SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ઋષભપંચાશિકા. [શ્રીન શબ્દાર્થ nિ (ાસનિ)=મેળવેલ. અસીમ (સામાન્ય) અસાધારણ. સમુત્ર (સમુર્તિ)=ઉન્નતિને, મોટાઈને. હિં (ચૈઃ)=જેમનાથી. સેવા (વૈતાનિ ) દેવોએ. અન્ને ( નિ)=અન્ય, બીજા. તે (તે)=. દ્વિતિ (તે)=આપે છે. સુદ (ત)-તારા. ગુજ ()ગુણ. સંવાદ ( થા)=સંકથા, કીર્તન. Tordવહાણુ ગુણોની સંકથાઓને વિષે. દાઉં (ા =હાસ્યને, તિરસ્કારને. Tળા ()=ગુણો. મ (મહે)=મને. પધાર્થ પ્રભુના ગુણેનું ગૌરવ જે (જગત્કર્તત્વાદિક) ગુણ વડે (હરિ, હર પ્રમુખ) અન્ય દેવોએ અસાધારણ પ્રભુતાને પ્રાપ્ત કરી, તે (કલ્પિત) ગુણ (હે નાથ!) તારા (સદ્ભત) ગુણના સંકીર્તને થતાં હોય ત્યારે મને હાસ્ય ઉત્પન્ન કરે છે (કેમકે હરિહરાદિકની મોટાઈ મિથ્યા આડંબરવાળી છે, કારણ કે એ મોટાઈનો આધાર તો કલ્પિત ગુણ છે અને તેને તેમનામાં ખોટો આરોપ કરવામાં આવ્યું છે, જ્યારે તારી મોટાઈનો આધાર સાચા સભૂત ગુણે અવલંબીને છે).”—૨૨ ૧ “જગત-કર્તુત્વ એ કલ્પિત વસ્તુ છે અને તેથી ઈશ્વર જગત-કર્તા છે એમ કહેવું તે ન્યાય-વિરૂદ્ધ છે. કોઈ પણ વસ્તુ સર્વથા ઉત્પન્ન થતી નથી કે સર્વથા તેનો નાશ થતો નથી, તે પછી ઈશ્વરે જગત ક્યારે, ક્યાંથી (કઈ વસ્તુમાંથી તેમજ કયે સ્થળેથી) અને કેમ ઉત્પન્ન કર્યું તે વિચારવું જોઈએ. જુઓ શ્રીકુમારિલભટ્ટને બ્લોક-વાર્તિક (લો. ૪૪-૪૭ સઓ૦). વિચાર કરતાં એ જરૂર માલૂમ પડશે કે જગત-કર્તુત્વ એ વધ્યા-પુત્ર જેવું છે. વળી કેટલાક અન્ય દર્શનીયો પણ ઈશ્વરને જગત-કર્તા માનતા નથી, એ વાત સાંખ્ય-તવમુદીની ૫૭ મી કારિકાના વાચસ્પતિમિશ્ર મહાશયે કરેલા વિવેચન ઉપરથી તેમજ ભગવદ્ગીતાના પંચમ અધ્યાયના ૧૪ મા શ્લોક ઉપરથી પણ જોઇ શકાય છે. અત્ર આ સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરતાં એ વિષયના તીવ્ર જિજ્ઞાસુને સુકતાગ (મૃ. ૧, અ૦ ૧, ઉ૦ ૩; શૂ૦ ૨, અ૦ ૧), નન્દીસૂત્ર (સૂ) ૪૭), શ્રીહરિભદ્રસૂરિકૃત શાસ્ત્રવાર્તા-સમુચ્ચય (તૃતીય સ્તબક) તેમજ શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલી અન્યયોગવ્યવચ્છેદિકા દ્વાáિશિકાના છઠ્ઠા શ્લોકનું મુનિરાજ શ્રીમલ્લિણકૃત વિવરણ જોઈ જવા વિનતિ કરું છું, જ્યારે આનું ફક્ત દિગ્દર્શન કરવાની અભિલાષા ધરાવનારને તો ન્યાયકુસુમાંજલિના દ્વિતીય સ્તબકના ૧ થી ૯ સુધીના શ્લોકો ઉપરનું મદીય સ્પષ્ટીકરણ જેવા હું ભલામણ કરું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy