SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ દેવચંદ લાલભાઇ જૈનપુસ્તકોન્ફ્રારે ગ્રન્થાંક ૮૩ તરીકે શ્રીશાભન મુનિરાજના વડીલ અન્ધુ પરમ-આર્હત કવીશ્વર શ્રીધનપાલવિરચિત ઋષભપંચાશિકા એ ટીકા સહિત તથા વીરસ્તુતિયુગલ અવર્ણિ સહિત આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. શ્રીપાર્શ્વજિનેશ્વરાય નમઃ આમુખ. આ ગ્રન્થ શ્રીમતી આગમાય સમિતિ તરફથી પ્રસિદ્ધ કરવા વિચાર હતા, પરંતુ બીજા ગ્રન્થા ચાલુ હોવાથી શેઠ, દે॰ લા॰ જૈન પુ॰ ફંડમાંથી બહાર પાડ્યો છે. ગ્રન્થનું સંશાધનાદિ કાર્ય સુરતવાસ્તવ્ય પ્રોફેસર હીરાલાલ સિંકદાસ કાપડિયા M. A. દ્વારા કરાવવામાં આવ્યું છે. એઓએ પોતાના લેખમાં ગ્રન્થકાર આદિ સંબંધે ઉલ્લેખ કર્યો હોવાથી વિશેષ લખવું ચિત ધાર્યું નથી. આ ગ્રન્થમાં જેમણે જેમણે અમાને સહાયતા કરીછે તે સર્વેના આ સ્થલે અંતઃકરણથી ઉપકાર માનિયે છિયે. શ્રીઆગમદિય સમિતિના કાર્યવાહકોએ આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવા માટે અમોને આપ્યો, જે બદલ સમિતિના કાર્યવાહકોના ઉપકાર માનિયે છિયે. સુરત–ગોપીપુરા, વિ. સં. ૧૯૮૯, જેષ શુકલ પૂર્ણિમા, જીન સને ૧૯૩૩, Jain Education International જીવણચંદ્ર સાકરચંદ્ર જવેરી અને અન્ય માનદ સંચાલકો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy