SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવીરસ્તુતિ ઋષભપંચાશિકાના ૧૨ મા પૃષ્ઠમાં આપણે જોઇ ગયા તેમ કર્મના જે આઠ વિભાગો પાડવામાં આવે છે તે પૈકી આ છઠ્ઠા અને સાતમા વિભાગો છે. જીવને અનેક રૂપ પ્રતિ નમાવેપમાડે તે ‘નામ-કર્મ’ છે, જ્યારે ઉચ્ચ કે નીચ શબ્દો વડે આત્માને ખોલાવે તે ‘ગોત્ર–કર્મ’ છે. આ કર્મોને શાસ્ત્રમાં ચિતારાની અને કુંભારની ઉપમા આપી છે. નવતત્ત્વપ્રકરણમાં કહ્યું પણ છે કે Rot નામ-કર્મ અને ગાત્ર–કર્મ— “સદ્ધિદારલિમણ-દૈવિત્તજાજમંઙગારીનં | નદ્દ પાલિ માવા, માળ વિ નાળ તદ્દે માવા ॥ ૩૨ ||ક [ પદ-પ્રતિઢાવ-ઽલિમથ-દ્વિ-ત્રિત્ર-જાહ-મા કાળાાિમ્ । यथैतेषां भावाः कर्मणामपि जानीथ तथा भावाः ॥] નામકર્મને ચિતારા સરખું કહેવાનું કારણ એ છે કે જેમ ચિતારો એક છબી ચિતરતાં હાથ, પગ, વગેરે જૂદાં જૂદાં અવયવોનો આકાર ચિતરે છે, તેમ નામ-કર્મ પણ ગતિ, સંહનન, સંસ્થાન વગેરેને ઉદ્દેશીને જીવનાં જૂદાં જૂદાં રૂપ બનાવે છે. જેમ કુંભાર એક ઘડો મંદિરાનો ઘડે તો તે ગ્રુપ્સનીય અને અને ખીજે ઘડો મંગળકુંભનો મનાવે તો તે પૂજનીય અને તેમ ગોત્ર–કર્મ પણ કોઈ આત્માને નીચ કુળમાં જન્મ અપાવે છે તો કોઇ આત્માને ઉચ્ચ કુળમાં જન્મ અપાવે છે. આથી તેને કુંભારનો ઇલ્કાબ આપવો તે ખરાખર છે. જૈન શાસ્ત્રમાં ઇક્ષ્વાકુ આદિ વંશને ઉત્તમ ગણવામાં આવે છે, જ્યારે ચાણ્ડાલાદિકના વંશને નીચ ગણવામાં આવે છે. ગોત્ર કર્મના તો ઉચ્ચ અને નીચ એવા બે જ મુખ્ય ભેદો છે, જ્યારે નામ-કર્મના તો ગતિ, જાતિ, શરીર ઇત્યાદિ અનેક ભેદો છે. આ એ કોં પણ વેદનીય અને આયુષ્ય કર્મની જેમ અધાતિ-કર્મ છે. એનો ઉચ્છેદ થતાં જીવ સિદ્ધ અને ઈશ્વર થાય છે—પરમ પૂર્ણ તાને પામે છે. આવી પરિસ્થિતિમાં તેને જગદ્ગુરૂ કે જગત્-પ્રસિદ્ધ કહેવામાં આવે તો તેમાં શું ખોટું છે? 法 कह नायकुप्पन्न विनाह ! सुरसं पयं न पत्थेसि ? | हसि मोहनिद्दारओ वि कह सासयं बोहं ? ॥ ३ ॥ [ ♥ ના(જ્ઞાત)કુરોત્પન્નોઽવ નાથ! સુરમં વય: (દસમ્પનું) ન પ્રાયેયત્તિ ? । उद्वहसि मोहनिद्वारतोऽपि (मोह निर्दारकोऽपि ) कथं शाश्वतं बोधं (वा ओघं) ।।] अवचूर्णिः [ શ્રીધનપાણ દંતિ । જ્યું. નવજોત્પન્નોપિ {--સાયપ્રસૂતોષિ} સુરસં–સ્વાદુ (યઃ–) દુષ્પ न प्रार्थयसि । उद्वहसि - धारयसि मोहनिद्वारतोऽपि - मूढतातन्द्रासक्तोऽपि कथं शाश्वतं ૧ ‘ન અથ' વિ સમ્મતિ । Jain Education International ૨ ‘સુરસું પૐ” વા | For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy