SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વિપરિતા ] श्रीवीरस्तुतिः ૨૦૩ કવિરાજ ધનપાલની તિલકમંજરી તરફ દષ્ટિપાત કરીશું તો તેના પ્રારંભમાં અવતરણિકારૂપે આપેલ પદ્યો પૈકી નિમ્નલિખિત ૫૧મા પદ્યને ઉત્તરાર્ધ આ અલંકારથી અલંકૃત છે – "अलब्धदेवर्षिरिति प्रसिद्धि यो दानवर्षित्वविभूषितोऽपि" અર્થાત જે દાનવના કષિપણાથી વિભૂષિત હોઈ દેવના ઋષિ તરીકેની પ્રસિદ્ધિને પામ્યો. અત્ર વર્ધિત્વને દાનની વૃષ્ટિ એ અર્થ કરવાથી વિરોધને પરિહાર થાય છે. કલ્યાણ મંદિર સ્તોત્રનું નિમ્નલિખિત ૩૦મું પદ્ય પણ વિરોધાલંકારથી વિભૂષિત છે જોકે આ અલંકારની ઉત્પત્તિ પદ છેદની વિચિત્રતાને આભારી છે – "विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वं । किं वाऽक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश!। अज्ञानवत्यपि सदैव कथञ्चिदेव ज्ञानं त्वयि स्फुरति विश्वविकाशहेतुः॥" રૂપ-સિદ્ધિ પ્રાકૃત શબ્દનું મૂળ સંસ્કૃત કેવી રીતે થાય છે એ ધ્યાનમાં આવે તેટલા માટે “રૂ૫સિદ્ધિ” એ શીર્ષક દ્વારા કેટલાંક રૂપો સિદ્ધ કરવામાં આવે છે. અત્રે એ નિવેદન કરવું જોઈએ કે આ માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિકૃત પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રોનો આધાર લેવામાં આવે છે. આ સમગ્ર પ્રાકૃત સૂત્ર સૂરિવર્ધકૃત સિદ્ધ-હૈમ વ્યાકરણના આઠમા અધ્યાયમાં અંતર્ગત થાય છે એટલે અધ્યયાંક ન આપતાં ફક્ત પાદક અને સૂત્રાંક આપવામાં આવે તો પણ ચાલી શકે, છતાં સ્પષ્ટતાની ખાતર, તેમજ ક્વચિત્ સંસ્કૃત વ્યાકરણના સૂત્રો આવતાં હોવાથી ત્રણે અંકો આપવામાં આવે છે. સૌથી પ્રથમ કાન અને અનાથ ઉપરથી સનદ રૂપ કેમ બને છે તે વિચારીએ. “–ા-ધ-મામ્' (૮-૧-૧૮૭) એ સૂત્રથી બનનું તેમજ નાનું કદ રૂપ બને છે અને નો ઃ (૮-૧-૨૨૮) એ સૂત્રથી મનનું અrદ બને છે. વજનનું વચન માટે પ્રથમ “ન-જ-----ઘ-વાં કાણો સુ' (૮-૧-૧૭૭) એ સૂત્રથી વવાનું મન થાય છે અને ધૃવ યકૃતિ' (૮-૧-૧૮૦) એ સૂત્રથી વગરનું ઘર થાય છે અને “નો સૂત્રથી વનનું વાળ બને છે. આ ઉપરથી જોઈ શકાય છે તેમ વિદ્ધવમની વિરુદ્ધ વનમર્દ છાયા બરાબર છે. એનું વિવરનમશં એ પણ રૂપાન્તર થાય છે તે માટે પ્રથમ ઉપર્યુક્ત સૂત્રોથી વિદ્ધવામથું બને છે અને પછી “-૫-૦' એ સૂત્રથી વિદયા મહું બને છે. ૧ સ્વરથી પર, જોડાક્ષર વગરના અને આદિરૂપ નહિ એવા અર્થાત્ બે સ્વરોની વચ્ચે આવેલા રસ, ,થ, અને મ એ અક્ષરોનો શું થાય છે. ર સ્વરથી પર, જોડાક્ષરથી વર્જિત તેમજ આદિભત ન હોય એવા ર નો જ થાય છે. ૩ સ્વરથી પર, જોડાક્ષર રહિત તેમજ આદિભૂત નહિ એવા એટલે કે બે સ્વરોની વચ્ચે આવેલ , , , , 7, ટુ, ૬ અને ૬ નો ઘણે ભાગે લોપ થાય છે. ૪ -૫૦ એ સૂત્ર વડે લોપ થયા પછી મની અવર્ણ પછી પર લઘુ પ્રયતતર સ્થાનવાળા ની ય છે એટલે એ ને બદલે જ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy