________________
૭
ઋષભપંચાશિકા
[ શ્રીવળવાણ
समनस्काः ते कथम् ? अमनस्का इति न ?, किं सर्वेषामियमेव गतिरित्याह-यदि ते केवलज्ञानिनो न भवेयुः । केवलिनस्तु श्रमणलिङ्गधारिणोऽपि तथा स्थितेरेव भावमनोवैकल्ये - नमस्का एव भवन्ति । इत्येकविंशतितमगाथार्थः ॥ २१ ॥
@ વિ॰—તિરાયમુરરીત્ય સ્તુતિમાઢ—(gāત્તિ) ।
તવ સ્તું—મવતો વું—વિમ્ન પશ્યન્તઃ-બવજોયન્તો (ચે) ન મન્તિ-ન લાયન્સે । प्रक्रमात् प्राणिनो गम्यन्ते । किंविधाः ? हर्षपरिपूर्णाः । ते किम् ? समनस्का अपि स्थावरा एव - एकेन्द्रिया एवेत्यर्थः । परं ते यदि द्रष्टारः केवलिनो न भवन्ति ॥ ननु किं समनस्काः केवलिनो भण्यन्ते येनेदमुच्यते ? "अमनस्काः केवलिनः” इत्यागमः । सत्यम्, किन्तु समणत्ति प्राकृतशब्देन उच्यन्ते । अतस्तेषां व्युदासः इति हृदयम् ॥ २१ ॥
શબ્દાર્થ
તુટ્ટુ (તાવ )=તારા. સર્વે ( i )=રૂપને.
વિ ંતા (વયન્તઃ )=જોનારા. 7 ( 7 )=નહિ.
કુંત્તિ (મવન્તિ )=થાય છે. ને ( ચે )=જેઓ.
નાહ! (નાથ !)=હે પ્રભુ! રિસ ( હૈં )=હર્ષ, આનન્દ. પથિ ( પરિપૂર્ણ )=ભરપૂર. રિસહિન્દુસ્થા=હર્ષથી ભરપૂર.
પ્રભુનું અનુપમ રૂપ—
“હે નાથ ! તારૂં ( સર્વોત્તમ ) રૂપ જો તે સર્વજ્ઞ ન હાય તેા પછી તે
સમળા (સમનાઃ )=સંગીઓ. સમળા ( શ્રમનાઃ )=સાધુઓ. વિ (અવિ)=પણ.
થાય ( પત )=ગયેલું. મળ (મનમ્ )=મન, ચિત્ત.
ચમા=જતું રહ્યું છે મન જેનું એવા, અસંગી.
ચિવ(વ)=જ.
તે ( તે )=તેઓ.
હેવહિપ્પો (વહિનઃ )=કેવલીઓ, સર્વજ્ઞ.
Jain Education International
| નર્ ( યહિ )=જો.
પાર્થ
જોનારા (જીવા ) હર્ષેથી પરિપૂર્ણ થતા નથી, તે સંજ્ઞી હાવા છતાં પણ ખરેખર અસંજ્ઞી છે.''—૨૧ સ્પષ્ટીકરણ
સર્વજ્ઞમાં હર્ષના અભાવ—
જે મનુષ્ય સર્વજ્ઞ હોય, તેને હર્ષ કે શોક સંભવતા નથી, કેમકે એ તો અજ્ઞાનજન્ય ચેષ્ટા છે. પૂર્વે નહિ દષ્ટિગોચર કે શ્રવણુ-ગોચર થયેલી હકીકતનો અનુભવ થવાથી પ્રાયઃ હર્ષ ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞને તો પ્રતિક્ષણ ભૂત, વર્તમાન અને ભાવિ પદાર્થોનું જ્ઞાન હોવાથી તેના સંબંધમાં આ હકીકત ઘટી શકતી નથી.
પદ્ય ધ્વનિ
આ પદ્યમાંથી એવો સામન્ય અર્થ નીકળે છે કે સર્વજ્ઞ સમનસ્ક છે, કેમકે જો તેવો ભાવાર્થ નહિ નીકળતો હોય, તો ‘સર્વજ્ઞ ન હોય તો’ એમ ઉલ્લેખ કરવાની જરૂર રહેતે નહિ, પરંતુ ૧ જીઓ સ્થાનોંગ (સ્થા૦ ૪), પ્રજ્ઞાપના તથા ભગવતીસૂત્ર,
For Private & Personal Use Only
www.jainelibrary.org