SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વિરવિ ] श्रीवीरस्तुतिः ૨૧૩ વષિક (વર્ગત)=રહિત. હૈ () કેમ. raas ( શ્રાવાર્ષિત ) યુક્ત. સત્ત (સન)=સાત. કરાવનિયંક(૧) વૃદ્ધાવસ્થાથી રહિત, યુવક; (૨) દળ (ધ્રુરત) =હાથ. વૃદ્ધાવસ્થાથી યુક્ત. મા (માન)=પ્રમાણ, માપ. ત્તિ ()=પણ. સત્તસ્થમા=સાત હાથના માપવાળો. સંતાવયં (સન્તા)=સંતાપ આપનાર. વતિ (વર્સિ)=ધારણ કરે છે. સંત (સાત)=શાન કરેલ, નાશ કરેલ. વાવ (તાઉટુ )=આપત્તિ, કષ્ટ. નવ (નવન)=નવ. સંતાયે નાશ કર્યો છે આપત્તિઓનો જેણે એવે. નવઘે નવ હાથનું. નયન (નયન=નેત્ર, લોચન. = (૧) નહિ. સુદ (શુa )=સુખ. વાળં (વધાર્થ)=વધને માટે. નયનકુટું-નેત્રને સુખકારી. ચણા (સામાનં)=આત્માને, દેહને. પદાર્થ વિડ–“વૃદ્ધાવસ્થાથી વર્જિત હોવા છતાં પરિપકવ વયવાળા [ અથવા વૃદ્ધાવસ્થાથી યુક્ત હોવા છતાં પરિપક્વ (સુગ્ય) વચન કે વ્રતવાળા), વળી સત્તાપકારક હોવા છતાં નેત્રને સુખદાયક તેમજ સાત હાથની ઊંચાઈ હોવા છતાં નવ હાથ જેવડો દેહ તું કેમ ધારણ કરે છે?” પરિ– તરૂણ અને એથી કરીને મહાવ્રતનો આશ્રય લીધેલ, કષ્ટને વિનાશક એથી નેત્રને સુખદ, તેમજ સાત હાથનો એ દેહ તું અન્યના વધ માટે ધારણ કરતો નથી”-૬ સ્પષ્ટીકરણ પાઠાન્તર-વિચાર– આની પૂર્વનું પ્રફ તપાસતી વેળા જૈન સાહિત્યસંશોધક (નં. ૩)ને ત્રીજો અંક મારા જેવામાં આવ્યો. એમાં વ્યાકરણતીર્થ પં. શ્રીયુત બેચરદાસના વિવેચનથી વિભૂષિત શ્રીમહાવીરસ્તુતિ નજરે પડી. વિવેચક મહાશયે અવચૂરિ કે ટીકાના આધાર વિના અર્થો સૂચવ્યા છે. આથી અત્ર છપાતી અવચૂરિ કરતાં કેટલીક વાર ભિન્ન અથ પણ આમાં દષ્ટિ–ગોચર થાય એ સ્વાભાવિક છે. આ પદ્યના સંબંધમાં તો પાઠાંતર હોવાથી અર્થ-ભિન્નતા ઉદ્દભવી છે એટલે એ પાઠાન્તર તેમજ સૂચવેલ અર્થો અત્ર આપવા ઉચિત સમજાય છે. જ્ઞાત્રિાં ને બદલે કુIscવડિઝ પાઠાન્તર છે, એનો અર્થ નીચે મુજબ છે –“gerssaiાયં જિ ળિય, એ દેહ સુરાથી (મદિરાથી) આવર્જિત છે છતાંય પરિપકવ વ્રતવાળો કે પરિપક્વ વચનવાળો છે. ખરી રીતે તો દારૂડિયાના દેહમાં નથી હોતું પરિપકવ વ્રત કે તેવું વચન. તું તો તેવો છતાંય વળી વ્રતમાં અને વચનમાં પરિપક્વતા ધરાવે છે એ આશ્ચર્ય છે. gersનિયં–હે ભગવન્! તારી આસપાસ સુરો (દિવ્ય પુરુ, યોગીઓ, અનુભવીઓ અને જ્ઞાનીઓ) વિંટળાઈ રહેલા છે તેથી જ એમ જણાય છે કે, તારું વ્રત અને વચન પરિણતપરિપકવ છે અથવા હે ભગવન્! તારો આત્મા સુરાવજિજ્ય (શૌર્યથી આવર્જિત) છે તેથી જ તારા વ્રતમાં અને વચનમાં પરિપક્વતા છે. ( અહીં “શ્રી શબ્દ ભાવપરક-શૌર્યપરક ઘટાવ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy