SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ રિજિતા' ऋषभपश्चाशिका. ૧૪૯ શબ્દાર્થ સંતો (અન્તર્)=મધ્યમાં. સુન્ના (ન્યાઃ) શૂન્ય, ખાલી. નિહિં (નિઝાનતૈઃ )=નીકળી ગયેલા. મજુરૂ (મનુષ્ય)=મનુષ્ય. ઉત્તર્દિ (prà)=મેળવેલ. મા (મ)=ભવ, ઉત્પત્તિ. ઉત્તેહિં (પાત્રઃ ) પાત્રો વડે. (૩૩ (નવ)=નાટક, પિય (પ્રિચ)=પ્રિય, વલ્લભ. મજુઠ્ઠમવા ઘણુ મનુષ્ય-ભવરૂપ નાટકોમાં. ટR ( )=પલી. નિત્સારૂ (નિર્ચાતાઃ)=જોવાયા. પુર (પુત્ર) પુત્ર. સંn (I)(૧) ઉસંગો, ખોળાઓ, (૨) અંકો, શિવાજત્તyત્તર્દિકપ્રિય પત્ની અને પુત્રોથી. અધિકાર–પરિચ્છેદે. પદ્યાર્થ મનુષ્ય-ભવમાં પણ વિબના– “(હે નાથ!) મનુષ્ય–ભવરૂપ નાટકને વિષે મને પ્રાપ્ત થયેલા પ્રિય પતી અને પુત્રોથી ઉસંગે, મધ્યમાંથી તેઓ નીકળી ગયેલા (અર્થાત્ વૃદ્ધાવસ્થા પૂર્વ મરણને શરણ થયેલા) હોવાથી શૂન્ય વાયા.”—૪૫ સ્પષ્ટીકરણ અર્થ-ગૌરવ આ પદ્ય રૂપક અલંકારથી વિશેષતઃ શોભે છે. સંસાર એ રંગમંડપ છે. તેમાં અપ્રતિષ્ઠાન નરકાવાસથી માંડીને તે સર્વાર્થસિદ્ધ સુધી મોહ નામના નરપતિની અપૂર્વ સત્તા ચાલે છે. આ રંગમંડપમાં કર્મનું પરિણામ એ સૂત્રધાર છે અને શાશ્વત નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ તે ચાર નાટકો છે. તેમાં મનુષ્ય-ભવરૂપ નાટકમાં પની, પુત્ર પ્રમુખ પાત્ર છે. નાટકાદિ સંબંધી વિચાર– કાવ્યના દશ્ય અને શ્રવ્ય એમ બે ભેદો છે. જેનો અભિનય થઈ શકે-જે ભજવી બતાવાય તે “દશ્ય” કાવ્ય છે. આ દશ્ય કાવ્યને “રૂપક” પણ કહેવામાં આવે છે. આ રૂપકના નાટક, પ્રકરણ ૧ શ્રવ્ય કાવ્યનું લક્ષણ શ્રીવિશ્વનાથ કવિએ સાહિત્યદર્પણ (૫૦ ૬, શ્લો૦ ૩૧૩)માં નીચે મુજબ આપ્યું છે: __"श्रव्यं श्रोतव्यमानं तत् पद्यगद्यमयं द्विधा" અર્થાત જે કાવ્ય ફક્ત સાંભળી શકાય, જેનો અભિનય થઈ ન શકે તે “શ્રવ્ય” કાવ્ય છે. એના (પણ “દૃશ્ય’ કાવ્યની જેમ) પદ્ય અને ગદ્ય એમ બે પ્રકારો છે. ૨ અભિનય એટલે અવસ્થાનું અનુકરણ, ભજવવું તે. આના આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક એવા ચાર પ્રકારો છે. સાહિત્યદર્પણ (૫૦ ૬, ૨)માં કહ્યું પણ છે કે અવે મનવવસ્થા-નવાર: વાર્વિષા. आङ्गिको वाचिकश्चैव-माहार्यः सात्त्विकस्तथा ॥" અંગ (દેહ)થી કરાય તે આંગિક; વાચા (વાણી) થી કરાય તે વાચિક; ભૂષણ, વસ્ત્ર વગેરેથી કરાય તે આહાર્ય: અને ખેદ, રોમાંચ વગેરે સાત્વિક ભાવ દ્વારા સંપન્ન તે સાત્વિક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy