SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ | છાયા વડષભપંચાશિકા, સાક્ષરિદિગાણિધનુર સદા સમીપ રહેલી રાત (૨)કચરણો, પો. છે તરવાર, ચક્ર અને ધનુષ્યરૂપી રેખાઓ જેને વન (શરળ)=શરણ, આશ્રય. વિષે એવાં. સીમા (તાન)=બીધેલાના. હુતિ (મ7)=થાય છે. મ(મ)=સંસાર. તુદ (તા)તારાં. = (ગર_)=વન, જંગલ. શિવ (a)=જ. મવા=સંસારરૂપ જંગલમાં. પધાર્થ ભયારણ્યમાં પ્રભુનું ચરણ શરણ– હે ભગવન! જેમાં પ્રબળ કષાયરૂપ ચેર (વસે) છે એવા સંસારરૂપ જંગલમાં ભયભીત (જીવ)ને તરવાર, ચક્ર અને ધનુષ્યરૂપી રેખાઓથી સર્વદા લાંછિત એવાં તારાજ ચરણે શરણ(રૂ૫) છે.”—૨૮ સ્પષ્ટીકરણ કષાયની વ્યુત્પત્તિ પ્રાયઃ દરેક શબ્દનો અર્થ તેની વ્યુત્પત્તિને બોધ થતાં સ્કુરે છે, તે કષાયની અર્થ-દીપક વ્યુત્પત્તિ વિચારવી અસ્થાને નહિ ગણાય. આ સંબંધમાં પૂર્વધર આચાર્યવર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રીવિશેષાવશ્યકની ૧૨૨૮ મી તથા ૧૨૨૯ મી ગાથા દિવ્ય પ્રકાશ પાડે છે, કેમકે તેમાં કહ્યું છે કે "कम्मं कसं भवो वा कसमाओ सिं जओ कसाया ते । कसमाययंति व जओ गमयंति कसं कसायत्ति ॥ १२२८ ॥ आओ व उवादाणं तेण कसाया जओ कसस्साया । (રારિ વદુવાદનો વં વિચાર વિમr) ૨૨૨૨ ” અર્થાત–ઉષ” એટલે કર્મ અથવા ભવ (સંસાર) તેને “આય એટલે લાભ જેથી થાય તે “કષાય; અથવા કર્મ કે સંસાર જેથી આવે તે કષાય અથવા જે છતાં જીવ કર્મ કે સંસારને પામે તે “કષાય”. આનો અર્થ ઉપાદાન હેતુ એમ પણ થઈ શકે છે. સંસાર યા કર્મનો ઉપાદાન હેતુ તે “કષાય છે. (બહુવચનના પ્રયોગથી એ કષાયો ચાર છે અને દેશવિરતિ આદિ ગુણોના અનુકમે ઘાતક હોવાથી તે બીજે, ત્રીજો અને ચોથો કહેવાય છે.) કષાયના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે. આના સંબંધમાં અત્રે ઊહા ૧ જિનેશ્વરનો દેહ ૧૦૦૮ લક્ષણોથી અંકિત હોય છે. આમાંનાં ૩૨ લક્ષણ સંબંધી હકીકત ચતુવિશતિકા (પૃ. ૫૮-૫૯ )માં વિચારમાં આવી છે. બાકી ૧૦૦૮ લક્ષણોનાં નામો કોઈ ગ્રન્થમાં જોવામાં આવતાં નથી. ૨ છાયા कर्म कषं भवो वा कषमाय एषां यतः कषायास्ते । कषमाययन्ति वा यतो गमयन्ति कषं कषाया इति ॥ आयो वोपादानं तेन कषाया यतः कषस्थायाः । (चत्वारो बहुवचनत एवं द्वितीयादयोऽपि मताः)। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy