SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઋષભપંચાશિકા. @ વિ૦-પ્રથમલ્યાળદ્વારેળ સ્તુતિમાદ—( રુદ્રુત્તત્તિ ) हे नाथ! cafe 'नाभिकुलकरगृहावतारोन्मुखे सति' नाभिश्चासौ कुलकरश्च नाभिकुलकरस्तस्य गृहं तत्रावतारस्तत्रोन्मुखस्तस्मिन् । किं ( जातः ) ? नष्टः - प्रलयं गतः । कोऽसौ ? लो (ल) ष्टत्वाभिमानः- शोभनत्वाहङ्कारः । कस्येत्याह - 'सर्वार्थ सुरविमानस्य' सर्वार्थं च तत् सुरविमानं च सर्वार्थसुरविमानं तस्य । किंविधोऽपि ? सर्वोऽपि, समस्तोऽपीत्यर्थः ॥ ५ ॥ શબ્દાર્થ હદુત્તા ( શોમનત્વ )=(૧) સુન્દરતા; (૨) પ્રધાનતા. દિમાળ ( મિમાન )=ગર્વ. હિમાળો-શ્રેષ્ઠતાનો ગર્વ. નાહ ! ( નાથ ! )=હે નાથ ! નહિ ( નામિ )=નાભિ. GSTR ( ૨ )=કુલકર. ઘર ( ૪૪ )=ઘર, મહેલ, સટ્ટો ( સયૈઃ )સમસ્ત. સલટ્ટુ ( સર્વાર્થ )=સર્વાર્થ. સુર ( પુરી )=દેવ. વિમાન ( વિમાન )=વિમાન. વયાર ( અવતાર )=અવતાર. હમુદ (અમુલ )=ઉન્મુખ, તત્પર. સઘટ્ટનુ વિમાળસ્ત=સર્વાર્થ નામના દિવ્ય વિમા નાહિયુ.જીગરઘરાવવા મુદ્દે=નાભિ ફુલકરના ગૃ હમાં અવતાર માટે તત્પર નનો. પ× ( ચિ )=g. નટ્ટો ( નટઃ )=નાશ પામ્યો. પાર્થ પ્રભુનું ચ્યવન— “ હે નાથ! જ્યારે તું નાભિ ( નામના સાતમા ) કુલકરના ગૃહમાં અવતાર લેવાને તૈયાર થયેા ( અર્થાત્ તું જ્યારે તેમના ધરમાં અવતર્યો), ત્યારે સર્વાર્થ(સિદ્ધ નામના) દેવ– વિમાનના સુન્દરતા (અથવા પ્રધાનતા ) સંબંધી સમસ્ત ગર્વ ગળી ગયા.”—પ સ્પષ્ટીકરણ [ શ્રીધનવાસ કુલકર્ રાજ-ચિહ્ન નહિ હોવા છતાં બુદ્ધિ વગેરેની અધિકતાને લઇને તે કાળના મનુષ્યાએ સ્વીકારેલ અધિપતિને ‘કુલકર’ કહેવામાં આવે છે. કુળ એટલે વંશ; તેની સ્થાપના કરનાર તે ‘કુલકર' એ આ શબ્દના વ્યુત્પત્તિ-અર્થ છે. આથી સમજી શકાય છે કે યુગના પ્રારંભમાં નીતિ વગેરેની વ્યવસ્થા કરનારા મહાપુરૂષને ‘કુલકર’ કહેવામાં આવે છે. એકંદર રીતે આ 'અવાણી કાળમાં વિમળવાહન, ચક્ષુષ્માન્, યશસ્વી, અભિચન્દ્ર, પ્રસેનજિત્, મરૂદેવ ૧ આ સંબંધમાં જુઓ સાતમા પદ્યનું સ્પષ્ટીકરણ. ૨ સરખાવો Jain Education International બ્રુહ્રજાવિત્રીનું સર્વાં, પ્રથમો વિમરુવાદનઃ । चक्षुष्मान् यशस्वी चा - भिचन्द्रोऽथ प्रसेनजित् ॥ મદેવશ્ર્વ નામિશ્ર, મરતઃ યુ.જીલત્તમઃ ।'' આ શ્લોકો મનુસ્મૃતિમાં આપેલા છે એવો ઉલ્લેખ પંડિત હીરાલાલ હંસરાજે રચેલા જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ એ નામના પુસ્તકના દ્વિતીય વિભાગના ૧૩મા પૃષ્ઠમાં છે, પરંતુ આ વિચારણીય હકીકત છે, કેમકે ( મુદ્રિત) મનુસ્મૃતિમાં તે દૃષ્ટિગોચર થતા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy