SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રવિતા ] ऋषभपञ्चाशिका. શબ્દાર્થ નેઋત્ત (મિથ્યાય )=મિથ્યાત્વ. વેલ ( વિષ )=વિષ, ઝેર. રઘુત્ત (સુપ્ત )=સૂઇ ગયેલ, મૂર્છા પામેલ. મેઇત્તવિજ્ઞપન્નુત્તા મિથ્યાત્વરૂપ પામેલા. લગ્નેયળ (સચેતનાઃ )=સચેતન, ચૈતન્યથી યુક્ત, નિ ! ( ઊન ! )=હે તીર્થંકર ! ન ( 7 )=નહિ. કુંત્તિ (મતિ)=થાય છે. ત્રિ ( fÇ )=શું. વિષથી મૂર્છા લીવા ( ગીયા: )=જીવો. રશ્મિ ( વર્ષે )=કર્ણમાં, કાનમાં મર્ ( હ્રામતિ )=પ્રવેશ કરે. નTM ( ચાવ )=જો. શિત્તિળ (યિત )=કેટલુંક. વિ (અપિ )=પણ. તુ૬ (તય )=તારા. વચળ ( વચન )=વચન, બોલ. મંત ( મન્ત્ર )=મન્ત્ર. વચળમંતત-વચનરૂપ મન્ત્રનું. પદ્યાર્થ Jain Education International પ્રભુના વચનને પ્રભાવ~ જો મિથ્યાત્વરૂપ વિષથી સૂચ્છિત થયેલા જીવાના કર્ણમાં હે વીતરાગ ! તારા વચનરૂપ મન્ત્રના કંઇક અંશ પણ પ્રવેશ કરે, તેા ( તેવા) જીવા ( પણ રાહિણીય ચાર તથા ચિલાતીપુત્રની જેમ) શું સચેતન ન થાય ? ''—૩૮ સ્પષ્ટીકરણ ૧૧૩ પદ્મનું તાત્પર્ય એ તો સુપ્રસિદ્ધ વાત છે કે સર્પનું ઝેર ચડવાથી મૂર્છા પામેલા મનુષ્યાની મૂર્છા તેમના કર્ણમાં ગાડિક-મન્ત્રના બે ત્રણ અક્ષર પડતાં જતી રહે છે અર્થાત્ તેઓ સચેતન ઞને છે. તો તેવીજ રીતે પ્રભુના વચનરૂપ અપૂર્વ ગારૂડિક-મન્ત્રના બે ત્રણ અક્ષરો કે પદો કર્ણગોચર થતાં અનાદિ કાળના મિથ્યાત્વરૂપ વિષથી વિવેકરૂપ ચૈતન્યથી ભ્રષ્ટ થયેલા જીવો પોતાનું અસલ ચૈતન્ય મેળવવા ભાગ્યશાળી થાય તેમાં કહેવુંજ શું? A અન્ય દર્શનીયોની જેમ જૈનો પણ મન્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે એ વાતનું જૈનાચાર્યોએ રચેલા અનુભવસિદ્ધમંત્રદ્વાત્રિંશિકા, ચોગશાસ્ત્ર ઇત્યાદિ ગ્રન્થો સમર્થન કરે છે. મન્ત્રને માનનારા તેમજ નહિ માનનારા એવા બંને વર્ગો આધુનિક સમયમાં અસ્તિત્વ ધરાવે છે. મન્ત્ર એટલે અમુક અક્ષરોની અમુક પ્રકારની સંકલના. આવી સંકલનાથી વાતાવરણ ઉપર કોઈ વિશિષ્ટ અસર થાય છે, એવો એનો અર્થ કેટલાક કરે છે. મન્ત્રને માનનારા મનુષ્યો પોતાના પક્ષના પ્રત્યક્ષ સમર્થનાર્થે ગાડિક મન્ત્રનું ઉદાહરણ રજી કરે છે અને તેઓ કહે છે કે આ મન્ત્રનો એવો પ્રભાવ છે કે કરડીને નાસી ગયેલો સર્પ પણ મન્ત્રથી આકર્ષાઇને ગારૂડિકને તાબે થાય છે. ૧ રહિય ચોરના જીવન વૃત્તાન્તની અંગ્રેજીમાં મેં આલેખેલી સ્થૂલ રૂપરેખા માટે જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૧૦૫). ઋષભ ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy