SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિરવિતા ] અવદીરિયા ( અવધીીિતા: )=અવગણના પામેલા, તિરસ્કાર કરાયેલા. તપ ( ચચા )તારાથી. પટ્ટુ ! ( મો! )=હે નાથ ! નિતિ (નયન્તિ )=પસાર કરે છે. નિયો (નિયોર્ )=નિગોદ. નિઓન ( નિયોલ ) નિયોગ. KK ( I )=એક. સંલજા (હા )=શૃંખલા, સાંકળ. યદ ( ૬ )=બંધાયેલ. ऋषभपञ्चाशिका. શબ્દાર્થ Jain Education International | નોનિલવટાવ દ્વા=નિગોદરૂપ એક શૃંખલાથી અંધાયેલા. નારું ( હ્રા ં )=કાળને. અનંત ( અનન્ત )=અનન્ત. સત્તા (સરવાઃ )=જીવો. સમં ( સમં )=સાથે. જ્ય ( શ્રૃત )=કરેલ. આહાર ( બહાર )=આહાર. નીદાર ( નીહારી )=નીહાર. જ્યાદાનીદાળ=કર્યો છે આહાર અને નીહાર જેમણે એવા. પાર્થ ૧૦૧ પ્રભુના અનાદરનું ફળ— 66 (જેમ કેટલાક અમલદારા રાજાની અવગણના થતાં નિગેાદ જેવા કારાગૃહમાં લેખુંડની સાંકળ વડે જકડાઇ જઇ અન્ય કેદીઓની સાથે સમકાલે આહાર અને નીહારની ક્રિયા કરતાં ઘણુંા કાળ ગુમાવે છે, તેમ ) હે નાથ ! ( અવ્યવહાર રાશિને પ્રાપ્ત થયેલા હાવાથી સાધનના અભાવે ધર્મોપદેશથી વંચિત હાવાને લીધે) આપના વડે અવગણના કરાયેલા છવેા નિાદરૂપ એક (જ) શૃંખલા વડે બંધાઇ એકી સાથે આહાર–નીહાર કરતા અનંત કાળ ગુમાવે છે. ”—૩૩ સ્પષ્ટીકરણ નિગઢ-વિચાર આ પદ્યમાં સૂચવ્યા મુજબ આ જીવો એક બીજાની સાથે સમકાળે આહાર–નીહાર કરે છે એટલુંજ નહિ, પરંતુ તેમની ઉચ્છ્વાસ અને નિઃશ્વાસરૂપ ક્રિયાઓના તેમજ શરીર-નિષ્પત્તિ તથા વ્યુત્કાન્તિના સંબંધમાં પણુ તેમજ સમજવું જોઇએ. આ વાતની પ્રજ્ઞાપના-સૂત્રની નિસ્રલિખિત ગાથાઓ સાક્ષી પૂરે છેઃ— “સમાં વધતાળ, સમાં તેયિ નિત્તી । समगं आहारगहणं, समगं उस्सासनिस्सासा ॥ [ समकं व्युत्क्रान्तानां समकं तेषां शरीरनिष्पत्तिः । समकमाहारग्रहणं समकमुच्छ्वासनिःश्वासौ ॥] साहारणमाहारो, साहारणमाणपाणगहणं च । साहारणजीवाणं, साहारणलक्खणं एयं ॥" [ साधारण आहारः साधारणमानप्राणग्रहणं च । साधारणजीवानां साधारणलक्षणमेतत् ॥ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy