SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા, [ જીવન શબ્દાર્થ વિસા (વિમૌ )=વિષમ, દુજોય. | Si (કઃ =શકટ, ગાડું. (રાસ)=રાગ. રયંતિ (તિeતઃ )=ઊભા રહે છે. રોજ ()=ષ. જન્મ (વર્ષ)=ધર્મ. જોતા રાગ અને દ્વેષ. નિતા (નયન્સ) દોરી જતા. સાઢ (સી)=સારથિ, રથ હાંકનાર. તુરવા (તુર)=અશ્વો, ઘોડાઓ. ધર્માદિ!=હે ધર્મ( રૂપી રથના) સારથિ! લવ (રૂવ)=જેમ. વિજે (ર) જે. ૩com (૩ )ઉન્માર્ગે, ખોટે રસ્તે. | તુ (તવ)=તારે. ન (મન) ચિત્તને. gવ (પ્રવચને)=સિદ્ધાન્ત. ૩ri (વાન)=ઉન્માર્ગે. | નવાં (વે)=જ. પદ્યાર્થ જિન-શાસનને પ્રભાવ જેમ રથને ટે માર્ગે લઈ જનારા અો સારથિની ચાબૂક જોતાં તેમ કરતાં અટકી જાય છે તેમ છે ધર્મ(રૂપી રથ)ના સારથિ! જયારે તારાજે સિદ્ધાન્તના દર્શન થાય છે, ત્યારે ચિત્તને ઉન્માર્ગે દોરી જનારા વિષમ રાગ અને દ્વેષ ઊભા રહી જાય છે (અર્થાત તેનું કંઈ જેર ચાલતું નથી).”-ર૭ સ્પષ્ટીકરણ ધર્મ-સારથિ નસુશ્રુણું યાને શકસ્તવની છઠ્ઠી ગાથાના ઉત્તરાર્ધમાં પણ એવું જે વિશેષણ તીર્થકરને ઉદ્દેશીને યોજવામાં આવ્યું છે, તેના ભાવને આ પદ્ય સ્કુટ કરે છે. એ તો સુવિદિત વાત છે કે રથને સન્માર્ગ કે ઉમેગે દોરી જવામાં ઘોડાઓ જેટલે અંશે જવાબદાર છે તેના કરતાં તેની લગામ હાથમાં રાખનાર સારથિ વિશેષ જવાબદાર છે, કેમકે ઘોડાઓ રથને કુમાર્ગ લઈ જવા આગ્રહ કરતા હોય તો તેને પણ સારથિ ચાબૂક વડે સીધા દોર બનાવી રથને ખાડામાં પડતો અટકાવી શકે છે. હું ભૂલતા નહિ હોઉં તો એ કહેવું ખોટું નહિ ગણાય કે પાંડવો અને કૌરવો વચ્ચેના તુમુલ યુદ્ધમાં અને શ્રીકૃષ્ણને પોતાના રથના સારથિ થવા જે વિજ્ઞપ્તિ કરી હતી તે સારથિના નૈરવને લક્ષ્યમાં રાખીને કરી હશે. આ ઉપરથી એમ પણ સૂચન થાય છે કે મહાવિગ્રહમાં પ્રાપ્ત થતી સફળતા પણ જ્યારે સારથિને અવલંબીને રહેલી છે, તો આવા અનેક મહાવિગ્રહને પણ પરાસ્ત કરનારા સંસારી જીવ અને કર્મ રાજા વચ્ચેના યુદ્ધમાં તો વિજ્ય મેળવવા માટે યોગ્ય સારથિ આવશ્યક જ છે એમ સહેલાઈથી સમજી શકાય છે. આવા સારથિ શ્રીષભદેવ જેવા પરમાત્મા–આત પુરૂષ છે એમ કવિરાજ સૂચવે છે. છે આ ૧ “પવયણ’ના (૧) પ્રવચન અર્થાત જૈન શાસ્ત્ર અને (૨) પ્રોજન અર્થાત ચાબુક એમ બે અર્થો થાય છે. પરંતુ પ્રથમ અર્થવાચક શબ્દ નપુંસકલિંગનો છે, જ્યારે દ્વિતીય અર્થવાચક શબ્દ પુલિંગનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy