SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ऋषभपञ्चाशिका. ૧૨૧ વિરચિતા ] શબ્દાર્થ વારિ (ાહિમિ =વાદીઓથી. | ના!(ના!)=હે નાથ! વા િ(રાશિમિ ) ઘોડાઓથી. મા (મ)=મોટો. રિદિા (fપૃહીતા )=સ્વીકારાયેલા. વાર (TEહાથી. પતિ (યુનિ=કરે છે. માર=મોટા હાથીઓ. લિમુ (વિમુi)=વિમુખ. ar (નિ)=ક્ષણમાં, પળમાં. ()=જેમ. વહિવé (પ્રતિપક્ષ)-પ્રતિપક્ષને, શત્રુને. | = (અન્ય)=પરસ્પર. rss (તર)-તારા. સંદ (8)=જોડાયેલ. કથા (નવા)=નયો. સિહં પરસ્પર જોડાયેલા. પધાથ જૈન નની પ્રભુતા હે નાથ ! ઘડાઓથી વીંટળાયેલા તથા પરસ્પર મળી ગયેલા એવા મોટા હાથીઓ જેમ (શત્રુના સૈન્યને રણક્ષેત્રમાંથી પાછું હઠાવે છે તેમ અતિશય ચતુર અને વળી વાદલબ્ધિથી અલંકૃત એવા) વાદીઓએ પોતાના પક્ષના મડનને માટે અને પ્રતિપક્ષના ખડનને માટે) સ્વીકારેલા તેમજ 'પરસ્પર સંગત એવા તારા નો પ્રતિપક્ષને એક ક્ષણમાં (વાદવિવાદના ક્ષેત્રથી વિમુખ કરે છે.”-૪૦ ૧ આ વિશેષણથી વિશિષ્ટ નોજ “સુનય છે એમ સૂચન કરવામાં આવ્યું છે; નહિ તે જે નો પિતાના મર્યાદા-ક્ષેત્રની બહાર જઈ એક બીજાને ઉતારી પાડવા પ્રયત્ન કરે તો તે દર્નય” બની જાય છે. કહેવાનો મતલબ એ છે કે પરસ્પર સાપેક્ષ નો “સુનય' છે, જ્યારે પરસ્પર નિરપેક્ષ નો તે “દુર્નય' છે. આ વાતનું શ્રીરત્રપ્રભસૂરિકૃત સ્તુતિ-દ્વાશિકાનું નિગ્ન-લિખિત પદ્ય સમર્થન કરે છે "अहो चित्रं चित्रं तव चरितमेतन्मुनिपते ! स्वकीयानामेषां विविधविषयव्याप्तिवशिनाम् । विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां विपक्षक्षेप्तणां पुनरिह विभो! दुष्टनयताम् ॥" પંચાશતમાંનો નિગ્ન-લિખિત ક પણ આ વાતની સાક્ષી પૂરે છે – "निःशेषांशजुषां प्रमाणविषयीभूयं समासेदुषां । वस्तूनां नियमांशकल्पनपराः सप्त श्रुता भङ्गिनः । औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नया श्वेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः॥" પરંતુ આ ઉપરથી નય અને દુર્નય એ બે હોય એવું સૂચન થાય છે. વસ્તુ-સ્થિતિ આ પ્રકારની હોય એમ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિના નીચે મુજબના ઉદ્દગાર ઉપરથી જણાય છે એટલું જ નહિ પણ ન્યાયાચાર્ય શ્રીયશવિજયગણિ પણ એને પ્રમાણરૂપે સ્વીકારે છે – __ "सदेव सत् स्यात् सदिति विधाऽर्थो मीयेत दुर्नीतिनयप्रमाणैः" –અન્યોગવ્યવછેદિક દ્વત્રિશિકા લો૦ ૨૮ આથી કરીને શ્રીમલયગિરિસૂરિ “નવો ટુર્નાઃ કુનદ્ઘતિ તવરા થવસ્થા, ન સમાજ, નટુર્નાતથવિરો” ઈત્યાદિ જે ઉલ્લેખ કરે છે તે કઈ અપેક્ષા અનુસાર ઘટે છે તે વિદ્વાનોએ વિચારી જોવા જેવું છે. ઋષભ૦ ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy