SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિજિત 1 ऋषभपश्चाशिका. પધાર્થ પ્રભુને જન્માભિષેક જે સુર્વણના ગિરિ ઉપર તાર (જન્મ–) અભિષેક થયો તે એક અષ્ટાપદ (મેરૂ પર્વત તેમજ જ્યાં તું શિવ-સુખની સંપત્તિને (નિર્વાણ) પામે, તે (વિનિતા નગરીની સમીપમાં રહેલો આઠ પગથિયાવાળા) બીજો અષ્ટાપદ પર્વત એ બે પર્વતે (સમત) પર્વતોના સમૂહના મસ્તકને વિષે મુકુટરૂપ થયા.”-૮ સ્પષ્ટીકરણ श्रीधर्मधोषसूरिप्रणीतः। છે અષ્ટાપદ છે. (સાર્થવૃત્તનિવ). वरधर्मकीर्ति 'ऋषभो', विद्यानन्दाश्रितः पवित्रितवान् । રેવેન્વિતો , સત્તાયદાકારક છે ? / “વિદ્યા અને આનન્દથી લેવાયેલા તથા સુરેન્દ્રો વડે પૂજાયેલા તેમજ ઉત્તમ ધર્મ અને થશથી યુક્ત એવા ઋષભ દેવે) જેને પાવન કર્યો, તે “અષ્ટાપદ” ગિરિરાજ જય પામે यस्मिन्नष्टापदे-ऽभूदष्टापमुख्यदोषलक्षहरः । બાપામ “ મા”, a cથયET || ૨ | ૧ આના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૩). ૨ પ્રભુના નિર્વાણ પ્રસંગને લક્ષ્યમાં રાઈને અત્ર સ્તુતિ કરવામાં આવી નથી, પરંતુ અષ્ટાપદના અર્થોનો વિચાર આવતાં કવિરાજે તેમ કર્યું હોય એમ ભાસે છે, કેમકે હજી તો પ્રભુની અન્ય અવસ્થાઓને ઉદ્દેશીને તેમની સ્તુતિ તે હવે પછી તેઓ કરે છે, એમ સર્વથા કહી શકાય તેમ નથી. ૩ આ કપના પ્રથમ પદ્યમાં ધર્મકીર્તિ, વિદ્યાનન્દ અને દેવેન્દ્ર એ ત્રણના સંબંધમાં વિચાર કરતાં એવું અનુમાન થાય છે કે આ ક૫ ગિરિનારકલ્પની જેમ શ્રીધર્મોષસરિએ ઉપાધ્યાય અવસ્થા દરમ્યાન રસ્યો હોવો જોઈએ. કેમકે ધર્મકાતિ એ તેમનું ઉપાધ્યાય અવસ્થાનું નામ છે, જ્યારે દેવેન્દ્ર એ તેમના ગુરૂશ્રીનું નામ છે અને વિદ્યાનન્દ એ તેમના ગુરૂભાઈનું નામ છે. આ વાતની શ્રી મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલી તેમજ પટ્ટાવલી સાક્ષી પૂરે છે. સમ્યકત્વ-કૌમુદીની પ્રશસ્તિ પણ આ વાતનું સમર્થન કરે છે. આ અનુમાન કરવામાં કોઈ બાધક પ્રમાણ હોય એમ જાણવામાં નથી, વાસ્તે આ કપના કર્તા તરીકે મે શ્રીધર્મષસૂરિનું નામ સૂચવ્યું છે. ૪ “યંતૈિws રિચાવ” એ પ્રમાણે ઉલ્લેખ હોવા છતાં અત્ર સંધિ કરવામાં આવી નથી તેનું શું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ “મતિ pો વા' (સિ. ૧-૨-૨) સૂવથી સમાધાન થઈ જાય છે. વળી આવી હકીકત શ્રીદેવાનન્દસૂરિકૃત ગૌતમાષ્ટકના પ્રારંભમાં “શોદમૂર્તિ ગુરુમૂતિgā', શ્રીસુર તિકલાલ મુનિરાજકત ઋષભ-સ્તવનની શરૂઆતમાં “શ્રીમતિનાથં નાનાવિનાશં” ઈત્યાદિ સ્થળે પણ દ્રષ્ટિગોચર થાય છે એ વાત પણ સાથે સાથે ધ્યાનમાં લેવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy