SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] ऋषभपश्चाशिका. ૧૦૫ ભાગે આવા જીવો પુણ્ય ન કરતાં પાપ બાંધે છે પરંતુ યાદ રાખવું જોઇએ કે “સુખમાં સોની દુઃખમાં રામ” એ કથન મુજખ કેટલાક જીવો તો વિપત્તિના સમયે ઇશ્વરના નામનું સ્મરણ કરે છે, કેમકે તેઓ સમજે છે કે પૂર્વે ઈશ્વરની ભક્તિ ન કરી તેનું તો આ અનિષ્ટ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ અને આનાથી ખચવાનો માર્ગ એ છે કે આ દુઃખથી કંટાળી ન જતાં તેને ધૈર્યપૂર્વક સહન કરી યથેષ્ટ સમય ઈશ્વરના ગુણુ-ગ્રામ ગાવામાં ગાળવો જોઇએ. આ પ્રમાણે જે કર્થિત મનુષ્યો કષ્ટના સમયમાં ઈશ્વર-ભક્તિ કરવા ખરા અંતઃકરણથી પ્રેરાય છે, તેમનાં કષ્ટોને કે દુઃખને પાપના હેતુ નજ ગણી શકાય એ દેખીતી વાત છે અર્થાત્ તે પુણ્યાનુબંધી પાપ છે, નહિ કે પાયાનુબંધી પાપ. 1 30. होही मोहुच्छेओ, तुह सेवाए ध्रुव त्ति नंदामि । जं पुण न वंदिअवो, तत्थ तुमं तेण झिज्जामि ॥ ३५ ॥ [ भविष्यति मोहोच्छेदस्तव सेवया ध्रुव इति नन्दामि । यत् पुनर्नवन्दितव्यस्तत्र त्वं तेन क्षीये ॥ ] ૩૦ ગૢ૦-હોદ્દીતિ । હૈ મોહોદ્દારિન્! મવન્! અર્ફે નન્વામિ। ‘દુનવિ(૩) સમૃદ્રો’ (सिद्ध० धा० ) धातुः ततो हर्ष समृद्धिबन्धुरो भवामि इति गाथापूर्वार्धसम्बन्धः । साम्प्रतं हर्ष हेतुमाह - यद्वशाद् देहिनः चतुरन्तदुरन्तसंसृतिसङ्गताः सकलैहिकामुष्मिककायिकवाचिकमानसिका सङ्ख्य दुःखलक्षाणि अनुभवन्ति तस्य मोहस्य - मोहनीयकर्मणः उत्- प्राबल्येन छेदः - समुच्छित्तिर्भविष्यति ध्रुवो - निश्चित इति - अस्माद्धेतोर्नन्दामि | केनोपायेन पुनस्तदुच्छेदस्तदाह - तुह सेवाए त्ति । तव सम्बन्धिनी या पर्युपास्तिस्तया, त्रिकरणशुद्ध्या त्वदाज्ञाप्रतिपालनेनेत्यर्थः । युक्तियुक्तं चैतत् । यतः सच्छीलस्तच्छीलाः प्रकृतयस्तस्य, अतस्तव समूलोन्मूलितमोहस्य सन्निहित सेवकानां मोहोच्छेदः समुचित एव । साम्प्रतं हर्षे सत्यपि ૧ જૈન શાસ્ત્રમાં જેમ પુણ્યના પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એમ બે પ્રકારો પાડેલા છે, તેમ પાપના પણ આવા પ્રકારો પાડેલા છે. પૂર્વ જન્મમાં જે દુષ્કૃત્ય કર્યાં હોય તેનું અનિષ્ટ ફળ આ જન્મમાં ભોગવતાં જતાં સાથે સાથે પુણ્ય બંધાતું જાય તે પુણ્યાનુબંધી પાપ છે, જ્યારે એવું અનિષ્ટ ફળ ભોગવતી વેળાએ જો પાપ બંધાતું જાય તો તે પાપાનુબંધી પાપ છે. એવીજ રીતે પૂર્વ જન્મમાં જે સુકૃત કર્યા હોય તેના ફળ તરીકે સુખ ભોગવતી વેળાએ જો પુણ્ય ખૂંધાતું જાય અર્થાત્ સારાં કાર્યો થતાં જાય તો તે પુણ્ય પુણ્યાનુબંધી છે. એથી વિપરીત પુણ્ય તે પાપાનુબંધી છે. આ પ્રકારના પુણ્ય અને પાપના પ્રકારો ધ્યાનમાં લેતાં ધર્મીને ઘેર ધાડ કેમ આવે છે તે પણ સમજી શકાય છે, કેમકે આ તો પુણ્યાનુબંધી પાપનું ફળ તે ભોગવે છે, ભવિષ્યમાં જરૂર તેને સુખ મળશેજ. એવી રીતે ખોટે માર્ગે જનારો પણ ફાવી જતો દેખાય છે તે પાપાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. પૂર્વ જન્મમાં તેણે જે પુણ્ય કર્યું હતું તેનું તે અત્યારે ઇષ્ટ ફળ ભોગવે છે. આકી હવે પછી તો પોતાનાં દુષ્કૃત્ય બદલ તે જરૂર દુઃખી થશે. २ ' यच्छीलो नृपस्तच्छीलाः' इति प्रतिभाति । ઋષભ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy