SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વિરવિતા ] ऋषभपञ्चाशिका. ૧૬૧ कमित्यत्र बहुवचनम्, अत एव सहृदय शिरोमणिनाऽनेन परेषामप्यर्थ स्वार्थमिव मन्यमानेन तत्प्रार्थनामपि स्वमुखेनैव विदधता प्रार्थनाप्रस्तावे 'पत्थेमि' इत्यत्रैकवचनमेव प्रयुक्तम्, अतः कथमेतस्यौचित्यहानि: ? । इति एकोनपञ्चाशत्तमगाथार्थः ॥ ४९ ॥ . हे० वि० - साम्प्रतं कृतस्तुतिविधानः प्रणिधानमाह - ( जइवित्ति ) । हे जगद्गुरो ! - भुवनत्रयीप्रभो ! यद्यपि कृतार्थस्त्वं सिद्धप्रयोजनस्तथा यद्यपि मध्यस्थः - समभावस्तथापि प्रार्थयामि - याचेऽहम् । किम् ? दापये: - दर्शयेरात्मानं पुनरपि - आगामिकाले कदाचित कथञ्चित् अस्माकं करुणार्हाणाम् ॥ इति गाथार्थः ॥ ४९ ॥ શબ્દાર્થ જ્ઞવિ (ચપિ )=જોકે. ય (ધૃત )=કરેલ. AT ( અર્થ )=અર્થ, પ્રયોજન. ચથો-કૃતાર્થ. જ્ઞા ( નતૂ )=દુનિયા, વિશ્વ. AT ( IT )=ગુરૂ. નાઝુર !=હે વિશ્વના ગુરૂ! મા (મધ્ય )=મધ્ય. રથ ( )=રહેલ. માથો=મધ્યસ્થ, સમભાવી, સવિ (તથાપિ )=તોપણ. પન્થેમિ (ત્રાર્થયે )=હું પ્રાર્થના કરૂં છું. વાવિજ્ઞત્તુ ( શયેઃ )=તું દેખાડજે. અવાળ (બાત્માનં )=આત્માને. જુળો ( પુનઃ )=ફરીથી. ચા ( વવા )=કોઇ વાર. વિ ( અપિ )=પણ. નરૢાળ (અસ્મા )=અમને. પદ્યાર્થ કવિરાજની દર્શન માટે પ્રાર્થના “હે જગદ્ગુરૂ ! જોકે તું કૃતાર્થ છે તેમજ મધ્યસ્થ ( અર્થાત રાગ-દ્વેષરૂપ મેહથી અરપૃષ્ટ તથા ચિન્મય એવા આત્મ-વરૂપમાં રહેલા છે તેમજ રાગાદિથી ગ્રસ્ત જગતને જોવા છતાં તું તે તરફ ઉદાસીન ) છે, તેાપણ હું ( તને) પ્રાર્થના કરૂં છું કે તું કાઇક કાળે (અથવા કાઇ દે શમાં) પણ ફ્રી ફ્રીને અમને (અર્થાત્ મારા જેવા જનોને) તારૂં દર્શન કરાવજે.”—૪૯ સ્પષ્ટીકરણ Jain Education International મહુવચનાદિ પ્રયોગ અત્ર કોઇને એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ધનપાલ જેવા ચિત વચન વઢનારા કવિ ૧ ‘વાચેઃ' એમ પણ થઈ શકે છે. એનેા અર્થ ‘આપો’ એવો થાય છે. ૨ શ્રીપ્રભાનંદસૂરિ એક જૈન મુનિવર્ય હોઇ કરીને ગૃહસ્થ કવિરાજને ઉદ્દેશીને આવું પ્રમાણ-પત્ર આપે તે આનન્દદાયક ઘટના છે. આ જૈન મુનિવર્યોની ગુણ-ગ્રાહકતા સૂચવે છે તેમજ ગૃહસ્થ-પક્ષ શ્રીને ઔચિત્ય ધ્વનિત કરે છે. ઉચિત વસ્તુની પ્રશંસા કરવાની વાત તો દૂર રહી, પરંતુ તેને પણ અનુચિત રૂપે ચિતરનારા અત્યારે પાક્યા છે. આધુનિક સમયમાં સાક્ષરના નામને કલંકિત કરનારી કેટલીક વ્યક્તિઓ પોતે વિષયવાસનાને અતિશય આધીન હોવાથી જગને પણ તેવું જ ધારે છે, જુએ છે અને આલેખે છે એ શોચનીય છે. આ સાક્ષરો પોતાની વિદ્વત્તાનો દુરૂપયોગ કરી સાહિત્યનું ખૂન કરે છે એમ કહેવું વધારે પડતું નિહુ ગણાય. એ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે જેમ સામાજિક વ્યવહારમાં વ્યભિચાર સદાચારરૂપે પૂજાયજ નહિ, તેમ જે સાહિત્યમાં રસ, કળા કે સૌંદર્યને નામે તેનો વ્યભિચાર કરવામાં આવે તે પણ આદરણીય નજ ગણાય એટલુંજ નહિ, પરંતુ સાક્ષર નામને ખરેખર દીપાવનારા નર–રો તેની ઉપેક્ષા પણ કરે તે યોગ્ય લેખાય નહિ. ઋષભ૦ ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy