SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વિચિતt] श्रीवीरस्तुतिः શબ્દાર્થ નિH (નિર્મ) નિર્મળ, સ્વચ્છ. વીર (વ)વીરને, મહાવીરને. Tદુ (નવ)=નખ. વિરુદ્ધ (વિરુદ્ધ)=વિરોધ રહિત. નિમનઃનિર્મળ નખવાળાં. વય (વચન)=વચન. વિ (1)=પણ. મવિહાવથi=વિરોધ રહિત છે વચન જેનું એવા. અળદે (ાનવાનિ =નખ વિનાનાં. gorfમ (મિ)=હું સ્તુતિ કરું છું. મદ (સા) = (૧) વ્યસન; (૨) પાપ. વિ (વિ)=વિરોધથી યુક્ત. થાણે ( નવનિ)=પાપ રહિત, પવિત્ર. વિહવથi=(૧)=વિરોધ યુક્ત વચન છે જેનું બિT (વિનાનાં)= જિનોનાં, તીર્થકરોનાં. એવા; (૨) વિરોધાલંકાર યુક્ત વચને કરીને. વળ (ચળ)=ચરણ, પગ. (અઢું)=હું. ઉપર (સત્ય)=કમળ. મદ (મથુ)=મથવું. જો (વઢનોત્રાનિ)=ચરણ-કમલોને. વિદ્ધવામઠું (સદ્વિવચનમચં)=વિરૂદ્ધ વચનgrfમ (કળા) પ્રણામ કરીને. વાળાઓને મથનાર. પદ્યાર્થ વિધાર્થ–બનિર્મળ નખવાળાં છતાં નખ-રહિત એવાં તીર્થકરોનાં ચરણ-કમલેને પ્રણામ કરીને જેનું વચન (પરસ્પર) અવિરૂદ્ધ છે એવા છતાં વિરૂદ્ધ વચનવાળા વીર (પ્રભુ)ની હું સ્તુતિ કરું છું.” પરિહારાર્થ–નિર્મળ નખવાળાં તથા પવિત્ર એવાં તીર્થંકરનાં ચરણ-કમને પ્રણામ કરીને જેનું વચન પરસ્પર અવિરૂદ્ધ છે એવા વીર (પ્રભુ)ની વિરોધાલંકાર યુક્ત વચન દ્વારા સ્તુતિ કરૂં છું [ અથવા જેનું વચન વિરોધ રહિત છે એવા તેમજ (પરસ્પર) વિરૂદ્ધ વચનવાળા એકાન્તવાદી એને મથનાર-જીતનારા એવા વીર (પ્રભુ)ની હું સ્તુતિ કરૂં છું].”—૧ સ્પષ્ટીકરણ પધાર્થની પુનરાવૃત્તિ અહીં પદ્યાર્થ બે વાર આપવામાં આવ્યો છે અને હવે પછી પણ તેમ કરવું પડશે. આનું કારણ એ છે કે કવિરાજ ધનપાલે આ કાવ્યમાં વિરોધાલંકારને પૂર્ણ સ્થાન આપ્યું છે. તેની આ સમગ્ર કૃતિ વિરોધાલંકારથી વિભૂષિત છે. આને લીધે પ્રથમ વિરોધસૂચક પદ્યાર્થ આપવામાં આવ્યો છે અને ત્યાર પછી તેના પરિવારને નિર્દેશક પદ્યાર્થ આપવામાં આવ્યો છે. અર્થનું આધિક્ય વવામર્દ નું રવિવન મળ્યું એવું સંસ્કૃત રૂપ અવચેરિકારે સૂચવ્યું નથી, પરંતુ તેમ છતાં જે અત્ર સૂચવવામાં આવ્યું છે તે વ્યાજબી છે, કેમકે તે સિદ્ધહેમ વ્યાકરણથી સિદ્ધ થઈ શકે છે. જુઓ પૃ૦ ૨૦૩. વળી અવચેરિકાર તો સામાન્ય નિર્દેશાત્મક કથન કરે છે એટલે તે સમગ્ર અથ સૂચવે જ એવું કંઈ નથી. સવિલમાંથી ર શબ્દને પૃથક્ પણ ગણી શકાય તેમ છે. તેમ થતાં જરૂર : અને સદં એ બે સર્વનામના એક જ સાથેના પ્રયોગમય આ પદ્ય બને છે. ઋષભ૦ ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy