SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રાષભ પંચાશિકા, [પારાकादिभिन्नभेदेषु । किमुकं भवति? यथा नदीभ्रष्टं सत् सारणिजलं सकलासु वृक्षजातिषु भ्राम्यति स्थानस्थानेषु आलवालेषु बध्यमानं तथा जीवा अपि तव समयभ्रष्टा नरकादिस्थानेषु भ्राम्यन्ति ॥ इति गाथार्थः ॥२९॥ શબ્દાર્થ (તવ)=તારા. | દ ર્ષિg=(૧) રૂક્ષ જાતિઓને વિષે (૨) વૃક્ષસમય (સમય)=સિદ્ધાન્ત. જાતિઓને વિષે. (સર)=સરોવર. સારn (રજિ)=સારણિ, નીક. ભટ્ટ(એઇ)=ભ્રષ્ટ. કટ (ગઢ)=જળ, પાણી. હમણભદા=સિદ્ધાન્તરૂપે સરોવરથી ભ્રષ્ટ. રળિરું સારણિનું જળ. મમતિ (ગ્રાન્તિ )=ભમે છે. વ (ફુવ)=જેમ. યાકુ (સવા)=સર્વે. વીવા (નીવાઃ )=ઇવો, પ્રાણીઓ. હર્ષલ (દસ)=રૂક્ષ. (થાન)=સ્થાન, સ્થળ. જલ (વૃક્ષ)=વૃક્ષ, ઝાડ, રાખટ્ટાણુ સ્થાને સ્થાને, ઠેકાણે ઠેકાણે. સાઈ (જ્ઞાતિ )જાતિ. વર્શતા (ચમાનાર)=બંધાયેલા. પદ્યાર્થ સિદ્ધાન્તથી ભ્રષ્ટ થયેલાની ગતિ જેમ સારણિનું જળ સર્વ વૃક્ષ જાતિઓમાં ઠેકાણે ઠેકાણે બંધાતું છતું કરે છે તેમ (હે નાથ!) તારા સિદ્ધાન્તરૂપ સરોવરથી ભ્રષ્ટ થયેલા છે (૮૪ લાખ યોનિરૂપ) સકળ રૂક્ષ ઉત્પત્તિસ્થાનમાં (કર્મ વડે) સ્થળે રથળે બંધાતા છતા ભમે છે.”—૨૯ સ્પષ્ટીકરણ પદ્ય-વિચાર– આ પદ્યમાં જિન-સિદ્ધાન્તને સરોવરની અને એના વિરાધકને સારણિના જળની ઉપમા આપવામાં આવી છે. વિશેષમાં ૮૪ લાખ યોનિઓને સમક્ષ રૂક્ષ જાતિની અને કર્મને આલવાલ સાથે સરખાવવામાં આવેલ છે એમ સહજ સમજી શકાય છે. એ તો દેખીતી વાત છે કે સરોવરમાં રહેલા જળને પરિભ્રમણ કરવું પડતું નથી, પરંતુ તેમાંથી જે જળ બહાર જતું રહે છે તેને તો એક આલવાલમાંથી બીજા આલવાલમાં અને બીજામાંથી ત્રીજામાં એમ અનેક આલવાલોમાં અથડાવું પડે છે. એવી જ રીતે જિનાજ્ઞાની વિરાધના કરનાર જીવ પણ વિવિધ યોનિઓમાં કર્મથી બંધાઈને પરિભ્રમણ કરે છે, પરંતુ કોઈ સ્થળે સ્થિરતા કરી શકતો નથી–તેને તો પોતાનો પ્રવાસ ચાલને ચાલુજ રાખવો પડે છે. सलिल(लि) व पवयणे तुह, गहिए उडे अहो विमुक्कम्मि। વચંતિ નાદ! સૂવેયરદ્દઘડિસંનિહાળવા રૂ. [सलिल इव प्रवचने तव गृहीते ऊर्ध्वमधो विमुक्ते। वजन्ति नाथ! कूपकारघघटीसन्निभा जीवाः॥] प्र० वृ०-सलिलि बत्ति । हे नाथ!-हे स्वामिन् ! जीवा ऊर्ध्वमधश्च ब्रजन्तीति योगः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy