Book Title: Prabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/525949/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૮ - 1361/ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નુનવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક ૧૭. મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૬૪, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ . શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા RE ૧૩મી પુણ્યતિથિ પ્રસંગે સરદાર વલ્લભભાઈને અંજલિ | (તા. ૧૫મી ડિસેમ્બરના રોજ બોરીવલી ખાતે સરદાર ફાળે એક પ્રકરણ ગણાય, સ્થાનિક સ્વરાજ્ય બીજુ, રચનાત્મક વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાના પ્રવૃત્તિ અને રાહતકાર્ય ત્રીજું અને શિક્ષણપ્રવૃત્તિ ચોથું. પ્રમુખપણા નીચે ઊજવવામાં આવી હતી. આ પ્રસંગે “સરદાર ગુજરાત સભાનું નિમંત્રણ, બારડોલી સત્યાગ્રહની સરદારી, ગુજરાત એજયુકેશન પ્રોજેકટ' નીચે ‘રાજીપુરુષ” એ નામની પુસ્તિકા પ્રગટ રેલસંકમાં રાહતકાર્ય, દેશી રાજ્યોમાં ચળવળ, સનંદી અમલદારકરવામાં આવી હતી. શ્રી વૈકુંઠભાઈએ પ્રમુખસ્થાનેથી સરદારશ્રીને શાહીનું પુનર્ગઠન, દેશી રાજ્યાનું વિલીનીકરણ, હૈદરાબાદ, નીચે મુજબ અંજલિ આપી હતી. તંત્રી) : કાંમીરએ દરેક વિષય ઉપર એક એક પુસ્તક લખી શકાય. • "|"આપણી વચ્ચેથી સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ ગયા તેને ' મહાપુરુંષ તરીકે સરદારશ્રીએ કેમ સ્થાન મેળવ્યું અને ૧૩ વર્ષ થઈ ગયાં. જાહેરજીવન સાથે સંબંધ જેમને તે સમયને વિચાર કરીએ તે બોધ જરૂર મળે. રાજકારણનું આકર્ષણ તે આરંહતા તેમને તો એમનું સ્મરણ ભથી જ હતું. પણ કાયદાના સતત રહે જ છે; પણ આ અમલને અભ્યાસ : તેમને સંદુર્ભાગ્ય જેનું ન હોય તેમને જીવનભર ઉપયોગી થઈ પડયો તો તેમનાં લેખો, પુસ્તકો દ્વારાજ હ, તેમ જ ગુજરાત સભા સરદારશ્રીના જીવનને ખ્યાલ જેવી સંસ્થા જેનું ક્ષેત્ર મર્યાદિત આવી શકે. કમનસીબે એમને હતું તેના કામકાજને પરિચય વિષે લેખે વારંવાર જોવામાં કર્યો ત્યાંથી ગુજરાત કેંગ્રેસની આવતા નથી. પુસ્તકો તે જૂજ સરદારી અને ત્યારબાદ અખિલ છે. તેથી “સરદાર એજ્યુકેશન ભારતની કોંગ્રેસના પ્રમુખપદને પ્રોજેકટ, બેરીવલી”એ “રાજ હોદો કુશળતાથી સંભાળ્યો તે પુરુષ” એ નામની પુસ્તિકા એક પછી એક પગથિયાં ચડવા પ્રસિદ્ધ કરી છે તે પ્રયાસ જેવું હતું. ગુજરાત વિદ્યાપીઠ બહુ સ્તુત્ય છે. આ પુસ્તિકામાં સાથેના સંબંધને લીધે શિક્ષણના ગુજરાતી, હિંદી, અંગ્રેજી, પ્રશ્નને અભ્યાસ થયો. તેને ભાષામાં લખેલા ટુંકા લેખને લાભ તે વિશાળ ક્ષેત્રમાં સંગ્રહ છે. સરદારશ્રીના સંપૂર્ણ આપી શકયા. અમદાવાદ જીવનચરિત્રની ન્યૂનતા છે તે મ્યુનિસિપાલિટીના વહીવટ સાથે આ પુસ્તિકા પૂરી પાડતી વર્ષો સુધી ગાઢ સંબંધ હતા. નથી; પણ એ ઉપરથી જે તેથી રાજ્યતંત્ર કેમ ચાલે છે ખોટ છે તે આપણી નજર અને તેનું નિયમન કેમ થાય છે આગળ તરી આવે છે. તે માટે તે જાણવાની તકને તેમણે પૂરેપ્રસિદ્ધકર્તા ધન્યવાદને પાત્ર છે. પૂરો લાભ લીધો. તેમની સરદારશ્રીના જીવનના જુદા શકિતને વિકાસ આ સર્વને જુદા ભાગ પાડીએ તે દરેકને પરિણામે થશે. કાર્યકુશળતા, માટે. એક એક પુસ્તક લખી કાર્યદક્ષતા, કર્તવ્યપરાયણતા–તે ( શકાય. બેરિસ્ટર થઈ અમદાવાદમાં ' % સરદાર વલ્લભભાઈ પટેલ' જ ' ગુણ કોઈ નૈસગિક, બક્ષિસ વકીલાત શરૂ કરી તે તેમના ઘડતરના પ્રસંગે એ એક. ત્યાર બાદ નથી. તેના વિકાસ માટે જીવનમાં અવકાશ જ્યારે મળે ત્યારે તે ગાંધીજીથી આકર્ષાઈ ૧૯૩૧ની કોંગ્રેસના પ્રમુખ થયા તે ૧૫ કેળવવા તેઓ સતત જાગૃત રહ્યા તો જ સરદારશ્રી દેશની સ્વરાજ્ય વર્ષની કારકીર્દિ બીજો વિભાગ. ત્યારથી તે સ્વરાજ્યનું જાહેરનામું લડતમાં તેમ જ તેના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપી શકયો.. ૧૯૪૬માં થયું તે ત્રીજો વિભાગ, જીયારે છેલ્લો વિભાગ અત્યંત ' ' આ અનુભવના પરિણામે સરદારશ્રીની વ્યવહારકુશળતા મહત્ત્વને, આખરનાં પાંચ વર્ષને, જે દરમિયાન લડવૈયા મટી તેઓ રાષ્ટ્રના ઘડતરમાં દીપી નીકળી. અમલદાર વર્ગ પ્રત્યે મક્કમતાથી ઘડવૈયા બન્યા. બીજી દ્રષ્ટિએ જોઈએ તે રાજકીય ક્ષેત્રમાં તેમનો વર્તવા છતાં, તેનામાં શ્રદ્ધા. કેમ જાગૃત કરવી તે 'સરદારશ્રીએ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ હું જીવન વાય સદી અમલદારોને પોતાના વર્તનથી પુરવાર કરી બતાવ્યું. સત્તા બદલાતાં તંત્ર વિખેરાઈ તો ન જ ગયું, પણ અમલદારશાહીનું પરિવર્તન સરદારશ્રીએ કર્યું. તેવી જ કુનેહ, દઢતા, મુ સદીગીરી દેશી રાજ્યોનું વિલીનીકરણ યોજી સમસ્ત-પ્રજાનું એકીકરણ કરવામાં સરદારશ્રીએ દર્શાવી. આ બન્ને ક્ષેત્રામાં અહિંસાત્મક ક્રાંતિ થઈ તે સેવા દેશને તે। અનુપમ હતી, પણ તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઈતિહાસમાં તેની છાપ પડી ગઈ છે. ભારતને સ્વતંત્રતા મળી ત્યાર પછી એશિયા તથા આફ્રિકાના ઘણા દેશ આઝાદ થયા છે. સરદારશ્રીની રાજનીતિને પરિણામે રાજકીય સ્થિરતા ભારતમાં તે સમયે સ્થાપિત થઈ, જેના લાભ આજે પણ આપણે ભાગવીએ છીએ તેવા ભાગ્યે કોઈ દેશે અનુભવ્યો છે. દઢતા, નિ:સ્વાર્થ વૃત્તિ, સંયમ, સાદાઈ, નિરભિમાન તે સરદારીમાં હતા જ, તેવા ગુણા તા બીજા કેટલાક સજ્જનામાં પણ હોય છે. વિશેષતા તેમની નિડરતામાં હતી. પોતે નિર્ભય રહી સંપૂર્ણ બલિદાન માટે તૈયાર હોઈ, બીજામાં તેઓ નિર્ભયતા પેદા કરતા ગયા, તેથી તેઓ સરદાર બન્યા. સાથે સાથે દુરંદેશીપણું, વાસ્તવિકતા તેમ જ અનાસકિત તેઓશ્રીના જીવનમાં પ્રગટયાં હતાં. જેના પરિણામે તેઓ ભારે સહિષ્ણુતા અને ધીરજ દાખવી શકતા હતા. આ સર્વ ગુણાના સંચય એકઠો કર્યો, તેથી જ તેઓ યશસ્વી પ્રવર્તક કે નિર્માણક નીવડયા. નિડર અને મક્કમ હોવાને કારણે તેઓ કઠોર છે એવી માન્યતા કેટલાકની હતી. દંભ, સ્વાર્થી, અહંકારી વ્યકિતઓના જરૂર તેઓ વિરોધી હતા; સત્ય તથા અહિંસાને આધારે ચાલતા યુદ્ધમાં તેવી વ્યકિતઓને સ્થાન ન હોય તેમ તેઓ માનતા; પણ હૃદયથી તેઓ કડક નહાતા, માયાળુ હતા. વજ્ર જેવા કઠાર હાવા છતાં પુષ્પ જેવા મૃદુ હતા, તેવી હૃદયની કોમળતા હતી, તેથી જ તેઓ ફકત વીર પુરુષ જ નહોતા, ખરા રાજર્ષિ હતા. વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા બાપુના સૈનિક અને ભારતના સરદાર સરદારની એ પહેલીવારની જેલ હતી. બોરસદના ભાષણ માટે ૧૯૩૦ માં પકડાયા અને ત્રણ માસની જેલ મળી. ૧૯૩૦"ની લડતના એ પ્રથમ અને બહુ પવિત્ર પ્રારંભ હતો. મહાદેવભાઈ મળવા ગયા ત્યારે તેમને સરદારે જણાવ્યું : “ ચાર-લૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઈ વાર આવી નથી.” આવા હતા આપણા સરાદાર. જ્યારે સરદાર થયા ન હતા અને માત્ર બેરિસ્ટર થઈ અમદાવાદમાં વકીલાત કરતા ત્યારે એમને વિષે કોણે ધાર્યું હતું કે, એ બૅરિસ્ટર જેલમાં જશે અને લહેર કરશે! બેરિસ્ટર સરદાર તો બાપુને ઓળખતા પણ ન હતા. દક્ષિણ આફ્રિકાથી તાજા જ બાપુ હિંદ આવેલા. કોચરબમાં આકામ શરૂ કરી દેશની સેવામાં તદ્ન નવીન ભાત પાડી હતી, તે વખતે ગુજરાત કલબમાં વકીલ બેરિસ્ટરો સાંજે આવતા અને રમત રમતા કે ચર્ચાઓ કરતા. સરદાર ત્યાં હંમેશાં જતા. એક વખત ૧૯૧૫માં બાપુ ગુજરાત કલબમાં આવ્યા. રાષ્ટ્રીય શાળાની યોજના સમજાવવા બેઠા. સરદાર તો આટલા પર બેઠા બેઠા બ્રિજની પાનાની રમત રમતા હતા. બાપુને મળવાની કે એમને સાંભળવાની કુરસદ કે ઈચ્છા ન હતી. સ્વ. નરસિંહભાઈ ત્યાં જ હતા. ગાંધીજીને સાંભળવા તે ઊઠયા ત્યારે સરદારે જણાવ્યું, “ એમાં શું સાંભળવાનું છે?” એમ કહી એમને રોકવા માંડેલા. કોને ખબર હતી કે આ બેરિસ્ટર જેને બાપુને મળવાની તે વખતે ફુરસદ ન હતી તે બાપુ પાછળ ભેખ લેશે અને જીવનપર્યંત બાપુજીના કામમાં તન્મય થઈ જશે. બાપુ ચંપારણ ગયા. અને ત્યાંના ગરીબ ખેડૂતોને મદદ કરવા માંડી. સરકારને આ ન ગમ્યું. બાપુને હુકમ થયો કે, ‘ચંપારણ છેડીને ચાલ્યા જાઓ.' બાપુએ હુકમના સવિનય અનાદર કર્યો. દેશભરમાં સનસનાટી ફેલાઈ. સરકાર મૂંઝાઈ. બાપુ પર કેસ તા શરૂ કર્યો, પરંતુ પછી તો કેસ પાછા ખેચ્યો. દેશસેવાની બાપુની આ અનોખી રીતે સરદારને ખેંચ્યા. ‘મર્દ છે’ એવું એ સમજી ગયા અને ત્યારથી બાપુને પગલે બેરિસ્ટર મટી સરદાર થયા. ... બાપુ પ્રતિ એમની ભકિત કેવી અદ્ભુત, કેટલી બધી ક્રિયાદીલ હતી? બાલે થાડું, સમજે ધણુ અને સમજે તે પ્રમાણે ઝટ કામ * * * તા. ૧-૧-૯૪ કરવા મંડી પડે. એટલે જ ગુજરાતમાં તો બાપુનું બધું જ કામ એમણે સંભાળી લીધું. બાપુ કહે તે પ્રમાણે કરવાની સૈનિક શિસ્ત સરદારે કેળવી લીધી, એટલે બાપુના સૈનિક ગુજરાતના અને પછી ભારતના સરદાર થયા. એક વખત મહાસમિતિની સભા ચાલતી હતી. બાપુના વિચારો સામે મહાસમિતિમાં ભારે વિરોધ જાગ્યો. સરદાર બધું સમજતા. કામસર સભા બહાર ગયા. એટલામાં બાપુના ઠરાવ પર નિર્ણય લેવાનો વખત આવ્યા. ચર્ચામાં તે સરદારે ભાગ લીધા ન હતા. છેવટે શું નિર્ણય થવાનો છે તે પણ જાણતા ન હતા. કોઈકે બહાર આવી સરદારને જણાવ્યું. ‘તમારે મત આપવાના છે! અંદર આવે.'. સરદારે રોકડો જવાબ આપ્યો : “બાપુ જે કહે તેમાં મારા મત ગણી લેજો. સરદારને આ માટે જ કેટલાક "બાપુના અંધ ભકત કહેતા. સરદારને એમાં દુ:ખ ન હતું. બાપુ સાથે એમને મતભેદ તો હતા. બાપુ સાથે મીઠો ઝઘડો પણ કરતા. સ્વરાજ્ય મળ્યા પછી તે એમને રાજ ચલાવવાનું હતું. બાપુએ તો સ્વરાજ્ય પછી પણ પોતાની ઢબે પેાતાના વિચાર પ્રમાણે પ્રજાને ઘડવાનું કામ ચાલ્યું રાખ્યું. બાપુના વિચારો અને એમનાં કેટલાંક પગલાંથી સરદાર મૂંઝાતા, વિરોધ કરતા. દિલમાં તેમાં દર્દ હતું. બાપુની સામે થવું કેમ ગમે? પ્રજા કલ્યાણને માર્ગે `સ્વરાજ્ય તંત્ર કેમ ચલાવવું તેની જવાબદારી તે સરદારે લીધેલી. પરિસ્થિતિ બહુ જ કપરી હતી. ભાગલા પછી મુસલમાના તે। દાસ્તીની–પ્રેમની વાત સમજતા જ ન હતા. બાપુ ત જ્યાં ત્યાં દાસ્તી, પ્રેમ અને વિશ્વાસની વાત કરતા. સરદાર આ સમજતા ન હતા. બાપુએ ઉપવાસ શરૂ કર્યા. છેવટના એ ઉપવાસ હતા. ૫૫ કરોડ પાકિસ્તાનને ચૂકવવાના હતા, પરંતુ પાકિસ્તાને તે આડાઈ ચાલુ રાખી. સરદાર અને સરકારે એ રકમ ચૂકવવાનું મૂલ તવી રાખ્યું. એમાં રાજ્યનીતિની કુનેહ હતી. બાપુને તે કેમ ગમે? ઉપવાસની પથારી પર બાપુ બેઠા હતા. પંડિતજી, સરદાર, આઝાદ વગેરે બાપુ પાસે આવેલા. બાપુ ઉપવાસ કયારે છેડે ? તેની વાટાઘાટ ચાલતી હતી. પ્રેમના સાદાની વાત બાપુએ મૂકી. સરદાર અને પ્રધાનમંડળને તે ગળે ન ઊતરી. બાપુ પણ મૂંઝાયા. અંતરમાં પાર વિનાનું દુ:ખ થયું. સરદાર કેમ સમજતા નથી તેની ચિંતામાં બાપુ પડયા. થોડી ક્ષણ શાંતિ પથરાઈ. આંસુભરી આંખે બાપુ બાલ્યા : 4 “ સરદાર ! તમે હવે પહેલાંના સરદાર નથી જણાતા.” બસ ! બાપુના આ દર્દભર્યા ઉદ્ગારોએ સરદારમાં રહેલી બાપુભકિતને હચમચાવી મૂકી. તરત જ સરદારે અને પ્રધાનમંડળે નિર્ણય કરી દીધા. ૫૫ કરોડની રકમ પાકિસ્તાનને મળી ગઈ. બાપુ જીત્યા અને સરદારનું સૈનિકહૃદય પણ જીતી ગયું. ૩૦ મી જાન્યુઆરીએ બાપુ તો ચાલી ગયા. છેવટની મુલાકાત તે! સરદાર સાથે જ થઈ. સરદાર ઘરે પહોંચે છે તેટલામાં ભયંકર સમાચાર આવ્યા કે બાપુનું ખૂન થયું. સરદાર દોડયા. પંડિતજી તે પહોંચેલા જ. બાપુના શબ આગળ પંડિતજી રડતા હતા. સરદારે પંડિતજીને ઊઠાડયા. મોટા ભાઈ થયા અને નાના ભાઈ જવાહરને શાંત કરવા મંડી પડયા. સરદાર તે લેાખંડી પુરુષ કહેવાતા, પરંતુ એમના હૃદયને તા બાપુના જવાથી ભારે ભયાનક આઘાત લાગેલા. થોડાક દિવસમાં સરદારનું આંતરડાંનું દર્દ ઉપડયું. લગભગ બેભાન જેવા થઈ ગયા. સુશીલા નાયર ત્યાં હાજર હતાં, તરત જ યોગ્ય અને અસરકારક ઉપચારો થયા. સરદાર ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા તેનું ભારે દુ:ખ થયું. *સુશીલા, શા માટે મને ભાનમાં આણ્યા? તને ખબર નથી કે બાપુ વિના મને ગમતું જ નથી. ઈશ્વરે જ મને બાપુ પાસે મેકલવા આ જીવલેણ દર્દ મોકલ્યું હતું. તું વચમાં કેમ આવી ? ஓ કેવા દર્દભર્યા શબ્દો અને બાખુ પ્રતિની ભકિતની કેટલી ઉન્નત ઉગ્રતા ! અને સાચે જ બાપુના વિયોગથી મૂંઝાતા બે જ વર્ષમાં બધાને છોડીને ચાલી ગયા. સરદાર આવા હતા. સરદારના લોખંડી : સ્વભાવની ભીતરમાં બાપુના ભકતની બાપુના સૈનિકની કેટલી પવિત્ર, કેટલી પ્રેરણાદાયક ગંગા સદા વહ્યા કરતી ? એ ગંગાના પવિત્ર જળના છંટકાવા આપણા ભારત દેશની સ્વાધીનતાને સદા સર્વદા નવપલ્લવિત રાખે. દિલખુશ બ. દિવાનજી Page #3 -------------------------------------------------------------------------- ________________ તા. ૧- ૧ ૪ . પ્રબુદ્ધ જીવન ૧૬૯ હિંદુધર્મ અને જૈનધર્મ એમ બની શકે જ નહિ. આથી નાના મોટા આચારભેદને સમન્વય જૈન આચાર્યો કરી શકયા નહિ. આશ્ચર્ય છે કે જેમણે સમગ્ર વિશ્વના જટિલ દાર્શનિક વિચારોને સમન્વય કરવા પ્રયત્ન કર્યો તેઓ જ ઘરઆંગણાના કેટલાય આચારવિષયક મતભેદોને સમન્વય કરી ને શકયા અને પોતપોતાના મતાને આગ્રહપૂર્વક વળગી રહ્યા અને જૈનધર્મના પણ અનેક સંપ્રદાય થયા. આમાં માત્ર મનુષ્યસ્વભાવની જે માત્ર પોતાના મનને વળગી રહેવાની નિર્બળતા છે. તેનું જ દર્શન થાય છે. પોતાના મતને વળગી રહેવું એમાં કશું ખોટું નથી. પણ સામાના મતને સમજવાનો પ્રયત્ન ન કરવું એ ખેટું છે. એવો પ્રયત્ન થયો હોત તે જૈનધર્મમાં સંપ્રદાયને ઉદ્ભવ જ ન થયો હોત અને જૈનાચાર્યો એકબીજાના કટુતાપૂર્ણ ખંડનમંડનમાં ઉતર્યા ન હોત. પણ એ જ તે મનુષ્યસ્વભાવની વિચિત્રતા છે અને એને જ દૂર કરવાનો પ્રયત્ન ભગવાન મહાવીરને હતે. તેઓ વિચારક્ષેત્રમાં સફળ થયા, પણ આચારક્ષેત્રમાં તેમના ઉપદેશને સાર જૈનેએ લીધે નહિ. (ગતાંકથી ચાલુ) - જૈન વિચાર-અનેકાંત આગળ કહ્યું તેમ જૈનધર્મના આચારનું મૂળ અહિંસા છે, છે તો તે જ અહિંસામાંથી વિચારક્ષેત્રે અનેકાંતદર્શનને ઉદ્ભવ થયે છે. ભગવાન મહાવીરના સમયમાં ઉપનિષદના અષિ અઢું તને પ્રચાર કરી રહ્યા હતા. વિશ્વમાત્ર એક આત્મા કે બ્રહ્મતત્વરૂપ જ છે આવી ભાવના વિશેષરૂપે તેમાં હતી. સામે પક્ષે એવા પણ લેક હતા, જેઓ આત્મા જેવી વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ માનવા તૈયાર ન હતા. આ બંને વિરોધી વાદને સમન્વય ભ. મહાવીરના ર્શનમાં છે. તેમણે જડ-ચેતન બંને તને સ્વીકાર્યો છે. આવું તે અનેક બાબતમાં ભગવાન મહાવીરનું વલણ દાર્શનિક ક્ષેત્રે છે. તે વિશે હવે અહીં વધુ કહેવાની જરૂર નથી. પણ એ વલણના મૂળમાં અહિંસા કેવી રીતે કેન્દ્રસ્થાને રહી છે તે વિષે જ થોડું કહેવાની ઈચ્છા છે. લાખના દાન કરનારને પણ પોતાના નજીવા વિચાર કે મૃતને જે આગ્રહ હોય છે તે અજબ હોય છે. સૌ કોઈએ જ્યારે પણ જે કાંઈ વિષે કોઈ મત બાંધ્યો હોય કે નિષ્ઠા નક્કી કરી હોય ત્યારે તેની પાછળ કોઈને કોઈ દષ્ટિબિંદુ હોય જ છે. એ દ્રષ્ટિ- બિંદુનો વિચાર કર્યા વિના જો કોઈને મત વખાડવામાં આવે તે તેને જબરો આઘાત થાય તે સ્વાભાવિક છે. આવો આઘાત વગર- વિચાર્યું કોઈને આપ તે પણ હિંસા જ છે. આથી બીજાના તેષ્ટિબિદને. સમજવાને આદેશ આપીને ભ. મહાવીરે વિચારક્ષેત્રે અનેકાંતવાદ માને તે અહિંસાને માનસિક પ્રચાર જ છે. || આચાર્યોએ તો તથાકથિત મિથ્યાદર્શનના સમૂહને જ જૈનદર્શનનું નામ આપ્યું છે, પણ મિથ્યાદર્શનને સરવાળે સમ્યકદર્શન કેવી રીતે થાય તે સમજવા જેવું છે. એ બધાં દર્શને 1 મિથ્યા છે તે જ પરસ્પર દાર્શનિકોનું જે મંતવ્ય છે, તેનું કારણ ' તેમનામાં રહેલે કદાગ્રહ જ છે. એક વાદી પ્રતિવાદીનું સત્ય સમજી શકતો નથી, માત્ર પોતામાં જ સત્ય હોય એમ માને છે. આથી વિપક્ષીને મિથ્યા કહે છે. તે જ પ્રમાણે વિપક્ષી પણ સામાને મિથ્યા કહેવાને. પણ જો કોઈ તટસ્થ વ્યકિત એ બંનેમાં રહેલા સત્યને જ સ્વીકાર કરે તે તેનું દર્શન મિથ્યા રહેતું નથી. આથી પરસ્પરને પિતાના કદાગ્રહને કારણે મિથ્યા કહેનાર કરતાં અનેકાંતવાદી એ બધાના સત્યને સ્વીકારનાર હોઈ, તેનું દર્શન સમ્યગ્દર્શન બને છે. તેનું આવું દર્શન એ સંશયવાદ નથી કે નથી અનિશ્ચયવાદ, તે અજ્ઞાનવાદ પણ નથી. પણ વિવિધ દ્રષ્ટિએ તપાસીને સત્યને સ્વીકારનારને એ વાદ છે. આથી જ તે એકાંતવાદ નથી, પણ અનેકાંતવાદ છે. તે એક પક્ષમાં બેસતા નથી, પણ સૌ પક્ષમાંથી સત્ય શોધીને પિતાના આગવા દર્શનનું નિર્માણ કરે છે. તે એકાક્ષ નહિ પણ સહસ્ત્રાક્ષ છે, એને અનન્તચક્ષુ પણ કહી શકાય. કારણ એમાં વસ્તુ અનન્ત - ધર્મવાળી સિદ્ધ કરવામાં આવી છે. આજના આપણા રાજનૈતિક વિચારમાં જે સહઅસ્તિત્વની ભાવનાને વિકાસ થઈ રહ્યો છે, તેના મૂળમાં પણ વિવિધ પાસાએ ..સત્યદર્શન કરવાનું વલણ એ જ મુખ્ય ભાગ ભજવે છે. હિંદુધર્મમાં જે વિવિધ દર્શને છે તેમાં તત્વવિચારણામાં કેટલીક વાર અસંગતિ ટાળવા અનેકાંતવાદને આશ્રય લેવા જ છે. પણ સમગ્ર દર્શનની ભિત્તિરૂપે અનેકાંતવાદને સ્વીકાર તે માત્ર જૈન દર્શનમાં જ છે એ નિ:શંક છે. દુરાગ્રહમાંથી એકાંતવાદને જન્મ છે, જયારે એવા આગ્રહને જૈનદર્શનમાં કોઈ સ્થાન નથી. . . . . પણ આનો અર્થ એ નથી કે જૈનદર્શન કે ધર્મની વિચાર: + ણામાં નિરાગ્રહ જ પ્રવર્તે છે. જે કોઈ વિચારસરણી સંપ્રદાયનું રૂપ ધારણ કરે અને નાના મોટા આચારભેદો ઊભા થાય તેમાં જૈનધર્મના સંપ્રદાયો વિષે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ જૈનધર્મ સાથે સંબંધ ધરાવતે નિત્વ ને વિચાર કરવો જરૂરી છે. નિનો એ જૈનધર્મના સાંપ્રદાયો એટલા માટે નથી ગણાતા કે તેમના પ્રવર્તકોએ સ્વયં ભ. મહાવીરના વિચાર સામે જ બંડ ઉઠાવ્યું હતું. તેમના પ્રામાયને જ અવગણ્યું હતું. આથી તે નિના ગણાયા, સંપ્રદાયો નહિ. ભ. મહાવીરના ઉપદેશને માન્ય કરીને પણ જ્યારે તેને અર્થ પિતાની સમજ મુજબ કરવામાં આવે અને એવી સમજ ભિન્ન ભિન્ન હોય ત્યારે જ સંપ્રદાય બને છે. તેમાં મૂળ પુરુષના પ્રાગ્યને અવગણવામાં આવતું નથી, પણ તેમના વચનના પોતાના મતથી વિરુદ્ધ અર્થઘટનનું અપ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. આથી સંપ્રદાયે ભલે એક બીજાને નિહનવ કહેતા હોય પણ તે સંપ્રદાય બની જાય છે. શાસ્ત્રમાં જે નિન ગણવામાં આવ્યા છે તે બધા જ વસ્તુત: નિન નથી. તેમાંના કેટલાક સંપ્રદાય કોટિમાં ગણવાયોગ્ય છે. છતાં પણ તેમને સાંપ્રદાયિક વિષને કારણે નિદ્ભવ ગણવામાં આવ્યા છે એમ માનવું રહ્યું. આ નાના-મોટા મતભેદોને કારણે કે અમુક પ્રદેશ કે ગામમાં નિયત નિવાસોના કારણે જૈનોના અનેક સંપ્રદાયે કે ગચ્છા થતા આવ્યા છે તે બધાની પૃથક ગણતરી કરવાનું આ સ્થાન નથી. અહિં તો માત્ર પ્રધાન ગણનાપાત્ર પ્રભાવશાળી સંપ્રદાય વિષે કહેવાનું છે. એવા સંપ્રદામાં મુખ્ય બે છે. શ્વેતાંબર અને દિગંબર. આમાં મુખ્ય મતભેદ વસ્ત્ર વિષેને છે. વિદ્વાનોમાં લાંબા કાળ સુધી એ ચર્ચા ચાલી છે કે આ બેમાં કોણ પહેલું અને કોણ ભગવાનના મૂળ માર્ગને અનુસરનારું છે. જે અંગસાહિત્ય સુરક્ષિત રહ્યું છે અને જેને વિદ્વાનોએ ઈસ્વી સનપૂર્વેનું માન્યું છે એને આધાર લઈને વિચાર કરીએ તે એક વાત સ્પષ્ટ છે કે ભ. મહાવીર અનેકાંતવાદી હતા. તેઓ પોતે નગ્ન હતા. છતાં તેમના કામણ સંઘમાં માત્ર નગ્ન જ ભિક્ષુઓ હતા એવું માનવાને કારણ નથી. જેઓ સર્વથા નગ્ન ન થઈ શકતા તેઓને મર્યાદિત વસ્ત્રો વાપરવાની છૂટ હતી. વળી પાર્શ્વના અનુયાયી કામણે જ્યારે મહાવીર પાસે દીક્ષા લે છે ત્યારે પુન: પાંચ મહાવ્રતના ગ્રહણની વાત આવે છે, પણ તેમાં વેશપરિવર્તનો ઉલ્લેખ નથી. અને તેઓ તે વસ્ત્ર પહેરતા હતા એ શાસ્ત્રથી સિદ્ધ છે. સ્વયં દિગંબરોના પ્રાચીન આગમ પખંડાગમમાં સ્ત્રીને ચૌદ ગુણસ્થાન હોવા વિશે સ્વીકારાયું છે. એટલે માની શકાય કે સ્ત્રીને મોકા નથી એ માન્યતા પાછળથી દિગંબરાચાર્યોએ અપનાવી છે. આ જ કારણે નવમી શતાબ્દિમાં થનાર ધવલા ટીકાકારે મૂળ આગમને અર્થ કરવામાં મુશ્કેલી અનુભવી છે અને આધુનિકોએ તે એ પાઠનું જ પરિવર્તન કરવાનું Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રમુખું ઉચિત માન્યું છે. આ હકીકતા એ બતાવવા પૂરતી છે કે ભગવાન મહાવીરના માર્ગમાં જ્યારે વજ્રની અનિવાર્યતાનું સમર્થન અને સર્વથા ત્યાજ્યતાનું સમર્થન જેમ જેમ ઉત્તરોત્તર વધ્યું હશે તેમ તેમ બંને મતા ધરાવનારા વર્ગના મનમેળ ઘટતા ચાલ્યા હશે અને ક્રમે કરી જુદા સંપ્રદાયો બન્યા હશે. શાસ્ત્ર સુરક્ષિત છે એમ કહેનાર કરતાં શાસ્ત્રો જ નષ્ટ થઈ ગયાં છે એમ કહેનાર · દિગંબરમાર્ગ મૂળ માર્ગથી જુદો પડે છે એ સમજવું મુશ્કેલ નથી. શ્વેતાંબરો ભલે શિથિલ હાય, પણ ગમે તેમ કરીને પણ, પેાતાના મતથી વિરુદ્ધ જનાર પણ, શાસ્ત્રોનું સંરક્ષણ તેમણે કર્યું છે. એ હકીકત છે, અને એ જ હકીકત તેમના મૂળપ્રવાહ સાથે ગાઢ સંબંધ જોડી રાખે છે. તેમણે પોતાની શિથિલતાને પોષવા માટે શાસ્ત્ર અને લોકાચારના આાય લીધા એ ખરું, પણ દિગંબરો માફક એમ તો ન જ કહ્યું કે એ શાસ્રો જ અમને માન્ય નથી. શાસ્ત્રોની ટીકાઓમાં એમણે મન ફાવતા અપવાદો ઉમેર્યા, પણ મૂળ પાઠોને તો યથાર્થરૂપે સંઘરી રાખવાનો પ્રયત્ન કર્યો જ છે એ સ્વીકારવું જ જોઈએ. મૂળ આગમેામાંથી પેાતાને અનુકૂળ ન હોય તેવું કાઢી નાખવાનો પ્રયત્ન જાણી જોઈને શ્વેતાંબરોએ કર્યો નથી. મૂળ અંગ આગમામાં પણ સુધારાવધારા જરૂર થયા છે, પણ એ સુધારા-વધારાની પાછળ એકાંતભાવે વસ્રના સમર્થનની દષ્ટિ રહી જ નથી—એ પણ સ્પષ્ટ છે. અને જૈનપરંપરાના આચાર-કર્મકાંડની વ્યવસ્થિત પરંપરા જે પ્રકારે શ્વેતાંબરામાં સુરક્ષિત છે તે પ્રકારે દિગંબરોમાં નથી, તે મૂળ પ્રવાહથી તેમના વિચ્છેદ અને શ્વેતાંબરોની નિકટતા સિદ્ધ કરી આપે છે. સામાયિક-પ્રતિક્રમણ જેવા દૈનિક ક્રિયાકાંડો પણ દિગંબરામાં સુરક્ષિત નથી રહ્યા. તે તેમના પરંપરાવિચ્છેદ કહી જાય છે. ભગવાન મહાવીરના ઉપદેશને જાળવી રાખવાનું માન ભલે શ્વેતાંબરો ખાટી જાય પણ તેમની આચારની શિથિલતાઓ દિગંબર સંપ્રદાયને જન્મ આપ્યો એમ કહેવું જોઈએ. શ્વેતાંબરોના અથવા તે શિથિલાચારીઆના વિરોધમાં આ સંપ્રદાય નવા બળ સાથે ઊભા થયો અને ભ. મહાવીરના આચારમાર્ગની ઉત્કટતાને જાળવી રાખવા પ્રયત્નશીલ થયા. આ કારણે સમગ્ર જૈન સમાજમાં પણ એક નવી જાગૃતિ આવે એ સ્વાભાવિક છે અને સ્વયં શ્વેતાંબરાએ પણ ચૈત્યવાસ વિરુદ્ધ મોટુ આંદોલન જમાવ્યું. પણ આચારની ઉત્કટતા એ મનુષ્યમાં સ્વાભાવિક " નથી, પ્રેરણાની અપેક્ષા રાખે છે. આવી પ્રેરણા મંદ પડતાં જ પાછું આચારશૈથિલ્ય પ્રવર્તે છે. સ્વયં દિગંબરસંપ્રદાયમાં પણ ભટ્ટારકોની પરંપરા એ મહંતાઈથી જરા પણ ઉતરતી નથી. અને સમાજ પર અધિકાંશે પ્રભુત્વ તે એ ભટ્ટારકોનું જ રહ્યું છે. કારણ ઉત્કટ દિગંબર આચાર પાળનારા મુનિનો તો દિગંબર સમાજમાં પણ હંમેશાં તોટો જ રહ્યો છે અને એ જ વસ્તુ શ્વેતાંબરોના મધ્યમ માર્ગને વ્યવહારુ ગણાવી જાય છે. શ્વેતાંબરોમાં અનેકવાર ક્રિયાન્દ્રાર કરવા પડયા છે અને નવા નવા ગચ્છાસંપ્રદાયો ઊભા થયા છે, તે જ પ્રમાણે દિગંબરોમાં પણ અનેકવાર ક્રિયાન્દ્રાર કરવા પડયો છે. આથી આચારની ઐકાંતિક ઉત્કટતાનું સર્વથા પાલન કેટલું અઘરું છે એ વસ્તુ જેમ સિદ્ધ થાય છે તેમ દિગંબરોની માન્યતા કે આચારની ઉત્કટતા તે અમારી જ અને શ્વેતાંબરો તા માત્ર શિથિલ—એ સત્યથી વેગળી વાત છે એ પણ સિદ્ધ થાય છે. . પણ દિગંબરાચાર્યએ . જૈનધર્મ માટે જે ઉત્કૃષ્ટ સેવા કરી છે તે તો એ છે કે તેમણે પોતાની શાસ્રરચનામાં સંસ્કૃતને વિશેષ સ્થાન આપ્યું છે, અને આચાર વિશેનાં લાંબા વિવેચનાને બદલે જૈનદર્શનની અનેકાંતવાદને ભારતીય દર્શનામાં વિશેષરૂપે પ્રતિષ્ઠિત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ઈસ્વી સનની પ્રારંભિક શતાબ્દિઓ પછીનાં કાળમાં આચારચર્ચા સર્વત્ર ગૌણ બની ગઈ હતી, પણ દાર્શનિક તત્ત્વોની ચર્ચા વિશેષરૂપે થવા લાગી હતી. તે ટાણે દિગંબર આચાર્યોએ દર્શનક્ષેત્રમાં ઝુકાવ્યું અને વૈદિક તથા બૌદ્ધ દાર્શનિકો..સાથે ટક્કર લઈ જીવન તા. ૧-૧-૬૪ શકે તેવા ગ્રન્થાનું નિર્માણ કર્યું, અને જૈનદર્શનને પણ ભારતીય દર્શનામાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત થયું. કાળે કરી આ શ્વેતાંબર–દિગંબર બંને સંપ્રદાયામાં તીર્થકરોની મૂર્તિ પૂજાના પ્રચાર થઈ ગયા હતા, અને ગૃહસ્થા માટે તો એ જ આચારમાં મુખ્ય આલંબન હતું. વૈષ્ણવ ભકિતના પ્રચાર સાથે મૂર્તિપૂજામાં આડંબરો વધી ગયા હતા અને તેની અસર જૈન મૂર્તિપૂજકો ઉપર પડે તે સ્વાભાવિક જ હતું. આથી જૈનધર્મના સમાધિમાર્ગમાં આ મૂર્તિપૂજાના આડંબરોનો અતિરેક બાધક થઈ જાય એ સ્થિતિએ પહોંચ્યા હતા. તેવામાં હિંદુસ્તાનમાં મૂર્તિવિરોધી ઈસ્લામધર્મના પ્રભાવ મુસ્લીમ રાજ્યને કારણે પણ વધ્યા. અને તેની અસર જૈનધર્મ ઉપર પણ પડી. પરિણામે નામાં મૂર્તિપૂજાના વિરોધમાં શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોમાં નવા સંપ્રદાયો ઊભા થયા. જેઓએ તીર્થકરની મૂર્તિની પૂજા જ સદંતર બંધ કરવાનું આંદોલન જગાડયું. એ મૂર્તિ વિરોધી સંપ્રદાયમાં પણ જ્યારે શિથિલતા આવી ત્યારે વળી નવા નવા આંદોલન જાગ્યાં. તેમાં આધ્યાત્મિક ભાવાને પ્રધાનતા આપનારા દિગંબરોમાં થયા અને દયા-દાનની નવી જ વ્યાખ્યા કરનારા તેરાપંથી શ્વેતાંબરા થયા. આ બધી તે એક રીતે તાજી જ ઘટનાઓ ગણાય. સૌથી છેલ્લા પ્રયત્ન શ્વેતાંબરામાં યતિસંસ્થાને વિરોધ કરી સંવિગ્નપાક્ષિક વર્ગ ઊભા થયાએ હતો. પણ આજે સંવિગ્નપાક્ષિક ગણાતા વર્ગમાં પણ પાછું શૈથિલ્ય ઘર કરી ગયું છે. અને તે એટલે સુધી કે સ્વયં સાધુવર્ગમાંથી એને સુધાર કરવાની કોઈની હિંમત જે ચાલતી નથી અને હમણાં જ શ્રાવકસંમેલન અમદાવાદમાં થયું તેણે એ શિથિલતા દૂર કરવા પ્રયાસ આદર્યો છે. સમાપ્ત દલસુખ માલવણિયા સૈારાષ્ટ્ર હોસ્ટેલ અંગે સૈારાષ્ટ્રવાસી ભાઇ-બહેનાને અપીલ લગભગ ૧૫ વર્ષ પહેલાં મુંબઈમાં સૌરાષ્ટ્રે હાસ્ટેલની સ્થાપના કરવામાં આવી છે. મુંબઈમાં ઉચ્ચ કેળવણી લેતા સૌરાષ્ટ્ર અને કચ્છના વિદ્યાર્થીઓને રહેવા માટે ભારે અગવડ હતી અને હજી છે. તેથી તે સમયની સૌરાષ્ટ્ર સરકારે આ હ્રાસ્ટેલની સ્થાપના કરી, તેના સંચાલન માટે એક સમિતિ નિયુકત કરી. સૌરાષ્ટ્ર સરકાર પાસે, કાવસજી પટેલ સ્ટ્રીટમાં, ભાવનગર રાજ્યના ઊતારા તરીકે વપરાતી ભાડાની જગ્યા હતી તે તેણે આ હોસ્ટેલ માટે આપી અને તેનું ભાડું જે માસિક લગભગ રૂા. ૨૨૫ છે, તે સૌરાષ્ટ્ર સરકાર આપતી હતી. હાસ્ટેલમાં, કાલેજમાં અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ અપાય છે. વિદ્યાર્થીએ પેાતાની કલબ ચલાવે છે. બે વર્ષથી ગુજરાત સરકારે, સમિતિની વિનંતી છતાં, મકાનનું ભાડું આપવું બંધ કર્યું છે. છતાં, વિદ્યાર્થીઓની જરૂરીયાત લક્ષમાં લઈ, સમિતિએ હોસ્ટેલ ચાલુ રાખી છે. કોટના લત્તામાં આવેલ હોવાથી, વિદ્યાર્થીઓને ઘણી અનુકૂળ છે. હૅાસ્ટલના ખર્ચને પહોંચી વળવા, આ વર્ષે ઝેર તો પીધાં જાણી જાણી' નાટકના શેા, તેજપાલ ઍડિટેરિયમમાં મંગળવાર, તા. ૭-૧-૧૯૬૪ને દિવસે સૌરાષ્ટ્ર હાસ્ટેલના વિદ્યાર્થીઓએ યોજ્યો છે. તે સમયે એક સાથેનીર પણ બહાર પાડવાના વિદ્યાર્થીઓના કાર્યક્રમ છે. 35.2 ટિકિટના દર, રૂ।. ૨૫, ૧૦ અને ૫ છે. જાહેર ખબરના દર નીચે મુજબ છે. મુખ્ય પાનું રૂા. ૨૫૦, આખું પાનું રૂા. ૧૦૦, અડધું પાનું રૂ!. ૫૦, સાવૅનીર સાઈઝ ૧૦”×૭, ૧/૨” સાવેનીરની પ્રતા ૨૦૦૦, સહુ ભાઈ-બહેનોને શેની ટિકિટો લઈ તથા સર્વેનીર માટે જાહેર ખબર આપી, વિદ્યાર્થીઓને આ કાર્યમાં મદદ કરવા મારી નમ્ર વિનંતિ છે. ૧૭, એ, કાવસજી પટેલ સ્ટ્રીટ, કોટ, મુંબઈ, તા. ૩-૧૨-’૬૩ ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ, સૌરાષ્ટ્ર હોસ્ટેલ સમિતિ Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૬૪ પ્રબુદ્ધ જીવન “એ-મ—મ-ડસ–મેન’ એક અપનાવવા જેવી પ્રથા (તા. ૧૯-૧૧-૧૯૬૩ના ‘જન્મભૂમિ’ માં આવેલા લેખના આધારે) તુમારશાહી, વહીવટી વિલંબ તથા લાંચ-રૂશ્વત વગેરે આજે દેશના જાહેરજીવનમાં વ્યાપક રીતે ફેલાઈ ગયાં છે. દરેક કાળે અને દરેક દેશમાં માનવપ્રકૃતિમાં થોડે ઘણે અંશે આવી વૃત્તિ રહેલી હોય છે, પણ જ્યારે તેનું પ્રમાણ ઘણું વધી જાય, નાના નોકરિયાત વર્ગથી લઈને ઉચ્ચ સત્તાસ્થાને બેઠેલાઓમાં પણ આ સડો જોવામાં આવે ત્યારે અકળામણ થાય. ભારતમાં આજે આપણે એવી અકળામણ અનુભવી રહ્યા છીએ, પણ માર્ગ સૂઝતા નથી. દુનિયાના અન્ય દેશોમાં-ભલે અલ્પ પ્રમાણમાંપણ આવી બદી છે, અને તે તે દેશેા તેના માટે જુદા જુદા માર્ગો શોધીને અપનાવે છે. આવા એક માર્ગ તે “ મબડસમેન ” છે. ૨. “ એમબડસમેન ”ના અર્થ “પ્રતિનિધિ” અથવા તો ‘એજન્ટ’ એવા થાય છે. એ સામાન્ય રીતે એક સભ્યનું બનેલું પંચ છે. એનું મુખ્ય કામ વહીવટી વિલંબ અને વહીવટી સત્તાવાળાઓ દ્વારા થતા અન્યાય સામે સામાન્ય પ્રજા તરફથી લડતા લડવાનું છે. આ એમબડસમેનના સભ્યોને પાર્લામેન્ટ ચૂંટે છે, અને એ સભ્યો પણ માત્ર પાર્લામેન્ટને જ જવાબદાર હોય છે. આમબડસમેન તરીકે સામાન્ય રીતે વકીલ, પ્રાધ્યાપક અથવા તો ઉચ્ચ ન્યાયાધીશ હોય તેવી વ્યકિતને પસંદ કરવામાં આવે છે. આમબડસમેનને કોઈ રાજકીય કે આર્થિક સ્વાર્થ કે હિત ન હોય તે ખાસ જોવામાં આવે છે. એને ઓછામાં ઓછા વાર્ષિક રૂ. ૪૭,૦૦૦ થી રૂા. ૭૦,૦૦૦ સુધીના પગાર આપવામાં આવે છે અને ચાર વર્ષ માટે એને ચૂંટવામાં આવે છે. લોકોની ફરિયાદો શી છે અને એ ફરિયાદા દૂર કરવા શું કરવું જોઈએ તેના વિગતવાર હેવાલ તે પાર્લામેન્ટ સમક્ષ તે રજૂ કરે છે. દર અઠવાડિયાના પાંચ અથવા છ દિવસ સતત સાત કલાક આમબડસમેન કામ કરે છે, અને સામાન્ય લાકો તેની કચેરીમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવે છે, વહીવટી ક્ષતિઓ સામેના પોતાના રોષ ઠાલવે છે. આ ફરિયાદો લેખિત હોવી જોઈએ અને અમુક ઘટના બને તે પછી એક વર્ષની અંદર ફરિયાદ નોંધાવવી જોઈએ. એ ફરિયાદોમાં જરા પણ તથ્ય લાગે તો આમબડરામેન તરત જ પગલાં ભરે છે. કામમાં સરળતા થાય માટે તેને વિશાળ સત્તા આપવામાં આવી હોય છે. કોઈ પણ સરકારી ખાતાંની ફાઈલા મંગાવીને તે `તપાસી શકે છે, અને કોઈ પણ ઉચ્ચ અધિકારીને, પ્રધાન કેન્યાયાધીશ સુદ્ધાંને તે ખુલાસા કરવા બાલાવી શકે છે. જો કોઈ નાગરિક પ્રત્યે ગેરવર્તાવ તેમણે કર્યો હોય તો તેમને ઠપકો આપે છે અને એ ઠપકો અખબારોમાં પણ પ્રગટ થાય છે. એ રીતે સૌ કોઈને આમબડસમેનના કામની માહિતી મળે છે, સામાન્ય જનતાને તે પોતાના માણસ લાગે છે અને પ્રજાને ખાત્રી હોય છે કે અમારી વ્યાજબી ફરિયાદોને ન્યાય મળશે જ. કેટલીક વખત ફરિયાદ ન હાય ને જરૂર લાગે તો સામે ચાલીને પણ એમબડસ મેન તપાસ કરે છે. એની સત્તા પેાલીસ, સશસ્ત્ર દળા, જેલ, ઈસ્પિતાલ, સ્વાસ્થ્યને લગતા વિભાગે અને સમગ્ર સરકારી સેવા સુધી પહોંચે છે. સૌ પ્રથમ આજથી ૧૫૦ વર્ષ પહેલાં સ્વીડને આ પ્રથા શરૂ કરી હતી. અને પછી તેના પાડોશીઓ ફીનલેન્ડ, ડેન્માર્ક અને નોર્વેમાં ફેલાણી છે. એક સાધારણ ટેકસી ડ્રાઈવર ઉતારૂ લેવાની ના પાડે કે કોઈ ડૉકટર દરદીને તપાસવાની ના પાડે એવી નાની બાબતથી લઈને પ્રધાન! સામેની ફરિયાદ સુધી મબડસમેન કામ કરે છે. નાગરિકો આ મબડસમેનની પ્રથાને હંમેશા આવકારતા રહ્યા છે, પરંતુ સનદી અધિકારીઓ જેઓ આ પ્રથાના પ્રથમ વિરોધ કરતા હતા તે પણ હવે તેને ઉપયોગી ગણવા લાગ્યા છે. કેમ કે એમબડસમેન સનદી અધિકારીએ અને વહીવટી સત્તાવાળાઓને પણ ઘણી વખત એમની સામે થતા ગેરવાજબી પ્રહારો અને ટીકાઓથી બચાવે છે. આ પ્રથાના કારણે સરકારી ખાતાં જાગૃત રહે છે અને પોલીસ તથા જેલસત્તાવાળા પણ પોતાની ફરજે અને જવાબદારીઓમાં વધારે સજાગ રહે છે. આમ સત્તાના દુરુપયોગ સામે લોકોને રક્ષણ આપવાની એની કામગીરીનાં સારાં પરિણામે આવી રહ્યાં છે. આપણે ત્યાં ભારતમાં લાંચ- રૂશ્વત, લાગવગ અને સત્તાના દુરૂપયોગ માટે ખૂબ ઉહાપોહ થાય છે. હમણાં હમણાંમાં માલવિયા પ્રકરણ કે નગરવાલા પ્રકરણ ઉપરથી એમ જણાય છે કે કંઈક નક્કર પગલાં લેવાઈ રહ્યાં છે. પરંતુ એમાંયે આંખની શરમ કે લાગવગ વગેરે સત્ય વસ્તુ બહાર લાવવામાં આડે આવશે એવું ઘણાંને લાગે છે. ત્યારે જો આવી પ્રથા હોય તો કોઈને શંકાનું કારણ જ ન રહે, કેમકે ઓમબડસમેન એટલે જનતાનો પ્રતિનિધિ. આ વીસમી સદીના વિશાળ જડબેસલાટ સરકારી તંત્ર સામે સામાન્ય જનને રક્ષણ આપવાનું તે કામ કરે છે. જનતાની નાની મેાટી ફરિયાદો નિવારણ કરાવવાની અને ન્યાય અપાવવાની તેને પૂરેપૂરી સત્તા મળેલી છે અને છતાં તે જનતાના માણસ છે એટલે કોઈને તેને માટે શંકા ઉદ્ભવવાનું કારણ રહેતું નથી. દુનિયાના બીજા દેશોને પણ આ પ્રથામાં રસ પડવા માંડયો છે, અને ભારતમાં જ્યારે વહીવટીતંત્ર સામે પાકાર વધી રહ્યો છે ત્યારે આપણે પણ આવી કોઈક વ્યવસ્થા નિર્માણ કરવાનું વિચારવું જ જોઈએ. રાજસ્થાનમાં એક સમિતિએ તો આ પ્રથા સ્વીકારવાની ભલામણ પણ કરી છે. એટલે આ પ્રથા ઉપર વિશેષ વિચારણા કરી તેને અપનાવવી એ પ્રજા અને સરકારી તંત્ર બન્નેના હિતમાં જણાય છે. આમ કરવામાં જે દેશોએ એ પ્રથા અપનાવી છે તેમના અનુભવાનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. મેનાબહેન નરોત્તમદાસ. • હિંદુ લગ્ન અને છુટાછેડા ’ તા. ૧-૧૨-૬૩ ના પ્રબુદ્ધ જીવનમાં ઉપરના મથાળા નીચે શ્રી કેશવલાલ એમ. શાહના લખેલા લેખ મુંબઈ ખાતેની મારી ગેરહાજરી દરમિયાન પ્રગટ કરવામાં આવ્યા હતા. આ છપાયેલા લેખ પાછળથી વાંચતાં તેમાં ઘણી ભૂલા રહી ગઈ છે એમ માલૂમ પડયું અને તેથી તે બધી ભૂલા સુધારીને તે લેખની થોડીક છૂટક નકલા કઢાવવામાં આવી છે. આ પ્રશ્ન આજે આપણા સમાજમાં ઘરઘરનો બની ગયા જેવું હોઈને તેને લગતી કાનૂની પરિસ્થિતિ શું છે તે વિષે ચોક્કસ પ્રમાણભૂત માહિતી મેળવવા માટે અનેક દિશાએથી પૂછપરછ થતી હોય છે. જેમને આ અંગેની માહિતી મેળવવાની જરૂર પડે તે દશ નયા પૈસાની પાસ્ટની ટિકિટ નીચેના ઠેકાણે મોકલશે તા ઉપર જણાવેલ લેખની નકલ તેમની ઉપર રવાના કરવામાં આવશે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩. વિષયસૂચિ ૧૩મી પુણ્યતિથિ અંગે સરદાર વલ્લભભાઈને અંજલિ, બાપુના સૈનિક અને ભારતના સરદાર હિંદુધર્મ અને જૈનધર્મ -મ-બડસમેન.......... બિહાર-બે ગાલ કોલ-ફીલ્ડ જૈત સંમેલન ૧૭૧ તંત્રી, પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા ૧૬૭ દિલખુશ બ. દિવાનજી આઝાદી બાદ ભારતે સાધેલી અનુપમ પ્રગતિ આગામી રાષ્ટ્રીય શાકાહાર સંમેલન દલસુખ માલવણિયા મેનાબહેન નરોતમદાસ પરમાનંદ ચસ્ટર બાલ્સ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૬૪ * બિહાર-બેંગાલ કેલ–ફીલ્ડ જેન સંમેલન RE તાજેતરમાં ગત ડિસેમ્બર માસની ૧૪ તથા ૧૫ મીના રોજ . બિહાર તથા પશ્ચિમ બેંગલમાં વસતા મોટા ભાગે ત્યાંની કોલસાની ખાણા સાથે સંબંધ ધરાવતી-જૈનોનું, સાહુ શાંતિપ્રસાદ જેનની અધ્યક્ષતા નીચે, બંગાળ–ધનબાદમાં આવેલા કતરાસગઢ ખાતે, એક ભવ્ય સંમેલન ભરાયું હતું. આ સંમેલન તેની પોતાની આગવી વિશેષતાના કારણે સવિશેષ નોંધને પાત્ર બને છે. આ સંમેલનમાં ત્રણથી ચાર હજાર જૈન ભાઈ-બહેનોએ હાજરી આપી હતી અને ૩૮ 6 જેટલા સરાકભાઈઓ ઉપસ્થિત થયા હતા. આ પ્રસંગે જૈનસમાજના જુદા જાદા ‘ફિરકાઓ સાથે સંબંધ ધરાવતા વિશિષ્ટ કક્ષાના મુનિવરો, બ્રહ્મચારીઓ, વિદ્વાનો તેમ જ પંડિતેએ હાજરી આપી હતી. આ સંમેલનના સ્વાગતાધ્યક્ષ શ્રી વિમલપ્રસાદ જૈન હતા; અને આ સંમેલનનું ઉદ્ઘાટન, જમશેદપુરમાં વર્ષોથી વંસતા શ્રી નરભેરામ હંસરાજ કામાણી (મુંબઈના જણીતા ઉદ્યોગપતિ શ્રી રામજીભાઈ હંસરાજ કામાણીના લધુ બંધુ) એ કર્યું હતું. આ સંમેલનમાં પસાર કરવામાં આવેલા ઠરાવો પૈકી એક પ્રસ્તાવ જૈન રામાજનું ભેદભાવ વિનાનું અને ચાલુ ધાર્મિક ક્રિયામાં કશી પણ દખલગીરી ન કરવાના લક્ષ્મપૂર્વકનું સંગઠ્ઠન સાધવાને લગતો હતો અને બીજો ઠરાવ બિહારબેંગૈલ કોલ-ફીલ્ડ જેને સંઘની સ્થાપનાને લગતા હતા અને તેના અનુસંધાનમાં આ પ્રકારના સંઘની વિવિધ પ્રવૃત્તિઓને પહોંચી નિઓને પહેરી વળવા માટે એક જૈન ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટમાં તત્કાળ નીચે મુજબ ફાળો એકઠો થયો હતે... ૨૫,૦૦ શ્રી સાહુ શાંતિપ્રસાદ જૈન ૧૫,૦૦૦ શ્રી વિમલપ્રસાદ જૈન, ૫,૦૦૦ શ્રી નરભેરામ હંસરાજ કામાણી, ૫,૦૦૦ શ્રી મણિલાલ રાઘવજી કે ઠારી, - ૫,૦૦૦ શ્રી રતનશી લધાભાઈ સંયુકત કુટુંબ, ૫,૦૦૦ શ્રી દેવચંદ અમુલખ મહેતા, ૨૦,૦૦૦ અન્ય જૈન ગૃહસ્થો તરફથી. કલંકત્તા, ખરખરી જમશેદપુર બેરો. ઝરી કતરાસગઢ અમારી પ્રાર્થના આપ સર્વ બંધુઓએ સાંભળી છે અને આપ આવ્યા છો, તે હવે આ બાબતે તરફ આપનું હું ખાસ ધ્યાન ખેંચું છું. “બેકારીની સમસ્યા તથા આપ બંધુઓનાં બાળકોની તાલીમની વ્યવસ્થાની દિશાએ જો આપણે જરૂરી પગલું ભરી શકીએ તે મને લાગે છે કે આપણું એક સામાજિક કાર્યક્ષેત્ર બનાવવાનું પ્લેટફોર્મ સરળતાથી ઊભું થઈ જશે.' બીજું માન્યતાઓ બદલવાનું કામ આપણું નથી, પણ આપણું દૈનિક જીવન આપણે કેવી રીતે શુદ્ધ અને ઉપયોગી બનાવી શકીએ એ જેવું વિચારવું એ આપણું કામ છે. સમયની આ માંગ છે. પરસ્પરના દ્વેષને લીધે આપણે અહિંસકમાંથી હિંસક બની ગયા છીએ. પ્રેમના વાતાવરણમાં વિષ ભળી ગયું છે અને પતિપોતાની ઢોલકી બનાવવામાં, પોતપોતાના રાગડા ખેંચવામાં આપણે સૌ મશગુલ રહ્યાં છીએ. આ સૌ કોઈ જાણે છે પણ હવે એ સમય આવી ગયો છે કે, જ્યારે જાણે વર્ગના સાધુ, સંત, એક શ્રીમંત અને વિચારક વિદ્વાન એક સાથે મળીને કાર્ય કરવાની અભિલાષા દાખવવા લાગ્યા છે, જેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણી સામે મોજુદ છે, અને તેથી હું આશા રાખું છું કે આ અનુકુળતાને પૂરો સદુપયોગ કરવામાં આવશે.” આ સંમેલનનું ઉદ્ઘાટન કરનાર શ્રીમાન નરભેરામ રામજી કામાણીએ જણાવ્યું હતું કે, “આ સંમેલનનું ઉદ્ઘાટન કરતાં હું અપાર હર્ષ અનુભવું છું અને હું એ ભાઈઓની બુદ્ધિમત્તાની પ્રશંસા કરૂં છું કે જેમણે આ નાના નાના વિભાગોને મટું રૂપ આપીને જૈન જગતની ભલાઈ કરવાને દઢ સંકલ્પ કર્યો છે. આ સંમેલનની સૌથી મોટી વિશેષતા એ છે કે, આમાં ત્યાગી મુનિએની આપણને પૂર્ણ પ્રેરણા મળી છે તથા તેઓ પોતપોતાને સુસંગથ્રિત કરવામાં સંલગ્ન બન્યા છે. ખરી રીતે તો આ ત્યાગી મુનિએના એટલે કે સંન્યાસીઓના આશીર્વાદ એ જ આપણા ભાવી સંગઠ્ઠનનું પ્રતીક છે. પૂજ્ય મુનિશ્રી જયંતીલાલજી મહારાજ આ પ્રાંતમાં લગભગ ૧૪ વર્ષથી વિહાર કરી રહ્યા છે. તપસ્વી શ્રી જગજીવનજી મહારાજના આશિર્વાદ તેમને મળેલા છે. તે અમારી જન્મભૂમિ સૌરાષ્ટ્રના સાચા સપુત છે. આમ હોવાથી મને તેમની પ્રત્યેક પ્રવૃત્તિઓથી પરિચિત રહેવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. તેમણે દરેક જગ્યાએ સમન્વયને કિરણjજ ફેલાવ્યો છે. ઈશરીના મહાન ત્યાગી તેમ જ વિદ્રાન શ્રી વરણીજી મહારાજ આ સમન્વયના પક્ષપાતી છે. આજે આ સંમેલનને ઈશરીના ત્યાગી વર્ગ તરફથી ઘણું મોટું બળ મળ્યું છે. સરાક જાતિની સેવામાં સંલગ્ન શ્રી પ્રભાકર વિજયજી મહારાજે આ સંમેલનને પૂર્ણ યોગદાન આપીને સમન્વયના આદર્શને નવો વેગ આપ્યો છે. હું આ સમન્વયવાદી મહાત્માઓનું હાર્દિક અનુમોદન કરું છું.” * * * -- ભારત જેન મહામંડળ એ જૈન સમાજની બહુ જુની અને જાણીતી સંસ્થા છે. જૈન સમાજને એકત્ર કર-જુદા જુદા ફિરકાઓમાં એકતાની ભાવના ઊભી કરવી–એ તેનું મુખ્ય લક્ષ્ય છે. અને તદર્થે તે સંસ્થા તરફથી વર્ષે બે વર્ષે આવાં સંમેલને એક થા અન્ય સ્થળે ભરાતા જ હોય છે, પણ તે સંમેલને પ્રમાણમાં બહુ નાનાં હોય છે અને તેને જૈન સાધુસંતો તરફથી ભાગ્યે જ સહકાર મળતા નજરે પડે છે, જ્યારે આ સંમેલનને અણધાર્યો આવો શુભ સહકાર મળેલું જોવામાં આવે છે અને એ રીતે અખિલ હિંદના જૈન સમાજની એકતાની દિશામાં પ્રસ્તુત સંમેલને એક અભિનંદનયોગ્ય અતિ મહત્ત્વની ઘટના હોય એમ લાગે છે અને જૈનેની જે સધન એકતાનું આ મર્યાદિત ક્ષેત્રમાં આપણને દર્શન થાય છે તે સઘન એકતા બહુ નજીકના ભવિષ્યમાં ભારતવ્યાપી આકાર ધારણ કરશે એવી આશા અને શ્રદ્ધાને સ્વભાવિક રીતે આપણા દિલમાં ઉદય થાય છે. -પરમાનંદ '૮૦,૦૦૦ - આ સંમેલનમાં થયેલા બધા પ્રવચનમાં પેટાસંપ્રદાયના ભેદભાવથી મુકત એવી જૈન રોમાજની એકતા અને સંગઠ્ઠન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો હતો અને આ એકતાના વિચારને જુદા જુદા સંપ્રદાયના મુનિવરો અને પંડિતાએ ખૂબ જ સુદઢ. કર્યો હતો. દાખલા તરીકે સ્વાગતાધ્યક્ષ શ્રી વિમલપ્રસાદ જૈને પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, “આ જૈન સંમેલન ભરવાનું અમારૂં મુખ્ય ધ્યેય એ રહ્યું છે કે, આજે જૈન સમાજ અનેક વર્ગોમાં વહેંચાયેલ ઈને, 'એક જ કાર્યને પોતપોતાની વિચારધારાઓ વડે પૂર્ણ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને એમ છતાં કોઈ પણ વિચારધારાને પૂર્ણ રૂપમાં સફળતા મળી શકી નથી અને થોડી ઘણી જે સફળંતી મળી હોય છે તે પરિણામશૂન્ય હાઈને સમાજની નજરમાં આવતી નથી. આ અલગ અલગ વિચારો અને વિભાજિત બનેલા વર્ગના કારણે આપણા વિદ્વાન, ત્યાગી, મુનિ, શ્રીમંત તથા શ્રમિક ભાઈઓ પણ અલગ અલગ બની બેઠા છે અને પોતાના જ બંધુઓને પિતાથી અલંગ બનાવી રહ્યા છે. આ ભાઈઓને ફરીથી પોતામાં લાવવાની અને પોતાની વચ્ચે બેઠેલા જોવાની પ્રબળ ભાવના એ આ સંમેલનનું પ્રેરક કારણ બન્યું છે. • • દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી સૌ કોઈ ભંગવાન મહાવીરને માનવાવાળા લોકો છે. તેમના ઉપદેશોનું પાલને તેઓ પોતપોતાની તાકાત અનુસાર કરે છે તથા તેને પ્રચાર પણ કરે છે અને કશે..પણ એક સંઘ, એક પ્લેટફોર્મ, એક ધારા, એક ૧પ નિમણિ થયા વગર કોઈ નક્કર પરિણામ આવતું નથી. આવું પરિણામ પેદા કરવા માટે આપ લોકોને અમે તકલીફ આપી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૬૪ પ્રબુદ્ધ જીવન આઝાદી બાદ ભારતે સાધેલી અનુપમ પ્રગતિ (ભારતના પરમ મિત્ર શ્રી ચૅસ્ટર બાલ્સ જેઓ ઘણું ખરું આઝાદી બાદના પ્રારંભના વર્ષોમાં ન્યુ દિલ્હી ખાતે અમુક સમય માટે યુનાઈટેડ સ્ટેટ્સના એલચી હતા અને આજે પણ એ જ સ્થાન ઉપર નિયુકત છે, તેમણે અમેરિકાવાસીઓને અનુલક્ષીને લખેલા અને અમેરિકાના ધી ન્યુયોર્ક ટાઈમ્સ'માં પ્રગટ થયેલા લેખને નીચે અનુવાદ આપવામાં આવે છે. તંત્રી.) ભારતની આજની જટિલ સમસ્યા શું છે તથા તેને પેાતાના પુરૂષાર્થમાં કર્યાં સફળતા મળી છે અને હજુ કાં સફળતા નથી મળી તે સર્વ બાબતોને સમાવેશ થાય એ પ્રકારે ભારતનું આજના અમેરિકાવાસીઓને સમગ્ર દર્શન હોવું જરૂરી છે અને એ સર્વ ઉપરાંત તેના અગ્ર પુરુષો અને પ્રજાજનો શું કરવા માગે છે અને તેનાં અનુકૂળ-પ્રતિકૂળ શાં પરિણામેા આવ્યાં છે તેનો પણ તેમને ખ્યાલ હોવા એટલાજ આવશ્યક છે. ભારતના નકશા તરફ ઉપર ઉપરની નજર નાખવાથી અને તેની રાજકારણી વાસ્તવિકતાઓ અંગેની ઉપરછલી સમજણથી, જે ભારતની વસ્તી લેટિન અમેરિકા અને આફ્રિકા~બન્નેની વસ્તી કરતાં વધારે છે, જેની પાસે અતિ સમૃદ્ધ અને ઊંડાં મૂળ ધરાવતી સંસ્કૃતિ છે, જેમાં સતત વિકસતી આર્થિક શકયતાઓ રહેલી છે અને જે લેાકશાહીને મક્કમપણે વરેલી છે એવા સ્વપર્યાપ્ત ભારતના પૂરો ખ્યાલ આવવાનો સંભવ નથી. ભારતની સફળતા કે નિષ્ફળતાનું આવતી કાલની દુનિયા ઉપર બહુ મહત્ત્વનું પરિણામ આવવાનું છે. વિશેષે કરીને, જાપાનનો અપવાદ બાદ કરતાં, ભારત એશિયામાં એક જ અસામ્યવાદી દેશ છે કે જે સામ્યવાદી ચીન સાથે અસરકારક સરસાઈ કરી શકે તેમ છે અને ચીનના પ્રભાવનો નક્કરપણે અવરોધ કરી શકે તેમ છે. ત્રણ વ ભારત અંગેના અમેરિકી વિચારકોને ત્રણ વર્ષમાં વહેંચી શકાય. એક છેડે એ લોકો છે કે જેઓ ભારતના ભવ્ય ભૂતકાળ અંગે અત્યન્ત પ્રભાવિત છે અને ગાંધીજીના ઉર્ધ્વલક્ષી ખ્યાલા વડે તેમજ ભારતીય કળા અને સંસ્કૃતિ વડે એટલા બધા અભિભૂત-અન્ત: પ્રભાવિત છે કે ભારતની ગરીબાઈને અને તેની સફળતા આડે આવતા અવરોધક તત્ત્વોને તેઓ ભૂલી જાય છે. બીજે છેડે એવા નક્કર નિરાશાવાદીઓ છે કે જેઓ ભારતમાં તેની પ્રમાદી મનોદશા, વ્યાપક અનક્ષરતા, ન સમજાય એવી ઉદાસીનતા અને સરકારી તંત્રમાં રહેલી અસ્તવ્યસ્તતા સિવાય બીજું કશું જ જોઈ શકતા નથી. આ બે વર્ગો વચ્ચે એવા પણ એક વર્ગ અસ્તિત્વ ધરાવે છે કે જેઓ ભારત વિષે સપ્રમાણ દષ્ટિથી વિચારે છે, જે ભારતની મુશ્કેલીઓ વિષે પૂરા સભાન છે અને સાથે સાથે તેની પ્રગતિ અને બળવત્તા વિષે પણ જેઓ એટલા જ સુવિદિત છે. આપણે સૌથી પહેલાં ઉપર જણાવેલ પ્રથમ વર્ગના નિરાશાવાદીઓ ભારતનું કેવું ગ્લાનિજનક ચિત્ર આલેખે છે તેના વિચાર કરીએ. તેમની સૌથી પહેલી ચિન્તાનો વિષય ભારતની ભયંકર ગરીબાઈ અને ઝડપભેર થઈ રહેલા વસ્તીવધારો છે. ભારતના કોઈ પણ શહેરની ગલીઓમાં પ્રવેશ કરતાં લોકોના ઘણા મોટા ભાગની અસાધારણ ગરીબાઈ કોઈની પણ નજરે આવ્યા વિના રહેતી નથી. તાજેતરની ધારાસભાની ચર્ચાઓમાં, રાજકારણી વિરોધ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારતની પ્રજાના નીચેના અરધા ભાગની દૈનિક આવક માત્ર ચાર સેન્ટ છે, જયારે સરકાર પક્ષ તરફથી દઢતાપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, આ દૈનિક આવક દશ સેન્ટથી તા ઓછી નથી જ. ૧૭૩ ભારતમાં ચાલુ ખેડાતી જમીનનું કૃષિવિષયક ઉત્પાદન દુનિયામાં સૌથી ઉતરતું છે; ખેતી નીચે લાવી શકાય એવી જમીન હવે બહુ ઓછી રહી છે; અને દર વર્ષે અન્નની અપેક્ષા રાખતા એવા નેવું લાખથી એક કરોડ માનવીઓને વધારો થતો જાય છે. બેકાર અને અર્ધબેકાર માનવીઓની સંખ્યા કરોડોની છે, ભારતના ત્રણ ચતુર્થાંશ પ્રજાજનો અભણ છે. તન્દુરસ્તીનું ધારણ ઘણું નીચું છે; ભારતમાં માનવીની સરેરાશ આવરદા ૪૦ વર્ષ આસપાસની છે, જયારે યુનાઈટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ યુરોપમાં લગભગ ૭૦ વર્ષની છે. ભારે નીડરતાપૂર્વકના સામાજિક કાયદાકાનૂન કરવા છતાં, ભારત જાતજાતના ભેદો વડે હજુ પણ તીવ્રપણે વિભાજિત છે. ઉચ્ચ નીચના આટલા બધા સ્તરો દુનિયાની અન્ય કોઈ સમાજરચનામાં જોવામાં આવતા નથી. ભારતની આવી સમાજરચનામાં અસ્પર્ષ લેખાતા અને ઉતરતી જ્ઞાતિના લોકોને, સમાજમાં પ્રતિષ્ઠાપાત્ર સ્થાન મેળવવા માટે અને પાતા માટે તેમ જ પેાતાના કુટુંબ માટે આર્થિક સલામતી પ્રાપ્ત કરવા માટે લગભગ અનુલ્લંધનીય એવાં તત્ત્વો સામે ઝુઝવું પડે છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં જમીનદારો અને શાહુકારોના હાથમાં કેન્દ્રિત થયેલી આર્થિક પ્રભુતા ભારતની સમાજરચનામાં રહેલા ભેદભાવાને વધારે તીવ્ર અને ઉત્કટ બનાવે છે. . . ., * આવી વિરાટ સમસ્યાઓના સંદર્ભમાં આર્થિક પ્રશ્નાની વિચારણાના મોટો ભાગ તાર્કિક અને વાદાત્મક એવી ગૂઢ ચર્ચાઓમાં સ્થગિત બને છે. રાજકારણી ચર્ચાઓ ઘણી વાર “લેક્ટીસ્ટ ” અને ‘રાઈટીસ્ટ’ ‘ડાબેરી ’અને ‘જમણેરી' એવા લેબલે આસપાસ ચક્રાવા લેતી માલૂમ પડે છે અને ભારતીય સમાજના જે ખરા પ્રશ્નો છે તે સાથે જાણે કે તેને કોઇ સીધો સંબંધ ન હોય એ રીતે ચાલતી હોય છે. દેશમાં અનિશ્ચિતતા પેદા કરતી પરિસ્થિતિની બીજી બાજુ કે જે ભારતના નિરીક્ષકોને મુંઝવતી હોય છે તે તેની પરદેશનીતિમાં રહેલાં અસ્પષ્ટતા અને પરસ્પરવિરોવી લાગે એવાં તત્ત્વાને લગતી છે. ભારત ખરેખર કઈ દિશાએ જઈ રહ્યું છે? તેના આગેવાનોને દુનિયા પારોથી શું જોઈએ છીએ ? ભારત સામે સામ્યવાદી ચીન તરફના આક્રમણના ચાલુ ભય રહેલા છે—એ ચીન કે જેણે ૧૯૬૨ની શરદ ઋતુમાં ભારત ઉપર એકાએક હુમલા કર્યો હતો અને જેનાં લશ્કરી દળા હિમાલયની સરહદ ઉપર આજે પણ ચિન્તા ઉપજાવે એવી હિલચાલ કરી રહ્યાં છે, અને એ રીતે ભારતના માથે યુદ્ધના ભય ઝઝુમતા રાખી રહ્યાં છે. આ સાથે વર્ષો જૂના પાક–ભારત વચ્ચેના ઝગડો આ ઉપખંડના સંયુકત બચાવ આડે એક મોટો અન્તરાય ઉભા કરી રહેલ છે. આ ઉપરાંત, આફ્રિકા પ્રત્યેના તેમ જ એશિયાના બાકીના ઘણા દેશા પ્રત્યેના પ્રમાણમાં ઉદાસીનતા દાખવતા ભારતના વલણે ભારતની લાગવગને અને પ્રતિષ્ઠાને, જેમને ભારતની સફળતાથી ખૂબ લાભ થવા સંભવ છે તેમના પૂરતી પણ, ઠીક ઠીક મર્યાદિત બનાવી દીધી છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને રશિયા આ ગૂંચવણમાં વધારો કરતી હોય તેમ, ન્યુ દિલ્હીની બીનજૂથવાદી નીતિ એક પ્રકારના doube standards ઉપર આધારિત હોય એટલે કે એકને એક ધારણ અને અન્યને બીજું ધારણ લાગુ પાડવામાં આવતું હોય એમ અમેરિકાથી ભારત આવતા ઘણાખરા મુલાકાતીઓને ભાસે છે. આના સંદર્ભમાં એમ જણાવવામાં આવે છે કે ભારતને બચાવવાની અને તેને મદદ કરવાની અમેરિકાની અનુ કૂળ મનોદશાને ભારતના મુખીઓ જાણે કે ગૃહિત કરીને ચાલે છે, જયારે સોવિયેટ યુનિયન ખરેખર શું કરશે-કેમ વર્તશે—એ વિષે તેઓ Page #8 -------------------------------------------------------------------------- ________________ આવે છે. પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૬૪. અનિશ્ચિત હોવાના કારણે સોવિયેટની મહેરબાની મેળવવા માટે યણિક ખાતર, વધારે સારું બિયારણ અને સુધારેલી સિંચાઈ પદ્ધતિનો સામાન્ય રીતરસમની બહાર જતા માલુમ પડે છે. ઉપયોગ કરતા થયેલા હોઈને ઘણા રાજયમાં એકર દીઠ ઉત્પાદન : - ભારત અંગેની અનિશ્ચિતતાની ત્રીજી બાજુ કે જે તરફ ઉપર ઉત્તરોત્તર વધતું રહ્યું છે. ' . ' જણાવેલ નિરાશાવાદીઓનું અનેક વાર ધ્યાન ખેંચાય છે તે કૃષિવિષયક તેમ જ ઔદ્યોગિક સિદ્ધિઓ ઉપરાંત, સાર્વજનિક ભારતના રાજ અને કેન્દ્ર વચ્ચેના સંબંધ અંગેની જટિલતા તેમ જ આરોગ્ય અને શિક્ષણના પ્રદેશમાં પણ ભારત અસાધારણ પ્રગતિ ભારતની ભાષાઓ અંગેની વિવિધતાને લગતી છે. ભારતમાં ૧૨ સાધી રહ્યું છે. દાખલા તરીકે, ૧૯૫૩ માં મેલેરિયાથી પીડાતા માનવી" મુખ્ય ભાષાઓ છે અને વસ્તીને માત્ર અડધો ભાગ જ રાષ્ટ્રભાષા ઓની સંખ્યા વાર્ષિક સાડા સાત કરોડની હતી. આજે, મૂળમાં રોક એટલે કે હિન્દીને સમજે છે. આ રીતે ભારતની રાજય–રચનામાં ફેલર ફાઉન્ડેશન દ્વારા જેને ચાલના આપવામાં આવી હતી તે દેશને વિભાજિત કરતાં વલણ બહુ બળવાન હોવાનું નજરે પડે છે, અસાધારણ વ્યવસ્થાપૂર્વકની પ્રજાવ્યાપી મેલેરિયા–નિવારણની હીલકેટલાક નિરાશાવાદીઓ તે આ કારણે ભવિષ્ય ભાખી ચુકયા છે કે ચાલના પ્રતાપે એ સંખ્યા એક લાખથી પણ નીચે ગઈ છે. આવભારતનું સમવાયી રાજયતંત્ર વહેલું મોડું જરૂર ભાંગી પડવાનું છે રદાની સરેરાશ ૨૭ વર્ષ ઉપરથી ૪ ના આંક સુધી પહોંચી છે, અને ભારત નાના મોટા ભાગલાઓમાં વહેંચાઈ જવાનું છે. બાળમૃત્યુ પ્રમાણ ૫૦ ટકા ઘટયું છે. ભારતની ૭૨. મેડિકલ કૅલેજો. ભારત પ્રત્યે ઊંડી મૈત્રી ધરાવતા નિરીક્ષકો પણ આખા સરવૈયાની માંથી દર વર્ષે ૪૦૦૦ ડાકટરો બહાર પડે છે. " જમે બાજુએ આવેલી ભારતની અનેક સફળતા અને સિદ્ધિઓ પ્રજાજનોની સરેરાશ આવરદા લંબાવતાં આ પગલાંઓના તરફ નજર ન કરતાં ભારતની આ પ્રતિકુળ બાજુઓને જ માત્ર કારણે મોટા પ્રમાણમાં વસ્તી વધતી જતી અટકાવવા માટે, ભારતે " જયારે વિચાર કરે છે ત્યારે, તેઓ પણ નિરાશાવાદી બની બેસે દુનિયામાં હજુ સુધી વિચારવામાં આવ્યો નથી એ મેટા પાયા એ સંભવ છે. આમ છતાં પણ જ્યારે આપણે ભારતને જે સમ ઉપરને કાર્યક્રમ હાથ ધર્યો છે. આ કાર્યક્રમને હિન્દી અધિકારીઓ ચાઓ હજુ ઉકેલવાની બાકી છે તે ઉપરથી આઝાદી મળ્યા બાદ વેજનાપૂર્વકના વિકાસના મધ્યબિંદુ તરીકે વર્ણવે છે. આજથી સાત તેણે જે મહાન અખ્તર કાપ્યું છે અને જે ભવ્ય સિદ્ધિઓ હાંસલ વર્ષ પહેલાં કુટુંબ-આયોજન-કલીનીકની સંખ્યા ૧૪૪ની 'કરી છે તે ઉપર આપણે આવીએ છીએ ત્યારે દ્રષ્ય એકદમ બદલા હતી. આજે તે વધીને ૧૦૫૪ સુધી પહોંચી છે. અને આ ક્લીનીકો લાગે છે અને અનેક ઉજળી અને આશાસ્પદ બાજુઓ નજર ઉપર મેટા ભાગે ગ્રામીણ વિસ્તારમાં કામ કરી રહી છે. ૧૯૬૬ સુધીમાં ઉપસી આવે છે. ૪૦૦૦ નવાં કલીનીક ઉભા કરવાનું વિચારાયું છે. આપણે સૌથી પહેલાં આર્થિક સિદ્ધિઓને વિચાર કરીએ. કુટુંબ–આયોજન અંગે બે કરોડ પેસ્ટર્સ–ભિત્તિપત્ર–અને છેલ્લા દશકામાં, ભારતની રાષ્ટ્રીય આવકમાં ૪૦ ટકાથી વધારેની છ કરોડ પત્રિકાઓ વહેચાઈ ચૂકેલ છે. બધી મેડિકલ અને નર્સિગ વૃદ્ધિ થઈ છે અને બચતનું પ્રમાણ બમણું થયું છે. ૧૯૫૩ માં સ્કુલના સ્નાતકોને આ વિષયને લગતી જરૂરી તાલીમ આપવામાં ઔદ્યોગિક ઉત્પાદન જે હતું તે પણ આજે સમગ્રપણે બમણું બન્યું છે અને પોલાદનું ઉત્પાદન ત્રણગણું તથા વીજળીનું ઉત્પાદન આ ઉપરાંત આ દિશાને પ્રયત્ન ઠીક ઠીક સફળતાને પામી - ચારગણું થયું છે. કેમિકલ્સમાં, મશીનરીમાં, રાસાયણિક ખાતરમાં, રહ્યો છે એમ સૂચવતા પુરાવાઓ મળતાં જાય છે, જો કે આ બાબતમાં કોલસામાં અને બીજી અનેક પેદાશોની બાબતમાં ભારત એક અદ્યતન હજુ ચોક્કસપણે માહિતી પૂરી પાડી શકાય એવી સ્થિતિ નથી. ઔદ્યોગિક રાજય બને તે માટે પાયો નંખાઈ ચુકી છે અને કેટલીક ૧૯૩૧ માં રાષ્ટ્રીય જન્મ પ્રમાણે એક હજારે ૪૮ નું હતું. આજે તે મહત્ત્વની ચીજોમાં મોટા પાયા ઉપરનું ઉત્પાદન શરૂ થઈ ચુક્યું છે. ઘટીને ૪૦ સુધી આવ્યું છે. મુંબઈ કે જ્યાં આ બાબતને લગતું. પ્રચારકાર્ય કેટલાંક વર્ષથી ઘણા જોરથી ચાલે છે ત્યાં આ જન્મપ્રમાણ ગુસંશોધન જે કોઈએ ભારતને આઝાદી બાદને અનવરત પુરુષાર્થ નિહાળ્યો એક હજારે ૨૮ ના આંક સુધી ઉતરી આવેલ છે. ગ્રામીણ વિસ્તારો કે જયાં સઘન પાઈલટ પ્રોગ્રામ અમલમાં મુકાયા છે ત્યાં જન્મપ્રમાણમાં. ' છે તેઓ એક હકીકતથી પ્રભાવિત થયા વિના રહી શકે તેમ છે જ ૩૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. નહિ અને તે એ છે કે હવે હિંદી ઈજનેરો જ મેટી હાઈડ્રો-- જો કે આ બાબતમાં નિરાશાવાદીઓ શંકાશીલ છે, એમ છતાં. ઈલેકટ્રીક, સ્ટીમ અને ન્યુકલીયર–પાવરને લગતી યોજનાઓના પણ, ભારતના આયોજકો અને ફોર્ડ ફાઉન્ડેશન મારફત કામ કરતા નકશાઓ કરે છે, રૂપરેખા તૈયાર કરે છે, તેને મૂર્ત આકાર આપે છે યુનાઈટેડ સ્ટેટ્સના સલાહકારો માને છે કે એમ પણ બનવાને પૂરો " અને ક્રિયાશીલ બનાવે છે. ભારતમાં પેદા કરવામાં આવેલી ટ્રકોના સંભવ છે કે ભારતની વસ્તી ૧૯૭૦ થી ૧૯૮૦ના ગાળામાં એવા ૯૦ ટકા અંગઉપાંગે ભારતમાં જ તૈયાર કરવામાં આવે છે અને જો પ્રમાણ સુધી મર્યાદિત બનશે કે હજાર માણસે જન્મપ્રમાણ ૨૫ કે અણુબોમ્બના પ્રગબંધીને લગતા કરારનામા ઉપર બ્રિટન, યુનાઈટેડ અને મરણ પ્રમાણ ૨૦ નું રહ્યું હશે. . સ્ટેટ્સ અને સોવિયેટ રશિયા પછી સહી કરનારા પ્રથમ રાષ્ટ્રોમાં * આ વિશાળ માનવસમુદાયનું શિક્ષણ એ જ અલબત્ત ભારતના ભારત છે, એમ છતાં પણ, જો ભારત સરકાર ઈચ્છે તે ભારતના વિકાસપ્રયત્નની મહત્ત્વની બાબત હોવાની. આ સમસ્યા છે કે વૈજ્ઞાનિકો ચીનથી ઘણું પહેલાં અણુબોમ્બ પેદા કરી શકે એવી તાકાત ભારે વિકટ છે, એમ છતાં અત્યારે ૧૨ વર્ષની નીચેના ભારતીય ધરાવે છે એમ સર્વત્ર સ્વીકારાઈ ચુક્યું છે. બાળકોમાંથી ૭૨ ટકા બાળકો નિશાળે જતા થયાં છે. ૧૯૫૩ થી. કૃષિના ક્ષેત્રે નક્કર પ્રગતિ સધાઈ છે. અનાજનું ઉત્પાદન ૫૦ આજ સુધીમાં સાક્ષરતાનું પ્રમાણ ૧૦ ટકાથી વધીને ૨૫ ટકાથી ટકા વધ્યું છે. જો કે દશ વર્ષ પહેલાના કરતાં આજે વસ્તીમાં સાત પણ આગળ વધ્યું છે. આ જ ગાળામાં હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીકરોડને વધારે થ છે, એમ છતાં પણ સરેરાશ દરેક હિન્દી આશરે ઓની સંખ્યા બમણી થઈ છે. માત્ર કલકત્તા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીહંમેશાં ૨૦૦ કેલરી ખોરાક પ્રાપ્ત કરે છે. ઓની સંખ્યા બમણી થઈ ચૂકી છે. એન્જિનિયરીંગ, મેડિકલ, અને , દુનિયામાં સિંચાઈ નીચે આપેલ પ્રદેશ આજે ભારતને સૌથી એવી બીજી ધંધાદારી સ્કૂલમાંથી નીકળતા ગ્રેજયુએટેની સંખ્યા વધારે છે. છેલ્લાં દશ વર્ષમાં બે કરોડ વધારે એકર જમીન સિંચાઈ ખાસ કરીને સંતોષ પમાડે તેવી છે. . . . . . . ; નીચે લાવવામાં આવી છે. ચાલુ પંચવર્ષીય યેજના નીચે બીજી એક ચેપડાની જમે બાજુએ એ પણ નોંધવું ઘટે છે કે નહેરુએ જણાવ્યું કરોડ એંશી લાખ એકર જમીન એટલે કે મિશિગનથી પણ વધારે છે તે મુજબ, ભારત, એક વર્ષ પહેલાં સ્વપ્નસૃષ્ટિમાંથી એકાએક મોટું ક્ષેત્રફળ સિંચાઈ, નીચે લાવવાનું વિચારાયું છે. ખેડૂતે રાસા- . બહાર નીકળ્યું છે. અને ચીની આક્રમણને, વાસ્તવિકતાના ખ્યાલ , આવા બીજી ધંધાદારી થાર એકર જમીન સિચાઈ જ લાવવામાં આવી છે. ચાલ, Page #9 -------------------------------------------------------------------------- ________________ તા:૧૧-૨૪ પ્રભુ પૂર્વક, તેણે સામના કર્યો છે, ચાલુ પરિભાષા ગમે તે વપરાતી હોય, પણ ભારત શરકાર લાલ ચીન પૂરતી હવે બીનજૂથવાદી– નટસ્થ રહી જ નથી. આ ઉપરાંત, ભારત અગ્નિપૂર્વ એશિયાનું મહત્ત્વ અને તે સામે ચીની આક્રમણના ભયની વાસ્તવિકતાને સ્વીકારતું થયું છે. નેપાળ જેવા પડોશી દેશેા ચીનની આક્રમક પ્રવૃત્તિઓ સામે ટકી રહે એ રીતે તેમને મદદરૂપ થવામાં પોતાનું હિત પણ રહેલું છે તે હવે બરોબર સમજવા લાગ્યું છે. હવે આપણે પેલા નિરાશાવાદીઓની ચિન્તાની ત્રીજી બાબતને વિચાર કરીએ. આ છે ભારતની અસાધારણ ગૂંચવણા ભરેલી રાજયરચના અને ઊંડે જડ ધરાવતા પ્રાદેશિક મતભેદો. ભારતની સિદ્ધિએ અને યુરોપની આશાઓના મુકાબલા કરવાથી આ વિશેષ પ્રકારની ચિન્તાને તેના વાસ્તવિક આકારમાં સમજવાનું સરળ બનશે. ભારતની વસ્તી રશિયાને બાદ કરતાં યુરોપની વસ્તી કરતાં જરા વધારે છે. હવે જો આપણે કોઈ એક સવારે ઉઠતાવેત એવા સમાચાર સાંભળવા પામીએ કે ભારતની આજે જે એકતા છે-આખા દેશના એક મહા અમાત્ય, એક પાર્લામેન્ટ, એક સરખા આન્તરિક કાયદાઓ, સર્વસાધારણ બજાર અને સમાન બંધારણ આવી એકતા રશિયા સિવાયના યુરોપમાં સ્થપાઈ ચુકી છે, તો આવી ઘટનાને આજની દુનિયાના એક રાજકારણી ચમત્કાર તરીકે વધાવવામાં આવે. પોર્ટુગીઝ લાકો ગ્રીક લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરશે, અથવા તો ઈટાલિયન અને આયરીશ સંસ્કૃતિ વચ્ચે કેવી રીતે મેળ સધાશે અથવા તો યુરોપની કોઈ પણ એક ભાષા અડધા લોકોથી વધારે સમજી શકતા નથી આ હકીકતનું શું કરવું:“આવી બાબતોની ચિંતા કરવાને બદલે આવી અસાધારણ તક કે જે ભિન્ન ભિન્ન રાષ્ટ્રોના એકીકરણના પરિણામે સૌ કોઈના કલ્યાણ માટે ઊભી થઈ છે તે માટે યુરોપમાં સર્વત્ર આનંદ આનંદ વ્યાપી રહેવાના આમ છતાં પણ જયારે નિરાશાવાદીઓ ભારતના વિચાર કરે છે ત્યારે ૧૫ રાજ્યોમાં વહેંચાયલા ૪૫ કરોડની પ્રજાને એક એવું સર્વસાધારણ તંત્ર મળ્યું છે કે જે આખા દેશની રાજકારણી તથા આર્થિક તાકાતને વિકસાવવાની ભૂમિકા પૂરી પાડે છે—આવી કોઈને પણ પ્રભાવિત કરે એવી ભારતની એકતા તેમને દેખાતી નથી, પણ સમગ્રને ટુકડામાં વહેંચી નાંખશે એવા જેના વિષે ભય સેવવામાં આવે છે એ પ્રકારના ભેદભાવા જ તેમની નજરે ચઢે છે. આ જ રીતે જયારે આ નિરીક્ષકો ભારતના રાજકારણમાં જે આપલે અથવા તો બાંધછોડ ચાલી રહી છે, કોંગ્રેસ પક્ષમાં રહેલા ઊંડા મતભેદો બહાર આવી રહ્યા છે અને જૂની નેતાગીરીને પડકારતી નવી નેતાગીરી માથું ઊંચકી રહી છે—આ બધું જુએ છે ત્યારે તેમાં તેમને લોકશાહીને વરેલા સમાજની વધતી જતી તાકાત અને વિકાસશીલતા દેખાતી નથી, પણ કુસંપમાંથી પરિણમતી નબળાઈઓ જ નજરે પડે છે. આની સામે અમેરિકા અને ભારત વચ્ચે રહેલી સમાનતા યુનાઈટેડ સ્ટેટ્સની સુપ્રિમ કોર્ટના એક ન્યાયમૂર્તિએ એક વખત મારી સમક્ષ કરેલા વિધાનમાંથી વધારે સ્પષ્ટ રીતે તરી આવે છે. તેમણે મને જણાવેલું કે દુનિયાના અન્ય દેશાની અદાલતો કરતાં ભારતની અદાલતામાં તેમને વધારે આત્મીયતાનો એટલે કે અમેરિકાની કોઈ અદાલતમાં જ પોતે બેઠા હોય એવા અનુભવ થાય છે. પરદેશની મદદ આમ સમગ્રપણે વિચારતાં આઝાદી મળ્યા બાદ ભારતની સિદ્ધિ - ઓની યાદી કોઈના પણ મન ઉપર બહુ સારી છાપ પાડે તેવી છે અને ભાવી અંગે અનેક રીતે આશાસ્પદ લાગે છે. આમ છતાં પણ અને તે અંગે ` ભારતીય લોકોનો અસાધારણ પરિશ્રમ અને આત્મભાગ હાવા છતાં, આ સિદ્ધિઓ અને સફળતાઓ, ભારતના ઘણાખરા લાકો એકાએક સ્વીકારે છે તે મુજબ, અમેરિકાની (તેમ જ અન્ય દેશોની) ઉદાર મદદ સિવાય કોઈ કાળે શક્ય બની નજહાંત જીવન ૧૭૫ છેલ્લાં દશ વર્ષ દરમિયાન માત્ર યુનાઈટેડ સ્ટેટ્સે આર્થિક મદદ, તરીકે ભારતને પાંચસા કરોડ ડોલરની રકમ આપી છે. આમાંની અડધી રકમ લેાન અને ગ્રાન્ટના રૂપમાં અને અડધી રકમ સરપ્લસ ખેતીવાડીની પેદાશના રૂપમાં આપવામાં આવી છે. સરેરાશ ગણતાં આજ સુધીમાં અમેરિકાની જમીનની પેદાશની ચીજો ભરીને હંમેશા એક સ્ટીમર યુનાઈટેડ સ્ટેટ્સ છોડીને હિન્દ તરફ રવાના થઈ રહેલ છે. કુલ મળીને ભારતના અનાજનાં પુરવઠાના ચાર ટકા અનાજ આપણે ભારતને પૂરું પાડીએ છીએ. જયારે ચાલુ પંચવર્ષીય યોજનામાં ઉભી કરવામાં આવનાર પાવર– વીજળી–ને લગતી સગવડો વહેતી થશે ત્યારે ભારતની કુલ વિદ્યુતશકિતનો અડધો હિસ્સો અમેરિકાએ પૂરો પાડયા હશે. રેલ–રોડને લગતી સાધનસામગ્રી, ભારે મશીનરી અને બીજી જરૂરી કાચી પેદાશા લાખ ડૉલરની કીમતની આપણે ભારતને પૂરી પાડી છે. આપણે યુનાઈટેડ સ્ટેટ્સમાં દર વર્ષે ૩૦૦૦ હિન્દીઓને તાલીમ આપીએ છીએ અને એથી અનેકગણા વધારે વિદ્યાર્થીઓને અમેરિકન-ટેકનિકલ-એસીસ્ટન્સ–પર્સોનેલ દ્વારા આપણે ભારતમાં મદદ કરીએ છીએ. આ ઉપરાંત ફોર્ડ ફાઉન્ડેશન, રોકફેલર ફાઉન્ડેશન, અને બીજા ખાનગી અમેરીકન સંસ ાઓ દ્વારા લાખા રૂપિયાની સાધનસામગ્રી અને ટેકનિકલ માર્ગદર્શન ભારતને પૂરાં પાડવામાં આવેલ છે. ભારતમાં ગમે ત્યાં જાઓ, આ માકળા દિલની અમેરિકન મદનાં પરિણામે નજરે પડયા વિના રહેતાં નથી. અલબત્ત, જયારે આ દશકાઓના ઈતિહાસ લખાશે ત્યારે, મને શ્રાદ્ધા છે કે, એમ જરૂર કહેવામાં આવશે કે અમેરિકાની આર્થિક વિકાસને લગતી રાજ્યનીતિ અન્ય વિકસતા જતા દેશે કરતાં ભારતમાં વધારે અસરકારક અને પરિણામજન્ય નીવડી છે. સંરક્ષણની બાબતમાં ભારતને મદદ કરવાના તાજેતરના યુનાઈટેડ સ્ટેટ્સના પ્રયત્નો પણ એટલા જ નક્કર પ્રકારના રહ્યા છે. અમેરિકન અને બ્રિટિશ મદદ વડે ઈન્ડિયન એર ફોર્સને હાલ બળવત્તર બનાવવામાં આવે છે. જો કે, આર્થિક મદદ અંગે જો દુનિયાના અભિપ્રાય એકઠા કરવામાં આવે તે, આપણને કદાચ પહેલું ઈનામ ન મળે, તે પણ યુનાઈટેડ સ્ટેટ્સે ભારતને જે મદદ આપી છે અને ભારત પ્રત્યે જે મૈત્રીભાવ દાખવ્યો છે તે ભારત બરોબર સમજે છે અને તેની ભારત પૂરી કદર કરે છે એ સંબંધમાં અનેક પુરાવા છે. દાખલા તરીકે, જાહેર જનતાના વલણા અંગેની તાજેતરની તપાસમાં ભારતના ૯૦ ટકાથી વધારે લોકોએ એવા અભિપ્રાય અને શ્રદ્ધા વ્યકત કરી હતી કે તેમના દેશ યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વધારે નિકટતાથી સહકાર કરશે. માત્ર ૧૬ ટકા પ્રજાજનોએ એવા અભિપ્રાય સેવિયેટ રશિયા અંગે વ્યકત કર્યો હતો અને એક ટકાથી ઓછા લાકોએ સામ્યવાદી ચીન અંગે એવું વલગ પ્રદર્શિત કર્યું હતું. ભવિષ્ય અંગે શું ? એમાં કોઈ શક નથી કે યુનાઈટેડ સ્ટેટ્સના લોકો કે જેમણે બીજા વિશ્વયુદ્ધ બાદ વધારે સ્થિર અને સુલેહશાંતિભરી દુનિયા નિર્માણ કરવા માટે આવા એક સરખા પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો છે તેમને ભાવીને ભારતમાં શું બને છે તે સાથે ઘણી મોટી નિસબત છે. જો 'ભારત લાકશાહીને વળગી રહીને પાતાનો અર્થવિકાસ સાધવામાં અને સામ્યવાદી દબાણ હાવા છતાં પણ પોતાની રાજકીય સ્થિરતા ટકાવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરશે તે અમેરિકા જે કાંઈ કરી રહ્યું છે તેનું ઔચિત્ય સર્વાંશે પુરવાર થયું લેખાશે. અને આજથી આગળના વિચાર કરતાં, ભલે નિરાશાવાદીઓ અન્યથા વિચારતા હોય, સમગ્ર પરિસ્થિતિનું દર્શન ઉત્તરોત્તર વધારે અનુકૂળ અને આશાવાદી બનતું લાગે છે. અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી: શ્રી ચેસ્ટર બેલ્સ Page #10 -------------------------------------------------------------------------- ________________ : " .પ્રબદ્ધ - આ ૧૭૬ તા. ૧-૧-૪ બનારસ, પટણા, રાજગૃહી, ગયા, કલકત્તા, હૈદરાબાદ, બેંગલોર, આગાબા. Kiાવ, મારાજ : ગs માઈસેર, ત્રિવેન્દ્રમ અને મદ્રાસની મુલાકાત લઈ દરેક સ્થળે - “અન્નફળ શાકાહારનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવેલ શાકાહાર સંમેલન સમક્ષ તેમ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણો કરશે. : ૧૬ અંગ્રેજ વેજિટેરિયન જુવાને મુંબઈ ખાતે ' ભારતીય પ્રતિનિધિઓ :- ભારતનાં ૧૬ રાજ્યમાંથી ઓછામાં ' ' ઈન્ડિયન વેજીટેરિયન કોંગ્રેસ, જીવદયા મંડળ, ઓલ ઈન્ડિયા ' ઓછા ૧૬૦ પ્રતિનિધિઓ હાજરી આપે તેવો સંભવ છે. શાકાહાર એનીમલ વેલફેર ઍસેસીએશન તથા બેખે વેજીટેરિયન સેસાયટીના સંસ્થાએ, 'જીવદયા મંડળ, અહિંસક સંધ, આર્યસમાજ અને શાકાહારમાં શ્રદ્ધા રાખનાર અન્ય સાંસ્કૃતિક મંડળો પોતાના પ્રતિસંયુકત આશ્રય નીચે મુંબઈ ખાતે મળનારાં પ્રથમ રાષ્ટ્રીય શાકાહાર નિધિઓ મેકલી શકશે. સંમેલન અંગેની વિગતો નીચે મુજબ છે: અહિંસા અને જીવદયામાં શ્રદ્ધા રાખનાર જનતાને વિનંતિ * : નવજવાન અંગ્રેજ પ્રતિનિધિઓ:- તા. ૬-૧-૧૯૬૪ના છે કે ઉપરના કાર્યક્રમ સફળ બનાવવા માટે કન્વેન્શન કમિટીમાં 'રેજ યુરોપના પાંચ દેશોથી ૧૬ અંગ્રેજ નવજુવાન યુનિવસિટી સભ્ય તરીકે જોડાઈ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપે. વિદ્યાર્થીઓ મુંબઈ ખાતે કન્વેશનમાં ભાગ લેવા તથા ભારતની વધારે વિગતે માટે લખ: માનદ્ મંત્રીઓ, શાકાહાર પરિપ્રમુખ યુનિવર્સિટીઓમાં અને શહેરમાં શાકાહાર અંગે ભાષણો પંદ, ઠે. મુંબઈ, જીવદયા મંડળી, ૧૪૯, શરાફ બજાર મુંબઈ-૨ આપવા આવી પહોંચશે. મુંબઈ વિદ્યાર્થી મંડળ તરફથી તેમનું ' ' આજની પ્રક્રિયા જાહેર સ્વાગત કરવામ આવશે. નવી પ્રજા પાસેથી કામ લેવાનું આવે ત્યારે આપત્તિ જ આ અન્નફળ શાકાહાર પ્રદર્શન:- મરીન ડ્રાઈવ પર મરીને આવી સમજો! પણ થાય શું? આજની પેઢીને સુખાળવાપણું, આળસ, - લાઈન્સ સ્ટેશનની સામે આવેલ “શ્રીનિકેતન ગાર્ડન ”માં તા. બેદરકારી અને અલ્લડવેડા વધુ ગમે છે. એ આપણી ચલચિત્રો, ૭-૧-૧૯૬૪ના રોજ સાંજના ૪ વાગે ભવ્ય અને બેધક અન્નફળ ક્રિકેટ-કેંમેંટ્રી અને સિલોન રેડિયોની સંસ્કૃતિનો પરિપાક છે. મધ્યમ : વર્ગમાં ભીંસમાંથી છટકવાની જે એક વૃત્તિ છે તેના પરિણામરૂપ શાકાહારના પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે, જેમાં પુષ્ટિકારક વિવિધ પણ એ હોય. કશું યે ઊંડું, તાત્ત્વિક, વિચારણીય કે ગહન વસ્તુ વેજીટેરિયન વાનીઓ તથા અન્નફળ શાકાહારમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉપેક્ષાને પાત્ર થાય છે; અને હળવું, આછકલું. અને મને રંજક, - રહેલાં તત્ત્વ વિગેરેનો સમાવેશ થશે. ફિલ્મ, રાંધણકળાનાં પ્રદર્શન, એ આપણા નવતર વ્યકિતત્વના સારરૂપ બની રહ્યું છે. ગંભીર વાર્તાલાપ વગેરે ગોઠવાશે.' નાટકો કરતાં ફાર્સ અને વિદની નિકૃષ્ટ કોટિ સુધી ઊતરતાં શાકાહાર પર ચર્ચાસભા:- તા. ૭-૧-૧૯૬૪ના રોજ સાંજના નાટકો આપણને રુચે છે, ચિંતનાત્મક ધીરગંભીર વિચારેથી ભરેલા ૧૬ અંગ્રેજી નવજુવાને અને હિંદી જુવાનની શાકાહાર અંગે ગ્રંથો કરતાં માનવજીવનના વરણાગિયાવેડાને પૂછરીતે વર્ણવતાં ચર્ચાસભા યોજાશે. . આ પુસ્તકો વિશેષ ગમે છે. ચિત્રોમાં પણ આફ્લાદક, રમણીય કે ચિત્તને ચિરંતન પ્રસાદ રૂપ બની જાય એવી રચનાઓ કરતાં જીવનના : "." શાકાહાર સંમેલનનું ઉદઘાટન:- તા. ૮-૧-'૬૪ના રોજ અજંપા ને અરાજકતામાંથી ઉત્પન્ન થતાં વિચિત્ર આયોજન અને સાંજના ૫ વાગે શ્રીનિકેતન ગાર્ડનમાં ખાસ તૈયાર થનાર મંડપમાં અનુભૂતિથી નિપજેલાં ચિત્રો જ દેખા દે છે. સંગીતકારની મધુર શાકાહાર સંમેલનનું ઉદ્ઘાટન થશે. સંમેલનનું પ્રમુખસ્થાન જાણીતા અદાથી તે આપણને મુગ્ધ કરી દેતાં નથી, પરંતુ સરકસના ડાગલાના વિદ્રાન ડો. સર સી. પી. રામસ્વામી આયર લેશે. વિદ્વાન વેંકટરે ચાબુકના કડાકાની જેમ આપણને આંચકો આપીને આકર્ષવા આયુર્વેદાચાર્યો તથા જૈનાચાર્યોનાં વિવેચન થશે. પ્રયત્ન કરે છે. કાળની એ બલિહારી છે. ' છે / વિષયવિચારણી કમિટી :- તા. ૯-૧-'૬૪ના રોજ સવારના " આ દશામાંથી “સાચું શિક્ષણ જે આપણને બચાવી શકે. આપણે જીવનપરિવર્તનની પ્રક્રિયાના એવા આરા પર આવીને અને સાંજના આધ્યાત્મિક, નૈતિક, આર્થિક અને તંદુરસ્તી તથા ઊભા છીએ કે, ગીતને તાલ, લય, સુરવિહાર કે સંવાદ આપણને વિશ્વશાંતિની દ્રષ્ટિથી શાકાહારની ઉપયોગિતા અંગે વિષયવિચારણી સાંપડી શકતાં નથી, બલ્ક એથી કાંઈક ઊલટો જ જીવનાનુભવ 1. કમિટી સમક્ષ વિદ્વાનનાં ભાષણ થશે અને નિર્ણય લેવાશે. થાય છે; અને પરિણામે કલાનુભવ, પણ તે જ સાંપડે છે. , ' યુનિવર્સિટી વિદ્યાર્થી સંમેલન - તા. ૯-૧-'૬૪ની સાંજના We are living in a chaos that tries, rather fumbles to resolve into a new cosmos, આ અવ્યવસ્થાને,' કૅન્વોકેશન હોલમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓનું સંમેલન મળશે, જેમાં આવેલા અંગ્રેજ ડેલીગેટ ભાષણો અને સાંસ્કૃતિક અને અરાજકતાને આપણે હાથ ધરીને તેને સર્જકે કેળવણી દ્વારા જો નવો વળાંક નહિ આપીએ તો પ્રકૃતિ, એના નિયમ મુજબ, આનંદજનક કાર્યક્રમ ૨જૂ કરશે. ઘણા જ દુર્ભય પછી, પોતાની મેળે પોતાને સંવાદ મેળવી સંમેલનનું ખુલ્લું અધિવેશન:- તા. ૧૦-૧-'૧૪ના રોજ વિષય તે લેશે, પણ તે કાળ સુધી રાહ જોવી પડશે. એટલે એ ખતરનાક વિચારણી કમિટીની ભલામણે ખુલ્લા અધિવેશનમાં રજૂ થશે ગાળાને કાપી નાખવા હોય તે આ પરિવર્તનની પ્રક્રિયાને સભાન, અને અધિવેશનની પૂર્ણાહુતિ થશે. રાતના અંગ્રેજ નવયુવકોનાં સર્જક, શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા હાથ ધરી તેને યોગ્ય ઘાટ આપવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પડશે. ત્યાં સુધી આ ફરિયાદ, આ હતાશા, આ નષ્ફલ્ય અને આ ‘સુખાળવાપણું આપણને નહિ છોડે. 1. ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમ - તા. ૧૧-૧-'૬૪ ના રોજ જ ઈશ્વર-ઈચ્છા મનુષ્યના પ્રયત્નની રાહ જોઈ રહી છે. '' સાંજનાં જય હિંદ કૅલેજ ઑડિટોરિયમ મરીન ડ્રાઈવ ખાતે જાણીતા (કુમાર'માંથી સાભાર ઉદ્દધૃત) રતીલાલ છાયા * કલાકારો ઝવેરી બહેને અને તેમના દળ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમે નકોન્ફોમિસ્ટને પર્યાય શબ્દ સાગરતટે શાકાહારીઓની વિરાટ સભા :- તા. ૧૨-૧-૬૪ના તે તા. ૧-૧૨-૧૯૬૩ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ “થે: રોજ સાંજના ચપાટી સાગર તટ પર વિરાટ શાકાહારી સભા એક નાનકૅન્કેમિસ્ટ’ એ મથાળા નીચે પ્રગટ થયેલ લેખની શરૂ આતની તંત્રીનોંધમાં “નૌનકૅન્ફોમિસ્ટ’ એ શબ્દને ગુજરાતી મળશે જેમાં શ્રીમતી રૂકમણિદેવી તથા અંગ્રેજ પ્રતિનિધિઓ વિશ્વ અનુવાદ કયા શબ્દથી કરો એની ચર્ચા કરવામાં આવી હતી. એના શાકાહાર સંમેલન અને રાષ્ટ્રીય સંમેલનના સંદેશ આપશે.. અનુસંધાનમાં થોડા દિવસ પહેલાં અમદાવાદ ખાતે પંડિત સુખપ્રતિનિધિઓને પ્રવાસ :- યુરોપથી આવેલા પ્રતિનિધિઓ લાલજીને મળવાનું બનતાં, તેમણે ઉપરના અંગ્રેજી શબ્દ માટે અગતતા. ૧૪-૧-૧૯૬૪ના રોજ મુંબઈથી વિદાય થઈ વડેદરા, આણંદ, નુગતિક’ શબ્દ સૂચવ્યો હતો. આ શબ્દ મૂળ અંગ્રેજી શબ્દના અમદાવાદ, પાલીતાણા, આબુ રોડ, જયપુર, દિલહી, આગ્રા, મથુરા, ભાવાર્થની બહુ નજીક આવતો હોય એમ લાગે છે. પરમાનંદ . ૨જૂ થશે. માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રીપમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ. ' - ', ' , , , , Page #11 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4286 વાર્ષિક લવાજમ રૂા. ૪ “પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૧૮ પ્રબુદ્ધ જીવ મુબ્તઇ, જાન્યુઆરી ૧૬, ૧૯૬૪, ગુરૂવાર આફ્રિકા માટૅ શિલિંગ - તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા ૧૫મુ અખિલ ભારત સર્વોદય ગત ડિસેમ્બર માસની તા. ૨૭, ૨૮, ૨૯ ના રોજ રાયપુર ખાતે શ્રી જુગતરામ દવેના પ્રમુખપણા નીચે મળેલ ૧૫ મા સર્વોદય સંમેલનમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ નિવેદન નીચે મુજબ છે :– પાછલી સાલ જયારે વેડછીમાં સર્વોદય સંમેલન મળ્યું હતું ત્યારે આપણી દુનિયા તથા આપણા દેશ એક તંગદિલી પેદા કરે એવી સંકટમય સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતા. સંતોષની વાત છે કે પછીના રામય દરમિયાન આ તંગદિલી અને સંકટ હળવાં થયેલ છે અને વિશ્વશાન્તિ માટે એક નવી સંભાવના પેદા થઈ છે. આણુબોંબના પ્રયોગના આંશિક નિષેધ કરતી નવી સંધિ એ આ નવા વાતાવરણના એક પુરાવા છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક ઘટનાઓ બની છે, જેને લીધે આશા ઊભી થઈ છે કે દુનિયામાં શાન્તિની તાકાત વધવા માંડી છે. અમેરિકાના નીગ્રો-નિવાસીઓના માનવીય અધિકારો માટે ચાલી રહેલ આંદોલન પણ આ વર્ષની એક મહત્ત્વભરી તથા આશાસ્પદ ઘટના છે. એ આનંદની વાત છે કે આ નીગ્રા—આદોલન અહિંસા અને સત્યાગ્રહના માર્ગ ઉપર વધી રહ્યું છે. આ અહિંસક આન્દોલન દુનિયાના દલિતો તથા શેષિતો માટે એક મેટું આશ્વાસન છે અને માનવી માનવી વચ્ચેની એકતા માટે અનુકૂળ હવામાન પેદા કરવાવાળું છે. ભારતમાં મૈત્રી યાત્રાનો જે કાર્યક્રમ ચાલી રહેલ છે તે બે રાષ્ટ્રોની જનતાને નિકટ લાવવાની તથા બન્ને વચ્ચે મૈત્રી તથા સૌહાર્દ વધારવાની દિશાએ એક ઉલ્લેખનીય પ્રયાસ છે. શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા આજે ભારત અને ચીનની વચ્ચે જો કે પ્રત્યક્ષ લડાઈની સ્થિતિ રહી નથી, એમ છતાં પણ, હજુ સંઘર્ષનાં વાદળા છવાયલાં છે. બીજા એક ચિન્તાના વિષય એ છે કે આ દિવસો દરમિયાન દેશની આર્થિક સ્થિતિ વધારે બગડી છે. દેશમાં વિષમતા વધતી રહી છે. એવા ભય રહે છે કે લશ્કરી તૈયારીને લીધે દેશ ઉપર જે અધિક ભાર વધી રહ્યો છે તેનાથી આ સ્થિતિ વધારે બગડવાનો સંભવ છે. સંઘ પોતાના અભિપ્રાય જાહેર કરી ચૂકેલ છે કે આંતરરાષ્ટ્રીય વિવાદોને અહિંસક રીતીથી ઉકેલવાનો રસ્તો જયાં સુધી અપનાવવામાં નહિ આવે ત્યાં સુધી દેશની ગરીબ તથા પછાત રહેલી જનતાના ઉત્થાનમાં અન્તરાયો-બાધાઓ વધતી જ રહેવાની છે. તૃતીય, પંચવર્ષીય યોજનાના મધ્યકાલીન મૂલ્યાંકનમાં યોજનાઓને અમલમાં લાવવાની બાબતમાં કેટલીક ગંભીર ત્રુટીઓ હોવાનું માલૂમ પડયું છે. એ સંતોષની વાત છે કે યોજના બનાવવાવાળાઓએ પોતે પણ આ ત્રુટીઓનો સ્વીકાર કર્યો છે. હવે આશા રાખવી ઘટે છે કે અંત્યોદય તરફ વધારે ધ્યાન આપવામાં આવશે અને એ રીતે દેશની આર્થિક સ્થિતિની સંભાળ લેવા અંગે યથાચિત પ્રયત્ન કરવામાં આવશે. આર્થિક ઠણાઈની પરિસ્થિતિના કારણે સમાજમાં અશાન્તિ સ ંમેલન : સ ંઘ—નિવેદન તથા હિંસાનું વિસ્ફોટક વાતાવરણ નિર્માણ થાય છે. આવી પરિસ્થિતિના નિરાકરણનો માર્ગ શોધવા અને તેને અમલમાં લાવવા એ દરેક વિવેકશીલ નાગરિકનું કર્તવ્ય છે. આવી વિસ્ફોટક પરિસ્થિતિને બદલવા માટે સમાજમાં મૂળગામી પરિવર્તનની જરૂર રહે છે. આ હર્ષના વિષય છે કે સર્વોદય આન્દોલને એવું મૂલગામી પરિવર્તન કરવાવાળા એક કાર્યક્રમ દેશની સામે પ્રસ્તુત કર્યો છે. ભૂદાન—ગ્રામદાન આન્દોલન દ્વારા નૈતિક મૂલ્યોના વિકાસની સાથે સાથે સામાજિક અને આર્થિક વિષમતાઓ દૂર કરવાની ક્ષમતા દેશની સામે આવી ચૂકી છે. સુલભ ગ્રામદાન આન્દોલનને બંગાળ, ઓરિસ્સા તથા બિહારમાં જે સફળતા મળી છે તેથી એમ માલુમ પડે છે કે ગ્રામદાનનો વિચાર સર્વ શ્રેણીના લોકોને માન્ય થઈ શકે તેમ છે તથા આથી એવી આશા ઊભી થાય છે કે ગામ ગામના લોકો આ કાર્યક્રમને ઉપાડીને ગ્રામ--સ્વરાજયનો પાયો નાખી શકે છે. ખાદી કાર્યક્રમને રિબેટ આપવાને બદલે ખાદીનું મફત વણાટ કરી આપવાની યોજના દ્વારા નવા મેડ (નવા આકાર) અપાઈ રહ્યો છે, જેમાં પણ મોટી શકિત છૂપાયેલી છે. સંઘને વિશ્વાસ છે કે ગ્રામદાન તથા ગ્રામાભિમુખ ખાદી બન્ને મળીને ભારતના સાડાપાંચ લાખ ગામડાંઓમાં શોષણમુકત સમાજની સ્થાપના કરવામાં સમર્થ બનશે. પાછળના વર્ષ દરમિયાન શાન્તિસેનાની જડ આ દેશમાં ઊંડી નખાણી છે. દેશમાં કેટલાંક સ્થાનોએ અશાન્તિ—શમનનો સક્રિય પ્રયત્ન થયો છે અને ઉત્તર સીમા ઉપર સેંકડો શાન્તિસૈનિક કેન્દ્ર જમાવીને બેઠા છે. આથી અહિંસાની કાર્યકારી શકિતના આધારના રૂપમાં શાન્તિસેના અધિક આસ્થાને પાત્ર બની છે. ગ્રામદાન, ખાદી તથા શાન્તિસેના એ ત્રણે કાર્યક્રમ અલગ અલગ નથી. ઊલટું અહિંસક ક્રાન્તિના એ ત્રણ મુખ્ય અંગ અથવા તો આધાર છે. એ ત્રણેનું એક સાથે પ્રગટ હોવું અથવા તો ચાલવું એજ નથી. તાલીમના વ્યાપક કાર્યક્રમ બની શકે તેમ છે. આમાં ગ્રામોદ્યોગ, ગોસેવા, હરિજન સેવા, શરાબબંધી વગેરે અન્ય સમગ્ર કાર્યક્રમ પણ સ્વત: આવી મળશે. આ રીતે ગ્રામ–સ્વરાજયનાં એક ભવ્ય ચિત્રનું નિર્માણ થશે. આ માટે સંઘ ગ્રામદાન, ખાદી તથા શાન્તિસેના એ ત્રણે ઉપર આધારિત ગ્રામ સ્વરાજયના આન્દોલનને દેશભરમાં વ્યાપક રૂપે ઉઠાવવાનો નિશ્ચય કરે છે. સન ૧૯૬૯માં ગાંધીજીની શત-સંવત્સરી આવી રહી છે, ત્યાં સુધીમાં ભારતના ગામે ગામમાં આ વ્યાપક આન્દોલન દ્વારા ગ્રામસ્વરાજયની બુનિયાદ જે નાખવામાં આવશે તે તે અવસર ઉપર ગાંધીજીની સ્મૃતિમાં આ દેશની સાચી અને ઉપર્યુકત શ્રાદ્ધાંજલિ હશે. આ વખતે આન્દોલનને સફળ બનાવવા માટે દેશની સર્વ શકિત સંમીલિત રૂપમાં સંલગ્ન બનવી જોઈએ. અહિંસાને સમ ' Page #12 -------------------------------------------------------------------------- ________________ 1. ૧૭૮ પ્ર બુદ્ધ જીવન તા. ૧૬-૧-૬૪ 'પિત એવી સમસ્ત વ્યકિતઓ તથા સંસ્થાઓની તાકાત તો આમાં “ધર્મ અને વિજ્ઞાન વચ્ચે હવે વિરોધ રહ્યો નથી.” લાગેલી હશે જ. સંઘ આશા રાખે છે કે ગામે ગામની પંચાયતોની તાજેતરમાં મુંબઈ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના શકિત પણ આ ગ્રામસ્વરાજયના કાર્યક્રમમાં તત્પરતાપૂર્વક જોડાઈ વિજ્ઞાન વિભાગના પ્રમુખ. નૃસિંહ મૂ. શાહના વ્યાખ્યાનમાંથી ઉદ્ભૂત જશે. સાથે સાથે રાષ્ટ્રભરના રાજનૈતિક પક્ષે, સેવા સંસ્થાઓ, તથા સમસ્ત નાગરિકોને સંઘ અપીલ કરે છે કે પોતાની તાકાતને અઢારમી સદીના ઉત્તરાર્ધથી માંડીને વીસમી સદીના પ્રથમ આ આન્દોલન સાથે સંલગ્ન કરે અને ભારતમાં મૈત્રી, સ્વાધીનતા, ચરણ પર્યત એવી માન્યતા ઘર ઘાલી ગઈ હતી કે વિજ્ઞાન અને ધર્મ સમતા અને ન્યાય ઉપર આધારિત એવી એક નવી સમાજરચનાના પરસ્પર વિરોધી છે. આના કારણેમાં તે કાળની ધાર્મિક રૂઢ માન્યતાસંકલ્પને સફળ કરે. ઓને વિજ્ઞાને જે આંચકો આપ્યો તે જવાબદાર હતો. નવા વિચારો ગ્રહણ કરવામાં અને રૂઢ માન્યતાઓ છોડવામાં માનવીનું મન સહજ સર્વ સેવાસંઘની પ્રબંધ સમિતિના ઠરાવો ભાવે તત્પર રહેતું નથી. પ્રારંભકાળના વિજ્ઞાનીઓ આધ્યાત્મિક (૧) નશાબંધી અંગેનો ઠરાવ સૂક્ષ્મ અનુભવોનો વિરોધ કરવામાં અને માત્ર અવલોકનથી સિદ્ધ સર્વ સેવાસંઘની પ્રબંધક સમિતિ, અખિલ ભારત નશાબંધી થનાર વસ્તુને માનવાના વલણવાળા હતા. આથી ઉલટું ધામિકોને કાર્યકર્તાઓની હૈદ્રાબાદ ખાતે તાજેતરમાં ભરાયેલા સંમેલનમાં બે મન પરંપરાથી પ્રાપ્ત આધ્યાત્મિક અનુભવોની જે મહત્તા હતી. પ્રસ્તાવ દ્વારા નશાબંધી સંબંધી જે વિચાર તથા કાર્યક્રમ જાહેર આમ બંનેને વિરોધ ઉપસ્થિત થાય એ સ્વાભાવિક હતું. પરિણામે કરવામાં આવ્યા છે તેનું સ્વાગત કરે છે. સર્વ સેવાસંધે વખતોવખત વિજ્ઞાનીઓનું કાર્ય દુષ્કર બન્યું હતું. કેપલર, ગેલિલીએ, ટાઈકો બ્રાહે આ વિષય અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જાહેર કર્યો છે. સમિતિને જેવાને અનેક યાતના વેઠવી પડી હતી અને જાનના જોખમે કામ એ જોઈને અત્યંત ખેદ થાય છે કે સંવિધાનનું નિર્દેશન, રાષ્ટ્રપિતા કરવું પડયું હતું. ટૂંકામાં નવું જ્ઞાન આપતા વિજ્ઞાનીઓ ઈર્ષા, ક્રોધ ગાંધીજીની ભાવના તથા દેશની જનતાની આકાંક્ષા તેમ જ આવશ્ય અને જુલ્મને ભોગ બનતા. પ્રચલિત ધાર્મિક વિચારો સાથે સંમત કતા–આ સર્વને પૂરો ખ્યાલ હોવા છતાં, આજે પણ કોઈ કોઈ ન થનારને નાસ્તિક ગણી કાઢવામાં આવતા. રાજ્યમાં શરાબબંધીની નીતિને ઢીલી કરવા માટે તથા અન્ય કેટલાંક આધુનિક વિજ્ઞાનની પ્રગતિ જુના સમયની પ્રણાલિકા સામે રાજ્યમાં શરાબ દ્વારા આવક વધારવા માટે અધિક પ્રચાર તેમ જ પડકાર કરી સાધવામાં આવી છે. આજના વિજ્ઞાનમાં પ્રયોગને પ્રથમ પ્રયત્ન ચાલી રહ્યો છે. પ્રબંધ સમિતિ આવી શિથિલતા અનુચિત– ' રસ્થાન છે. વિજ્ઞાનનાં સત્યો જેમ જેમ વધારે પ્રસરશે અને માનવીની અયોગ્ય–હોવાનું માને છે અને આશા રાખે છે કે આ પ્રકારની સમજણમાં ઊતરશે તેમ તેમ ધાર્મિક વહેમ, ઝનૂન, ધ અને કલો ઓછા થશે. ધર્મની અધર્મ દીવાલથી વહેચાયેલ ને ધર્મને નામે શિથિલતા તથા પ્રયત્ન બંધ કરવામાં આવશે અને શરાબબંધીને લડતા માનવી વિજ્ઞાનના પ્રકાશમાં આ ભેદોની અસારતા જોશે. કાર્યાન્વિત કરવાની દિશામાં ઉચિત પગલાં ભરવામાં આવશે. “ધર્માધતા સામે જેહાદ, છાપવાની કળાની શોધ, કોલંબસની ' (૨) ગળ-ખાંડસરીના ઉદ્યોગ ઉપર મુકાયેલા સરકારી અમેરિકાની શોધઆ બધી ઘટનાઓએ લોકોનું માનસિક દ્રષ્ટિબિંદુ પ્રતિબંધને તીવ્ર વિરોધ વિસ્તારવામાં મદદ કરી છે; થોડી વૈજ્ઞાનિક વૃત્તિ કેળવી છે. , અખિલ ભારત સર્વ સેવાસંઘની પ્રબંધક સમિતિને એ જાણીને “પરિણામે હવે ધાર્મિક અને વૈજ્ઞાનિકો બંનેએ પોતાનો બહુ દુ:ખ થયું છે કે ખાંડના ઉદ્યોગને પ્રેત્સાહન દેવા માટે ભારત કદાગ્રહ ઢીલે કર્યો છે. આથી બંને વધુ નજીક આવી રહ્યા છે. અવલોકનમાં ન આવે એવી વાત પણ સંભવી શકે છે એવું માનસરકારે ડિફેન્સ ઑફ ઈંડિયા રૂલ્સનો આશ્રય લઈને ગોળ-ખાંડસરીના નારા વૈજ્ઞાનિકોને આજે તોટો નથી. ધામિકોએ પણ ધર્મની પ્રત્યક્ષ ઉદ્યોગ ઉપર કેટલાક પ્રતિબંધ મૂક્યા છે. સર્વ સેવા સંઘની દષ્ટિએ વિરોધી માન્યતાઓ છોડી દેવાની તત્પરતા દાખવી છે અને વિશુદ્ધ ડિફેન્સ ઑફ ઈંડિયા રૂલ્સને આ દુરૂપયેગ છે, એટલું જ નહિ પણ, આધ્યાત્મિક ભાવ પ્રત્યેનું વલણ વધતું જાય છે. અતીવ રૂઢીગત. આ દ્વારા જનતાના બુનિયાદી જનતાંત્રિક અધિકાર ઉપર એક ધર્મના સંસ્કારોવાળા રોમન કેથોલિક પંથના અગ્રસરા પણ વારંવાર મળીને પોતાના ધર્મની માન્યતાનું સંસ્કરણ કરવાની તત્પરતા મોટા પ્રહાર કરવામાં આવ્યો છે, અને આ પ્રતિબંધે, જે ગ્રામ-સ્વ- . દેખાડી રહ્યા છે એ વિજ્ઞાનયુગનું એધાણ છે. આપણા દેશમાં પણ રાજ્યની સ્થાપનાને અમે સંકલ્પ કર્યો છે તેના બુનિયાદી સિદ્ધાંતની એ પ્રક્રિયા ચાલુ છે અને એ ચાલુ રહે એમાં સૌનું કલ્યાણ છે.” એકદમ વિરુદ્ધ છે. " ગોળ-ખાંડસરી જ એક માત્ર એવો ગ્રામોદ્યોગ છે કે જે વિષયસૂચિ પૃષ્ઠ મોટા ભાગે પોતાના પગ ઉપર નિર્ભર રહ્યો છે. આવી સ્થિતિમાં ૧૫મું અખિલ ભારતીય સર્વોકિસાનોને તેમના ઉત્પાદનની ઉપજનો કોઈ પણ ભાગ મિલોને દય . સંમેલન: સંઘ-નિવેદન આપી દેવા માટે વિવશ કરવા એ અનુચિત છે. ઉત્તર પ્રદેશમાં ધર્મ અને વિજ્ઞાન વચ્ચે હવે વિરોધ નૃસિંહ મૂ. શાહ - ૧૭૮ ગોળ-ખાંડસરીની નિકાસ ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રહ્યો નથી. તેથી આ વ્યવસાયને ઘણો મોટો ધકકો લાગે છે તથા ગળ પ્રકીર્ણ નેધ: મુંબઈ ખાતે ભરાયેલું પરમાનંદ ૧૭૯ ઉત્પાદકોને ઘણું મોટું નુકસાન થયું છે–થઈ રહ્યું છે. સાથે સાથે નેશનલ વેજીટેરિયન કન્વેન્શન, આથી ખુબ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે અને ગ્રામવાસીઓનું દમન ભૂતકાળને વર્તમાન સાથે સમન્વિત થઈ રહ્યું છે. આ માટે સંઘ આ પ્રતિબંધોનો તીવ્ર વિરોધ કરે છે. કરો, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અદ્રત - આ પ્રતિબંધના વિરોધમાં સર્વોદય મંડળ તરફથી શ્રી ત્રિવેણી સાધે; એક સગીર છોકરાને અપાઈ રહેલી દિક્ષા અટકાવો!, મેના સહાય. (ભૂતપૂર્વ અધ્યક્ષ, ઉત્તર પ્રદેશ સર્વોદય મંડળ) તથા શ્રી ઓમ પ્રકાશ ગાંડુએ (સંચાલક, ઉત્તરપ્રદેશ શાંતિ સમિતિ) સાંકેતિક ચિત્રકળા તરફ કેમ વળી? એક રૂપમાં જે સત્યાગ્રહ કર્યો છે અને એ કારણે તેમની ધરપકડ કરવામાં અંગત નોંધ. આવી છે, તે માટે પ્રબંધક સમિતિ તેમનું અભિવાદન કરે છે. પ્રબંધક એક અપંગનું ઉર્ધ્વ આરોહણ ' - સેમ્યુઅલ ઈ. બારેયાં ૧૮૨ સમિતિ સરકારને અનુરોધ કરે છે કે આ તમામ પ્રતિબંધો શિધ્રાતિ શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ અંગે ' ' '' ૧૮૩ શિધ્ર પાછા ખેચી લે, પ્રબંધક સમિતિ એ પણ આશા રાખે છે કે . જાયેલ સન્માન સમારંભ . " . . અખિલ ભારત ખાદી–ગ્રામોદ્યોગ કમિશન પણ આ પ્રતિબંધ ચિત્રકળાનું હાર્દ : સર્જન કાકા કાલેલકર ૧૮૫. પાછા ખેંચી લેવરાવવા પાછળ પોતાની તાકાતને પૂરો ઉપયોગ આઇસ હકસલી : તત્ત્વચિન્તક મનુભાઈ પંચોળી ૧૮૬ કરે. જો આ પ્રતિબંધ તરતમાં પાછા ખેંચી લેવામાં નહિ આવે સાહિત્યકારનું જગતને અનેરૂ અર્પણ. તો પ્રબંધક સમિતિને આગળની નીતિના વિષયમાં ગંભીરતાપૂર્વક વિલેપારમાં મળેલું ગુજરાતી રતુભાઈ કોઠારી ૧૮૭* વિચાર કરવાની ફરજ પડશે. ' : સાહિત્ય પરિષદનું ૨૨ મું સંમેલન ' ૧૭૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ ( 3) તા. ૧૬-૧-૬૪ પ્રબુદ્ધ જીવન ૧૭૯ . પ્રકીર્ણ નોંધ મુંબઈ ખાતે ભરાયેલું નેશનલ વેજીટેરિયન કન્વેન્શન (ગ) થીજાવેલા માંસ અને ચામડાંની નિકાસ માટે મોટા | મુંબઈ ખાતે જાન્યુઆરી માસની તા. ૮મીથી ૧૦મી સુધી પાયા ઉપર કરવામાં આવતી પશુઓની કતલ સર્વપ્રથમ એવું નેશનલ વેજીટેરિયન કન્વેન્શન સર સી. પી. રામસ્વામી દ્વારા તેમ જ અન્ય દેશોમાં કતલ કરવા માટે વૈજ્ઞાનિક અયરના પ્રમુખપણા નીચે ભરવામાં આવ્યું હતું. આ કન્વેન્શનનું પ્રયોગ માટે તેમ જ ઔદ્યોગિક ઉપયોગ માટે જીવતાં ઉદ્ધાટન મહારાષ્ટ્ર રાજયના માજી રાજયપાલ શ્રી શ્રી પ્રકાશના હાથે પ્રાણીઓની નિકાસ દ્વારા વધારે ને વધારે પરદેશી કરાવવામાં આવ્યું હતું. શ્રીમતી રૂકમણિ એરંડેઈલ આ કન્વેન્શનની હૂંડિયામણ મેળવવાના સરકારી પ્રયત્નો, ' સ્વાગત સમિતિના પ્રમુખ હતા. આ કન્વેન્શનના મુખ્ય પ્રેરક (ધ) સંખ્યાબંધ દેડકાંઓના ટાંગા કાપીને તેની નિકાસ અને ચાલક જીવદયાના પ્રખર ઉપાસક અને પ્રચારક શ્રી જયતી કરવામાં આવે છે અને એ રીતે છેદાયેલાં દેડકાંઓને લાલ માનકર હતા. આ કન્વેન્શનના સંદર્ભમાં તા. ૭મી જાન્યુ રીબાતાં મરવા દેવામાં આવે છે–આ પ્રકારનો તાજેઆરીથી તા. ૧૪ મી સુધીને એક ભરચક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા તરમાં જોશભેર ચાલી રહેલ ઘાતકી વ્યાપાર, હતા અને તેની અંદર યોજવામાં આવેલ શાકાહારી વાનીઓ અને આવી પ્રવૃત્તિઓ દ્વારા વ્યકત થતા સરકારી તથા સુધરાઈના તેને પકવવાની જુદી જુદી પદ્ધતિઓ રજૂ કરતું એક પ્રદર્શન મુખ્ય હિંસાપ્રચૂર વલણને અમે સખત રીતે વખેડી નાખીએ છીએ. સ્થાને હતું. આ કન્વેન્શનની બેઠકો દરમિયાન થયેલી ચર્ચા-વિચારણાના (૫) શાકાહારીને પૂરતું પોષણ મેળવવા માટે જેટલી જમીન અરૂપ જે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે: જોઈએ તે કરતાં ત્રણથી છ ગણી જમીન એટલું જ પિપણ બીનકન્વેન્શનના ઠરાવ શાકાહારી માટે મેળવવા અંગે આવશ્યક છે. આ બાબત પિતાના ધી ઈન્ડિયન વેજીટેરિયન કોંગ્રેસ, ધી બોમ્બે હ્યુમેનિટેરિયન આજનમાં ધ્યાનમાં લેવા તેમ જ સાધારણ જનતાને શિક્ષણદ્વારા લીગ, ધી ઓલ ઈન્ડિયા એનીમલ વેલફેર એસોસિએશન તથા ધી એ પ્રકારની સમજૂતી આપવા અને મધ્યસ્થ તેમ જ પ્રાદેશિક બોમ્બે વેજીટેરિયન સોસાયટીના ઉપક્રમે તા. ૮ મી જાન્યુઆરીથી તા. સરકારને વિનંતિ કરીએ છીએ. ૧૦મી જાન્યુઆરી સુધીના દિવસો દરમિયાન સર્વ પ્રથમ યોજવામાં (૬) શાકાહારી ભજન તૈયાર કરવા તેમ જ પીરસવા માટે આવેલ એવા નેશનલ વેજીટેરિયન કન્વેન્શનમાં પસાર કરવામાં બધાં રેસ્ટોરાંને, રેલવે લાઈન ઉપર ભજન પૂરું પાડતી ખાનગી આવેલા ઠરાવ નીચે મુજબ છે: કે જાહેર સંસ્થાઓને, કલબોને, હોટેલને, પીરસવાને વ્યવસાય કરતાં : | (૧) રાષ્ટ્ર અને તેના નાગરિકોના આરોગ્ય, ઉત્કર્ષ અને લોકોને તથા પાકવિજ્ઞાનનું શિક્ષણ આપતી સંસ્થાઓને અલગ અલગ નસિક સ્વાથ્યની રક્ષા ખાતર શિક્ષણ અને સમજાવટ દ્વારા શાકા- રસેડાંઓનો તેમ જ અલગ અલગ ઠામવાસણોને પ્રબંધ કરવાની હારી જીવનપદ્ધતિ અખત્યાર કરવા અને સર્વ કોઈને ભલામણ અમે ભલામણ કરીએ છીએ. કરીએ છીએ. ' (૭) અમો ડૉક્ટરો અને ચિકિત્સકોને આધુનિક સંશોધનથી (૨) આજની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં હોમ સાયન્સ પૂરા વાકેફગાર રહેવા અને શાકાહારીઓને બીનશાકાહારી ખોરાક (ગૃહવિજ્ઞાન) અને એવા બીજા વિષયોનું શિક્ષણપ્રદાન કરતાં બીન- લેવાની અને જેની સાથે પશુહિસા જોડાયેલી છે એવી દવાઓ શાકાહારી ખેરાક તૈયાર કરવા માટે શાકાહારી વિદ્યાર્થીઓને ફરજ લેવાની દરદીઓને ભલામણ કરવાની પુરાણી વૈજ્ઞાનિક પરંપાડવામાં આવે છે. આ તેમના દિલને સ્વાભાવિક રીતે ખૂબ જ દુભાવે ‘પરાને ત્યાગ કરવાની તેમને અપીલ કરીએ છીએ. . છે અને નૈતિક પ્રશ્નો અંગે પિતાને યોગ્ય લાગે તે મુજબ વર્તવાનું (૮) શાકાહારી ખેરાક તંદુરસ્તીને બરોબર ટકોવી રાખે છે માનવીમાત્રને સ્વાતંત્ર્ય હોવું જોઈએ તે સ્વાતંત્ર્ય આથી ઝૂંટવી અને સંપૂર્ણપણે પોષણક્ષમ છે એમ હવે સર્વત્ર સ્વીકારાયેલું હોવાથી લેવામાં આવે છે. આવું શિક્ષણવિષયક ફરજિયાતપણું નાબૂદ અગત્યના મહેમાનોને પણ કદિ નિરામિષ આહાર પૂરો નહિ પાડવાની કરવા માટે મધ્યસ્થ તેમ જ પ્રાદેશિક સરકારોને અમે વિનંતિ કરીએ સઘળા શાકાહારીઓને અમે ભલામણ કરીએ છીએ. છીએ. ૯) ધર્મના નામે કે એવા બીજા કોઈ હેતુસર પશુઓનાં | (૩) જયાં દિવસના વચગાળે ભોજન આપવામાં આવતું અપાતાં બલિદાન બંધ કરવા સર્વ નાગરિકોને અને એવાં બલિદાને હો તેવી શૈક્ષણિક સંસ્થાઓમાં, રેસ્કયુ–મમાં, જેમાં અને એવી કાયદાકાનૂનથી અટકાવવા સર્વ સરકારોને અમે અનુરોધ કરીએ છીએ. - બીજી સંસ્થાઓમાં જે ખોરાક સર્વ લોકોને એકસરખો ગ્રાહ્ય (૧૦) પશુઓનાં કતલ થયેલાં શરીરો, માંસ, મચ્છી અને છેએવો માત્ર શાકાહારી ખોરાક જ પૂરો પાડવાની–પીરસવાની- કતલખાનાની એવી બીજી પેદાશ જાહેર જગ્યાઓએ ખૂલ્લામાં બધી સરકારો તેમ જ સંસ્થાઓને અમે અનુરોધ કરીએ છીએ. મૂકાતાં પ્રજાસમુદાયના ઘણા મોટા વર્ગની લાગણી દુભાય છે. (૪) પશુઓની કતલના ઉદ્યોગને વિકસાવવા માટે તેમ જ આ હકીકત ધ્યાનમાં લઈને આ બાબતની અટકાયત કરવા બધી સરતેમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓની માગને પ્રોત્સાહન આપવા માટે કારોને અને લાગતી વળગતી સત્તાઓને અમે અપીલ કરીએ છીએ. પશુઓની કતલના વ્યવસાયને વેગ આપવાનું જે વલણ આજની વેજીટેરિયન–શાકાહારી-કોને કહે? સરકારોમાં તેમ જ સુધરાઈના સત્તાધીશોમાં જોવામાં આવે છે, ઈન્ડિયન વેજીટેરિયન કોંગ્રેસના બંધારણની પૂર્વભૂમિકામાં દાખલા તરીકે : વેજીટેરિયન' કોને કહેવો એ અંગે એવી વ્યાખ્યા નક્કી કરવામાં (ક) મુંબઈમાં દેવનારના કતલખાનાની યોજનામાં માલુમ આવી છે કે “આ સંસ્થાના હેતુઓ માટે, કોઈ પણ સંજોગોમાં પડે છે તે મુજબની–ચાલુ માગથી વધારે કતલ થાય માંસ, મરછી, મરધી તેમ જ જે ખોરાક પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા તેવી સગવડોને વધતો જતે વિસ્તાર, આચરીને તૈયાર કરવામાં આવ્યો હોય તેવા ખેરાક જે વ્યકિત કોઈ (ખ) મરઘી, ઈંડાં, મચ્છી અને બીજા બીનશાકાહારી પદા- પણ સમયે અને કોઈ પણ સંજોગોમાં કદિ પણ લેતી નથી તેવી થેને ભક્ષ્ય તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરીને વ્યકિતને ‘વેજીટેરિયન’ ગણવી.” વેજીટેરિયનની આ પ્રકારની ગ્રામવાસી શાકાહારીઓને માંસાહાર તરફ વાળવાની વ્યાખ્યા ધ્યાનમાં લેતાં સ્પષ્ટ થશે કે મધ, ઇડાં, દૂધ, ચીઝ, માખણ સરકારી પ્રવૃત્તિ તથા ઉરોજના, ઓવલટાઈન, ડુંગળી અને લસણ-આ પદાર્થોમાંથી એક અથવા Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ અન્ય પદાર્થને કેટલાક વેજીટેરિયના નિષિદ્ધ અભક્ષ્ય-લેખે છે જ્યારે કેટલાક વેજીટેરિયના અનિષિદ્ધ-ભક્ષ્ય ગણે છે. વેજીટેરિયનામાં આવા મતભેદ પ્રવતે છે તે ધ્યાનમાં લઈને આ પદાર્થોમાંથી શું લેવું અને શું ન લેવું એ અંગેનો નિર્ણય કરવાનું દરેક વ્યકિતના પોતાના અભિપ્રાય અને વિવેક ઉપર છેડવામાં આવેલ છે. “ભૂતકાળને વર્તમાન સાથે સમન્વિત કરો!” ૨૦૦ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અદ્ભૂત સધા ઓરિયેન્ટલ્સની ૨૬ મી ઈન્ટરનેશનલ કોંગ્રેસનું તા. ૪-૧-૬૪ ના રોજ ન્યુ દિલ્હી ખાતે વિજ્ઞાનભુવનમાં એક અતિ ભવ્ય અધિવેશન ભરાયું હતું જેના પ્રમુખસ્થાને પ્રા. હુમાયુન કબીર બીરાજ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને સંદેશા માલ્યા હતા કે, “આપણે એ મહામિલન પ્રતિ ગતિમાન થઈએ કે જયારે આપણે દરેક માનવીનું, દરેક જાતિનું, દરેક સંસ્કૃતિ અને દરેક માન્યતાનું આદરમાન કરતા હોઈશું. દુનિયા આજે વિશ્વમૈત્રીને ઝંખી રહેલ છે.” આ અધિવેશનમાં ૧૨૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધા હતા, જેમાં અરધી સંખ્યા ભારત બહારના પ્રતિનિધિઓની હતી. " આ કૉંગ્રેસના પ્રારંભમાં ઉપસ્થિત થયેલ મહા અમાત્ય નહેરૂએ કોંગ્રેસના પ્રતિનિધિઓને ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સમન્વય સાધવા માટે આવ્લાન કર્યું હતું. તેમણે મંગળ પ્રવચન કરતાં જણાવ્યું કે “ઓરિયેન્ટલ સ્ટડીઝના (પૌર્વાત્ય વિષયોના અભ્યાસાના) હેતુ માત્ર આપણા બૌદ્ધિક કુતુહલને તૃપ્ત કરવાના નહિ, પણ ભૂતકાળથી વર્તમાન કેટલા પ્રમાણમાં પ્રભાવિત બન્યું છે, ભૂતકાળની વર્તમાન ઉપર શી શી અસરો પડી છે તેનું ખરૂ માપ કાઢવાના હોવા જોઈએ. કોઈ પણ દેશ પોતાના ભૂતકાળ છેડી શકે તેમ નથી અને ભારત તે કદિ પણ નહિ. જો ભારતમાં ભૂતકાળને ભૂંસી નાખવાના પ્રયત્ન કરવામાં આવે તો ભારત મૂળવિહાણ બની જાય. એ સાથે એ પણ સ્પષ્ટ છે કે લોકો હંમેશાને માટે ભૂતકાળ ઉપર જીવી ન જ શકે. તેમણે સમય સાથે આગળ વધવાનું છે. આથી, કાળના એ બે તત્ત્વ વચ્ચે સમન્વય કેમ ઉભા કરવા એ સમસ્યા ઉભી થાય છે. આ સમન્વય અભ્યાસ અને સંશોધનના વિષય છે. “પ્રાચીન સભ્યતાઓમાં એક પ્રકારનું ઊંડાણ હતું, એમાં કાંઈક એવું હતું જેને આજે પણ અર્થ છે. પ્રાચીન વિચારપદ્ધતિ પેાતાની જાતને જાણવા ઉપર-અન્તરાત્માના સાક્ષાત્કાર ઉપર–કેન્દ્રિત હતી. બહારની દુનિયા વિષે કાંઈક જાણવું એ ઉપરાંત આપણી જાત વિષે જાણવું આપણી જાતને યથાસ્વરૂપે ઓળખવી—એ પણ એટલું જ ઈચ્છવાયોગ્ય છે, કારણ કે એમ કરવાથી આધુનિક જગતમાં થઈ રહેલાં ટેકનોલોજીલ ફેરફારો વચ્ચે આપણે સમધારણ પ્રાપ્ત કરી શકીએ છીએ. “ભૂતકાળનું આ ઊંડાણ અને આજની દુનિયાનું છીછરાપણું - આ બે વચ્ચે કેમ મેળ મેળવવા તેની મને સુઝ પડતી નથી. આધુનિક જગતમાં નવાં મૂલ્યોને ધણું મહત્ત્વ આપવામાં આવે છે, પણ મને તે મૂલ્યોમાં ચોક્કસ પ્રકારનું છીછરાપણું દેખાય છે.” આ કોંગ્રેસના પ્રમુખ પ્રા. હુમાયુન કબીરે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે “એ સમય હવે આવી પહોંચ્યા છે કે જયારે ઓરિપેન્ટાલાજી પૌર્વાત્ય વિદ્યા—અમુક થોડી ઉચ્ચકક્ષાની લેખાતી વિદ્રાન વ્યકિતઓની અલગ માલિકીનો વિષય રહેવા ન જોઈએ. જેમ વિજ્ઞાનના ક્ષેત્રમાં બન્યું છે તે મુજબ, પૂર્વ અને પશ્ચિમની દુનિયાએ તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ભાષા અને ઈતિહાસના ક્ષેત્રમાં જે ફાળા આપ્યો છે તે બધાંનું સુભગ સંમીશ્રણ થવું જોઈએ અને તેમાંથી માનવીના શિક્ષણ અને જ્ઞાનના વિપુલ ભંડાર નિર્માણ થવા જોઈએ, “ ભારતીય તત્ત્વજ્ઞાન દુનિયાના તત્ત્વજ્ઞાનનું અવિભાજય અંગ છે એ રીતે તેના વિચાર કરવા જોઈએ અને જે કોઈ તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી હોવાના દાવા કરતા હોય. તેવી દરેક વ્યકિતએ– અને નહિ કે માત્ર ઈન્ડોલેાજીના ગણ્યાગાંઠયા પંડિતાએ—એ દ્રષ્ટિથી તેના અભ્યાસ કરવા જોઈએ. “એ પ્રમાણે ભારતના ઈતિહાસ પણ માનવીના ઈતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ છે એ રીતે ભારતના ઈતિહાસના વિચાર થવા જોઈએ અને દુનિયાના કોઈ પણ ભાગના કોઈ પણ વિદ્વાનના ઈતિહાસ એક નિષ્ણાત તરીકે સ્વીકાર થવા ન જોઈએ, જો તે વિદ્રાન દુનિયાના આ ભાગમાં બનેલી મહત્ત્વની ઘટનાઓ વિષે તદ્દન અજ્ઞાત હાય. વખ તા. ૧૨-૧-૬૪ “એવી જ રીતે, ભારતના તેમ જ એશિયાના અને આફ્રિકાના અન્ય દેશના વિઘોપાસકોએ, યુરોપ અને અમેરિકાના દષ્ટાઓએ અને સંશોધકોએ જ્ઞાન, વિજ્ઞાન, અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જે ફાળા આ પહેલાં આપ્યો છે તેને માનવજાતના વારસાના એક વિભાગ તરીકે સ્વીકારવા ઘટે છે.” અંતમાં પ્રસર કબીરે એવી આશા વ્યકત કરી હતી કે, “આ કોંગ્રેસ દુનિયાના વિદ્રાનોમાં ઊંડી સહાનુભૂતિ અને સમજુતિની ભાવનાનું સિંચન કરશે અને એવા એક જીવનદર્શન તરફ માનવજાતને દોરી જશે કે જેમાં એકત્ર બનેલી દુનિયાની ભૂમિકા ઉપર વૈવિધ્યના સ્વીકાર એ જ સમસ્ત માનવજાતના વિચાર અને આચારનું નિર્માણ કરનારો સિદ્ધાંત બની જશે.” ' આ કોંગ્રેસના નિવૃત્ત થતા પ્રમુખ સોવિયેટ યુનિયનના ગુકુરાવે જણાવ્યું કે “આ કોંગ્રેસનું સવિશેષ મહત્ત્વ એટલા માટે છે કે એ કાંગ્રેસ એવી ઘડીએ મળે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપેલી તંગદિલી હળવી બની રહી છે, જ્યારે દુનિયાભરના લોકો આજે પ્રવર્તતા શીત યુદ્ધને નાબૂદ કરવા અને સ્થાયી શાંતિની સ્થાપના કરવા વધારે તીવ્રપણે ઈચ્છી રહ્યા છે. આ પૌર્વાત્ય વિષયોનું અનુશીલન માનવતાના ખ્યાલાથી પ્રેરાવું જોઈએ. તે દ્વારા પ્રગતિ અને સુલેહશાંતિના ધર્મકાર્યને અનુમોદન અને સમર્થન મળવું જોઈએ. આપણા કાર્યમાં, કેટલાક ક્ષેત્રમાં જે પ્રકારના સં રાષ્ટ્રવાદ અને ઝીણું કાંતવાની વૃત્તિ નજરે પડે છે—આવી સંકીર્ણતાની લાગણીઓને આપણે બીલકુલ વશ થવું ન ઘટે. પૂર્વના લોકોના ઈતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવામાં લાકો એકમેકથી જુદા પડે તે રીતે નહિ, પણ એકમેકની કેમ વધારે નજીક આવે એ રીતના આપણા સતત પ્રયત્ન હોવા જોઈએ.” આ જ મુદ્દા ઉપર કાંઈક બીજી રીતે ભાર મૂકતાં ડૉ. રાધાકૃષ્ણને કોંગ્રેસ ઉપર મોકલી આપેલા પોતાના પ્રવચનમાં, અત્યંત પુરાણા કાળથી દુનિયાભરના વિદ્રાનો અને પંડિતો દુનિયાના એક ભાગમાંથી અન્ય ભાગમાં વિચારોના પ્રવાહોને વહેતા કરવા માટે પરસ્પર એકમેકના કેવી રીતે સંપર્ક સાધતા રહ્યા છે તેનો ખ્યાલ આપ્યા હતા. આગળ વધતાં તેમણે જણાવ્યું કે, “આજે દુનિયાના બધા લોકો નિકટવર્તી પડોશીઓ બની ગયા છે. આજના સંદર્ભમાં સૌ કોઈએ માત્ર એક જ પ્રકારનું વલણ અખત્યાર કરવું ઘટે છે અને તે વલણ એકમેકથી અલગ બનવાનું નહિ પણ એકમેકને ઓળખતા થવાનું, અસહિષ્ણુતાનું નહિ પણ પરસ્પર સમજુતિનું, તિરસ્કાર અને ધર્મઝનૂનનું નહિ પણ જે કાંઈ મૂલ્યવાન હોય તેની કદર કરવાનું અને તેને પચાવી લેવાનું. “માંણસજાતના વિસ્તાર એક મૂળમાંથી થયો છે, જો કે તે ભિન્ન ભિન્તે જાતિઓ અને જ્ઞાતિઓમાં વહે ચાઈ ગયેલ છે. આજના ધર્મ આ પાયાની એકતાની પુન: પ્રાપ્તિનો અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે એકવાકયતા ઊભી કરવાના છે. આ કોંગ્રેસ, 'A New world rich in range and majestic in scope' વૈવિધ્ય દ્રષ્ટિએ સમૃદ્ધ અને કાર્ય પ્રદેશની દ્રષ્ટિએ ભવ્ય એવી નવી દુનિયા—નિર્માણ કરવી—આવું જે માનવજાતનું ધ્યેય છે તેની પ્રાપ્તિની દિશામાં ઘણા મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે.” એક સગીર છેકરાંને અપાઈ રહેલી દિક્ષા અટકા! 4 એક ધર્માનુરાગી મિત્ર તરફ્થી નીચે મુજબના પત્ર મળ્યો છે, “આથી જણાવવાનું કે ચાલુ જાન્યુઆરી માસની ૨૫મી તારીખે બારીવલી ખાતે બિરાજતા જૈન આચાર્ય અમૃતસૂરિજીના શિષ્ય મુનિશ્રી ધુરંધરવિજયજીના હાથે જેણે માત્ર આઠ ધારણ સુધી અભ્યાસ કર્યો છે એવા એક આશરે પંદરેક વર્ષની ઉંમરના ઉપેન્દ્રને દીક્ષા આપવાનું નક્કી થયું છે. ઉપર જણાવેલ મુનિશ્રી સાથેના છેલ્લા ચાર પાંચ માસના સહવાસથી આ ઉપેન્દ્રમાં દીક્ષા લેવાની ભાવના જાગી છે. તેના માબાપને બીજાં છ સાત સંતાનો છે. માબાપ સિવાય આ છેાંકરાના અન્ય વડિલા તથા સાંસ્વજનને આવી કાચી ઉંમરના લગભગ અશિક્ષિત એવા છેકરાને કશી પણ પૂર્વ તૈયારી કે ધાર્મિક તાલીમ સિવાય અપાતી દીક્ષાથી વિરૂદ્ધ છે. તેઓ મુનિશ્રીને આજીજીપૂર્વક આગ્રહ કરી રહ્યા છે કે આ છાકરાને આવી અપરિપકવ દશામાં દીક્ષા આપવાને બદલે તેને ત્રણ ચાર વર્ષ સંસારમાં રહેવા દઈને ભણવા ઘો અને જરૂરી Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧-૬૪ --------- -- . ધાર્મિક શિક્ષણ લેવા દો અને સગીર અવસ્થા પૂરી કરે ત્યાર હોય અને પછીનું સંતાન પ્રમાણમાં ઓછું હુંશિયાર અથવા તો બાદ તેને દીક્ષા લેવાનો વિચાર કાયમ રહે તો પછી, બધા નબળું હોય ત્યારે આપણે નબળા બાળકને દેખતાં એકની અન્ય સંયોગની અનુકૂળતાને વિચાર કરીને, ગ્ય સમયે તેને દીક્ષા રાથે સરખામણી કરતા હોઈએ છીએ. અને પરિણામે હું નબળું આપ.” પણ તેમના હૃદયને સગાંસ્વજનોની આ આજીજી સ્પર્શતી છું, નબળું છું એવી તેના મનમાં ગાંઠ બંધાતી જાય છે અને નથીકાચી ઉમરે દીક્ષા અપાયા બાદ ઉમ્મર વધતાં નવા બનેલ તેનું પરિણામ નિરુત્સાહમાં-નિરાશામાં આંવે છે. અને આ નિરુત્સાહસાધુનું ચિત્ત સાધુ જીવનમાં સ્થિર થતું નથી અને સાધુ વેશ છોડીને નિરાશા-ને લીધે પરીક્ષામાં નબળાં પરિણામ આવે છે અને તેથી પાછે સંસારમાં ચાલી આવે છે–આવા કિસ્સાઓ અવારનવાર “બધાંથી ઉતરતું છું” એવી પ્રતીતિ તેના મનમાં સુદ્રઢ થતી જાય બનતા સાંભળવામાં આવે છે. હજુ થોડાં વર્ષો પહેલાં સ્વ. વિજય- છે. મેનાની બાબતમાં આમ જ બન્યું લાગે છે. વલ્લભસૂરિએ એક ૧૪ વર્ષના છોકરાને દીક્ષા આપેલી. તેણે ચાર કે તદુપરાંત મેના બહુ નાની હતી ત્યારે મારાં માતુશ્રી લાંબી પાંચ વર્ષ સુધી દીક્ષા પાળીને પુન: સંસારમાં પ્રવેશ કર્યો છે અને માંદગીના બિછાને હતાં. મારી પત્ની ઉપર ઘરને ખૂબ ભાર હતો. મેના હાલ એક સંસ્થામાં તે નોકરી કરે છે. આમ બનવાથી સાધુ સંસ્થાઓની હઠીલી અને કજિયાળી હતી. અમને બાલશિક્ષણ અંગે એ દિવસેમાં અને જૈન ધર્મની અવહેલના થાય છે. કમનસીબે આવી બાલદીક્ષા કશી સૂઝ નહોતી. મેના કજિયાથી ખૂબ કંટાળો આપે એટલે મેના અટકાવવા માટે કોઈ સરકારી કાનૂન હજુ અસ્તિત્વમાં આવેલ ઉપર અમે ખૂબ ખિજાતા, કદિ કદિ તેને શિક્ષા કરતા અને કોઈ રીતે નથી પણ જેમ બાળલગ્ન સામે કાનૂની પ્રતિબંધ છે તેમ આવી ન માને તે તેને ઓરડામાં પણ કોઈ કોઈ વાર પુરી દેતા. આ બાલદીક્ષા સામે પણ કાનુન થવાની ખાસ જરૂર છે. ઉપર જણાવેલા અમારા અણસમજભર્યા વર્તને તેના બૌદ્ધિક વિકાસમાં ઘણા માટે ખ્યાલો ધ્યાનમાં લઈને મુનિશ્રી ધુરંધરવિજયજીને આ એક અબુઝ અવરોધ ઊભો કર્યો હશે અને તેની કેટલીક શકિત એમ જ ઠીંગરાઈ છોકરાને જીંદગીભર પાળવાના અત્યંત કઠણ એવા દીક્ષાવ્રતથી બાંધી ગઈ હશે એમ, જ્યારે જહાંગીર વકીલે મેના અંગે ઉપર મુજબનું ન લેવા આગ્રહપૂર્વક અનુરોધ છે અને સમજદાર જૈન ભાઈ નિદાન કર્યું ત્યારે, અમને સ્પષ્ટપણે ભાસ્યું. બહેનને આ દીક્ષા અપાતી અટકાવવા માટે બનતું કરી છૂટવા પણ હવે શું કરવું? મેનાને મેટ્રિક પાસ કરાવવાનો આગ્રહ મારી દર્દભરી પ્રાર્થના છે.” આ પત્રમાં એક અબુઝ છોકરાને દીક્ષા આપવાને ઉત્કટ અમે છોડી દીધું. તેનું ગુજરાતી પ્રમાણમાં સારું હતું એટલે ઉપર જણાવેલ ખુપીલ્સ ઑન સ્કૂલમાં, ગુજરાતીના ઉપરના વર્ગમાં બનેલા મુનિશ્રી ધુરંધરવિજયજીને તેમ ન કરવા અનુરોધ કરવામાં મેના બેસે, અંગ્રેજી નબળું હોઈને અંગ્રેજીના નીચેના વર્ગમાં બેસે આવ્યા છે અને આ અનુરોધ તેમના દિલને સ્પર્શે એમ આપણે અને બાલશિક્ષણ અંગે તેને કાંઈક તાલીમ મળે એ હેતુથી બાકીને જરૂરી ઈચ્છીએ, પણ આ મુંડનવૃત્તિની જડ જુનવાણી સાધુ સમય તે બાલવર્ગમાં પસાર કરે એમ અમે ગોઠવ્યું. આ પ્રમાણે સમુદાયમાં એટલી ઊંડી છે કે તેમના ઉપર સામાજિક દબાણ લાવ તેના અભ્યાસની દિશા પલટાણી અને પ્યુપીલ્સ ઍન સ્કૂલમાં. વામાં ન આવે ત્યાં સુધી તેઓ સ્વત: સાદી સમજ વાપરીને આવા તે જવા લાગી. નક્કી કરેલા કાર્યક્રમથી પાછા ફરે એવી આશા વધારે પડતી લાગે છે. આ દરમિયાન તે સ્કુલમાં ‘મસોજી નામના ચિત્રકાર શિક્ષક એના ચિત્રકળા તરફ કેમ વળી? એક અંગત નોંધ હતા. તેમની સાથે મેનાને પરિચય થયો. તેમની પાસે તેણે ચિત્ર કળાના લેસન લેવાં શરૂ કર્યો. આમ ત્રણ ચાર મહિના ચાલતાં માઆ અંકમાં અન્યત્ર “ચિત્રકળાનું હાર્દ : સર્જન” એ મથાળા જીએ અમને સલાહ આપી અને અમને પણ મેનાનું કામ જોતાં નીરોના લેખ ઉપરની નોંધમાં ચિત્રકાર મેનાબહેન અજિતરાય લાગ્યું કે તેનામાં ચિત્રકળાનું વિશિષ્ટ વલણ છે. તે પછી તેને તે દેસાઈને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે મેના મારી બીજી પુત્રી તરફ કેમ ન વાળવી? થાય તે ચિત્રકળા તરફ કેમ વળી? તેની વિગત શિક્ષણ અંગે ) આમ વિચારીને અમે તેને મુંબઈની જે. જે. સ્કુલ થોડીક માર્ગદર્શક બને એવી છે એમ સમજીને, ઔચિત્યભંગને ઑફ આર્ટસમાં દાખલ કરી. ત્યાં તેણે બે વર્ષ અભ્યાસ કર્યો. એ આપ નેતરીને પણ, એ વિગતે રજૂ કરું છું. દરમિયાન ઉપર જણાવેલ કુંવરબહેન વકીલે અમારું ધ્યાન શાંતિ| મારી મોટી દિકરીનું નામ મધુરી, મેના મધુરીથી આશરે અઢી નિકેતન તરફ ખેંચ્યું, અને મુંબઈની સ્કુલ ઑફ આર્ટસ કરતાં વર્ષ નાની. મધુરી શાંત, સ્વસ્થ, પ્રસન્ન, ભણવામાં હુંશિયાર. મેના શાંતિનિકેતનમાં તેની શકિત જરૂર વધારે ખીલશે, એમ તેમણે આગ્રહભણવામાં નબળી. તેનું ગાડું ધીમે ધીમે ચાલે. મધુરી કૈલેજમાં પૂર્વક જણાવ્યું અને અમે તેમની સલાહ માનીને ૧૯૩૭ની સાલમાં ગઈ ત્યારે મેના બે વિષયમાં નાપાસ થઈ અને પ્રમોશન મેળવી મેનાને શાંતિનિકેતનમાં દાખલ કરી અને સુવિખ્યાત ચિત્રમેટિકમાં આવી. પણ હવે તે મેટ્રિકને દરિયો ઓળંગે એવી કોઈ કાર નંદલાલ બોઝના હાથ નીચે તેણે ચિત્રકળાની તાલીમ લેવી આશા ન રહી. ભણવાનું સહેલું પડે તે માટે તેને કર્વેના મેટ્રિકના શરૂ કરી. શાંતિનિકેતનના મુકત અને સંસ્કારસભર વાતાવરણમાં વર્ગમાં મૂકી. તેની છ માસિક પરીક્ષામાં અંગ્રેજીના વિષયમાં તે નાપાસ તેનામાં અનેક પ્રકારનો વિકાસ થયો, નવી હિંમત આવી, તેનું થઈ એટલે ત્યાં પણ તે આગળ ચાલી શકે એમ ન લાગ્યું. મેના સ્વત્વ ખી અને તેનામાં આત્મવિશ્વાસ પેદા થયો. ત્યાં પાંચ કોઈ પણ રીતે મેટ્રિક પસાર થાય એ મારા મનમાં ખુબ આગ્રહ વર્ષ તેણે પસાર કર્યો અને ડ્રોઈંગ, પેઈન્ટિગ, અને હેન્ડીક્રેફટમાં હત પણ મેટ્રિકમાં અંગ્રેજી, ગણિત વગેરે શિખવાના વિષયમાં તેને કુશળતા પ્રાપ્ત કર્યાને ડીપ્લોમાં મેળવ્યો. આ રીતે મેના ચિત્રકળા રસ ન પડે, સૂઝ ન પડે ત્યાં બીજો શો ઉપાય? તરફ વળી.. ! આ દરમિયાન અમે વિલેપાર્લ માં રહેતા હતા અને આ આ વિગતો ઉપરથી બે ત્રણ બાબતો તારવી શકાય તેમ છે. અરસામાં વીલેપારલેમાં એક નવી નિશાળ શરૂ થઈ હતી. તેનું નામ પિતાનું દરેક બાળક ચીલાચાલુ શિક્ષણના ઢાળામાંથી પસાર થાય અપીલ્સ ઑન સ્કૂલ’, તેના પ્રિન્સિપાલ જહાંગીર વકીલ અને તેમના એવો આગ્રહ કોઈ પણ મા-બાપે ન સેવા. એક ક્ષેત્રમાં મુખ્ય સાથી તેમનાં પત્ની કુંવરબહેન. તેમની સાથે મને મૈત્રી– કેવળ નિફળતાનું દર્શન કરાવનાર બાળક બીજ ક્ષેત્રમાં અસાધારણ સંબંધ બંધાતાં સેનાના શિક્ષણને લગતી મૂંઝવતો પ્રશ્ન સફળતાને પામે છે એ બાબત દરેક મા-બાપે ધ્યાનમાં રાખવી અમે તેમની પાસે રજૂ કર્યો. તેમણે મેનાને જોઈ તપાસી અને જણાવ્યું અને પરીક્ષામાં નબળા પરિણામ લાવતા બાળક વિશે નિરાશ બની કે ‘મેના બધી રીતે Normal છે. બીજા સામાન્ય વિદ્યાર્થીઓથી ન જતાં, તેનામાં રહેલી બીજી ગૂઢ શકિતની શોધ કરવી અને તે જરા પણ ઉતરતી નથી, પણ તેના ઉપર suppression ની હાથ લાગતાં તે તરફ તેને વાળવું. આમ કરવાથી તે જ બાળક , દમનનીખૂબ છાયા છે, અને લઘુતા-ગ્રંથિથી તે પીડાય છે. તો સોળે કળાએ ખીલી ઊઠે છે. આ દુનિયામાં પ્રવેશ કરતું દરેક બાળક તેને પરીક્ષાઓના ભારથી મુકત કરો અને સ્વેચ્છાએ જે ભણવું કોઈને કોઈ વિશેષ શકિત લઈને આવે છે અને તે શકિતનો વિકાસ શીખવું ગમે તે મુજબ તેને સગવડ કરી આપો.” કરવાની તેને તક મળે છે તે દ્વારા આત્મ જીવનને તે જરૂર ચરિતાર્થ : જ્યારે પાછળનાં વર્ષો ઉપર હું નજર કરું છું ત્યારે આ તેમના બનાવે છે. આ શકિતને શોધી કાઢવી અને તેને વેગ આપવો તે અભિપ્રાયમાં અમને ઘણું તથ્ય લાગ્યું. આગળનું સંતાન હુશિયાર દરેક મા-બાપ અને શિક્ષકનું કર્તવ્ય છે. પરમાનંદ | Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૬૪ એક અપંગનું ઉર્ધ્વ આરહણ . ચેથા “આંતરરાષ્ટ્રીય અપંગ માનવદિન” નિમિત્તે અમદાવા- કરીને મારી કઈ ઉમ્મીદેની રોનક નિહાળવા હું આ વિશ્વમાં આવી દના અપંગ માનવમંડળ તરફથી યોજવામાં આવેલી એક નિબંધ- ચઢયો છું! હા, મારા મૃતવત થયેલ ખંડિત સ્વપ્નનો ભંગારનો ભાર હરીફાઈમાં ભાઈ સેમ્યુઅલ ઈ. બારૈયાએ રજૂ કરેલ નિબંધને સર્વ- વેંઢારી મારે માટે તે હવે ભટક્વાનું જ નિર્માયું છે. વિધાતાને દ્વાર શ્રેષ્ઠ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તે નિબંધ તે જ મંડળની ધા નાખવાની અનેકાનેક નામરજી હોવા છતાં મારે તે તેની આગળ સ્મરણિકા (સોવેનીર)માં પ્રગટ કરવામાં આવ્યા હતા, જે તેમાંથી ઉધૂત કરીને નીચે આપવામાં આવે છે. અશ્રુસભર નયનોએ એ જ વિનવણી કરવી પડે છે કે, હું મારા સામાન્ય રીતે શરીરથી અપંગ માનવી મનથી પણ અપંગ જીવનના દાતાર! જેમ બને તેમ જલદીથી મને આ દુનિયા પરથી હોય છે અને સમાજનો તે હંમેશાં એશિયાળો બનીને પોતાનું ઉઠાવી લે; પરંતુ મારી જીંદગીમાં તું મને અશ્રુઓને ભંડાર ન ભરી જીવન વ્યતીત કરી છે અને સમાજ કેવળ દયાથી પ્રેરાઈને તેના આપીશ. જો તારે મને અમૃત જ આપવું હતું તો શીદને અંદર તરફ ટુકડા નાખીને તેને જીવાડે છે. આ દયામણી પરિસ્થિતિના વિષ મેળવ્યું. જો તારે મને જીંદગી જ આપવી હતી તે જીંદગીની સાથે અપંગતા શા માટે આપી? અને જો તે મને અપંગતા આપી પ્રતિકારરૂપે આજે મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો સાથે સાથે વધુ સમાન કઠોર દિલ શા માટે ન આપ્યું કે, Fellowship of the physically handicapped અથવા તે જેથી મારા જીવનમાં થયેલ અપંગતાનો એ કારી ઘા હું જીરવી શકું. અપંગ માનવમંડળ જેવી સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે, ખરેખર, અપંગ મનુષ્યને તે નારીહૃદય કરતાં પણ એટલું કોમળ જયાં આવાં અપંગ ભાઈ-બહેનોને જદા જુદા પ્રકારના ઉદ્યોગ હદય આપ્યું છે કે, જરા સરખી ટકોરથી તેના હૃદયને અવર્ણનીય કારી ઘા લાગી રહે છે. શીખવવામાં આવે છે અને તેના પરિણામે તેઓ પોતાના નિર્વાહ માતા-પિતા, ભાઈ-બેન, સગાં-સ્નેહી, બધાં જ છે, પરંતુ જોગું અને કોઈ કોઈ કિસ્સાઓમાં એથી પણ ઘણું વધારે કમાતા અપંગતાને કારણે જેમને પિતાનાં ગણી શકું એવા કોઈ જ નથી. થાય છે, સ્વાશ્રયી બને છે, શિયાળાપણાના દૈન્યથી મુકત તો પછી જીવીને પણ શું કામનું? બહેતર છે કે, સ્વહસ્તે મૃત્યુને થાય છે, દેહે અપંગ છતાં મનના પુરા ર.પંગ બને છે અને સ્વત્વના આધીન થવું. જે માર્ગને દુનિયા પાડી અને કાયરતાને ગણી રહી છે તે માર્ગને આત્મહત્યાના માર્ગને-અપનાવો. - પૂરા ભાનપૂર્વક સમાજમાં મુકતપણે વિચરતા થાય છે. પ્રસ્તુત નિબં બીજો હફતે ધમાં આવી કોઈ સંસ્થાના અવલંબન વડે દેહથી અપંગ હોવા છતાં પરંતુ, અરે, આ શું? મારા અંતરમાં આ શાને ઉલ્કાપાત મનથી અપંગ બનેલા એવા એક યુવાનનું હૃદયસ્પર્શી નિવેદન છે, મચી રહ્યો છે? હૃદયના ઊંડાણમાંથી આ કોનો કોમળ ધ્વનિ માર. જે નીચે આપવામાં આવે છે. તંત્રી.), આંતરિક કર્ણપટ પર અથડાઈ રહ્યો છે? ખરે જ મારો અંતરાત્મા - સરજનહારે સર્જેલ આ સૃષ્ટિમાં પશુ પ્રાણીઓની સાથે મને કંઈક કહી રહ્યો છે. શું કહી રહ્યો છે? વિશાળ જનસમુદાય પણ પોતાનું અલાયદું અસ્તિત્વ ભોગવી “અરે કાયર! શાને લીધે તું તારી જીંદગી ઉપર આટલો ખફા રહ્યો છે, બાહુબળ અને બુદ્ધિબળ વડે આખી સૃષ્ટિ ઉપર સત્તા થયો છે? શું તારી અપંગતાને કારણે ? કોણે તને કહ્યું તું અપંગ છે? ચલાવી રહ્યો છે, સરજનહારે ઘડેલ સુડોળ અને સેહામણા દેહ અપંગતાને ખરો અર્થ શું તું જાણે છે? દૈહિક અપંગતા એ વડે સંસારની ઉત્તમોત્તમ ચીજોને ઉપભોગ કરી રહ્યો છે, પરંતુ અપંગતા નથી. જડ, કાર્યહીન અને શુદ્ર જીવન જીવનાર મનુષ્ય જ સાથે સાથે આ વિશાળ માનવમહેરામણમાં એક એવો પણ અલ્પ ખરા અર્થમાં અપંગ છે. નહિ કે તારા જેવા ભાવનાશાળી પરંતુ દેહમાં અપંગ એવા નવયુવાને! શું તું એમ સમજે છે કે, અપંગ વર્ગ પિતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે કે જેની પાસેથી સંસારનાં મનુષ્ય એટલે હેતુહીન અને આદર્શ હીન? ના, ના, એ તારી ભયંકર સુખ ભોગવવાનો હક્ક છીનવી લેવામાં આવ્યો છે, જેને દુનિયા ભૂલ છે. શું તું ઉપરની વાતને અસત્ય અસંભવિત સમજે છે? ‘અપંગ’ ના સંબંધને બિરદાવે છે. તે જા નું સાબરમતીને તીરે વસેલા એ મહાન પાટનગરમાં, અને અપંગતાની મારા જીવન પર તે ગંભીર અસર થયેલી જ છે. ત્યાં જઈને નિહાળ ત્યાંનાં 'અપંગ માનવમંડળ'ને, અને નિહાળ અહિ હું ખુદ મારી પોતાની જ અપંગતાની મારા જીવન પર થયેલી તેનાં વિદ્વાન મંત્રીશ્રીને અને રસમજ કે, દેહમાં અપંગ હોવા છતાં અસર ત્રણ હપતામાં વર્ણવી રહ્યો છું. પછી તમે તેને અપંગતાની . હેતુ અને આદર્શની આરાધના વડે સિદ્ધિનાં સપાને ચઢવામાં અસર કહો કે, આત્મકહાણી કહે કે સત્ય બીના કહો. તે પ્રથમે છે. તું પણ તેઓશ્રીની માફક તારા ભાવિને ઉજજવળ ': ' , ' પહેલે હફતે બનાવવા માગતા હોય તે તારી કાયરતા ત્યજીને, તારા કાર્યક્ષેત્રને અત્યાર સુધીમાં ઘણી યે વ્યકિત મારા મુખેથી એ લક્ષમાં લઈને વિશ્વમાં તારા જેવા ભાંગેલી – તૂટેલી પાંખોવાળા, શબ્દો તે શ્રવણ કરી ચૂકી છે કે, એક જ ડાળ પર સહારો લઈ રહેલા તારા એ બધું-ભગિનીઓને __ आंसुभरी हमने जिंदगी हय पाई । સહાયરૂપ થઈ તારા હેતુઓ અને આદર્શો સિદ્ધ કર. - ત્રીજો હફતે ईन्तजार करते हैं मौत न आई ।। અને મારા એ અંતરઆત્માનાં સાદને ગ્રહણ કરીને, " ભોમિયા વિના ભમવાનાં મારાં એ ભવ્ય સ્વપ્ન ! સંસારની અપંગ મનુષ્યો વચ્ચે વસીને અત્યારે હું અનેરી પ્રેરણાઓ પ્રાપ્ત કરી કેડીને હરિયાળી કુંજ બનાવી તે પર વિહરવાની મારા દિલની ઉમ્મીદો! રહ્યો છે, જીંદગીને સફળતા અપાવવામાં જે દ્વારેને હું બંધ થયેલા અલગારી આલમમાં સદીઓથી જીર્ણ થયેલા ચીલાઆ ત્યજીને નવા સમજ હતું, તે દ્વારે હવે ખુલી રહ્યાં છે અને એ ખુલી રહેલાં ચલાઓ દ્વારા નામ અમર કરી જવાની મારી મહત્ત્વાકાંક્ષાામા ' દ્વારની બાજુમાં ખડા થયેલા ભાવી આશાઓ રૂપી દ્વારપાળો મારું ' ટૂંકમાં કહું તો મારા જીવનને બધે જ આનંદ-ઉલ્લાસ-ઉમંગ સ્વાગત કરી રહ્યા છે. જીંદગીને ખવાયેલે આનંદ-ઉમંગ હું * વિધાતાએ છીનવી લીધો છે, કારણ કે, હું અપંગ છું. પુન: પ્રાપ્ત કરી રહ્યો છું. સિદ્ધિનાં રોપાને એક સાથે જ ચઢી , , ' મારા જીવનને વસુંધરાની કોમળ સેજ પર વિહરવા દેવાની જવાની મારી એ જૂનીપુરાણી નિષ્ફળ રીતરસમેને તિલાંજલિ I ! મારી બધી આશાઓનાં, મારા અરમાનેનાં, જાણે કે, વિધાતાએ આપીને, વારાફરતી એક પછી એક સપાને પર હું વિજયવાન ટુકડે ટુકડા ન કરી નાખ્યા હોય ! જો ખુદ વિધાતાએ જ મારી બનતો જાઉં છું. દિલમાં ફકત એક જ તમન્ના છે કે, સિદ્ધિનાં અંતિમ - જીંદગીને આનંદ છીનવી લીધે, તે પછી વિધાતાને દ્વાર ધા પાન પર પણ હું વિજયવાન નિવડું. નાખવામાં હાંસલ શું ભલા? ખેર ! વિશ્વમાં આવી ચડયે છું તે પરંતુ, આ બધું કોના પ્રતાપે ? મારા જેવા જ એક મનુષ્યની સરદારી નીચે હું મારી અપંગતાને પણ તે જ દિશામાં દેરી રહ્યો અથડાઈને—અટવાઈને આયખાની આ ખેપ ખેડી નાખ્યા સિવાય છું કે, જે દિશામાં જવાથી દેહમાં અપંગ હોવા છતાં આત્મા સંપૂર્ણ ' ' બીજો કોઈ આર નથી. મારા જીવનમાં કેવળ કમબખ્તીનું દર્દ જ સપંગ, સુડોળ અને સ્વરૂપવાન બની રહે! ' છે. મને પિતાને પણ એ. ખબર નથી કે જીવનની નઠોર નફરત , - સેમ્યુઅલ ઈ. બારૈયા : Page #17 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧-૬૪ પ્રબુદ્ધ જીવન શ્રી રસિકલાલ છેટાલાલ પરીખ અંગે ચાજાયલે સન્માન-સમારંભ ગુજરાતી સાહિત્ય પરિષદના તાજેતરમાં વિલેપાર્લે ખાતે મળેલા ૨૨મા સંમેલનના પ્રમુખ વિદ્રર્ય શ્રી રસિકલાલ છોટાલાલ પરિખનું પરિષદ-સંમેલન પૂરું થયાને બીજે દિવસે તા. ૩૧-૧૨-’૬૩ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી ભારત જૈનમહામંડળ (મુંબઈ શાખા), તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંયુકત ઉપક્રમે સાક્ષરવર્ય શ્રી રામપ્રસાદ બક્ષીના પ્રમુખસ્થાને એક બહુમાનસમારંભ યોજવામાં આવ્યા હતા. ઉમર આજે ૬૫ વર્ષની છે. શરીર ધાર્યું કામ આપતું નથી. એમ છતાં વિદ્યા અને સાહિત્યની ઉપાસનામાં તેઓ સદા રત અને વ્યસ્ત છે. તેમને હું દીર્ઘ આયુષ્ય અને કુશળ આરોગ્ય ઈચ્છું છું અને તેમના હાથે હજુ સાહિત્યની અનેકવિધ સેવાઓ થતી રહે એમ અંતરથી પ્રાર્થુ છું.” શ્રી માલિનીબહેન શાસ્ત્રીના મંગળ ગીતથી આ સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે ત્યાર બાદ ઉપસ્થિત ભાઈ-બહુનોને આવકાર આપ્યા હતા. શ્રી રિસકલાલ પરીખ સંપાદિત ‘કાવ્યાનુશાસન’ મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું એ રીતે એ સંસ્થાના શ્રી રસિકભાઈ સાથેના ઘણા જૂના સંબંધનો તેમણે ખ્યાલ આપ્યો હતો, સાથે સાથે સંસ્થાના ટૂંક પરિચય આપ્યો હતો અને ઉપસ્થિત સાહિત્યરસિક બંધુઓને વધારે ને વધારે લાકભાગ બને એવા સાહિત્યનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો અને છેવટે આ બહુમાન સમારંભનું સંચાલન કરવા શ્રી રામપ્રસાદ બક્ષીને તેમણે વિનંતી કરી હતી. પ્રાસંગિક વિવેચના ત્યાર બાદ પ્રમુખશ્રીની આજ્ઞા થતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી રસિકભાઈના પરિચય આપતાં જણાવ્યું હતું કે “રસિકભાઈ મૂળ પેથાપુરના છે. તેમના પિતાશ્રી સાદરામાં વકીલાત કરતા હતા. રસિકભાઈ ફરગ્યુસન કાલેજમાં ભણેલા. એ વખતના સુવિખ્યાત અધ્યાપકો સ્વ. રાનડે, ગુણૅ વગેરેના તેઓ સીધા સંપર્કમાં આવેલા. તેમના પિતાશ્રીની ઈચ્છા તેમને બેરિસ્ટર બનાવવાની હતી, પણ તેમને અણધાર્યો દેહાંત થતાં એ ઈચ્છા અમલી બની ન શકી. અભ્યાસ પૂરો થયા બાદ ઈંદુલાલ યાજ્ઞિક તથા શ્રી રામનારાયણ પાઠક સાથે મળીને અમદાવાદમાં તેમણે ‘ગુજરાત શિક્ષણ મંડળ’ ઊભું કર્યું હતું, પણ એવામાં અસહકારના જુવાળ આવ્યો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ અને ગુજરાત મહાવિદ્યાલયમાં રસિકભાઈ અધ્યાપક તરીકે નિમાયા તથા પુરાતત્વ મંદિરના મંત્રી બન્યા. એ સમય દરમિયાન તેમણે ‘વૈદિક પાઠાવલી' તૈયાર કરી તથા પુરાતત્વ માસિક કે ત્રિમાસિકનું સંપાદન કર્યું. સમયાંતરે તેઓ ગુજરાત વિદ્યાસભામાં જોડાયા, જેનું સંચાલન છેલ્લાં વીસ વર્ષથી તેઓ કરી રહેલ છે. તેમના માર્ગદર્શન નીચે શ્રી ભાળાભાઈ જેસંગભાઈ વિદ્યાલય સ્થપાયું છે અને તેમાં અનુસ્નાતક ધારણાના અધ્યયનની સગવડ કરવામાં આવી છે. એ સમય દરમિયાન તેમનું “કાવ્યાનુંશાસન” પ્રગટ થયું હતું. મેના ગુર્જરી' નાટકે તેમની નાટયકળા અંગેની કુશળતાની ગુજરાતને જાણ કરી છે અને તેમણે લખેલા ‘શર્વિલક’ નાટક માટે બે વર્ષ પહેલાં ભારતસરકાર તરફથી રૂા. ૫૦૦૦નું પારિતોષિક મળતાં તેમને ભારતવ્યાપી ખ્યાતિ મળી છે. આવી વિશિષ્ટ વિદ્યાનિષ્ઠ વ્યકિત ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨માં સંમેલનનું પ્રમુખસ્થાન શોભાવવાનું નિમિત્ત બનતાં અમે તેમને આપણી વચ્ચે બોલાવી શકયા છીએ અને તેમનું આ રીતે બહુમાન કરવાનો સુયાગ અમને સાંપડયો છે. આ કારણે આ સમારંભનું આયોજન કરતી ત્રણે સંસ્થાના અમે સભ્યો ખૂબ આનંદ અનુ ભવીએ છીએ. અમારા મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે તેમને મેં આગળ ઉપર બે ત્રણ વાર નિમંત્રણ આપેલું, પણ એક યા બીજા કારણેમોટા ભાગે નાદુરસ્ત તબિયતના કારણે—તેઓ આવી શકયા નહોતા. આજે ગુજરાતી સાહિત્ય પરિષદના અનુસંધાનમાં તેમની શુભ ઉપસ્થિતિ થતાં અમારો સંઘ સવિશેષ આનંદ અનુભવે છે. તેમની ૧૮૩ ત્યાર બાદ ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર રાવળે પ્રસંગોચિત વિવેચન કરતાં જણાવ્યું કે “શ્રી રસિકભાઈ પરીખની વિચારસાધના અને સંસ્કારપ્રિયતા તેમ જ વિદ્યોપાસના મારે માટે હંમેશાં અહોભાવરૂપે દેખાયાં છે. હું શબ્દસૃષ્ટિનો સાધક નથી, પરંતુ રૂપસૃષ્ટિના આવીર્ભાવાના શોધક છું અને તેમાં સંસ્કૃતિનાં દર્શન કરી કૃતાર્થ થાઉં છું, છતાં રસિકભાઈના સમાગમમાં આવતાં તેમના જેવા પીઢ વિદ્વાનને આ રૂપસૃષ્ટિમાં પણ મારી જેટલા જ પ્રેમ અને આદર ધરાવતા જોઈ હું ઘણી વાર આશ્ચર્ય અનુભવું છું. નાટક, ચિત્ર, શિલ્પ કે અલંકારોના વિષયમાં તેમની સાથે ચર્ચા કરતાં સંસ્કૃતિના ત્રાજવે વિચાર કરવાની તેમની શૈલીથી હું મુગ્ધ થયો છું અને તેમની પાસેથી અનેકવાર મારા કાર્યમાં પ્રમાણિત અભિપ્રાય અને માર્ગદર્શન પણ મેળવતો રહ્યો છું. મારી ચિત્રપ્રવૃત્તિમાં તેમનો અનુકૂળ અભિપ્રાય કે પ્રશંસા મળતાં મને ખરેખરો ઉત્સાહ અને આનંદ મળતાં અને સંસ્કૃતિનાં કાર્યોમાં તેમની સાથે એક સહધર્મી તરીકે સહકાર આપતાં, મને સંતોષ અને પર્યાપ્તિના અનુભવ થયો છે.” ‘રુચિ’'માસિકના તંત્રી અને જાણીતા સાહિત્યકાર શ્રી ચુની લાલ મડિયાએ જણાવ્યું કે “મુરબ્બી શ્રી રસિકલાલ પરીખ વસ્તુપાળ તેજપાળના સીધા વંશજ હોવા છતાં, તેઓ આપણા બાહ્ય જીવન ઉપર રાજ્યશાસન કરતા નથી, પણ સાહિત્યકાર, કળાકાર, અને વિદ્રાન તરીકે આપણા હ્રદય ઉપર શાસન કરે છે. ભારતમાં તો શું પણ વિશ્વભરના પચ્ચાસેક વિદ્વાનોમાં તેમની ગણના થઈ શકે એવું તેમનું અગાધ પાંડિત્ય છે અને એવા ઉત્કૃષ્ટ કોટિના વિદ્રાન છે.” રંગભૂમિના ક્ષેત્રમાં ‘સુંદરી’ના નામથી જાણીતા શ્રી જયશંકર ભાજકે જણાવ્યું કે, “નાટયશાસ્ત્ર, નાટકના ગુણો અને ભૂમિકાઓ સંબંધેની મારી મુશ્કેલીઓ શ્રી રસિકભાઈએ ઉકેલી આપી છે અને તેમની પાસેથી મને હંમેશાં કંઈ ને કંઈ નવું જાણવાનું મળ્યું છે.” વ્યાકરણશાસ્ત્રી શ્રી કેશવરામ કા. શાસ્ત્રીએ શ્રી રસિકભાઈને બહુમાન અંજિલ આપતાં જણાવ્યું કે “ભારતીય સંસ્કૃતિમાં એવા કોઈ વિષય નથી કે જેમાં તેમના પ્રવેશ કે પ્રભુત્વ નહિ હોય.” અમદાવાદની હરગોવિંદદાસ કાળીદાસ આર્ટ્સ કાલેજના આચાર્ય શ્રી યશવંત શુકલે જણાવ્યું કે “સાળ વર્ષથી હું તેમના હાથ નીચે કામ કરું છું પણ તેમણે કયારેય મારી ઉપર ઉપરીપણુ દેખાડયું નથી. તેમની સાથેની સામાન્ય વાતચીતમાં પણ દ્રષ્ટિ આડેનાં પડળા ખસી જાય છે. મારી દ્રષ્ટિએ વિદ્યાસંપનેાની કોટિમાં સ્વ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પછી તેઓ જ બહુમુખી પ્રતિભા ધરાવે છે.” પ્રમુખસ્થાનેથી રામપ્રસાદ બક્ષીનું વિવેચન 7 ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી પ્રવચન કરતાં શ્રી રામપ્રસાદ બક્ષીએ જણાવ્યું કે “ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનનો અવસર છે અને એના પ્રમુખ શ્રી રસિકભાઈ પરીખને સન્માનવાનો આ પ્રસંગ છે, ત્યારે આપણાં સાહિત્યના ભૂતકાળના તથા ભાવિને વિચાર આવે અને સાહિત્યના “ચાકિયાતા”ને એમની જવાબદારી પ્રત્યે સભાન કરવાના પ્રયત્ન થાય એ સ્વાભાવિક છે. સાહિત્યના ભાવિ વિષે સાશંક રહેનારને હું કહીશ કે ચિતાનું કારણ નથી. કવિ જગન્નાથને (અપ પય) અપ્પય દીક્ષિતે કહેલી પંકિત મશહૂર છે : “ અથવા સુલે રશીયા: નિવ≥ નતિનાવી મવત': (નદીમાં પડીજવાના ભય વિના, સુખે સૂતા રહે, કારણ કે ગંગામૈયા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તારી નજીકમાં જાગતી પહેરો ભરે છે). હું પણ કહીશ કે રસિકલાલ પરીખ જેવા વિદ્વાન જાગતા બેઠા છે, ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય નિર્ભય છે. પ્રબુદ્ધ જીવન “શૈલીની (Ode to Skylark માંની) પંકિત આ ક્ષણે મને યાદ આવે છે. “We look before and after and pine for what is not." ભૂતકાળમાં શું હતું, ભવિષ્યમાં શું હશે એના વિચાર કરવા અને વર્તમાનમાં જે હાવું જોઈએ પણ નથી એનો ખેદ કરવા એ સ્વાભાવિક છે. પણ અનેકવાર જે આપણી સમક્ષ હોય એનું યથાર્થ દર્શન આપણે કરી શકતા નથી. આપણે કહીએ છીએ કે નરસિંહરાવ, આનંદશંકર જેવા પીઢ પ્રતિષ્ઠિત વિદ્રાનાની પેઢી ગઈ, આજે એવા વિદ્રાનો નથી, પણ હું એ ગઈ પેઢીના વિદ્રાનો અને આજના વિદ્વાનોની સરખામણી કરું છું તો મને એવું લાગતું નથી. હું આ સરખામણી પૂરતા પરિચય વિના નથી કરતા. આનંદશંકરભાઈ મારા પૂજ્ય ગુરુ હતા, નરસિંહ" ભાઈ હું જુવાનિયા હતા ત્યારથી જ રોજ મારે ઘેર આવતા, એની મહત્તાને હું પિછાણું છું. પણ હજી પણ આપણી વચ્ચે જ્યાં સુધી ખંડિત સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, ઉમાશંકર, રસિકલાલ પરીખ જેવા વિદ્વાનો છે ત્યાં સુધી હું એમ માની શકતા નથી કે આજે વિદ્વાનો નથી. અમે વિદ્રાનાની વ્યાખ્યા એ કરીએ છીએ જે એક સંસ્કૃત શ્લાકમાં આપી છે: सत्यं तपो ज्ञानमहता च विद्दत्प्रमाणं च सुशीलता च L एतानि यो धारयते स विद्वान्, न केवलं यः पठते स विद्वान् ॥ (જે સત્યની શોધનારો હોય, એ અર્થે જે તપશ્ચર્યા કરતો હોય, એ તપ કરીને જેણે જ્ઞાનસાચું જ્ઞાન, પરિણત પ્રજ્ઞા કહીએ તેવું શાનપ્રાપ્ત કર્યું હોય, જે વિદ્વાનોમાં પ્રમાણ મનાતા હોય અને જે સુશીલ હોય તે વિદ્રાન.) “આવા વિદ્રાના આપણી પાસે છે અને શ્રી રસિકભાઈ પરીખ એ પ્રકારના વિદ્વાન છે. એમની સાહિત્યની ભાવના વિશુદ્ધ અને ઉદાત્ત છે. એમણે પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં કાવ્યનું પ્રયોજન એ કંડિકા વાંચશેા તે એમની આ ભાવના જોઈ શકશો. “આજના તરુણ સાહિત્યકારો પરત્ત્વે ભય સેવવાની જરૂર ઝાઝી નથી. નવલાહીઆઓના પ્રયોગોથી ભડકવાની જરૂર નથી, કારણ કે એ લોકો જ, આરંભમાં ગમે તેવા પ્રયોગા કરે તે પણ છેવટે સાહિત્યમાં સાચાસાચ ચિરંજીવ બને તેવું શું છે એ સમજાતાં, એ માર્ગે આપોઆપ વળશે. આપણે એવા અનેક સાહિત્યકારોને જોયા—જાણ્યા છે, જે યુવાનીમાં પ્રગલ્ભ હોય, રસિક હેાવા સાથે સાહસિક હાય, પણ સમય વીતતાં તેઓમાં એવું પરિવર્તન આવ્યું હોય કે એમને આપણે પ્રૌઢ અને સાત્વિક કહી શકીએ. “પણ આ બાબતમાં વિશાળ વાચકવર્ગની અને જનતાની પણ કંઈક જવાબદારી છે. પ્રકાશકો, જનતા પુસ્તકો ખરીદે તેના ઉપર નભે છે, અને જનતામાં જે પ્રકારનાં પુસ્તકો ખપે તેનું પ્રકાશન હાથમાં લે છે, તેથી લેખક પણ એ પ્રકારનું લખાણ કરે છે. નવલકથામાં કાંઈ જાતીય તત્ત્વ અસાધારણ પ્રકારનું હોય તે લેાકોને ગમે, એટલે પ્રકાશકો અને લેખકો એ દિશામાં જાય એવું પણ બને છે. એ પ્રકારનું લોકપ્રિય લખાણ ન લખે તે લેખકનાં પુસ્તકો સામાન્ય જનતા વાંચતી નથી. “આપણા આ વિદ્વાન શ્રી રસિકભાઈના જ એક દાખલા લઈએ. એમણે વડોદરામાં જે વ્યાખ્યાનો આપ્યાં તે –“આનંદમીમાંસા”— સામાન્ય જનતા વાંચે એવી આશા ન રખાય, કારણ કે એ પુસ્તકમાં કલાની અને આનંદની ગહન મીમાંસા છે. એમના દર્શન” નામે કાવ્યમાં કલાદેવી કહે છે: તા. ૧૯-૧-૬૪ આનંદ છે એમ કહીને એ ભૂમાનું કાવ્યના રસમાં, અધ્યાત્મ દષ્ટિમાં, કર્મયોગમાં, આનંદમય દર્શન કરાવ્યું છે. એ ગ્રંથ બધા ન વાંચે કે ન સમજે, પણ જે માટે એમને ભારત સરકારે રૂા. ૫૦૦૦નું ઈનામ આપ્યું એ “વિલક” નાટક પણ કેટલાએ વાંચ્યું હશે ? એમણે વૈદિક પાઠમાલા રચી ત્યારે મુંબઈ યુનિવર્સિટીમાં શીખાતા સંગ્રહોથી ચડે તેવા, ઓકસફર્ડના સંગ્રહની યાદ આપે તેવા, વેદનાં સૂકતોનો સંગ્રહ જોઈને મારી છાતી ગર્વથી ફ્ લી હતી. “એ રસિક છે; એમની એ રસિકતા એમના નાટયકલાના અભ્યાસમાં વ્યકત થાય છે. વર્ષો પહેલાં–૧૯૨૩માં–મે નોંધ્યું હતું કે નાટયશાસ્ત્રના અભ્યાસ થાય તે કરવા. પણ એટલામાં મેં જોયું કે અમદાવાદમાં રસિકભાઈએ એ અભ્યાસ સારી રીતે કરવા માંડયો છે અને હું ખુશી થયા હતા. “અમોઘ દઉં હું દષ્ટિ ક્લા—આનંદની હને.” કલાદેવીનું એ દાન સિદ્ધ થયું છે. રસિકભાઈને કલા અને આનંદની દષ્ટિ પ્રાપ્ત થઈ છે અને “આનંદમીમાંસા”માં એમણે ભ્રમામાં જ “આવા ઉચ્ચ કક્ષાના ગઈ પેઢીના ઉત્તમ વિદ્રાનાની પંકિતમાં બેસે તેવા વિદ્વાન છે તે આપણા આ રસિકભાઈ. એમના ત્રણ જૈન સંસ્થાઓએ આજે સત્કાર કર્યો તે ઘણા હર્ષની વાત છે. હું તો ઈચ્છું કે મુંબઈની અન્ય સાહિત્યધર્મી સંસ્થાઓ એકત્ર થઈને એમના સત્કાર કરે. રસિકભાઈને અને એમના પત્ની માણેકબહેનને સ્વાસ્થ્યમય દીર્ઘ આયુષ્ય ઈચ્છું છું અને આ અર્થ એમને આપવાની આવી તક મને આપવા માટે તમારો ખૂબ આભાર માનું છું.” ત્યાર બાદ શ્રી રસિકલાલ પરિખનું પ્રમુખશ્રીએ પુષ્પહાર વડે સન્માન કર્યું હતું. શ્રી રસિકલાલ પરીખનું ઉદ્બોધન અન્તમાં પોતાના આ બહુમાનનો જવાબ આપતાં શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે પેાતાના બાળપણના શાળાજીવનના તથા કાલેજજીવનના કેટલાક અનુભવ સભા સમક્ષ રજૂ કરીને જણાવ્યું કે “મારામાં પાંડિત્ય છે એમ હું માનતા નથી. સંસ્કૃતના મોટા ગ્રંથકારો અને સ્વ. આનંદશંકર ધ્રુવ સાચા પંડિત હતા. એમના પગલે મારાથી ચાલી શકાય તે બસ. મારા પૂનામાંના કાલેજ–જીવન દરમિયાન મારા તત્વજ્ઞાનના પ્રાધ્યાપક રાનડે તથા ગુણેએ અને કાવ્યશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી પટવર્ધને મારામાં ખૂબ રસ લઈને મને અનેક રીતે ઘડયો છે. મારી વિદ્યાની રુચિ હજી સુધી પૂર્વવત્ ટકી રહી છે. એ રુચિ જે જે વિષયોમાં જાય તે તે વિષયમાં રુચિ સંતોષાય એટલું અધ્યયન કરવા મે મહેનત કરી છે. એથી વિશેષ મારે માટે કાંઈ દાવા યોગ્ય રીતે કરી શકું એમ મને લાગતું નથી. “પરમાનંદભાઈ મારા જૂના મિત્ર છે. એમણે મારું સન્માન કરવાની ઈચ્છા વ્યકત કરી એટલે મારે તે સ્વીકારવી જ રહી અને એ પણ ઠીક થયું; કારણ કે મને મારું માપ ખુલ્લું કરવાની સગવડ મળી અને જેમને યશ આપવા ઘટે તેમને યશ આપવાની તક મળી. આ પ્રસંગ યોજીને મારી પ્રત્યેના સદ્ભાવ અને સ્નેહ પ્રગટ કરવા માટે હું આપ સર્વેના આભાર માનું છું.” અંતમાં ભારત જૈન મહામંડળ (મુંબઈ શાખા)ના મંત્રી શ્રી જટુભાઈ મહેતાએ માન્યવર અતિથિ શ્રી રસિકલાલ પરીખનો, સમારોહનું પ્રમુખસ્થાન શોભાવનાર શ્રી રામપ્રસાદ બક્ષીના; તથા અન્ય સાહિત્યકાર મિત્રોના આભાર માનતાં ભારત જૈન મહામંડળના પરિચય કરાવ્યા હતા. ત્યાર બાદ પ્રમુખશ્રીને ફ્લહારસમર્પણ, અલ્પાહાર અને પછી ‘વંદે માતરમ્ ’નું ગાન થયા બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી. પૂરક નોંધ: અહીં જણાવવાનું કે આ સન્માનસમારોહના અંતિમ પ્રવચનમાં શ્રી રિાકલાલ પરીખે પાતાની આજીવન વિદ્યોપાસનાને લગતી ઘણી જાણવા જેવી વાતો રજૂ કરી હતી, જેની તે વખતે નોંધ લેવાનું શક્ય બન્યું નહોતું. આ વાતો, મારી વિનંતીને માન આપીને તેમણે વ્યવસ્થિત રીતે લખીને વખતસર મારી ઉપર મોકલી આપી છે, એમ છતાં પણ, જગ્યાના અભાવે આ અંકમાં તેમના એ લખાણને સ્થાન આપી શકાયું નથી. એ રોચક અને ઉદ્બાધક લખાણ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. તંત્રી. To Page #19 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧-૨૪ પ્રભુ દ્ધ જીવન ૧૮૫ ચિત્રકળાનું હાર્દ : સર્જન ( તાજેતરમાં સૌ. મેનાબહેન અજિતરાય દેસાઈનાં ચિત્રોનું મુંબઈ ખાતે જહાંગીર આર્ટ ગેલેરીમાં એક અઠવાડિયા માટે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, આ પ્રદર્શનમાં ચિત્રકારનાં છેલ્લાં વીશ વર્ષની કળાસાધના સૂચવતાં ચિત્રોને વિપુલ સંગ્રહ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનનું તા. ૪/૧૬૪ના રોજ માનનીય શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાએ ઉદ્ઘાટન કર્યું હતું અને એ પ્રસંગે ઉપસ્થિત થયેલા કાકાસાહેબ કાલેલકરે પોતાના પ્રવચનમાં ફોટોગ્રાફી અને ચિત્રકલા વચ્ચે જે મહત્ત્વનું તફાવત છે તેનું વિષ નિરૂપણ કર્યું હતું. આ તેમનું નિરૂપણ નીચે પ્રગટ કરતાં આનંદ થાય છે. તંત્રી) જ્યાં સુધી કેમેરાની યાંત્રિક મદદથી આબેહૂબ ફોટા પાડવાની ત્યારે ફોટે ભલે યાંત્રિક હોય, પણ એ દ્રશ્ય પકડવામાં એ કળા આપણી પાસે ન હતી ત્યાં સુધી ચિત્રકળા અને મૂર્તિકળા દ્રશ્ય પાછળનું અધ્યાત્મ ઓળખી કળાકારે એ રજૂ કર્યું છે, એની દ્વારા યથાર્થ દર્શન કરાવવામાં ચિત્રકારની મોટી સિદ્ધિ ગણાતી. કદર તો આપણે કરવી જ જોઈએ) ત્યારે પણ ચિત્રકાર કે મૂર્તિકાર યથાર્થદર્શન કરાવવા પાછળ બહુ સિનેમામાં અસંખ્ય ચિત્રો એક પછી એક આવે છે અને પડ્યા ન હતા. હવે તો કેમેરા મારફતે સામાન્ય ફોટો તેમ જ તિરંગી. તેથી એક જ માણસના ચલનવલનની ભ્રાંતિ ઉપજે છે. એ અસંખ્ય એટલે કે યથાર્થરંગી આબેહૂબ ફેટો આપણને મળે છે. એટલે ચિત્રમાં કેટલાંક અમુક ચિત્ર જ માણસના સ્વાભાવનું વૈચિત્ર્ય ચિત્રકળાની એ જાતની ઉપયોગિતા ઘણી ગૌણ થઈ છે. અને એની ભાવવાહિતા પ્રગટ કરનારા હોય છે. હજારો ચિત્રોમાંથી | હવે આપણે ચિત્રો મારફતે રૂપ અને રંગનું આબેહૂબ અનુ- એ જ ચિત્ર પસંદ કરવામાં કળાકારની અભિજ્ઞતા વ્યકત થાય છે, કિરણ નથી ઈચ્છતા. હવે આપણે ચિત્રકારનું પ્રાચીનકાળથી ચાલતું અને તેટલે દરજજે ફોટોગ્રાફીમાં પણ કળા દાખલ થયેલી આપણે આવેલું સાચું મિશન સ્પષ્ટ રીતે સમજતા થયા છીએ.' જોઈ શકીએ છીએ.' ચિત્રકાર એ સર્જક હોય છે. એ રૂપરંગને આબેહૂબ ખ્યાલ આ ભાવવાહિતા અને આ અધ્યાત્મ જેમાં વ્યકત થાય છે, આપવાને બદલે વશ્ય વ્યકિતને આત્મિક ભાવ અથવા સ્વભાવ તેને આપણે ચમત્કૃતિ કહીએ છીએ. ચમત્કૃતિ વસ્તુનિષ્ઠ હોય છે ? પકડીને એ રજુ કરવામાં માને છે. ચિત્ર અમુક માણસનું, અમુક તેના કરતાં જોનારના માનસ ઉપર વધારે આધાર રાખે છે. અને પશુ-પક્ષીનું, અમુક દ્રશ્યનું, કે પ્રસંગનું જ છે એટલો પરિચય તેથી જ એને આપણે કળાને વિય કહીએ છીએ. પશ્ચિમના અથવા ભાસ થાય અથવા સામાન્ય પ્રતીતિ થાય એટલું રારખાપણું, કળાકારો આ ચમત્કારોને significant from કહે છે. ' આપણે ચિત્રકાર પાસેથી માગીએ છીએ. એટલી સિદ્ધિ મેળવ્યા હવે આપણે ચિ. મેનાબેને રજૂ કરેલા હિમાલયનાં દ્રશ્ય પછી ચિત્રકારે. પિતાની પ્રતિભા દ્વારા વર્ખ વ્યકિતની ખાસિયત જોઈએ. આપણે એ ચિત્રોમાં ફોટોગ્રાફીનું આબાદપણું શોધવાનું શી છે, એનો સ્વભાવ અથવા અધ્યાત્મ શું છે એ બરાબર પકડીને નથી. અમુક દ્રશ્ય ધ્યાન ખેંચે એવું છે. એ દ્રશ્યમાં સૌંદર્યની ભવ્ય વ્યકત કરવાનું હોય છે. તાની અથવા ભાવવાહિતાની ચમત્કૃતિ છે, એ ઓળખી એ દ્રશ્યો જ જંગલના સિહના જાતજાતના ફેટા આપણને મળે છે. એ દોરવા માટે પસંદ કરવાં એમાં કળાકારની અભિજ્ઞતા રહેલી છે. ઉમદા પ્રાણીની આકૃત્તિ ભવ્ય હોય છે ખરી, છતાં સિંહની આંખે ત્યાર પછી ચિત્રો દોરતી વખતે જે જે વસ્તુઓ ગૌણ છે, તુચ્છ કૂતરા જેવી હોય છે. બ્રહ્મદેવની એ ખામી છે. આપણી કલ્પનાને છે, અથવા બાધક છે, તે વસ્તુ ચિત્રમાં અલોપ થવી જોઈએ. એ વનરાજ એની કુદરતી આંખમાં શોભે નહિ એમ જોઈ આપણા (મંત્રબળે પિતાનું શરીર અદ્રશ્ય કરવું અને લોકોમાં વિચરતાં છતાં લોકો આપણને જોઈ ન શકે એ જાતની સિદ્ધિ મેળવવી અને તે પ્રાચીન આચાર્યોએ સૂચવ્યું કે વનરાજની આકૃતિને અને એના સંસ્કૃતમાં તિરસ્કરણી વિદ્યા કહે છે. કોઈ વસ્તુની હસ્તી રાજત્વને શેભે એવી આંખ તો બળદની છે. તેથી જો સિંહની અથવા પ્રતિષ્ઠા મટાડવી એ છે એને તિરસ્કાર. આથી ઉલટ વ્યાપાર છબી તૈયાર કરવી હોય તે સિંહના મોઢા ઉપર બળદની આંખો છે પુરસ્કાર, જેમાં આપણે અમુક વસ્તુઓને આગળ આણી ઉઠાવ-કલમ કરવી જોઈએ. ટૂંકમાં કહીએ તો ચિત્રકારે સિંહનું રૂપ નહિ દાર કરીએ છીએ. હિમાલયનું અમુક દ્રશ્ય શા માટે પસંદ કર્યું અને અમુક રીતે જ કેમ રજૂ કર્યું એ બંને સવાલનો જવાબ જ્યારે ચિત્ર : " પણ એને સ્વભાવ વ્યકત કરવાનું હોય છે. ગીતાએ આ સ્વભાવને જ પોતે જ દે છે ત્યારે એ ઉત્તમ કળાકૃતિ કહેવાય. હિમાલયનાં આ અધ્યાત્મ કહ્યું છે. એ અર્થમાં ચિત્રકળા જો આધ્યાત્મિક હોય . - ચિત્ર આપણને કેવળ હિમાલયનું દર્શન કરાવતાં નથી, પણ હિમાલય -તો એમાં માણસોના, પશુપક્ષી આદિ પ્રાણીના, દ્રશ્યોના અને પ્રસં- શા માટે ઊભે છે, શું સમજાવવા માગે છે અને એની ધન્યતા ગોના આંતરિક ભાવનું પ્રદર્શન થવું જોઈએ. શામાં રહેલી છે એ આપણી આગળ પ્રગટ કરે છે. એટલે એ કળા " | મેં એક વાર કહ્યું હતું કે કેમેરાની આંખ યાંત્રિક હોઈ આંધળી આપણી વ્યાખ્યાની કળા થઈ ગઈ. : હોય છે. અને તેથી બધું જ જેવું છે તેવું જુએ છે. એમાં એનું એક કવિએ કહ્યું છે કે કુદરતમાંના અથવા માનવી જીવન-' માંના ચમત્કૃતિજનક પ્રસંગો પસંદ કરવામાં જેટલી કળા રહેલી પિતાનું કશું હોતું નથી. ચિત્રકાર જોયેલી વસ્તુમાંથી અમુક અનાવશ્યક હોય છે, લગભગ તેટલી જ કળા એ ચિત્ર શેઠવવામાં હોય છે. અથવા બાધક વસ્તુ દબાવી દે છે, કાઢી નાખે છે, અને અમુક સુંદર ચિત્રો સ્વભાવે ઘણા સુગાળવાં હોય છે. એમની આસપાસ પોષક તત્તે આગળ આણે છે. આપણી પરિભાષામાં આપણે એમને અનુરૂપ ચિત્રો હોય તે તેઓ ખીલે છે, પણ પડોશમાં જયારે કોઈ વસ્તુ દબાવીએ છીએ, ઢાંકી દઈએ છીએ ત્યારે એ જો કોઈ વિસદશ અણછાજતું ચિત્ર આવી બેસે તો એવું તો કસાણું મોં કરી બેસે છે કે એનો મિજાજ પાછા આણતા આપણા દમ પ્રકારને તિરસ્કાર કહે છે. એથી ઉલટું જ્યારે કોઈ વસ્તુને આગળ - નીકળી જાય છે. - આણીએ છીએ એને મહત્ત્વ આપવા માગીએ છીએ, ત્યારે - આ બાબતમાં બિચારા ચિત્રકાર અથવા કળાકાર પ્રદર્શન એને પુરસ્કાર કહે છે. સાચા ચિત્રકારમાં તિરસ્કાર અને પુરસ્કાર ગોઠવનાર મંડળની અભિરુચિને ભેગી થઈ પડવાને સંભવ હોય કરવાની, નિગ્રહ અને અનુગ્રહ કરવાની શકિત હોવી જોઈએ. તેથી જ આ છે. પણ જ્યારે ચિત્ર ગોઠવનાર અને ચિત્રના કળાકાર વચ્ચે એક એ ખરેખર ચિત્રકાર થાય છે. ચિત્રોમાં છે કે મૂર્તિમાં છે, રાગ હોય છે અને સામંજસ્ય જામે છે, ત્યારે પ્રદર્શનની સફળતા ' ક્લાકારે પોતાની કલ્પના દ્વારા નવું સર્જન કરવાનું હોય છે. સોળે કળાએ પ્રગટ થાય છે. અનુકરણમાં કૌશલ્ય ગમે તેટલું હોય, કળા નથી હોતી. કળા, સૌંદર્ય, ઔચિત્ય, અને સામંજસ્ય બધાને ખ્યાલ અનુકરણ યાંત્રિક થઈ શકે, તેથી જ ફોટોગ્રાફીનો જન્મ થયો. જેને છે, એણે જ નીચલી કહેવત ઉપજાવી કાઢી છે:(હવે ફોટોગ્રાફીમાં પણ કળા આવી શકે છે અને તે દહાડે દહાડે ખીલતી પણ જાય છે. આપણી નજર આગળ જે સૃષ્ટિ ફેલાઈ છે, એક નૂર આદમી, દસ નૂર કપડાં, એમાંથી અમુક પ્રસંગ અથવા અમુક દ્રશ્ય કેવળ સુંદર જ નહિ છે. સો નૂર ગહના, તો લાખ નૂર નખરાં. પણ ભાવવાહી છે, એમ જોઈ જયારે કળાકાર એને ફેટો પાડે છે, તા. ૮-૧-૬૩ કાકા કાલેલકર. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રબુદ્ધ જીવન આલ્ડસ હક્સલી તત્ત્વચિન્તક સાહિત્યકારનું જગતને અનેરુ અર્પણ (ગત નવેંબર માસની ૨૨ મી તારીખ, જે દિવસે યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ કેનેડીનું અકાળ અવસાન થયું તે જ દિવસે, જગતની આ એક વિશિષ્ટ વિભૂતિ આલ્ડસ હક્સલીનું અવસાન થયેલું. તેના શ્રી મનુભાઈ પંચાલીએ તા. ૨–૧૨–૬૩ના જન્મભૂમિમ ટુંક પરિચય આપેલા, જે અહિં સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે.) તંત્રી આલ્ડસ હકસલીનું અવાસન થયું છે. જાણે જીવતરમાં એક માર્ગદર્શક ખાયા છે. તજજ્ઞના અર્થ છે એક વિષયમાં ખૂબ જાણકારી; પણ તેની જ બીજી બાજુ છે બીજા વિષયોમાં કશી જ જાણકારી નહિ કે ઊંધી કે ઉપરછલ્લી જાણકારી તેવા થાય છે. આ જાણકારી અલ્પ હોય છે, પણ અભિમાન અલ્પ હોતું નથી. કારણ કે રોજ બરોજના પેાતાના ક્ષેત્રમાં તેના અભિપ્રાય અને નિર્ણય ઘણા મહત્ત્વના ગણાય છે, અને તે જરૂરી પણ છે જ, પણ રોજ-બ-રોજના આ અનુભવ તેને પેાતાના નિર્ણયા (પાતાના ક્ષેત્રના જ નહિ) વિષે દ્રઢ આત્મવિશ્વાસ જન્માવે છે. ને આવા નિરાધાર આત્મવિશ્વાસને પરિણામે પ્રશ્નો ઉકેલવાને બદલે ગૂંચવાય છે. જરૂર છે પેાતાના ક્ષેત્ર પૂરતો આત્મવિશ્વાસ રાખાવા છતાં અખિલાઈથી જોવા-શીખવાની નમ્રતા કેળવવાની, તજજ્ઞ તત્ત્વજ્ઞ બને તેની. આલ્ડસ હક્સલી આવા તત્ત્વજ્ઞ હતા. સાધ્ય-સાધનને વિવેક હક્સલી કુટુંબ ટાગાર પરિવાર જેવું મેઘાવી પરંપરાવાળુ નીવડયું છે, ડાર્વિનના જોડીદાર હક્સલી આલ્ડસના પ્રપિતામહ, તેના પિતા પણ વૈજ્ઞાનિક, તેના ભાઈ જુલિયન હકસલી તે જીવશાસના ગણ્યાગાંઠયા વિદ્વાનોમાંના એક. આમ આલ્ડસ વારસાથી જ શ્રીમંતોના શિરોમણિ ગણાય, પણ તેમણે વિજ્ઞાનની એક શાખામાં ડૂબી રહેવા કરતાં અખિલાઈથી જૉવાનું કામ સ્વીકાર્યું. કલા, સાહિત્ય, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર ને છેવટે અધ્યાત્મશાસ્ત્ર સુધી તે પહોંચ્યા. ભારતીય સંસ્કૃતિના ચાહકોને એ જાણીને ભારે ગૌરવનો અનુભવ થશે કે આલ્ડસ પર છેવટના ગાળામાં રામકૃષ્ણદેવ, વેદાંત અને ગાંધીજીના વિચારોની પ્રબળ અસર, પડી હતી. અમનું ‘Ends and Means' · સાધ્ય અને સાધન .’ નામનું પુસ્તક એ વસ્તુત: ગાંધીજીના વિચાર પર પશ્ચિમના બહુશ્રુત પંડિત અને મૂલગામી સ્વાધીન બુદ્ધિવિચારકે કરેલું તર્કબદ્ધ-વિગતપૂર્ણ ભાષ્ય છે. ખેદની વાત એટલી જ છે કે ગાંધી વિચારવાળાએ કે ગાંધી-વિચારનું પઠન-પાઠન કરતાં વિદ્યાલયોમાં નથી એ પુસ્તક ભણાવાતું જાણ્યું કે નથી તેના પર ચર્ચાવિચારણા થતાં જોયાં. પણ જો જોવામાં આવે તો ગ્રેગની ચાપડી કરતાં પણ આસનું Ends and Means ઘણું વધારે તર્કશુદ્ધિ ને ઊંડાણવાળુ પુસ્તક છે. પણ આલ્ડસ આપણે ત્યાં તત્ત્વજ્ઞનના જે સામાન્ય અર્થ થાય છે તેવા તત્ત્વજ્ઞાનના રસિયા નહાતા. જીવ-જગત-વિશ્વચૈતન્ય તેના સંબંધો વિષે અનુમાન, કલ્પના કે ઉપપત્તિઓ કરવામાં તેમને મુખ્ય રસ હતા તેમ તેમનાં પુસ્તકો વાંચતા ન લાગે. તેમના રસ હતો સત્ય, સહિષ્ણુતા, મૈત્રી, અનુકંપા વગેરે ગુણા આજના જટિલ-વિજ્ઞાનનિષ્ઠ સમાજમાં કેમ કરીને સ્થાપિત થાય એટલે દૂધ અને શ્વેતતા જેમ અભિન્ન છે, તેમ તેમના લેખામાં તત્ત્વનિષ્ઠા અને સમાજમાં તેને અમલ બંને મુદ્દા અભિન્ન રહેતા. આલ્ડસે ગંભીર વિચારક કરતાંયે નર્મ અને મર્મના સુમેળ સાધી કાલ્પનિક સમાજનું તરંગલીલા દ્વારા ચિત્ર દોરી સૌને જાગૃત નાર સાહિત્યક તરીકે વધારે અસર કરી છે. એમનું · Brave New World ' અને * Brave New World Revisited ' ચાપડીઓએ આરવેલના ‘એનીમલ ફાર્મ” કરતાં એછી અસર નથી કરી, વિજ્ઞાન અને એકાધિકાર રાજ્યસત્તા બંને મળી જાય તો નાગરિકના કેવા હાલહવાલ રાજ્ય કરી શકે તેનું ધ્રુજાવી મૂકનારું બિહામચ્છું છતાં શકય ચિત્ર તેમાં રજૂ કર્યું છે. આવી તરંગલીલાનું એમનું છેલ્લું પુસ્તક હતું એક એકાંત ટાપુમાં આદર્શ સમાજ ઊભા કરવાનું. આવા સમાજ કેવા નિર્દોષ, સંતોષી ને અનુકંપાવાળા હાય તેની તેમણે મનરમ રેખાએ દોરી, પણ આ ટાપુના પેટાળમાં તેલ છે તેની જાણ થતાં પડખેનાં મેટાં રાજ્યો તેને ટકવા દેતાં નથી તા. ૧૬૧-૨૪ ☆ તેવા અંત તેમને લાવવાનું વિચારવું પડયું. પણ આનો અર્થ એ નથી કે આલ્ડસ આશાવાદી ન હતા. ‘My Philosophy'ના સંપાદકે એમની પાસે લખાણ માગ્યું ત્યારે તેમણે જે લખાણ ચીંધ્યું તેમાં તત્ત્વજ્ઞાનને બદલે આજના જગતને વધારે શાંત સહકારી બનાવવાના વ્યવહારૂ ઉપાય જ બતાવ્યા; ને તે હતા (અ) વસતિઘટાડા માટેની હિલચાલ (બ) જમીન ધાવાણ અટકાવવા માટેની ઝુંબેશ, એમણે કહ્યું કે ઉપર જે રાજકીય કટોકટી છે તેના કરતાં પણ વધારે મહત્ત્વની કટોકટી નીચેની છે. વસતિવધારો અને અન્ન ઉત્પાદનનું પ્રમાણ એવું વ્યસ્ત છે, ને હજુ વ્યસ્ત થવાનો સંભવ છે કે એના ઉકેલ નહિ આવે તે આવતાં સો વર્ષમાં સરમુખત્યારી કે લાકશાહી એકે ય રાજ્યપદ્ધતિ અક્ષત રહેશે નહિ; બંનેને માટે આ સર્વસામાન્ય કટોકટી છે. સરમુખત્યારશાહીવાળી રશિયન અને ચાઈનીઝ ખેતી અને તેવી જ રીતે લાકશાહીવાળી આપણી ખેતી અન્ન - ઉત્પાદનના મોરચે આજેય કામયાબ નથી નીવડી તે આલ્ડસે વિગતો સાથે ૧૯૫૦માં આપેલ ચેતવણીની સાબિતી જ માત્ર છે. આલ્ડસે એથી પણ આગળ જઈને કહેલું કે આ બે મેારચા પર સહઅસ્તિત્વ શક્ય છે, રાજકીય વિચારસરણી પર નવાં ધર્મયુદ્ધો જગાવવાની જરૂર નથી. એ પણ પેકે માત્ર અભ્યાસી નહિ પણ દર્શન કરનાર તત્ત્વજ્ઞ હતા તેના પુરાવે ગણાય. ચોટદાર લેખાશૈલી આલ્ડસની લાકપ્રિયતાનું બીજું કારણ તેમની લેખનશૈલી પણ હતી. વિચારને સાહિત્યિક કલાથી અભિન્ન રીતે મૂકવાની તેમની સહજ વલણ હતી. એક બે નમૂના જે હાથવગા છે તે જ મૂકું “ નામથી આપણે ખ્રિસ્તી, બૌદ્ધ, હિન્દુ-મુસ્લિમ કે યહુદી હોઈએ, પણ હકીકતમાં આપણે એક ઈશ્વરને નહિ પણ પચાસ કે સાઠ નાનાં દેવદેવલાને પૂજીએ છીએ, જેમાંના દરેક દેવ ગુપ્ત કે પ્રત્યક્ષ રીતે તેની વ્યાખ્યાથી જ બીજાના દુશ્મન છેઅને જે રાષ્ટ્રમાં સ્થાપિત ધર્મ નથી ત્યાં પણ દરેક નિશાળમાં આ જ રાષ્ટ્રપૂજાને દેવને રાષ્ટ્રને ધ્વજવંદન દ્વારા દ્રઢ કરવામાં આવે છે. ’ “એ આજે તા ફેશન થઈ પડી છે કે સુધારકનું કામ સંપત્તિની માલિકી કે વહે’ચણીના પ્રશ્ન જોડે જ છે, પણ જ્યાં અલ્પતમ છે ત્યાં સમાન વહેંચણી ન્યાયવૃત્તિને સંતોષશે, પણ ભૂખને નહિ. ,, આમ કહેવા છતાં સહરા કે ટુંડા પ્રદેશને અનાજ ઉપજાવવા યોગ્ય કરવા માટે ભારે મૂડીરોકાણ કરવાની સલાહ આપીને તેના ઉત્પન્ન પર તે જ દેશને અધિકાર ન હોવા જોઈએ તેમ તે સ્પષ્ટ ભલામણ કરે છે. સાચી રીતે જોવું હોય તે પોતાના વારસામાં મળેલ વૈજ્ઞાનિક મનોવૃત્તિ જેનાં મુખ્ય લક્ષણ (અ) બંધિયાર વૃત્તિના અભાવ (બ) હકીકતોનું અવલાકન ને પ્રયોગ પરથી આવતાં પરિણામા પર જ આધાર રાખવાની તૈયારી છે તે તેણે જીવનનાં અન્ય ક્ષેત્રને પણ લાગુ પાડી સર્વક્ષેમંકર રસ્તા કે રસ્તાઓ શોધવા સતત મંથન કર્યું છે; તેણે Ends and means માં કહ્યું છે કે, “ આ લાહયુગને આપણે સાનેરી યુગમાં ફેરવી શકીશું નહિ—જ્યાં સુધી આપણે બધાં દુ:ખાની એક જ જડીબુટ્ટી શેાધી કાઢવાની મહત્ત્વાકાંક્ષા છોડી નહિ દઈએ. - હકસલીનું કહેવું એવું છે કે વિવિધ પ્રશ્નોના વિવિધ ઉકેલા હાઈ શકે. તેટલું ખુલ્લું મન રાખવું જોઈએ, કારણ કે પ્રશ્નાનાં કારણેા વિવિધ હાય છે. પણ આ જ તટસ્થ, ગંભીર અને ગહન સત્યાન્વેષી આલ્ડસે ‘ જેસ્ટીંગ પાઈલેટ’ નાની ઉમ્મરે લખ્યું હતું. ‘ જેસ્ટીંગ પાઈલેટ ’ થી ‘બ્રેઈવ ન્યૂ વર્લ્ડ ’ને પેરીનિયલ ફિલોસોફી સુધીનું આલ્ડસ હકસલીનું જીવન એક ઉછરતા શંકાવાદથી શરૂ કરી વૈજ્ઞાનિકની નમ્ર આસ્થા સુધીની યાત્રા છે. મનુભાઈ પંચોળી Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧-૬૪ પ્રબુદ્ધ જીવન વિલેપાર્લેમાં મળેલુ ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૨મું સ ંમેલન લીપીની હિમાયત કરી અને રાજ્ય રાજ્ય વચ્ચે તેમ જ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વ્યવહાર માટે હિંદી ભાષાની અગત્યતા દર્શાવી. પરિષદના પ્રમુખનું ભાષણ ગુજરાતના સંસ્કાર અને સાહિત્ય ઘડતરમાં છેલ્લા ૫૮ વર્ષથી મહત્ત્વનો ફાળો આપી રહેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું બાવીસમું સંમેલન મુંબઈમાં ઉપનગર વિલેપાર્લેમાં ડિસેમ્બરની ૨૮, ૨૯ અને ૩૦ તારીખ દરમિયાન મળી ગયું. એ પ્રસંગે ગુજરાત, સૌરાષ્ટ્ર, કલકત્તા, મદ્રાસ અને મુંબઈના ૫૮૪ જેટલા પ્રતિનિધિઓ તેમ જ ૨,૦૦૦ જેટલા સ્થાનિક સાહિત્યરસિકોએ સવારના ૯થી રાતના ૧ વાગ્યા સુધીના વિવિધ કાર્યક્રમોમાં ઉમંગ અને ઉલટથી હાજર રહી સાહિત્ય પ્રત્યેની જે અભિરુચિ પ્રદર્શિત કરી તે ગુર્જરગિરા માટે ગૌરવરૂપ હતી. મા સરસ્વતીનાં એકત્રિત થયેલા આ લાડીલા પુત્ર-પુત્રીઓને સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી ગુલાબદાસ બ્રોકરે ભારે પ્રેમભર્યા આવકાર આપેલા. વિધિસરના પરિષદના ઉદ્ઘાટન બાદ શ્રી રસિકલાલ પરીખને પ્રમુખપદ સ્વીકારવાની દરખાસ્તમાં અને તેના પરિચય આપવામાં અન્ય વકતાઓએ સાંજ પાડી દીધી. નિવૃત્ત થતા પ્રમુખ અને પરિષદના મંત્રી તરફથી અહેવાલ રજૂ થયા બાદ ગુજરાતના અનન્ય વિદ્રાન એવા શ્રી પરીખ જ્યારે પોતાનું પ્રમુખ તરીકેનું ૧૧૮ પાનાનું છાપેલું પ્રવચન વાંચવા ઊભા થયા ત્યારે ાતાઓ કંટાળી ગયા હતા અને હવે આજની બેઠક જલદી પૂરી થાય એવી અધિરાઈ પ્રતિનિધિઓમાં દેખાઈ રહી હતી. એથી પ્રમુખનું ભાષણ બિલકુલ જામ્યું નહિ. પ્રમુખો અને વિભાગિય પ્રમુખો પોતાના પ્રવચન ભલે છપાવે અને રસિક અભ્યાસીઓને અભ્યાસ માટે પૂરા પાડે, પરંતુ તેઓ શ્રાતા સમક્ષ વાચન કરવાને બદલે પોતાના મુદ્દાઓની મૌખિક સમજ આપે તો એ વધુ અસરકારક નીવડે. એ પણ જમાનો હતો કે જ્યારે સાહિત્ય પરિષદ અમુક જુથ અને વાડાની બહાર નજર કરતી ન હતી અને માત્ર સાક્ષરભાગ્ય જ હતી. વિલેપાર્લે માં મળેલી પરિષદ સત્વશીલ જ્ઞાનસત્રની આશાને પરિતૃપ્ત કરે એવી નીવડી એમ નોંધતાં આનંદ થાય છે. ૧૯૪૧માં પરિષદના ૧૪મા અધિવેશનનો એક અખબારી ખબરપત્રી તરીકે અહેવાલ લેવા આ લેખક ગયેલ ત્યારે તેમાં શ્રી કનૈયાલાલ મુનશીની બોલબાલા હતી અને કવિ ખબરદાર જેવા તેના સુકાની હતા. ૧૯૪૬માં રાજકોટમાં મળેલા ૧૬મા અધિવેશનમાં મુંબઈથી એક પત્રકાર તરીકે તેમનો તાજો અહેવાલ પ્રાપ્ત કરવા ગયેલા ત્યારે સાહિત્ય પરિષદને શ્રી મુનશીની “નાગચૂડ”માંથી છેડાવવાનું અખબારી આંદોલન ચાલેલું. નડિયાદમાં મળેલા ૧૯મા અધિવેશનમાં એક રસજ્ઞ તરીકે હાજરી આપેલી ત્યારે જોયેલું કે શ્રી મુનશીજી પરિષદ ઉપરની પકડ છેડીને જુવાનીઆએને તેનું સુકાન સોંપવા નિવૃત્ત થઈ રહ્યા હતા અને સંતરામના મંદિરમાં એમણે ગુજરાતની અસ્મિતાને તાજી કરાવતા સંદેશ અતિ વિનમ્ર ભાવે આપ્યો હતો. તા. ૨૮-૧૨-'૬૩ની સાંજે આ ૭૫ વર્ષના વયોવૃદ્ધ મુનશીજી વધુ જાજરમાન લાગ્યા. પરિષદને આશીર્વચન આપી તેમણે શ્રી ચાગલાનો પરિચય કરાવ્યો. સાહિત્ય પરિષદ વામણી લાગે એવી ભારતીય વિદ્યાભવનની પ્રવૃત્તિઓના પિતામહ સમા શ્રી મુનશીજીએ પોતાની પ્રવૃત્તિને પરિષદની પુત્રી તરીકે સરખાવીને પોતાની નમ્રતા અને ગૌરવનો પરિચય કરાવ્યો. હાજર રહેલા યુવાન-વૃદ્ધ સાહિત્યકાર અને વિદ્વાનોને શ્રી મુનશીએ ક્ષેત્ર-પ્રવીણ તરીકે બિરદાવ્યા અને ગુજરાતના આત્માને મૂર્તિમંત કરનાર આ પરિષદની ઉજ્જવળ પરંપરાને યાદ રાખવા સૌને ઉદ્બોધન કર્યું. ફ્રાંી ચાગલાનું પ્રવચન И કેન્દ્ર સરકારના શિક્ષણપ્રધાન ૬૩ વર્ષના શ્રી મહમદ કરીમ ચાગલા પરિષદનું ઉદ્ઘાટન પ્રવચન કરવા ઊભા થયા. મુંબઈની હાઈકોર્ટના જજ તરીકે, આંતરરાષ્ટ્રીય હેગ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે અને ઈંગ્લાંડના એલચી તરીકેની ઝળહળતી કારકિર્દી ધરાવનાર આ ગુજરાતના ગરવા સપૂત માટે કોને અભિમાન ન થાય? પણ જ્યારે એ બાલ્યા કે “હું ગુજરાતમાં જન્મ્યો છું, ગુજરાતી વાંચું છું, પણ ભાષણ ગુજરાતીમાં નહિ કરી શકું.” ત્યારે ઘડીભર નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. તેઓ અંગ્રેજીમાં બાલ્યા. સુંદર બાલ્યા. તેમણે કહ્યું કે ગુજરાતી ગાંધીજીની ભાષા છે. સરળ ગુજરાતીને ગાંધીજીએ લોકોના હૃદય સુધી પહોંચાડી છે. ગુજરાતી દેશ પરદેશમાં પથરાયેલા છે. ગુજરાતી ભાષા પણ દેશ-પરદેશમાં વિસ્તૃત બની છે. ભાષાકીય રાજ્યો ભાષાનું રક્ષણ ભલે કરે પણ તેઓનું ધ્યેય ભારતની એકતા માટેનું છે. કોઈ ભાષા શીખવી હોય ત્યારે તેની લીપી શીખવામાં ખૂબ વખત જાય છે. તેને બદલે જો . એક જ લીપી બધી ભાષા માટે કરવામાં આવે તે વ્યવહાર ખૂબ સરળ થાય એમ જણાવી શ્રી ચાગલાએ ભારતની સર્વ ભાષાઓ માટે એક દેવનાગરી ૧૮૭ શ્રી રસિકલાલ પરીખ પ્રગલ્ભ પંડિત છે. તેઓ વિવિધ વિષયના વિદ્રાન છે. કાવ્ય, નાટક, પુરાતત્ત્વ, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, ધર્મ, તત્ત્વજ્ઞાન વગેરે તેમના પ્રિય વિષયો છે. તેમણે જીવનભર જે વાચન, અધ્યયન અને દર્શન કર્યું છે તેનો પરિચય તેમના પ્રવચનમાં થાય છે. ‘પરિષદની આત્મવ્યકિત” નામની તેમની પ્રવચન ખુસ્તિકા ઉપર ઉડતી નજર નાખીએ તો જણાશે કે તેમણે સાહિત્ય અને લોકોપકારકતા, લાકદ્રષ્ટિ, નવીન શિક્ષણના લાભહાનિ, ગુજરાતી અને હિંદી શિક્ષણનું માધ્યમ, ગાંધીજીનાં શિક્ષણ અને સાહિત્ય સંબંધેના વિચારો, પરિષદના ભૂતપૂર્વ પ્રમુખોનાં મંતવ્યો, અંગ્રેજી, અરબ્બી, ફારસી, હિંદી અને બીજી પ્રાંતિય ભાષાની ગુજરાતી ઉપર થયેલી અસર અને સાહિત્યના વિવિધ પાસાંઓ વિષે જે કહ્યું છે તેમાંથી તેમનું વિદ્વાન તરીકેનું વિરાટ વ્યકિતત્વ ઉપસી આવે છે. વિભાગીય પ્રમુખાના વ્યાખ્યાન બીજે દિવસે સવારેં વિભાગીય પ્રમુખના વ્યાખ્યાનો થયા. કવિ, વિવેચક અને અધ્યાપક તરીકેની ત્રિવિધ શકિત ધરાવતા શ્રી મનસુખલાલ ઝવેરી જન્મે વણિક અને ધંધે ઝવેરી હતા. પણ જ્યારે એ તેમનું વ્યાખ્યાન આપતા હતા ત્યારે જન્મે સારસ્વત અને સાહિ- . ત્યના સાચા ઝવેરી જેવા દેખાતા હતા. એમણે કાવ્ય અને કલા ઉપર વિદ્રત્તાપૂર્ણ મંતવ્યો રજૂ કરવા સાથે જણાવ્યું હતું કે માનવસ્વભાવ સામાન્ય રીતે સ્ખલનશીલ છે એ જેમ હકીકત છે તેમ પોતાની આજ કરતાં આવતી કાલને વધારે સુંદર બનાવવાની વૃત્તિ પણ માનવસ્વભાવમાં રહી છે એ પણ હકીકત છે. પશુ અને મનુષ્ય વચ્ચે જે કેટલાક ભેદ છે તેમાંનો એક એ પણ છે કે પશુપક્ષી પોતાને જે મળ્યું હોય છે તે જગત જ સ્વીકારી લેતાં હોય છે અને મળ્યું હોય છે તેવું જ જગત પોતાનાં સંતાનો માટે મૂકતાં જતાં હોય છે. મનુષ્ય એમ કરતા નથી. એની ઝંખના અને પુરુષાર્થ પોતાના જગતને ઉત્તરોત્તર વધારે ને વધારે સુખમય બનાવવા માટે હોય છે. એ સાચું છે કે મનુષ્ય સ્ખલનશીલ હોવાથી, તેના પર શુભ કરતાં અશુભની અસર વધારે થતી હોય છે ને વહેલી થતી હોય છે એટલે જ આપણે કેવળ સામાજિક માનવી તરીકે જ નહિ, પણ ભગવતી શારદામ્બાનાં ચરણસેવનને વિશિષ્ટાધિકાર પામેલી વ્યકિત તરીકે પણ સમાજને અશુભની અસરથી મુકત રાખીએ, મુકત રાખવામાં સહાયભૂત થઈએ એ ઈષ્ટ છે. મોડી મેડી અને ભલે ધીમે ધીમે પણ શુભની અસર પણ થતી જ હોય છે, એ આપણ માત્ર આશ્વાસન જ નહિ, પ્રેરક બળ પણ હા ! કલા વિભાગના પ્રમુખ કલા વિભાગના પ્રમુખ તરીકે શ્રી જયશંકર ભાજક (સુંદરી) ને પસંદ કરીને પરિષદે શાળા કૉલેજ વગર માત્ર અનુભવની યુનિવ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૬૪ ર્સિટીમાં ઉત્તીર્ણ થયેલા અને સ્વબળે આગળ વધેલા એક સાધક શ્રી મેહન રાકેશે કહ્યું કે, ગુજરાતના સ્વામી દયાનંદ અને મહાત્મા નટને પસંદ કરીને તેને યોગ્ય ગૌરવ આપ્યું. વકતાએ પોતે જ કહ્યું ગાંધી તરફથી હિન્દી સાહિત્યને ખૂબ પ્રેરણા મળી છે. તેમણે ગદ્ય, કે સાક્ષરોની આ પરિષદના ઈતિહાસમાં મારા જેવો નિરક્ષર પ્રમુખ પદ્ય અને નવલકથાના ફાલ વિશે, તેમજ દિલ્હીના રાજવંશ, ઈતિહાસ, પરિષદે કયારેય પણ પસંદ કર્યો નહિ હોય ! માંડ માંડ બે ચોપડી ભણેલા રાજકારણ અને રાષ્ટ્રીયતાના આંદોલનની અસર વિશે ખૂબ વિસ્તારથી આ કહેવાતા નિરક્ષરે એના યૌવનકાળમાં ગુજરાતને ડોલાવ્યું હતું. સમજાવ્યું. પ્રમુખસ્થાને શ્રી ઉમાશંકર હતા. તેમણે ગુજરાતી સાહિત્ય સફૅદ વાળ, કરચલીવાળું મુખ અને ઝાંખી નજરે જોઈ શકનાર વિશે અને ચોક્કસ આદર્શ તેમ જ દષ્ટિબિંદુને બચાવ કરે. તે પ્રવચન શ્રી ઉમાશંકરના વ્યકિતત્વને જ નહિ પણ ગુજરાતી સાહિત્યની તંદુઆજનો વકતા ૯ વર્ષની કુમળી વયે રંગભૂમિના વ્યવસાયમાં પડી રસ્ત દ્રષ્ટિ અને તેના આદર્શને અન્ય સાહિત્ય સમક્ષ’ મહાન કહેવરાવે છે હતા. શેરીઓમાં, રસ્તા ઉપર, મેળાઓમાં અને જાહેર સ્થળો ઉપર અને સાંભળનારની છાતી ગજ ગજ ફલાવે એવું હતું. હરતાંફરતાં સ્ત્રી-પુરુષનું એણે અવલોકન કર્યું અને લોકજીવનની નિબંધ વાચન અને કરાવે આ અભિનયશાળામાંથી પ્રાપ્ત કરેલું જ્ઞાન તેણે તેના ઉપર શોભાવ્યું, ત્રીજા દિવસે નિબંધ વાચન અને ઠરાવનું કામ થયું. આ શુષ્ક કાવ્યું. એમણે કહ્યું કે અભિનયમાં કુશળ થવા ડાહ્યા નટે લેકજીવનને ગણાતા વિષયે અને સેમવારને ચાલુ કામકાજને સમય હોવા છતાં અનુભવ અને અવલોકન કરવાં જોઈએ. શ્રોતાઓના ઉત્સાહ કે રસમાં ઓટ નહોતી આવી એ હકીકત ખરેખર - શ્રી જયશંકર નટ તરીકે શરીર સારું રાખવા તરતા, દોડતા આશ્ચર્ય પમાડે તેવી હતી. નિબંધ વાંચનમાં કોઈ આવશે નહિ એમ માની અને ચાલવાની કસરત કરતા, દંતપતિ સારી રાખવા આઈસ્ક્રીમ, જે નાને ખંડ પસંદ કરવામાં આવેલ તે બદલીને હૅલમાં સ્થાન ફેરબીડી, તમાકુ વગેરેથી દૂર રહેતા. મોં ઉપર કરચલીઓ ન પડે એ વાયું છતાં હૈલ પણ ના પડે. સાહિત્ય વિભાગના નિબંધની સંખ્યા માટે માખણ અને હળદરનું માલીશ કરતા. આંખને સારી રાખવા સારી હતી. ઈતિહાસ - પુરાતત્ત્વ અને વિજ્ઞાન વિભાગના નિબંધોની કીકીઓને વ્યાયામ આપતા. આ નટની સાધનાના પ્રવચનમાં નાટય- સંખ્યા બીજા ત્રીજા નંબરની હતી, જયારે કલા વિભાગ. માટે પાંચ કલાને ઈતિહાસ સમાયે હતે. ૭૨ વર્ષના આ નટ આજે વ્યવસાયી લેખકોએ અને પત્રકારત્વ માટે ત્રણ લેખકોએ જ નિબંધ મોકલેલા. રંગભૂમિ છોડયા પછી અભિનેતા અને દિગ્દર્શક તરીકે સેવાભાવે એ વાંચવા માટે પુરતો સમય ન અપાયો અને જહદી કામ પતાવવાની - નિસ્પૃહ બની કાર્ય કરે છે. જે ઉતાવળ કરવામાં આવતી હતી તે જોઈ સાહિત્યરસિકોને લાગતું | ગુજરાતને સવાંગી ઈતિહાસ હતું કે હવે મને રંજક કાર્યક્રમેના સમયને બદલે વધુમાં વધુ અભ્યાસના ઈતિહાસ પુરાતત્વ વિભાગના પ્રમુખ ડૅ. હરીપ્રસાદ શાસ્ત્રીએ વિષયને સ્થાન અપાય તે સારું. - પિતાના પ્રવચનમાં કહેલું કે ગુજરાતમાં એવી ઘણી સામગ્રી પડી પરિષદના કરાવામાં કશું નાવીન્ય ન હતું. કેટલાક ઠરાવ સંબંધે ખુદ પ્રમુખે જ ટકોર કરી હતી કે પરિષદની સ્થાપનાકાળથી ૫૮ વર્ષ છે કે, જેનું સંશોધન કરવામાં આવે તો હિંદ અને એશિયાના ઈતિ થયા જે ઠરાવે આવ્યા કરે છે તેને સાક્ષરોનું પ્રમાદીપણું ન કહી શકાય? હાસ ઉપર વિશેષ પ્રકાશ પડે. લોથલનું ખોદકામ હિંદ સરકારે બંધ કરાવ્યું છે. તેને એ ખર્ચાળ લાગતું હોય તે ગુજરાત સરકારે કંઈક મેહન-જો-ડેરો અને હડપ્પા જેવા સ્થળો પાકિસ્તાનમાં ગયા પછી કરવું જોઈએ. ગુજરાતને સવગી ઈતિહાસ તૈયાર કરવાની પ્રચુર ગુજરાતના લોથલનું મહત્ત્વ વધી ગયું છે. તેમાંથી વેદકાળની સંસ્કૃતિના ' સામગ્રી આ વિદ્રાનના પ્રવચનમાં હતી. અવશેષો મળ્યા હોવાથી તે હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું સ્થાન બનશે. ગુજરાત સરકારને આ સ્થળનું ધ્યાન રાખવા. ભલામણ થઈ. ગુજપત્રકારત્ત્વ વિભાગના પ્રમુખ રાતને સળંગ, સવગી. અને સવિસ્તૃત ઈતિહાસ તૈયાર કરવામાં પણ મીઠીબાઈ કૅલેજના પ્રિન્સિપાલ શ્રી અમૃતલાલ આચાર્યું ગુજરાત સરકારની મદદ માંગવામાં આવી. ગુજરાતને જરૂરી. સંદર્ભ પરિચય આપ્યા બાદ સાહિત્યકાર અને અનુભવી પત્રકાર શ્રી મેહન- ગ્રન્થોની જે ખેટ છે તે પૂરી કરવા સરકાર વિદ્વાનોને મદદ કરે એવી લાલ મહેતા-પાને તેમના પ્રવચનમાં સ્વતંત્ર અને સત્યનિષ્ઠ માગણી થઈ. શિક્ષણના સર્વ. ક્ષેત્રમાં ગુજરાતી ભાષાના પુસ્તકો તૈયાર પત્રકારત્વની આલબેલ પિકારી. પત્રકારત્વના સિદ્ધાંત, આદર્શ, કરવા વિષેની પણ એક ઠરાવ દ્વારા ચર્ચા થયેલી. આજના કેટલાક વૈજ્ઞાત વાચકની વિવેકદષ્ટિ, જાહેર ખબરો અને વ્યવહારુ પ્રશ્ન ઉપર તેમણે નિક અને ખાસ વિષયના ગુજરાતી પુસ્તકો મનોરંજક ઢબે તૈયાર થતા અનુભવનું નવનીત પીરસ્યું. એમણે પરિષદના સંચાલકોને સૂચન , હોવાની ફરિયાદ પરિષદમાં જોરદાર રીતે રજૂ થઈ હતી. કે પણ કહ્યું કે, વિભાગીય પ્રમુખોની નિમણુંક થવાથી કે તેમનું પ્રવચન : મને રંજક કાર્યક્રમ અપાયાથી તેમનું કર્તવ્ય પૂરું થતું નથી; આ દિશામાં સતત ક્રિયાશી પરિષદને એના સ્વત્વ ઉપર જ નહિ પણ મનોરંજક કાર્યક્રમથી લતાની પણ જરૂર છે. સફળ બનાવવાની મનોવૃત્તિ, સંચાલકો રોકી શકયા ન હતા. પ્રથમ દિવસે ( વિજ્ઞાન વિભાગના પ્રમુખ ઝેર તે પીધાં જાણી જાણી' ને પ્રયોગ ‘દર્શક’ જેવા નવલકથાકારની વેપારી ગુજરાતીમાં વિજ્ઞાનના વિષયમાં ઓછા રસ લે છે કૃતિ નાટકમાં કેવી લાગે છે તે જોવાનું સાહિત્યકારોને મેક અપાયા એમ કહેવાય છે, પરંતુ વિજ્ઞાન વિભાગના પ્રમુખ ડૅ. નરસિંહ મૂ. એ ઉચિત હતું. બીજી રાત્રે લેખકો અને કવિઓને પરિચય જાય શાહે તેમના પ્રવચનમાં યાદ કરાવ્યું કે ૧૯૯૩ની સાલ ગુજરાતના તે પણ સમયોચિત ગણાય. પરંતુ છેલ્લે દિવસે ‘પરિવર્તન ' ની નાટિકામાં વિજ્ઞાન વિકારામાં ચિરસ્મરણીય છે –મહાન ગુર્જર વૈજ્ઞાનિક અને ૨૫ વર્ષ પહેલાંની સસ્તી કલા અપીલ કરે તેવી ન હતી. કેળવણીકાર માં ફેસર ત્રિભુવનદાસ કલ્યાણરાય ગજજરની જન્મ પ્રજાના સમગ્ર જીવનને, રાયથી રંક અબાલ વૃદ્ધ સ્ત્રી-પુરુષને શતાબ્દીના વર્ષ તરીકે. ભાવનાથી રંગનાર સાહિત્ય છે. સદેહે ગુજરાતી પુસ્તકો પણ પ્રદર્શનમાં ૧૦૦ વર્ષ પૂર્વે પ્ર ફેસર ગજજર ગુજરાતમાં જન્મ્યા હતા. મૂકાયા હતા. આમ સાહિત્યને વિલેપાર્લેમાં સુંદર રીતે ૩ દિવસની તેઓ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેના સમકાલીન હતા. આચાર્ય એ કાર્યવાહીમાં રજુ કરવામાં આવ્યું. ગુજરાતની સાહિત્ય પરિષદને બંગાળમાં અને પ્રોફેસર ગજજરે ગુજરાતમાં વિજ્ઞાન શિક્ષણ સંશોધન મેળો વિખરાય. શ્રી રતુભાઈ દેસાઈએ ઠીક જ ગાયું છે:અને ઉદ્યોગનું બીજ રોપેલું. વડોદરાનું કલાભવન ગજજરનું જીવંત મળ્યાં. બંગાળમાં કાલે, બન્યાં કે બંગવાસી હો! સ્મારક છે. ટેકનિકલ શિક્ષણના ગજજર પ્રણેતા હતા. આજે ગુજરાતની શાળાઓ અને મહાશાળાઓમાં વિજ્ઞાનનું જે કામ ચાલી રહ્યું છે. મળ્યા મહારાષ્ટ્રમાં આજે, બને મહારાષ્ટ્રવાસી ! તેનું ધ્યાન ર્ડો. નરસિંહના વ્યાખ્યાનમાં હતું. નવાઈ અને આનંદની નથી કે રે! રહ્યા ગુજરાતના ગુજરાતવાસીઓ! લાગણી જન્મે એ રીતે ગુજરાત આ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે બધાં ભારત, ભૂમિનાં ભૂલકાં. પૂથ્વી પ્રવાસીઓ! તેની પ્રતીતિ વકતાએ કરાવી. સાહિત્ય પરિષદમાં ગુજરાતી ભાષાના વિકાસનું રાત દિન - સાહિત્યકારો સાથે ગેટી. ચિતન થયું. કયાં ય ભાષાઝનૂનને શબ્દ ન હતું. આ સૌથી વિશેષ મરાઠીના સાહિત્યકાર શ્રી પુ. સી. રેગે અને શ્રી ગંગાધર ગાડગીલે સફળતા કહેવાય. વર્તમાન સાહિત્ય વિશેનું દષ્ટિબિંદુ રજૂ કર્યું. ડે. ધર્મવીર ભારતી અને જનસંદેશ'માંથી સાભાર ઉધૂત રતુભાઈ કોઠારી માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ - મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ. Page #23 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ , ૧ - પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૧૯ : મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૬૪, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂશ્ક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા | વિનોબાજીના અધ્યાત્મ-સાહિત્યને આછેરે પરિચય વિનોબાજીના ચિંતનની પદ્ધતિ સમન્વયની છે અને લક્ષ્ય મંત્રે તથા તેને પદાનુવાદ સળંગ આપ્યો છે. આમ પ્રાચીન સામ્યોગનું છે. આથી એમણે જે નાના મોટા ગ્રન્થ લખ્યા છે ભાગ્યકારોની પદ્ધતિ સાચવીને સળગ ઉપનિષદને અર્થ દૃષ્ટિ તેમાં સમન્વય પદ્ધતિથી સામ્યગ સુધી પહોંચવાની એમની સમક્ષ રાખીને, સમજાય તે રીતે ‘ઈશાવાસ્યવૃત્તિ' લખાયું છે. વૃષ્ટિ રહી છે. ઉપનિષદને વિનોબા પોતાની દાદીમા માને છે. ગીતાનું બીજ | ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર ને શાંકરભાષ્ય, મનુસ્મૃતિ ને ઉપનિષદમાં છે. માટે ગીતાને ‘ffar Kaછી મારી મી તિવા પાતંજલ યોગદર્શન, ન્યાયસૂત્ર, વૈશેપિકસૂત્ર ને યાજ્ઞવલ્કય સ્મૃતિ ઈજાઇ નેorar'—ગીતા મારી માવડીને હું તેને બાળ–માને છે. કહે છે, જેવા ગ્રન્થના અધ્યયન, સંત–સાહિત્યના રોવન તેમ જ વિવિધ મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ મારા હૃદય ને બુદ્ધિ ધર્મોના મૂળ ગ્રન્થના પરિશીલન પાછળની એમની આ દષ્ટિ રહી તે તેથીયે વિશેષ ગીતાના દૂધથી પોષાયાં છે.” છે એમ કહી શકાય. એ ગીતામાતાની ઉપાસના રૂપે એમણે સાત મણકાની ગીતાઆવા વિશિષ્ટ અધ્યયન, મનન ને નિદિધ્યાસનના પરિપાક માળા ગૂંથી છે. જેમાંનાં ગીતા, ગીતા–વિનિ, તાવ, રૂપે પ્રગટેલા સાહિત્યનું યથાર્થ મૂલ્યાંકન તે કોઈ અધિકારી અભ્યાસી જ નાધ્યાય-સંત મરાઠીમાં ને ગીતા પ્રવચને, સ્થિતપ્રજ્ઞ દર્શન ને કરી શકે. એ મહાસાગરનાં મોતી છે. કોઈ મરજીવા જ ‘માંહી સામ્યસૂત્ર ગુજરાતીમાં ઉપલબ્ધ છે. પડીને માણી શકે.' એવા કોઈ અધિકારી અભ્યાસીને માટે “વિનોબા '૩૨માં ધૂળિયા જેલમાં દર રવિવારે ગીતા પર અપાયેલાં વાડુમય’ એ અધ્યયન, મનન ને ચિંતનના પરિપાક રૂપ પ્રબંધ પ્રવચને સાને ગુરુજી જેવા સહૃદયી લહિયાના હાથે નધિાયાં. અને (Thesis)ને વિષય છે. પણ અહીં તો સામાન્ય જિજ્ઞાસુઓ | વિનોબાજીએ તેમાં સુધારા-વધારા કર્યા બાદ તે પુસ્તકાકારે પ્રગટ માટે વિનેગા-વાડુ-મયને પાંખો પરિચય સ્થળાવકાશની મર્યાદામાં થયાં તે “ગીતા પ્રવચન” ભારતની સેળે ભાષામાં ને નેપાલી, અંગ્રેજી રહીને આપવાની કલ્પના છે. મળીને અઢાર ભાષાઓમાં પ્રાપ્ય છે, જેની લાખે નકલે વેચાઈ વિનેબાનાં વકતવ્ય, લેખન ને સંપાદન રૂપે પ્રકાશિત અધ્યાત્મ- ગઈ છે. એકલી ગુજરાતી ભાષામાં તેની એક લાખ કરતાં વધારે સાહિત્યને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. (૧) ઉપનિષદ ને ગીતા- નકલ વેચાઈ છે. રાષ્ટ્રીય એકતાની દષ્ટિએ ૧૫ ભાષાઓમાં તે માળાનું લેખન. (૨) ગુરુબોધ, કુરાન, ધમ્મપદ જેવા ધર્મગ્રન્થનું નાગરી લિપિમાં છપાયાં છે. “ગીતા પ્રવચનમાં રોજેરોજના તથા સંત–સાહિત્યનું સંપાદન. (૩) ભૂદાન યાત્રાના પ્રવચનનું વહેવારમાં ઉપયોગી વિષયોની ચર્ચા છે, જેને જીવન સાથે સંબંધ સંપાદિત સાહિત્ય. એને હવે આપણે પ્રાથમિક પરિચય કરીએ. છે. વિચારના વાદમાં પડયા વિના સામાન્ય મજુરી કરી જીવન વિનોબાનું પ્રથમ લિખિત પુસ્તક તે “ઉનિgaiા અભ્યાસ'. ગુજારનારા શ્રમજીવીઓને પણ થાક ઉતારવાનું સાધન મળી રહે ૧૯૨૩માં ૨૮ વર્ષની ઉમરે તે “મહારાષ્ટ્ર ઘ'માં લેખમાળા એવી સરળ શૈલીમાં આ પ્રવચનો છે. ગીતાનું રહસ્ય પ્રગટ કરતો રૂપે લખાયું હતું. ઉપનિષદો તરફ જોવાની દષ્ટિ એમાં મળે છે. એ સાર-સંગ્રહ છે. એથી વિનોબા જેવા નિર્મોહીએ પણ એને જો કે તે બહુ જટિલ અને ગંભીર રચના છે. વિનોબાજી પોતે કહે પાઠ ઘેરઘેર થાય એવી વાસના વ્યકત કરી છે, ને 'નિયTદનીય ’ છે કે “ભાષા થોડી કઠણ લાગશે. આજે હું લખવા બેસું તે કદાચ કહીને પોતાના હસ્તાક્ષર આપ્યા છે. જુદી રીતે લખું. પણ છે તે ભાષાને આના વિષયનું ધોરણ જોતાં ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ એ ગીતાના બીજા અધ્યાયના ૧૮ શ્લેકનું અનુચિત કહી શકાય તેમ નથી...ઉપનિષદ એ પુસ્તક જ નથી. અર્થસૂચક વિસ્તૃત વિવેચન છે. “ગીતા પ્રવચનો’ એ ધૂળિયા જેલને એ એક પ્રતિભાદર્શન છે. એને શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન થયો છે.” વિચારક્ષેત્રે ફાળો છે તે “સ્થિતપ્રજ્ઞદર્શન’ શિવણી જેલની લહાણી | ઈશાવાસ્ય એ બહુ ટૂંકું પણ મહત્ત્વનું ઉપનિષદ છે. યજુ- છે. સ્થિતપ્રજ્ઞ એ ગીતાને આદર્શ પુરુષવિશેષ છે. એવા પુરુષનાં વંદને એ છેલ્લો અધ્યાય છે તેથી સાચેસાચ વેદાન્ત છે. એ લક્ષણોનું વિગતે અવલોકન કરી, ૩૦ વર્ષના મનનથી સ્થિર થયેલા પૂર્ણ ઉપનિષદ છે. તેમાં પારમાર્થિક જીવનને આખો નકશે ટૂંકાણમાં અર્થનું આમાં વિવરણ છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં સમગ્ર જીવનદર્શન દર છે. વેદોને એ સાર છે ને ગીતાનું બીજ છે. એ ગીતાનું ભરેલું છે. બીજ કઈ રીતે છે તે વિનેબાએ ‘ઈશાવાસ્યવૃત્તિ’ની પ્રસ્તાવનામાં ઉપનિષદોનું દેહન ગીતા છે, તો ગીતાનું સૂત્રરૂપે દેહન ગીતા સાથે સરખાવીને બતાવ્યું છે. એ પાછી અઢારે મંત્રનું વિવરણ તે ‘સામ્યસૂત્ર. ગીતા પર લખાયેલાં ૧૦૮ સંસ્કૃત સૂત્ર સંહિત કરે છે. ઉપઘાતમાં ઈશાવાસ્યની રચનાને પરિચય કરાવ્યું છે. યોગ ને સાંખ્ય દષ્ટિએ વિવેચન કરતાં આ પ્રવચન કોરાપુટના અને પછી પ્રત્યેક મંત્રનો પદપાઠ, અને વિસ્તૃત ટિપ્પણીમાં તે ઘનઘોર જંગલમાં ૧૯૫૭માં અપાયેલાં છે. ગીતાના અને સ્કૂટ પ્રત્યેક શબ્દ કે શબ્દસમૂહને ગુસ્થાર્થ બતાવ્યું છે. છેવટમાં મૂળ કરતાં આ સૂત્રે વેદ ને ઉપનિષદમાંથી સૂચક શબ્દો લઈને રચાયાં Page #24 -------------------------------------------------------------------------- ________________ મેં બુદ્ધે જીવ ન તતઃ છે. પણ ‘ગમિયેય પર, સામ્યમ્ ।’ ‘‘ આત્મશતેમનિાત્। શાસનમિત્ત 'જેવાં સૂત્રોમાં સર્વોદય વિચારધારાને સ્ફોટ કરતા નવા શબ્દો પણ છે. આ સૂત્રેા કેવળ ગીતાને નહિ પણ જીવનનાં અનેક અંગાને સ્પર્શે તેવાં અર્થગંભીર છે. ' બેટા, મને સમજાય તેવી ગીતા. મરાઠીમાં લાવી આપ.' એવી માતાની માગણી નીતારૂં'ની પ્રેરણા બની. '૩૨માં મરાઠીમાં કરેલા સમશ્લોકી અનુવાદને માટે વિનોબાજી કહે છે: ‘{' એ ઈશ્વરે મારા હાથે કરાવેલી સર્વોત્તમ સેવા છે. એમ સમજું છું.” ‘નિતાર્. તનિકા'માં પ્રત્યેક શ્લાકના મરાઠી અનુવાદ છે. અને શબ્દોનો વાચ્યાર્થ ને ગુહ્યાર્થ સમજાવતું ચિતનીય વિવેચન છે. ‘નીતારે જોશમાં ગીતાના શબ્દોના અર્થ બતાવ્યો છે. ૭ કે ૧૪ દિવસેામાં ગીતા-પારાયણ કેમ કરવું તેના ક્રમ નક્કી કરીને બાપુએ વિનોબાનાં સૂચના માગ્યાં તેના જવાબ લખાયા તે `ગીતાધ્યાય સંપતિ તેનો થોડોક ભાગ જોઈએ: અધ્યાય અધ્યાય અધ્યાય અધ્યાય ૯-૧૦-૧૧-૧૨ અધ્યાય ૧૩-૧૪-૧૫ : અધ્યાય ૧૬-૧૭ ૧૮ અધ્યાય ત્યાગ ‘ગીતા પ્રવચનો ’માં પરમાર્થનું સફ્ળજનોપયોગી સહેલું, સુલભ’ વિવેચન છે. ‘ સ્થિતપ્રજ્ઞદર્શન ’ એની આગળના ગ્રન્થ છે, જેમાં એના એ જ વિષય એક ખાસ ભૂમિકા પરથી ચર્ચ્યા છે. ‘ગીતાઈ કુંશ ' અને ‘ગીતાઈ ચિંતનિકા ' સૂક્ષ્મ અભ્યાસી માટૅ છે. શુક શનિ રવિ સામ મંગળ બુધ ગુરુ ૧-૨ ૩-૪-૫ ૬-૭-૮ સ્થિર બુદ્ધિનિષ્કામ કર્મી ધ્યાન માર્ગ ભકિત માર્ગ જ્ઞાન માર્ગ · શુભ દષ્ટિ વિનાબા ગીતાની જેમ સંત - સાહિત્યના પણ ઊંડા અભ્યાસી છે. જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ, તુકારામ, રામદાસ, નરસિંહ વગેરેના સાહિત્યના સમાગમમાં વિનાબા બાળપણથી રહ્યા છે અને ભૂદાનચાત્રા દરમિયાન વિવિધ પ્રાંતોના સંતોનાં મૂળ લખાણાના આસ્વાદ માંડ્યો છે. એમણે મરાઠીમાં સંત – સાહિત્યનું જે સંપાદન કર્યું છે તે જોઈએ. · શાનદેવ · મહારાજનાં હજારેક ભજનોમાંથી ૧૫૦ ચૂંટીને વિનોબાએ તેના પર મુકત ચિંતનરૂપ ચિંતનિકા લખી તે ‘જ્ઞાનદેવ ચિતનિકા'. વિનાબા પોતે એને માટે લખે છે: “આ ચિંતનિકામાં જેટલી ચિંતનશ રેડયા છે એટલે ગીતાઈ અને ગીતાઈ કોશને બાદ કરતાં બીજા કશામાંય રેડયા નથી.....એમાં એવી મીઠાશ છે કે તે કદીયે વાસી થવાની નથી. ”. “નામવેવારી મનને' માં નામદેવના ૩૦૭ ભંગાને ચિત્તશુદ્ધિ, નામસ્મરણ ને કીર્તન, સત્સંગતિ, ઈશ્વર અને તેની ભકિત, સાધકની તડપન, સંકલ્પ ને પ્રાર્થના, તેમ જ દર્શનાનુભવ - એમ ૭ વિભાગમાં વહેંચીને સંપાદન કર્યું છે. . સમર્થ સ્વામી રામદાસની રચનાઓ પૈકી વાસવોય 'ને * મનાએ જો 'એ, બે મુખ્ય ગ્રન્થ છે. ‘ મનાંચે શ્લોક’ના વિનાબાએ ઘણી વાર પાઠ કર્યો છે; દાસબાધનું અનેક વાર પારાયણ કર્યું છે. તે પછી તેના જે સાર વિનોબાએ સારવ્યા તે ‘બાધ—બિંદુ’માં છે. આ બધાના સંયુકત-સંગ્રહ તે જ ‘રામવાસાંની મનને,' તુકારામના ચારેક હજાર જેટલા અભંગોના અભ્યાસ કરી તેમાંથી ચારસો જેટલા વિનેબાજીએ ચૂંટેલા. તેમાંથી પાછા સેએક પસંદ કરી તેને દર અઠવાડિયે ‘ મહારાષ્ટ્ર- ધર્મ’ માં આપવાનેક વિચાર પૂરેપૂરા તા. પાર ન પડયા. પણ તેમાંથી ૩૫ અભંગ એના ઉપરની ચિતનિકા સાથે પ્રગટ થયા તે સંતાષા પ્રભાવ'. આ પાનામાંની મનનેં'માં એકનાથના અભંગોના ચિંતનમાં મદદ મળે તે માટે તેમનું થેોડુંક વિવરણ પણ વિનોબાએ લખ્યું છે. એનું રસગ્રહણ કરી શકાય તે માટે વિનોબાની ૯૫ પાનાની વિસ્તૃત પ્રસ્તાવના છે, તો ૫૬ પાનાંમાં એકનાથનાં ભજનો છે. આ સિવાય પણ વિનોબાજીના વીક્ષા, ધર્મસાર, અમંત્રતે, રામનામો વિતન, વિચારોથી જેવાં ભૂદાનયાત્રા પહેલાંનાં પુસ્તકો તેમ જ યાત્રા દરમિયાન થયેલાં પ્રવચના પરથી સંકલિત આત્મજ્ઞાન-વિજ્ઞાન, કેરળાત્રવા, પાંડુરંગાચ્યા રળી, અધ્યાત્મદર્શન એ બધાં પણ વિનૅબાના દર્શનને સમજવા માટે મહત્ત્વનાં ગણાય. તા. ૧-૨-૬૪ હવે આપણે વિનાબાજી સંપાદિત વિવિધ ધર્મનાં મૂળ ગ્રન્થા જોઈએ. ઓરિસ્સાની યાત્રામાં ત્યાંના ભકતશિરોમણી જગન્નાથદાસ રિચત ભાગવતના પાઠ - મૂળ સંસ્કૃત તથા શ્રીધરસ્વામીની ટીકા સંહિત કર્યો. આ અધ્યયનની પ્રસાદી તે “માવતવમંસાર'. ભાગવતના સારરૂપ શ્લોકો પસંદ કરીને તેના ૩૧ વિભાગ કર્યાં છે. પ્રસ્તાવનામાં પિવત માનવત રહ્યું અથમ્' એમ કહીને સહુને રસપાનનું આમંત્રણ આપ્યું છે. બીમારીના કારણે વિનેબાને ચાંડીલમાં ૨-૩ માસ રોકાવું પડયું. તે વખતે મુશ્ત્રો ' નું ચયન કરીને તેમણે ચાંડીલને ચિરસ્મરણીય કર્યું. શ્રીમદ્ શંકરાચાર્ય વિનોબાના એક વિચારગુરુ છે. તેમનું પ્રસ્થાનત્રયી ભાષ્ય ૧૩૦૦ વર્ષથી વિદ્રત્ સમાજમાં ગૂંજતું રહ્યું છે. પણ 'વસંતવત્ જાતિ પરત એવા પરિવ્રાજકનાં વાત્સલ્ય ને કરુણાથી પ્રેરિત જે લઘુકાવ્યો પ્રગટ થયાં છે, તે બધા સાહિત્યના ચોથા ભાગનું વિનોબાએ સંકલન કર્યું તે છે ‘ગુરુબાધ. એનાં ૧૦ પ્રકરણમાં શાંકરસાહિત્યનું જે સંકલન થયું છે તેમાં અદ્વૈતી, સમન્વયવાદી ને મુકિત વાંદી શંકરાચાર્યનાં દર્શન થાય છે. વિનોબાજી તેની પ્રસ્તાવનામાં લખે છે: “ શંકરાચાર્યનું ભારે વિચારણ મારે માથે છે. દેહ - ભાવનાથી મુકત થઈને જ . ફેડી શકાય. એ પ્રક્રિયા મારી નિરંતર ચાલુ છે, અને મને વિશ્વાસ છે કે ઈશ્વરકૃપાઓ તે પૂર્ણ થશે. ત્યાં સુધી સહુને પ્રસાદ વહેંચી દેવા એ પણ ઋણમુકત થવાના એક સ્થૂળ ઉપાય હોઈ શકે. તેને જ આ પ્રયાસ છે.” માટે વિનેબાએ એક વાર કહ્યું છે: “ ૧૯૨૩ થી લઈને ૧૯૬૦ સુધી સતત મારા મનમાં એ વિચાર રહ્યો કે વેદાંત અને બૌદ્ધ દર્શનના સમન્વય થવો જોઈએ.” એથી તો એમણે ‘સ્થિતપ્રજ્ઞદર્શન' ની સમાપ્તિ બૌદ્ધ ને વેદાંતના સમન્વય વિચારથી નહીં કરી હોય ? બોધગયા. સંમેલનમાં તેમણે વેદાં ને અહિંસાના સમન્વયની ઘાષણા કરી. ત્યાં સમત્વયાશ્રમ સ્થાપ્યો. ને પછી ગૌતમબુદ્ધના ‘ધમ્મપદ’નું સંપાદન કર્યું. ધમ્મપદ મોટો ગ્રંથ · નથી. એના શ્લાક સુભાષિત જેવા છે. ધમ્મપદની બધી ગાથાને ૩ ખંડ, ૧૮ અધ્યાય ને ૧૦૦ પ્રકરણમાં વહેંચી નવસંહિતા રચી. જે મૂળ પાલીમાં પદસૂચિ—સહિત છે. પ્રત્યેક પ્રકરણ તથા અધ્યાયને નામ આપ્યાં છે અને છેડે બધા શબ્દોની સૂચિ આપી છે, જે આ અગાઉ કર્યાય બની નથી. શરૂઆતની પ્રસ્તાવના વિદ્રંદ્ભાગ્ય છે. એવા જ વિનોબાની સેવાના મહત્ત્વના ફાળા હાય તો તે ‘જૂન—નિ ’– કુરાન સાર. કુરાને શરીફમાંથી પસંદ કરેલી ૧૦૬૫ આયતો આમાં ૯ ઉપખંડમાં, ૩૦ વિભાગમાં, ૯૦ પ્રકરણમાં અને ૪૦૦ શીર્ષકમાં ક્રમબદ્ધ કરી છે, જેને ચાર મૌલવીઓએ જોઈને સંમતિ આપી છે. * વિજ્ઞાનથી દુનિયા નાની થઈ છે, નજીક આવી છે, ત્યારે માનવસમાજ વિવિધ નાત - જાત ને ધર્મના સાંકડા વાડામાં વસે તે કેમ ચાલે ? માટે આપણે પરસ્પરને સમજવા જોઈએ. ગુણગ્રાહી થવું જોઈએ, એ માટે વિભિન્ન ધર્મ-ગ્રન્થોનો સમન્વયદષ્ટિએ અભ્યાસ થવા જોઈએ. એ કેમ સાધી શકાય તેની રીત એમણે એમના ગ્રન્થામાં બતાવી છે. ‘ ઉપનિષદ્ના અભ્યાસની સમાપ્તિ ધમ્મપદના “મસથ્થો અતંરૢ ...કત્તમ પરિસો” એવા વચનથી કરી છે. ‘સ્થિતપ્રજ્ઞદર્શન ના અંતમાં બ્રહ્મનિર્વાણના આધાર લઈને બૌદ્ધ ને વેદના સમન્વય કર્યો છે. ગીતા પ્રવચનમાં વાદ-સમાપ્તિના પ્રયત્ન કર્યો છે. ‘સમ્યસૂત્ર ’માં ‘ગઃ-નવો : સ્થા:શુકના સંન્યાસમાર્ગ ને જનકના કર્મયોગ એમ ન કહેતાં.શુકને જનકના એક જ માર્ગ છે, અને તે જ ગીતાનું રહસ્ય છે એમ પ્રતિપાદિત કર્યું છે. આમ વિનાબાએ.જે નાના મોટા ગ્રન્થ લખ્યા છે, તેની પદ્ધતિ સમન્વયની અને અંતિમ લક્ષ્ય સામ્યયોગનું છે, પણ તેની સૂક્ષ્મ ખૂબી તો કોઈ અભ્યાસી તેમાં અવગાહન કરીને ફ્ટ કરી આપે ત્યારે સમજાય. ત્યાં સુધી આપણા જેવા સામાન્ય વાચકો યથાશકિતમતિ વિનેબા- વાડ્મયનું ચાંગળું ક આચમન કરતા રહીએ એ વિનાબા · જયંતીના શુભ દિને અભિલાષા ! 'ભૂમિપુત્ર' માંથી ઉદ્ધૃત. અમૃત મોદી. Page #25 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૬૪ પ્રબુદ્ધ જીવન સંકીણ તાની પરાકાષ્ટા (સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘના ઠરાવાની આલોચના) અખિલ ભારત સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘે કરેલા બે ઠરવાના તા. ૧૬-૧૨-’૬૩ ના ‘પ્રબુદ્ધજીવન ’ના અંકમાં “વાંસ્કૃતિરક્ષકો ” એ મથાળા નીચે પ્રગટ થયેલા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલા ઠરાવમાં મહાસતી ઉજજવળકુમારી અને લલિતાબાઈ સ્વામીપ્રદિ ઠાણાના સાન્નિધ્યમાં શ્રી મનસુખલાલ બાવલભાઈ અનાજરાહત સમિતિનું ઉદ્ઘાટન થયું અને આ પ્રસંગની અનુમાદના તથા પ્રશંસા કરતાં તેમણે પ્રવચનો કર્યાં એ સામે તથા રત્નચિતામણી જૈન સ્કૂલમાં ‘નેમ રાજુલ ’ ની નાટિકા ભજવાઈ તે જોવા માટે આ મહાસતીનો ગયાં અને આ નાટિકાઓ જોઈ એ સામે આ સંસ્કૃતિ સંઘે પોતાનો વિરોધ જાહેર કર્યો છે. સંભવ છે કે જૈન સાધુસાધ્વીરોના આચાર અંગે સૈકાઓ પહેલાં નિર્માણ થયેલી આચારસંહિતાના શાબ્દિક ચોગઠામાં પ્રસ્તુત મહાસતીઓનું ઉપર મુજબનું વર્તન કદાચ બંધબેસતું નહિ હોય. એમ છતાં પણ જૈન સાધુસાધ્વીઓના વર્તમાન આચારને લગતી કોઈ પણ બાબતનું ઔચિત્ય માત્ર આગમના શબ્દો વડે કે ધર્મશાસ્ત્રોમાં તે અંગે કરવામાં આવેલાં વિધાના વડે આજે નક્કી કરવું યોગ્ય નથી. કારણ કે સમયના વહેવા સાથે આ સાધુસાધ્વીઓના જીવનમાં અનેક ફેરફારો થતા રહ્યા છે, જેનું મૂળ આચારનિયમે દ્વારા સમર્થન કરવું અશકય છે અને એમ છતાં એ બધા જ ફેરફારો અનુચિત છે, સાધુધર્મવિરોધી છે, એમ માની લેવાને કોઈ પણ કારણ નથી. દા. ત. આજના સાધુઓ ચશ્મા પહેરે છે, ફાઉન્ટપેન વાપરે છે, ગ્રંથસંચય કરે છે, તારટપાલ દ્રારા પત્રવ્યવહાર ચલાવે છે, ધર્મગ્ર ંથાના લેખન, સંપાદન, મુદ્રણ તથા પ્રકાશન—આ બધી પ્રવૃત્તિઓ સાથે સંબંધો ધરાવે છે, એટલું જ નહિ પણ તે પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરે છે. આ બધુંય મૂળ આચારિનયમાના શાબ્દિક ચાગઠા સાથે કોઈને કદાચ બંધબેસતું ન લાગે તે પણ આમાંની એક પણ બાબત તેમના સાધુધર્મની વિરોધી છે અથવા ત આવી છૂટો લેવાથી તેમના સાધુધર્મ ખંડિત થાય છે એમ કોઈ કહી શકશે નહિ. આનો અર્થ એ થયો કે સાધુના આચાર ઘડવામાં સમય બહુ બળવાન ભાગ ભજવે છે. આમાં શું ઉચિત અને શું અનુચિત એ નક્કી કરવાનું ધારણ અમુક નિયમ ઉપનિયમને તે અક્ષરશ: અનુસરે છે કે નહિ એ હોવું ન ઘટે, પણ અમુક ક્રિયા યા પ્રક્રિયા તેના સંયમને, ત્યાગને, વૈરાગ્યને સાધક છે કે બાધક, અમુક પ્રવૃત્તિ તેમના કોઈ ઐહિક સ્વાર્થ કે વાસનાની પૂરક છે કે કેવળ પહિતલક્ષી છે, અને પરિણામે સ્વપરના આધ્યાત્મિક ટ્રોયની સમર્થક છે—આ રીતે જ જૈન સાધુના આચાર તેમ જ પ્રવૃત્તિને ચકાસવા ઘટે. આ રીતે વિચારતાં જે કાંઈ સાધુધર્મના સમ્યક પાલન સાથે વિરોધી લાગે, પછી ભલે તે આચારધર્મના શાબ્દિક ચાગઠામાં બંધબેસતું ન લાગે તો પણ, ઉચિત અને આદરણીય લેખાવું ઘટે છે. આ ઉપરાંત આજના સાધુ–સંન્યાસી--સમુદાય પાસે સમયની એક વિશેષ માંગ છે જેની ઉપેક્ષા થઈ શકે તેમ છે જ નહિ. આજના સાધુ પેાતાની ઉપજીવિકા અર્થે સમાજને સર્વથા અધીન છે. ડ્રામ દ્વારા દ્રવ્યાપાજન તેના માટે વિહિત નથી. જૈન સાધુનું મુખ્ય લક્ષ્ય આત્મસાધના છે એ સ્વીકારીએ તો પણ, આજના સાધુ સમાજના સ્વાસ્થ્ય, નિર્વાહ અને ઉર્ધ્વીકરણમાં પોતાની મર્યાદામાં રહીને પણ પોતાની શકિતના બને તેટલા લાભ આપે એ આજે એટલું જ આપેક્ષિત છે. સંસાર તે છેડે છે, પણ તે સમાજથી નિરપેક્ષ બની શકતો નથી. રાજના સમય સાથે સંલગ્ન એવા આ નક્કર સત્યનો ઈનકાર થઈ શકે તેમ નથી. આનો અર્થ એ થયો કે સમાનોપયોગી પ્રવૃત્તિઓને જાણવી, સમજવી અને પોતાની આત્મસાધનાને બાધ ન આવે એ રીતે પ્રવૃત્તિઓને ટકા, આ બાબત આજના સાધુને સમયધર્મ રૂપે પ્રાપ્ત થાય છે. આ દષ્ટિએ વિચારતાં પરંપરાગત આચારધર્મના કડકપણાને કાંઈક elastic કરવા હળવા બનાવવા એ અનિવાર્ય બને છે. દા. ત. ઉપાશ્રયમાં રાત્રીના સમયે દીવાબત્તી રાખવામાં આવતી નથી, અને પરિણામે સાધુસાધ્વીના રાત્રીના સમય લગભગ નકામા જાય છે. જો સાધુસાધ્વીઓને રાત્રીના દીવાબત્તીની સગવડ આપવામાં આવે તે તેમનાથી સ્વાધ્યાય થઈ શકે, પ્રવચન થઈ શકે, અધ્યયન તેમ જ અધ્યાપન થઈ શકે, વર્ગો પણ ચલાવી શકાય. કોઈ કોઈ સાધુઓએ હવે આ બાબતની છૂટ h ૧૯૬ લેવી શરૂ કરી છે, પણ સામાન્યત: રાત્રીના ઉપાશ્રયમાં અંધારૂ જ રહે છે. આ જ બાબત ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગ અંગે કહેવાની પ્રાપ્ત થાય છે. આજે માનવી શરીરની કક્ષમતા ઘટતી જાય છે. વળી શરીરને ખાસ કારણ સિવાય કષ્ટ આપવાનો કંઈ અર્થ નથી—આવા ખ્યાલ જનમાનસમાં સુદઢ થતા જાય છે. વળી માનવસભ્યતા અંગેના અમુક આગ્રહાની ઉપેક્ષા હવે ચાલી શકે તેમ નથી. આ બધી બાબતો ધ્યાનમાં લઈને ઉગેલા વાળના લોચ કરવાની પ્રથા, તેથી જ્ઞાનતંતુઓને થતી હાનિને સવિશેષપણે ધ્યાનમાં લઈને, હવે બંધ કરવી ઘટે છે. શહેરસુધરાઈના નિયમો ધ્યાનમાં લઈને શૌચાદિ અંગે પાયખાનું, મુતરડી વગેરેને પ્રબંધ, ખાસ કરીને માટા શહેરોના નિવાસ દરમિયાન, સ્વીકારાવવાની જરૂર ઉભી થઈ છે. દાંત, શરીર તેમ જ વસ્રની સ્વચ્છતા એટલી જ આવશ્યક બની છે. મેઢે મુહપત્તિ બાંધવાની વર્ષોજૂની પરંપરાએ ઉભા કરેલા વળગાડ અર્થવિનાના હોઈ છેડવો જરૂરી છે. એ છેડવાથી સંયમને કોઈ અંશમાં હાનિ પહોંચવા સંભવ નથી. આવી જ રીતે દિગંબર મુનિ માટે ફરજિયાત એવું નગ્નત્વ સભ્યતા—વિરોધી હોઈને તેમ જ પાર વિનાની દેહયાતનાનું નિમિત્ત હોઈને તેના સ્થાને જરૂરી વસ્રાવરણ સ્વીકારવામાં આવે તે અનેક રીતે ઈચ્છવાયોગ્ય છે. આ રીતે વિચારતાં વર્તમાન આચારનિયમા વિષે પાયામાંથી કેટલાક વિચાર અને તદ્નુસાર પરિવર્તન થવાની જરૂર લાગે છે. એક તા સાધુજીવન અંગે પ્રચલિત ભ્રમ દૂર થવાની ખાસ આવશ્યકતા છે. જીવવું એટલે જ એક યા બીજા પ્રકારની હિંસા આચરવી. જયાં નિસર્ગમાં ‘જીવા જીવસ્ય જીવનમ્ ' એવા નિયમ પ્રવર્તતા જોવામાં આવે છે ત્યાં અહિંસક જીવનને અર્થ શકય તેટલી ઓછી હિંસાપૂર્વકનું જીવન એટલા જથઈ શકે. આ રીતે વિચારતાં જૈન સાધુનાં જીવનને અહિંસા પૂરતું સર્વવિરતિ કહેવું એ એક પ્રકારના ભ્રમ સેવવા બરોબર છે. અને એ ભ્રમના કારણે સાધુજીવનમાં કેટલાક દંભ સેવવામાં આવે છે. બીજું જૈન સાધુઓના અત્યંત કઠણ એવા આચારનિયમૅાના અને તેની તેમના જીવન ઉપર નીપજતી અસરના ઊંડાણથી વિચાર કરતાં એવા પ્રશ્ન ઊભા થાય છે કે આવા નિયમોનું કડક પાલન એક સાધુના જીવનના ઉત્કર્ષનું ખરેખર સાધક બને છે કે બાધક ? આ કડક નિયમો પાળતા આજના જૈન સાધુ ઉપાાયનાં બંધિયાર જીવનને મેાટા ભાગે વરેલા જોવામાં આવે છે. તે ખાનપાન અને નિર્વાહ માટે સમાજને સંપૂર્ણ અધીન અને ઓશીયાળા હોય છે. ગતાનુગતિકતા સિવાય તેના માટે બીજો કોઈ માર્ગ જ હોતા નથી. સમાજના હિતને ખાતર પણ ચાલુ વિચારપરંપરા વિરુદ્ધ તે નથી બાલી શકતા કે ચાલી શકતા. એના પગ બાંધેલા છે, પાંખા તે ઉગવા પામતી જ નથી. મે` આગળ ઉપર એક નોંધમાં આ બાબત બીજી રીતે સૂચિત કરી હતી. હિમાલયમાં જૈનનું એક પણ તીર્થ કેમ નથી? કારણ કે જૈન સાધુના પેાતાના આચારના પાલનપૂર્વક તે પ્રદેશમાં વિહાર શક્ય નથી. જૈન ધર્મના હિંદની બહાર કોઈ પણ અન્ય દેશમાં પ્રચાર કેમ ન થઈ શક્યા? કોઈ પણ ધર્મના પ્રચાર તે તે ધર્મના મીશનરીઓ માત જ શકય છે. જૈન ધર્મના મીશનરી જૈન સાધુઓ છે. આ સાધુઓ માટે જયાં જૈનની વસ્તી હોય ત્યાં વિચરવાનું જો શકય નથી તે પરદેશમાં વિચરવાના ત વિચાર જ કયાંથી આવે? માત્ર ઉકાળેલું પાણી પીવાના નિયમ, આ ખવાય—આ ન ખવાય તેને લગતા પાર વિનાના નિયમો, પાદ વિહાર સિવાય અન્ય વિહાર સર્વથા નિષિદ્ધ બધા નિયમ સાધુને બળ આપે છે કે નિર્બળ બનાવે છે? અન્ય સંન્યાસીઓની અપેક્ષાએ જૈન સાધુ પ્રમાણમાં વધારે આચારશુદ્ધ છે એવું અભિમાન જરૂર લઈ શકાય, પણ તેનામાં બળવાન પુરુષાર્થનું ભાગ્યે જ દર્શન થાય છે; તેનામાં નીડરતાની ઉણપ દેખાય છે. મુકતવિહાર તેના માટે શક્ય જ નથી. મોટા ભાગના લલાટે નિર્માલ્યતા લખાયેલી નજરે પડે છે. સંન્યાસીની જે ખુમારી છે—કોઈની પણ પરવાહ નહી— આ ખુમારી ભાગ્યે જ કોઈ જૈન સાધુમાં દ્રષ્ટિગોચર થાય છે. મૌલિક ચિન્તનના દ્વાર તેમના માટે ભાગ્યે જ ખુલે છે. અલબત્ત, એ ચાલુ માન્યતા મારા ખ્યાલ બહાર નથી કે જેમ વધારે છૂટ એમ વધારે શિથિલતાને અવકાશ અને એમાં અમુક અંગે તથ્ય પણ રહેલું છે, પણ સાથે સાથે એ પણ અનુભવપ્રાપ્ત સત્ય છે કે જેમ વધારે બંધન અને કડક અનુશાસન તેમ વ્યકિતના વિકાસનો અને સ્વયંસ્ફ તિના અવરોધ થવાના અને એક પ્રકા રનું regimentation—દલબંધી—થવાને વધારે સંભવ. જૈન સાધુના જીવનમાં પુરુષાર્થ ખીલવાને પૂરો અવકાશ મળે, સ્વત્વના Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - વિશેષ અને વિશેષ, આવીર્ભાવને પૂરો વેગ મળે, તેમનું જીવન વધારે કાર્યક્ષમ અને લોકોપયોગી બને, ચાલુ સભ્યતાના ધેારણ સાથે • વધારે બંધબેસતું થાય, સંન્યાસીની ખુમારી તેમનામાં દર્શન થાય— એ માટે કોઈ મધ્યમ માર્ગ વિચારવાની એટલે કે પરંપરાગત આચારનિયમાની rigidity ને-કઠોરતાને તદ્દનુસાર હળવી કરવાની ખાસ જરૂર ભાસે છે પ્રબુદ્ધ જીવન • આના અનુસંધાનમાં એક બીજી બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. જૈન સમાજ પાસે પણ સાધુસંન્યાસીના ત્યાગવૈરાગ્યને માપવાના કોઈ વિચિત્ર માપદંડ રહેલા છે. સાધુતાની કલ્પના સાથે સર્વથા અપરિગ્રહ, · અત્યન્ત કઠણ અને કાયાકલેશપૂર્વકનું જીવન આવા ખ્યાલા મનમાં જોડાયેલા હાઈને જૈન સાધુની અપેક્ષાએ હળવું જીવન જીવનાર' કોઈ સંન્યાસી કે પાદરીમાં રહેલા વિશિષ્ટ તત્ત્વને અને સત્ત્વને આપણે જોઈ શકતા નથી, પારખી શકતા નથી. આ રીતે વિશિષ્ટ માનવીઓના જીવનના સાચા મૂલ્યાંકનથી આપણે ઘણી વખત વંચિત રહીએ છીએ. આ આપણી સાંકડી મનોદશાને આભારી છે. ઉપર જણાવેલ સાધુમાર્ગો જૈન સંસ્કૃતિરક્ષક સંઘના ઠરાવ પરાકાષ્ટાએ પહોંચેલી એવી સાંકડી મનોદશાના ઘોતક છે. પ્રસ્તુત મહાસતીઓએ અનાજરાહત સમિતિના કાર્યનું અનુમાદન કર્યું એમાં સાધુધર્મના લાપ થયો કે ઉલટું સાધુધર્મનું સમર્થન થયું? આજે મોંઘવારીની ભીંસમાં અટવાતા લોકો માટે અનાજરાહત અત્યન્ત આવશ્યક છે, કાલ સવારે મોટો દુષ્કાળ પડે તો શું જૈન સાધુસાધ્વીઓએ મૂંગા મોઢે જોયા જ કરવાનું? અહિંસાધર્મ કેવળ નિષેધમાં જ સમાયેલા છે કે તેને કોઈ વિધાયક બાજુ છે ખરી? ચિત્તમાં અધ્યાત્મને ઉગવા માટે પેટમાં અન્ન પડવાની જરૂર છે કે નહિ ? ભૂખ્યા પેટે કોઈના પણ આધ્યાત્મિક ઉત્કર્ષ શકય છે ખરો? કોઈ ભુખ્યા તરસ્યાના જીવ બચાવે તે જૈન સાધુ તેનું અનુમેદન કરી જ ન શકે? અને રત્નચિંતામણી ગર્લ્સ હાઈસ્કૂલમાં બહેનો દ્વારા ભજવાનું વૈરાગ્યલક્ષી–સંસારત્યાગલક્ષી—નાટક "આ મહાસતીઓએ નિહાળ્યું એમાં મહાસતીઓએ કર્યો દોષ કર્યો—અપરાધ-કર્યા? ધારો કે નાટક સાથે મનોરંજન જોડાયેલું છે. તે મનોરંજનના આ મહાસતીઓને કશે . અધિકાર જ નથી ? અલબત્ત, મનોરંજન ઉચ્ચ કોટિનું હોવું જોઈએ, અને જીવનના કોઈ ઉન્નત લક્ષ્યને પોષક હોવું જોઈએ. અને પ્રસ્તુત મનોરંજન નિ:શંકપણે એ પ્રકારનું જ હતું. આવી સામાન્ય બાબતો સામેના વિરોધ, વિરોધકોના ચિત્તની જડતા અને શાસ્ત્ર શબ્દની ઊંડી સમજણ અને વિવેક વિનાની ગુલામી સૂચવે છે. અને એ સંસ્કૃતિસંરક્ષક સંધના બીજો ઠરાવ–“કોઈ કોઈ, સાધુ તેરાપંથી અને મૂર્તિપૂજક સાધુ તથા મૂર્તિપૂજક સાધ્વી સાથે બેસીને વ્યાખ્યાન આપે છે. આ પ્રવૃત્તિ પરંપરાની પ્રતિકૂળ છે અને સમાજ માટે હાનિકારક પણ છે. આવી પ્રવૃત્તિ રોકવા માટે આચાર્ય-શ્રીને નિવેદન કરે છે.” આ ઠરાવ તે કેવળ વિસ્મય જ ઉપજાવે છે. જુદા જુદા સંપ્રદાયના સાધુ તથા સાધ્વીઓ મહાવીર જયન્તી જેવા પ્રસંગે સાથે બેસીને વ્યાખ્યાન આપે એ કદાચ તદ્દન નવી પરંપરા હશે તો પણ એટલા માટે તે હાનિકારક છે એમ કહેવું એ એક પ્રકારની સાંપ્રદાયિક બધીરતા સૂચવે છે આજે જૈન સમાજ એકત્ર બંને, “ફિકાભેદ ભુલી જાય, સર્વસાધારણ પ્રવૃત્તિઓ સાથે મળીને ચલાવે એ આજના સમયની અનિવાર્ય માંગ છે. સાધુ સાધ્વીઓનાં આવાં મિલન આ દ્રષ્ટિએ અત્યન્ત આવકારપાત્ર છે. જુદા જુદા ફિરકાના જૈન સાધુ સાધ્વીઓ તે શું, પણ આજે તો ભિન્નભિન્ન ધર્મના સાધુઓ, પાદરી, મૌલવીઓ, સંન્યાસીઓ, તેમ જ ભિક્ષુઓ એક પાટ ઉપરએક મંચ ઉપર એકઠા થાય છે અને માનવતામૂલક ધર્મનો ઉપદેશ કરે છે. આ યુગ સંર્વધર્મસમન્વયના છે; દુનિયાના ધર્મોએ પરસ્પર નજીક આવવાના છે; પ્રત્યેક ધર્મમાંથી સાર ગ્રહણ કરવાના અને પરસ્પર પ્રેમ અને આદરભાવ કેળવવાના છે. અને ઉદાર વિચારના ધર્માધિકારીઓનાં ઉપદેશની ભાતમાં અને પરિભાષામાં પણ આજે ભારે મોટું પરિવર્તન થયું છે. આજે કોઈ પાતાના ધર્મની શેખી અને અન્ય ધર્મની નિન્દા કરતું નથી. દરેક પેાતાના ધર્મના સર્વગ્રાહ્ય તવા આગળ ધરે છે. દરેક વિશ્વબંધુત્વની ભાવનાના વિસ્તાર કરે છે. આજના પ્રગતિશીલ જૈન સાધુ પણ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એવા ભેદને જૈનાને જૈનેતરો આગળ કરીને—જેના 4 તા. ૧-૨-૬૪ એટલે શું, અપરિગ્રહ એટલે હું આવા ઇચ્છો જૈને તરોથી અલગ તારવતા નથી, પણ અહિંસા એટલે શું, સત્ય સમગ્ર માનવી જીવનને સ્પર્શતા વિચારો રજૂ કરે છે અને અહિંસાના અનેકાન્તના છત્ર નીચે સૌ કોઈને એકત્ર થવાનું આહ્વાહન કરે છે. આજની સંસ્કૃતિનું આ રહસ્ય છે. આ રહસ્યના સ્પર્શ વિનાની કોઈ પણ સંસ્કૃતિ—અને એ સંસ્કૃતિના પ્રતિનિધિ કે સાધુ સાધ્વી—જે કોઈ.. હોય તે—કોઈ પણ મોટા શહેરના મ્યુઝિયમમાં સંઘરવા યોગ્ય પુરાતત્ત્વઅવશેષ છે. તેને આજની વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તેવી સંસ્કૃતિ કે તેના રક્ષક કોઈ ખૂણેખાંચરે રહેલા ઉપાશ્રયના કોશેટામાં પુરાયેલા સાધુસાધ્વી—માટે આજના વિશાળ વિશ્વમાં કોઈ સ્થાન નથી. પરમાનંદ પૂરક નોંધ: ઉપરના લખાણમાં જે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે તેના અનુસંધાનમાં મારા વિદ્વાન મિત્ર અને જૈન સંસ્કૃતિ, રક્ષાની પૂરી ચિન્તા ધરાવતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના તા. ૮–૧–’૬૪ના ‘જૈન પ્રકાશ’માં પ્રગટ થયેલા નીચેના વિચારો આ વિષયમાં રસ ધરાવતા મિત્રાને માર્ગદર્શક તેમ જ ઉપકારક થઈ પડશે એમ સમજીને નીચે ઉષ્કૃત કરવામાં આવે છે. તેઓ ‘અહિંસાસાધુધર્મ” એ મથાળા નીચેની અત્યંત મિતાક્ષરી એવી નોંધમાં જણાવે છે કે: હું એમ સમજું છે કે દેહની પ્રત્યેક ક્રિયામાં હિંસા છે. દેહ છે ત્યાં સુધી અમુક હિંસા અનિવાર્ય છે. હિંસા પ્રકૃતિ છે, અહિંસા ધર્મ છે. આ હિંસામય જગતમાં અહિંસક થઈને રહેવું એ જ આ જીવનનો મોટામાં મોટો કોયડો છે. અહિંસાના આચરણમાં વિરોધા ભાસી પ્રવૃત્તિઓ ડગલે ને પગલે દેખાય, અહિંસાનું આચરણ શુદ્ધબુદ્ધિથી કરનાર વ્યકિત દેશ, કાળ અને સંજોગો પ્રમાણે તેનું નિરાકરણ કરે. અનિવાર્ય હિંસાની મર્યાદા દરેક વ્યકિત પોતાને માટે બાંધે તે પ્રતિક્ષણ વિકસતી ભાવના છે. “ ગૃહસ્થ કરતાં સાધુ–સાધ્વી અહિંસાનું આચરણ ઘણું વિશેષ સ્વીકારે છે, પણ અહિંસાના નકારાત્મક સ્વરૂપ ઉપર જ વધારે, ભાર દેવાથી તેના વિધેયક સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ થાય છે. હિંસા ન કરવી એ અહિંસા છે, પણ પ્રેમ, દયા, ભ્રાતૃભાવ, એ પણ અહિંસા છે. માનવીનું અથવા પ્રાણિ માત્રનું દુ:ખ જોઈ, તે દુ:ખ અંશત: પણ દૂર કરવાની ભાવના ન થાય અથવા તે દિશામાં કાંઈ પ્રવૃત્તિ કરતા, હિંસા થશે એવા ખ્યાલે નિષ્ક્રિય રહેવું તેમાં અહિંસાની સાચી સમજણ નથી એમ લાગ્યા વિના નહિ રહે. હિંસા સ્વાર્થમાં છે, આસકિતમાં છે, માહમાં છે. ” “ જૈન ધર્મે નિવૃત્તિ ઉપર વધારે ભાર મૂકયો છે. અહિંસાને મધ્યબિન્દુ રાખીને પણ, સાધુ સાધ્વીના આચારો, યુગધર્મ પ્રમાણે કેટલુંક પરિવર્તન માગે છે. એવું પરિવર્તન થઈ રહ્યું છે. છુટ લેવાથી સાધુઓ, યતિઓ જેવા થઈ જશે એવા ભયે, જરૂરી ફેરફારો અટકાવી નહિ શકીએ. સંજાગ રહી, યોગ્ય ફેરફાર સમજણપૂર્વક કરીશું તે વધારે ફળદાયી થશે. આવશ્યક ફેરફારને પણ જડપણે વિરોધ જ કરીશું તે કદાચ વધારે અનર્થ થશે. “આ બાબતમાં પ્રમાણિક મતભેદને પૂર્ણ અવકાશ છે અને મતાગ્રહને કોઈ સ્થાન નથી. મારા વિચારો મેં નમ્રપણે જણાવ્યા છે અને તે કાંઈક પ્રક્ટ ચિંતન જેવા જ છે. આ સંબંધે વિવેકપૂર્વકની વિચારણા ` આવકારદાયક થવી જોઈએ." આ અવતરણ વાંચીને કોઈ એવા ભ્રમ'ન સેવે કે મારા ઉપરના લખાણમાં દર્શાવેલા બધા વિચારો સાથે શ્રી ચીમનભાઈની સંમતિ કે અનુમતિ છે. પરમાનંદ સંધના સભ્યાને નમ્ર વિજ્ઞપ્તિ ચાલુ, સાલ સવત ૨૦૨૦ના જે જે સભ્યાનાં લવાજમા બાકી હૈાય તેમને, લવાજમના રૂા. 3 સઘના કાર્યાલયમાં પહેાંચાડવા આથી વિનતી કરવામાં આવે છે. મંત્રીએ મુંબઈ જૈન યુવક સધ Page #27 -------------------------------------------------------------------------- ________________ .. . . . ( S/ તા. -૨-૬૪ પ્રભુ છું જીવન ૧ર E - એક આત્મનિવેદન 2 (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ અંગે યોજાયેલા સન્માન સમારંભની વિગતો પ્રબુદ્ધજીવનના ગતાંકમાં આપવામાં આવી છે. આ સન્માન સમારોહ માટે આભાર માનતાં શ્રી રસિકલાલ પરીખે પિતાના વિકાસમાં કઈ કઈ વ્યકિતએ મહત્વનો ફાળો આપ્યો છે એની વિગતે રજૂ કરતાં એક આત્મનિવેદનસમું પ્રવચન કરેલું, જે નીચે આપવામાં આવે છે. તંત્રી) પૂજ્ય રામપ્રસાદભાઈ, સજજને, અને સન્નારીએ, તો યે સંતોષ. પંડિત સુખલાલજીનું પાંડિત્ય, તેમની વિવેકી તાક્કિતા, હું અહીંયાં મુંબઈમાં–પાર્લામાં, આવ્યો છું ત્યારથી તા. ૨૮મીથી- તેમનાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન અને તેમનાં અસંદિગ્ધ -મને ઉદ્દેશીને જે કાંઈ કહેવામાં આવ્યું છે તે સાંભળીને મને શબ્દવ્યાપારને હું વિચાર કરું છું ત્યારે એ સાચા પ્રજ્ઞાચક્ષુ મને મૂંઝવણ થયા કરે છે અને કંઈક વિચિત્ર અનુભવ પણ થાય છે. દેખાય છે. ચર્મચક્ષુ ન હોય તેને પ્રજ્ઞાચક્ષુ કહેવાને ખોટો પ્રઘાત જે કાંઈ પરિષદમાં મેં મારે વિશે સાંભળ્યું અને અહિ પણ સાંભળ્યું આપણામાં છે. ચર્મચક્ષુ હોવા કે ન હોવા સાથે પ્રજ્ઞાચક્ષને કશે તે એટલું બધું સારું અને સુખપ્રદ છે કે મારાથી પણ એ સાંભળતાં સંબંધ નથી. પંડિત સુખલાલજી એ સાચા અર્થમાં પ્રજ્ઞાથી જગતને તાળી પડાઈ જાય છે. પરંતુ આ બધાં પ્રશંસાનાં પુષ્પોથી જે આકૃત્તિ જોનારા છે. એમના શિષ્ય થવાની લાયકાત મારામાં હોય તો યે બસ છે. ઊભી થાય છે તે મારા મનમાં મારી જે આકૃતિ કે image છે મારે માટે તે હું એટલું જ કહી શકું કે મને વિદ્યાર્થી રહેવું તેને મળતી નથી અને તેથી આ બધું મારે વિષે બોલાય છે એવું ગમ્યું છે. એમાં મને મજા આવી છે. મેજ હું સાભિપ્રાય કહું છું; મને લાગતું નથી. આ કોઈ ત્રાહિત વિષે બોલાય છે એવી મને કારણ કે મારી પ્રકૃતિ બહુ શિસ્તવાળી નથી. મને ગમે તે ખાઉં; લાગણી થાય છે, અને તેથી હું તેમ મને ગમે એ જ હું વાંચું. ખુશી પણ અનુભવું છું. પણ આ પરીક્ષામાં સારો વર્ગ મેળવવા મને બધું ગુણકથન મારે જો મારે વિષે ન ગમતું હું ન વાંચું. પરીસમજવાનું હોય તો હું વિનય કે ક્ષા યોમાં મને સારો વર્ગ મળ્યો પણ. નમ્રતાના ભાવોના વધારે પડતા નથી. મને મજા આવે એટલે દબાણ વિના કહું કે આવું કાંઈ અને એવા વિષયોને હું અભ્યાસ મારામાં નથી. કરું. મોજ ન આવે એવાં કેટલાંયે ફેઈ માણસને ગાંડો કરવો હોય કર્તવ્યો-જીવનનાં અને અભ્યાતે એને એક ઉપાય એ. કે એનાં સનાં કરવાં મારે રહી ગયાં છે, સતત વખાણ કર્યા કરવાં. પણ તેને મને અફસેસ છે. જીવનનાં મારા જીવનમાં આવા ગાંડા થઈ કર્તવ્યોની ઊણપ તો આ મારી જવાના ભયના પ્રસંગે આવે છે પડખે બેઠેલાંએ પૂરી કરી છે; ત્યારે આ જે મારી પડખે બેઠેલાં છે પણ વિદ્યાભ્યાસની મારી ઊણપ એ મને માપમાં મૂકી દે છે. મને યાદ રહે છે કે હું એક . તો હું જ જાણું છું. એક સાધારણ માણસ છું અને તેથી સ્વજને મને પૂછ્યું કે તમારા પરપોટો ફલાય તે પહેલાં એ વિષે એક બે શબ્દમાં કહેવું હોય સરખો થઈ જાય છે. તે તમને શું ગમે? મેં પૂછયું પરંતુ જે સજજનો અહિયા “કંઈક પિટાફ જેવું?” ત્યારે મેં અને પરિષદમાં મને ઉદ્દેશીને મારા શિખરિણી શતકમાંથી એક બોલ્યા તે બધા મારા શુભેચ્છક પંકિત ટાંકી :મિત્ર છે—તેઓને તે આવો કોઈ શ્રી રસિકલાલ છો. પરીખ સદાને વિદ્યાર્થી, બેત ન હોય! તેઓ જે કાંઈ. ૪ [‘પ્રસ્થાન'ના સૌજન્યથી] રને ભેગાર્થી, બોલ્યા છે તે અસત્યભાષિત છે; - ઈત્યાદિ. એવો તેમના ઉપર આરોપ કરવાની હું ધૃષ્ટતા ન કરું. છતાં મારે આવું મોજિલું મન ઘડાવામાં મારો ઉછેર કેટલેક અંશે જવાબએ કહેવું જોઈએ કે મારે વિષે જે વિવિધ વિષયોમાં વિદ્રત્તા અને દાર ગણાય. નિષ્ણાતતાના તથા પ્રતિભાના ઉલ્લેખો થયા છે તેમાં મને નવાજવા આપણામાં જેમને ઉછેર વડિયાઈ કે પિતામહીના હાથે થયે ખાતર તેઓએ વિદ્રત્તાના અને પ્રતિભાસર્જનનાં નીચાં ધોરણો હોય છે તેમને લાડ બહુ મળે છે. હું પણ એવા લાડમાં ઉછરે; રાખ્યાં છે, એમ લાગે છે. અને લાડમાં ઉછરેલાની એક આદત એવી બંધાય કે તે જિલા થઈ' હું જ્યારે વિદ્વાનોને, પ્રતિભાને, પ્રજ્ઞા વિચાર કરું છું જાય. એવું મને પણ થયું. મેજમાં આવે એવું કરવું અને ગમે. ત્યારે મારી સમક્ષ સંસ્કૃત અને અંગ્રેજી તથા ગુજરાતી સાહિત્યમાં એવું ભણવું. . મૂર્ત થયેલા મહાન વિદ્વાને, વિચારક, પ્રતિભાશાળી કવિઓ પ્રત્યક્ષ પિતાજી શિસ્તમાં માનનારા હતા, અને મને શિસ્તમાં રાખવા થાય છે, અને હું કેટલો અલ્પા૫ છું તેનું મને માપ આવી જાય છે. ઈચ્છતા. પણ એમના મા આગળ અને મોટાભાઈ આગળ મારી આપે આચાર્ય આનંદશંકરભાઈને અને પંડિત સુખલાલજીને બાબતમાં એમનું કંઈ ખાસ ચાલતું નહિ. છતાં તેઓને મારા શિક્ષણ યાદ કર્યા. આનંદશંકરભાઈની સંસ્કૃત વિદ્વત્તા, અંગ્રેજીમાં નિરૂપિત અને હું ભવિષ્યમાં કે થાઉ તે વિષે બહુ સ્પષ્ટ વિચારે હતા. દરેક થયેલા વિવિધ વિષયમાં તેમની બહુશ્રુતતા, તેમની વિચારશીલતા, પિતાને હોય એવી તેમને ઈચ્છા રહેતી કે, 'મારે દીકરે સવા થાય.” બુદ્ધિનું સમતોલપણું, વિવેચનની સુરુચિ અને મધ્યસ્થતા અને પતે વકીલ હતા એટલે હું બારિસ્ટર થાઉં કે આઈ. સી. એસ. પણ વિશેષ તે એમનાં બુદ્ધિપરિપાક અને લખાણની પ્રાસાદિકતા થાઉં એવી એમને ઈચ્છા રહે. એ, એ જમાના માટે સામાન્ય હતું. " આગળ તો હું કાંઈ વિસાતમાં નથી. એમની ચરણરજને અનુસરાય પણ એ જમાના માટે જે સામાન્ય ન હતું તે એ કે તેમના ઈક્રાનું Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રયુ ઈચ્છવ ન જીવન દેશરોવામાં જાય, એવી એમની ભાવના હતી. એક પ્રસંગ યાદ આવે છે. ખુદીરામ બાઝને ફાંસી આપ્યાના સમાચાર અમારા ગામમાં આવ્યા અને એના રોષમાં હું બીજા એક બે વિદ્યાર્થીઓ સાથે વર્ગમાંથી નાસી ગયા અને શાળાના સમય સુધી એક જૈન દેરાસરમાં સંતાઈ ગયા. બીજે દિવસે હેડમાસ્તરે આ માટે મને સખત શિક્ષા કરી અને વધારામાં ધમકી આપી કે આ બાબતની તે મારા પિતાને જાણ [કરશે. ઘેર જતાં હું બીતા હતા. પણ પિતાજીએ મારી પાસેથી હકીકત જાણી કંઈ પણ ઠપકો આપ્યા વિના એટલું જ કહ્યું કે મારે ઘેર જવું જોઈતું હતું. નાસી જવાની કે સંતાઈ જવાની જરૂર ન હતી. હું મેટ્રિક પાસ કરું એ પછી મારા કૅલેજના શિક્ષણ વિષે એમણે સૂચના કરી આપેલી. મને અમદાવાદ કે મુંબઈની કોલેજોમાં ભણવા ન મૂકવા. ત્યાં છોકરાઓ માજ-શાખમાં પડી જાય અને આડે રસ્તે ચડી જાય; પણ પૂનાની ફરગ્યુસન કાલેજ કે જે દેશસેવક અધ્યાપકોથી ચાલતી હતી અને જેના સંસ્થાપકોમાં ટિળક અને ગાખલે જેવા હતા, એવી સંસ્થામાં મેકલવા, મારે કૉલેજમાં જવાનો વખત આવ્યા ત્યારે પિતાજી હયાત ન હતા. પણ વડીલ કાકાએ તેમની ઈચ્છા મુજબ મને ફરગ્યુસન કાલેજમાં ભણવા મેલ્યા. : તે કાજમાં મને ઉત્તમ અધ્યાપકોનો પરિચય થયો. સંસ્કૃતમાં ડા, ગુણે જેવા હતા. એ ભાણ્ડારકર ઈન્સ્ટિટયૂટ તથા આરિયન્ટલ કોન્ફ્રન્સના આદ્ય સ્થાપકોમાં એક હતા. એમનાથી મને સંસ્કૃત નાટકોમાં રસ જાગ્યો અને ઋગ્વેદના અભ્યાસ કરવાની રુચિ ઉપજી. પાયેટ્રી પ્રો. પટવર્ધન કરીને હતા તે શીખવતા અને તેમણે અંગ્રેજી કવિતાને રસ ૯.ગાડયા, ઉપરાંત શેકસપિયરનાં અને ઈબ્સનનાં નાટકોમાં અમને બી. એ.માં, ફિલસૂફીના પ્રોફેસર આર. ડી. રાનડે કાર્બાઈલ શીખવતા. એમની સાથે મારા અંગત પરિચય બંધાયા. બી. એ. થયા પછી Comparative Study of Religion and Philosophy ની .મિનારમાં મને શિષ્યવૃત્તિ મળી. તેથી એ પરિચય વધુ ગાઢ થયો. કારણકે તેઓ તેના એક નિયામક હતા. એ સેમિનારમાં પ્રા. જી. સી. ભાટે, જે એ જમાનામાં કાન્ટના ખાસ અભ્યાસી ગણાતા તેમનાં સાયકોલાજીના ઈતિહાસ ઉપર અનુસ્નાતક વ્યાખ્યાનો સાંભળવાનો મને લાભ મળતો; અને પ્રો. રાનડેના History of Philosophy ના વ્યાખ્યાન સાંભળવા મળતાં. આથી મને આ વિષયામાં ખુબ જિજ્ઞાસા થતી ચાલી.. બી. એ.માં બ્રહ્મસૂત્ર ઉપર શંકરભાષ્ય મને મહામહોપાધ્યાય અત્યંકર શાસ્ત્રી પાસે શીખવાના લાભ મળ્યો. પ્રો. આર. ડી. રાનડે, એ એક વિભૂતિ હતા. તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાનના નિષ્ણાત અધ્યાપક હતા. એમણે ગ્રીક ફિલસુફીના અભ્યાસ કરવા ગ્રીક ભાષાને પણ અભ્યાસ કરેલા. વધારામાં તેમણે ગ્રીક અને સંસ્કૃતનું એક તુલનાત્મક અધ્યયન બહાર પાડયું, જે વાંચીને હું ખૂબ પ્રભાવિત થયા હતા. સંસ્કૃત દર્શનનાં પણ તેઓ માટા વિદ્વાન હતા. પણ એમના જીવનની બીજી પણ બાજુ હતી, જે તેમના અંગત પરિચયથી મારા જાણવામાં આવી હતી. તે એક મોટા મિસ્ટિક હતા.' એમના વ્યકિતત્વની મારા ઉપર ઊંડી છાપ રહી ગઈ. 6 ... શા. ૧-૨-૧૪ ન હતી કે પંડિતજીના શિષ્ય રહેવાનો મને જીવનભર લાભ મળવાના હતા; જે હું પૂરતા લઈ શકયો નથી, એની ખટક મનમાં રહી ગઈ છે. હું બી.એ. માં હતા ત્યારે કે પછી એ અરસામાં જૂનામાં જ મને મુનિ જિનવિજયજી મળ્યા. તેમની સાથે પણ અતિ નિફ્ટ પરિચય થયા. તેમની પાસે મને હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ ભણવાના લાભ મળ્યા. પણ વધારે તા એમના ભારતના ઇતિહાસના જ્ઞાને અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસની સામગ્રીના જ્ઞાને પ્રભાવિત કર્યા. એમની નૈસર્ગિક ઇતિહાસસંશોધનની બુદ્ધિએ મને એમના ભકત કર્યો; અને એ રીતે કવિતા અને તત્વજ્ઞાન ઉપરાંત મને ઇતિહાસમાં રસ જાગ્યો. આ એક મારું સદ્ભાગ્ય હતું કે મને ઉત્તમ કોટિના વિદ્રાના અને ચારિત્ર્યશીલ પુરુષોના વિદ્યાર્થિ અવસ્થામાં પરિચય થયો. એમાં સૌથી મોટું ભાગ્ય એ હતું કે મારા કોલેજના અભ્યાસ દરમિયાન મને રામનારાયણભાઈના સલાહસૂચન અને દોરવણી મળ્યાં. ૧૯૧૩માં-જે દિવસે મને મેટ્રિક પાસ થયાનો તાર મળ્યો તે દિવસે સવારમાં નવ–દસના સુમારે હું મારા ઘરના ઓટલા ઉપર ઊભા હતા; અને સામે સડક ઉપરથી એક પાતળી પણ ઝડપદાર વ્યકિત જતી હતી; મે કોઈકને પૂછ્યું કે આ લાંબા લાંબા હાથ વિંઝાળતા કોણ જાય છે? મને ખબર પડી કે તેઓ સાદરામાં નવાસવા આવેલા વકીલ હતા—રામનારાયણ પાઠક કરીને, થેાડીક વાર પછી તેઓ મને અભિનંદન આપવા આવ્યા; અને તે ક્ષણથી મારો અને એમના સંબંધ શરૂ થયો. તેઓએ બી. એ. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરેલી; અને તેમના મુખ્ય વિષય ફિલસુફીના હતા. સંસ્કૃતના પણ તેઓ એટલા જ સારા વિદ્યાર્થી હતા; અને અંગ્રેજી સાહિત્યનું પણ તેમનું જ્ઞાન વિવિધ પ્રકારનું હતું. અમારા કુટુંબના એમના કુટુંબ સાથે પરિચય પણ સારો હતો. એના એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. મારાં મા, મા હોય તેવાં, વત્સલ હતાં. પણ લાગણીવેડા એમને ગમતાં નહિ; અને એમને જ્યારે લાગતું કે હું ભણવામાં બરાબર ધ્યાન આપતા નથી ત્યારે તે મૂંઝાયેલાં. પિતા હયાત ન હતા અને વત્સલ કાકા લાડકાને ઠપકો આપે નહિ, એટલે રામનારાયણભાઈને જ તેઓ પોતાની મૂંઝવણ જણાવી હું ઠેકાણે રહું એવી મને સલાહ આપવા કહેનાં; અને રામન રાયણભાઈ મને એક વાર એમ ઠેકાણે લાવેલા પણ ખરા! એ રીતે રાપનારાયણભાઈ મારા જીવનભર વડિલ રહ્યા; અને એમની નિરભિમાની વૃત્તિથી એ મારા સખા પણ બન્યા. બીજી ભાષા તરીકે સંસ્કૃત લેવાનું નિમિત્ત મારાં માતુશ્રી હતાં. તે પોતે સારસ્વત વ્યાકાણ જેટલું સંસ્કૃત ભગલાં પણ ખરાં! તેમના આગ્રહથી ફોર્થ પહેલાં જ મને ધેર સંસ્કૃત શીખવવાનો પ્રારંભ થયેલા. હવે આપ વિચારો કે જે માણસને આવા માતાપિતા, વડિલા, વિદ્રાનો અને આવા સખા મળ્યા હાય તેના જીવનમાં જો વિઘાની રુચિ ન જાગે તો તે અભાગિયો જ કહેવાય ને ? હું એવા અભાગિયા ન રહ્યો, એટલા જ મારા પુરુષાર્થ-જો એને પુરુષાર્થ ગણા તે. મને વિદ્યાર્થી રહેવામાં માજ આવી છે; અને જીવનમાં જે કાંઈ કષ્ટો ભાગ્યમાં આવ્યાં તે બધાં એ માજમાં ભૂલાઈ ગયાં છે. અલબત્ત, એ કષ્ટોના માર્ગે ભાગ તે આ સાથે બેઠેલાંએ જ સહન કર્યો છે; અને તેથી મારી માજમાં બહુ અડચણ આવી નથી. મને વિદ્યાની રુચિ હજી સુધી રહી છે. એ રુચિ જે જે વિષ• ચામાં જાય તે તે વિષયોમાં રુચિ સંતાય એટલું અધ્યયન કરવા મે' મહેનત કરી છે. એથી વિશેષ હું મારે માટે કાંઈ દાવા યોગ્ય રીતે કરી શકું એમ મને લાગતું ની. હું બી, એ.માં હતો એ અરસામાં પંડિત સુખલાલજીનું વિધિના સંકેતથી પૂનામાં આવવાનું થયેલું; અને કોઈ એમના પરિચય પણ મને ત્યાં જ થયો. એમની પાસે હું કુંદકુંદાચાર્યના પ્રવચન સાર તથા તેના ઉપરની મૃતચંદ્રસૂરિની દાર્શનિક શૈલીની ટીકાના અભ્યાસ કરવા જતો. એ શિક્ષણે મારામાં દર્શના જાણવાની જિજ્ઞાસા અથવા તે મહત્ત્વાકાંક્ષા જન્માવી; અને પરમાનંદભાઈ મારા જૂના મિત્ર છે. એમણે અમારું સન્માન કરવાની ઈચ્છા વ્યકત કરી, એટલે મારે તે સ્વીકારવી જ રહી; અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના મુદ્દા સાથે દર્શનશાસ્ત્રના મુદ્દાઓની તુલનાએ પણ ઠીક થયું; કારણ કે મને મારું માપ ખુલ્લું કરવાની રાગવડ કરવાની પ્રેરણા પણ તેમાંથી આગળ જતાં થઈ. કાલેજમાં કાવ્યને મળી અને જેમને ચંશ આપવા ઘટે તેમને યશ આપવાની તક મળી. પ્રકાશ ચાલતા હતા; પણ એનાં કેટલાક ભાગમાં મને બરાબર સમજ પડતી ન હતી; તેથી પંડિતજીને મેં કાવ્યપ્રકાશ શીખવવાની વિનંતિ કરી; અને તેમણે તે મને સહર્ષ શીખવ્યો. તે વખતે ખબર આ પ્રસંગ યોજીને મારી પ્રત્યેના સદ્ભાવ અને સ્નેહ પ્રગટ કરવા માટે હું આપ સર્વના આભાર માનું છું રસિકલાલ છેટાલાલ પરીખ Page #29 -------------------------------------------------------------------------- ________________ 'તઃ ૧-૨-૬૪ પ્રબુદ્ધ જીવન I I પ્રકીર્ણ નોંધ .. . . . . પંડિતજીની માંદગી એક રીતે આશીર્વાદરૂપ ' . નિશાની કુટેવમાં ફસાયેલા હતા, પરંતુ બે ત્રણ વર્ષ દરમિયાન બધાએ | | ' ભુવનેશ્વરના કેંગ્રેસ અધિવેશન દરમિયાન ભારતના મહા- એ ટેવ છોડી દીધી હતી, કારણ કે સરકારની કડક નજર હેઠળ અમાત્ય એકાએક બીમાર પડી ગયા અને તેમની બીમારી થોડાં તેઓ હતા . . . . . . . . . . . ? દિવસ આખા દેશ માટે ભારે ચિંતાનો વિષય બની ગઈ. સદ્ભાગ્યે ' નશાબંધી અંગેના તમારા મા કોઈ કાને કેમ નથીઃ ધુરતા તે કટોકટીના દિવસો પસાર થયા છે અને આજે તેમની તબિયત એવા પ્રશ્નનો જવાબ આપતાં શ્રી મોરારજી દેસાઈએ કહ્યું હતું કે ઉત્તરોત્તર સુધરતી હોવાના સમાચાર આવે છે એથી દેશ આખો ઘણા પાગલે વચ્ચે એક ડાહ્યો પાગલ ગણાય અને મને એવા ગુંડા ઊંડી રાહત અનુભવે છે, લેખાવું વધુ પસંદ છે. સજજને એકઠા થતા નથી એટલે દાદાઓનું . આજ સુધી પંડિતજીને પિતાની તબિયત સંભાળવા, કામને રાજય ચાલે છે. . . . . . . બોજો હળવો કરવા વારંવાર કહેવામાં આવતું હતું, પણ આ બાબત * એમણે વિશેષમાં જણાવ્યું હતું કે જો મને તક આપર્ધામાં તેઓ ધ્યાન ઉપર લેતા જ નહોતા અને જાણે કે અજરઅમર હોય આવે તે મુંબઈમાંથી એક વર્ષની અંદર નશાબંધીમાંથી પેદા થયેલાં એમ તેઓ ગજા ઉપરવટ થઈને કામ કર્યે જતા હતા. આ માંદગી અનિષ્ટો નિર્મૂળ થઈ શકે તેમ છે એ દેખાડી આપવા હું તૈયાર છું. એવા પ્રકારની આવી કે જેથી તેમની આંખ પણ હવે ઉઘડી છે જો હું એમાં નિષ્ફળ નીવડું તો હું કોઈ પણ શિક્ષા ખમવાને તૈયાર છું. અને કામને બોજો બને તેટલે હળવો કરવાની વાત તેમણે સ્વીકારી તેમણે આગળ ચાલતાં જણાવ્યું કે નશાબંધીથી ગરીબ લોકો છે. જેના પ્રથમ પગલાં તરીકે થોડા સમય પહેલાં નિવૃત્ત કરાયેલા " એક અનિષ્ટ અસરની પકડમાંથી મુકત થાય છે. તેથી આ નશાબંધીને લાલબહાદુર શાસ્ત્રીને તેમણે પ્રધાનમંડળમાં પાછા લીધા છે, અને હું સર્વ સામાજિક સુધારાઓના અતિ મહત્ત્વના પાયા તરીકે લેખું. એ જ દ્રષ્ટિએ બીજાં પગલાંઓ પણ વિચારાઈ રહ્યાં છે. પંડિતજી ઉપર જે લેહીના દબાણનો મોટો હુમલો આવ્યો છું અને તેથી મારો આગ્રહ છે કે કોઈ પણ રાજયે દારૂમાંથી કશી. તેને એક રીતે ઈશ્વરપ્રેરિત આશીર્વાદ સમાન લેખ ઘટે છે. કારણ પણ આવક કરવાનો વિચાર કરવો ન જોઈએ અને લોકો છૂટથી કે એક પ્રશ્ન કે જવાહર પછી કોણ તે પ્રશ્નને પંડિતજી વિચાર દારૂ પી શકે એ પ્રકારની તેમને કોઈ પણ છૂટ કે સગવડ આપવી. સરખો કરવાની પણ ના પાડતા હતા. એ પ્રશ્નને કાંઈક ઉકેલ શોધવા તરફ તેમનું તેમ જ તેમના સાથીઓનું ધ્યાન હવે પૂરું એકાગ્ર ઉપર મુજબના સમાચાર તા. ૨૦મી જાન્યુઆરીના દૈનિક બની રહ્યું છે. આમાંથી કાંઈક નિશ્ચિત વિચારણા અને પેજના છાપાઓમાં પ્રગટ થયા છે. માન્યવરે મોરારજીભાઈ આવી રીતે જન્મ પામ્યા વિના નહિ રહે અને પરિણામે પંડિતજી આપણી પિતાનાં વિચારો જણાવે એ જલિદથી માની શકાય એવું નથી. વચ્ચેથી એકાએક ચાલી ગયા હોત અને દેશમાં જે તંગ પરિસ્થિતિ એમ છતાં આજ સુધીમાં આ બાબત અંગે કશે પણ ઈનકાર - ઊભી થઈ હોત એવી કઢંગી પરિસ્થિતિમાંથી આપણા દેશને પસાર શ્રી મોરારજીભાઈ તરફથી કરવામાં આવ્યો નથી એટલે પછી છાપામાં " થવાનું નહિ રહે એવી આશા બંધાય છે. આ વખતે પંડિતજીના જે આવ્યું છે તે તેમના વિધાન સાચે અહેવાલ પ્રગટ કરવામાં શરીરને જે ધક્કો લાગ્યો છે તેવો બીજો ધક્કો આવે તે તેમના માટે આવ્યો છે એમ માની લેવાની આપણને ફરજ પડે છે. જે ' , " . ટકી રહેવું મુશ્કેલ–લગભગ અશકય–બની જાય. આ આજની . શ્રી મોરારજીભાઈનાં ઉપરનાં કથનની વિગતેવારે ચર્ચા–આલોવાસ્તવિકતાને ધ્યાનમાં લઈને પંડિતજીને બીજો કેમ હળવો કરવો, ચના કરવાની મારી ઈચ્છા નથી. નશાબંધી અંગે તેઓ અતિ મક્કમ તેઓ કામ કરવાને શારીરિક રીતે અસમર્થ બને તો તેવી પરિસ્થિતિમાં વિચાર ધરાવે છે એ સુવિદિત છે. આમ છતાં પણ પોતાના મક્કમ - શું ગોઠવણ કરવી–આને સમગ્ર રીતે માત્ર વિચાર જ નહિ પણ વિચાર અને વલણને આવી પ્રમત્ત અને રૂઆબભરી વાણીમાં વ્યકત પ્રાંધ થવો ઘટે છે. આ રીતે ગોઠવતાં, જેમ સૌ કોઈને જવાનું કરવાની કોઈ જરૂર હતી નહિ. પિતાને ગાંધીજીનાં અનુયાયી કહેવુંછે તેમ પંડિતજી પણ કોઈ એક અશુભ ક્ષણે આપણી વચ્ચેથી વિદાય રાવનારને માટે જેટલું મહત્ત્વ સમ્યક વિચારનું છે તેટલું જ મહત્ત્વ લે છે અને ત્યારે તેને આંચકો એ નહિ હોય કે જેથી આખા સમ્યક વાણીનું છે. ઉપરની વાણી ન ગાંધીજીની હોઈ શકે, ન ગાંધીદેશનું તંત્ર હચમચી જાય અને સર્વત્ર અરાજકતા જેવી સ્થિતિ જીને અનુસરનારની હોઈ શકે. આવી તુમાખીભરી વાણીથી નશાફેલાઈ જાયઆવી આપણે આશા રાખી શકીએ. Hope for ' બંધી ઊલટી વધારે અળખામણી બને છે. નશાબંધીના લાભ સાથે , the best and be prepare for the worst-સારા માટે આશા જે અનર્થો પેદા થયા છે તેને પણ તેમના હકુમતકાળથી જ પ્રારંભ રાખે અને ખરાબ માટે તૈયાર રહે–આ રીતે આપણને,. પંડિતજીની થો છે એ તેમને યાદ આપવાની જરૂર ન હોય. .... શરીરસ્થિતિ અંગે વિચાર કરવાનું અનિવાર્યપણે પ્રાપ્ત થાય છે. હેમ -સાયન્સના શિક્ષણમાં અપાનું માંસાહારનું ફરજિયાત શિક્ષણ નશાબંધીની તરફેણમાં નશાયુકત વાણી ' | કેન્દ્રના માજી નાણાંપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ કેટલાક તાજેતરમાં ભરાયેલ નેશનલ વેજીટેરિયન કન્વેન્શનના પ્રમુખ રાજયમાં દારૂબંધી હળવી કરવાના થતા પ્રયાસોની સખત ઝાટકણી ડે. સી. પી. રામસ્વામી આયરને સંબોધીને શ્રી એમ. એમ. સંઘવીએ કાઢતાં નાગપુર ખાતે તા. ૧૯મી જાન્યુઆરીના રોજ જણાવ્યું એક પત્ર લખ્યો છે જેમાંને અગત્યનો ભાગ નીચે મુજબ છે :હતું કે આ તે નબળા વહીવટીતંત્રને અને દરેક સ્થળે રુશ્વતખોરોને * “શાકાહારી જીવનપદ્ધતિ તરફ દુનિયાનું ધ્યાન કેન્દ્રિત પ્રેત્સાહન મળે એ માટેનો માર્ગ સરળ કરી આપવા જેવું થશે. કરવા માટે ભારતે ફરી એક વાર આગેવાની લીધી છે તે એક ભારે ત્યના પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે નશાબંધી હળવી કરવા શુભસૂચક ઘટના છે. ખેરાક એ સર્વ જીવિત પ્રાણીઓનું પાયાનું માંગતી સરકારોને સંબોધીને કહ્યું હતું કે જો તમે સરકાર ચલાવી તત્ત્વ છે, કારણ કે ખેરાકથી વિચારે ઘડાય છે, અને વિચારોનું પ્રતિશકતા ન હ તો દારૂબંધી હળવી કરવાને બદલે તેમને પિતાને બિબ ચારિત્ર્યમાં પડે છે અને ચારિત્ર્ય મુજબ આખરે દુનિયાનું સરકારી જવાબદારીથી છૂટા થવાનો અનુરોધ કરું છું. આ રીતે કોઈ ભાવિ ઘડાય છે. . પ્રશ્ન હલ થઈ ન શકે. ' “જ્યારે પશ્ચિમના દેશનું વલણ શાકાહાર તરફ ઢળતું જાય છે, તેમણે આગળ વધતાં જણાવ્યું હતું કે જ્યારે મેં મુંબઈ સર- ત્યારે ભારતમાં વધારે ને વધારે લોકો આમીષ આહાર તરફ ઝુકતા “કારનું નેતૃત્વ સંભાળ્યું હતું ત્યારે રાજયના ૯૦ ટકા પોલીસે જણાય છે–આવી આજની-- ભારે કમનસીબ પરિસ્થિતિ છે. ખોરાક Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૪ અને શિક્ષણ માનવજીવનના પ્રારંભથી ઘણો મહત્વનો ભાગ ભજ- - વતાં હોઈને એ બંને એકમેકના પૂરક વિષય છે એમ સમજીને હું આ પત્ર આપને લખવા પ્રેરાયો છું અને એ પત્ર દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં કેવા પ્રવાહ વહી રહ્યા છે. ખાસ એ શિક્ષણસંસ્થામાં કે જ્યાં અમે અમારી દીકરીને તેમનાં શીલ અને ચારિત્ર્યનું ઘડતર કરવા માટે મોકલીએ છીએ ત્યાં શું બની રહ્યું છે–તે તરફ આપનું અને આ વિષય સાથે સંબંધ ધરાવતા સર્વકોઈનું ધ્યાન ખેંચવા માગું છું. મારી બે પુત્રીએ વડોદરા યુનિવર્સિટીની હૅમ સાયન્સની ફેકલ્ટીમાં–ગૃહવિજ્ઞાનના શિક્ષણ વિભાગમાં—અનુક્રમે પહેલા અને બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. બીજા વર્ષ માટેના તેમના - ' . અભ્યાસક્રમમાં ખોરાક અને પોષણ Food and nutrition - તેમને મુખ્ય વિષય તરીકે શીખવાનું છે, અને આ વિષય શીખતી '' વિદ્યાર્થિનીઓને practical cookery પ્રોગપૂર્વકની રાંધણ કેળા-શીખવાની હોય છે. આ સંસ્થામાં, આ વિષયનું શિક્ષણ લેતી વિદ્યાર્થીનીઓને આમિષ આહારની વાનીઓ કશા પણ અપવાદ સિવાય ફરજિયાતપણે તૈયાર કરવાની હોય છે. આ બાબત અંગે આ વિદ્યાર્થિનીઓ ચુસ્ત શાકાહારી કુટુંબમાંથી આવે છે કે માંસાહારી કુટુંબેમાંથી–એ બાબતને કશે પણ ભેદ સ્વીકારવામાં આવતો નથી. જ્યારે મારી પુત્રીએ આ બાબત તરફ મારું ધ્યાન ખેંચ્યું ત્યારે મેં તે સંસ્થાના પ્રિન્સિપાલને પત્ર લખીને એમ સમજાવવા પ્રયત્ન કર્યો કે આ પ્રક્રિયા અમારા ધર્મની અને અમારા જીવન, સિદ્ધાંતની અત્યંત વિરુદ્ધ છે. આ પત્ર વાંચીને પ્રિન્સિપાલે મારી પુત્રી સમક્ષ એવી ટીકા કરી કે હું ‘Backward' -પછાત અને જૂનવાણી વિચાર–માણસ છું અને જવાબમાં મને જણાવ્યું કે તેમની સંસ્થા જે પ્રકારની છે તેમાં, તેઓ ધાર્મિક ભૂમિકા ઉપર કથા પણ અપવાદો કરી શકે તેમ નથી અને લેબોરેટરીને લગા' કઈ પણ કાર્યથી વિદ્યાર્થિઓને મુકિત આપી શકતા નથી. . “મારી પુત્રીને આવી કોઈ ફરજ પાડવામાં ન આવે તે માટે, હું તરત જ વડોદરા ગયે, અને પ્રિન્સિપાલને જાતે મળ્યું, જેમણે મને મક્કમપણે અને ફરી ફરીને જણાવ્યું કે તેઓ તેમના અભ્યાસ કમમાં કશે પણ ફેરફાર કરી શકે તેમ નથી, તેમ જ કોઈ પણ વિદ્યાર્થી માટે અપવાદ કરી શકે તેમ નથી તેમ જ તેમને બીજો કોઈ વિકલ્પ આપી શકે તેમ નથી. - “આ પરિસ્થિતિમાં મારા માટે માત્ર બે જ વિકલ્પ રહ્યા હતા :- કાં તો મારે મારી દીકરીઓને આ સંસ્થામાંથી ઉઠાડી લેવી (જેનું પરિણામ બે વર્ષ બાદ તેમના ભવિષ્યને ભારે હાનિ પહોંચાડવામાં આવે) અથવા તે માંસાહાર કેમ તૈયાર કરવા તેને લગતા શિક્ષણ વર્ગમાં ગેરહાજર રહીને તેમણે એટલા માકર્સ ગુમાવવા. બીજા વિકલ્પનું પરિણામ એ આવે કે એ વિષયની પરીક્ષામાં 'પણ એ મુજબ તેમણે માર્કસ ખેવા પડે અને એની અસર પરીક્ષાનાં પરિણામ ઉપર આવે અને બીજી વિદ્યાર્થિનીઓની સરસાઈમાં તેઓ પાછળ રહી જાય. આ સંસ્થાની મોટા ભાગની વિદ્યાર્થિનીઓ માટે આ એક મૂંઝવતા સવાલ બની જાય છે અને પાછળ રહી જવાની બીકથી આ વસ્તુસ્થિતિ પિતાના માબાપોના ધ્યાન ઉપર તેઓ લાવતી નથી અને પોતાના સિદ્ધાંતના ભેગે દુભાતી લાગણી દબાવીને નિયત કરેલા અભ્યાસક્રમને અનુસરે છે. આ સંસ્થાના પ્રસ્પેકટ્સમાં રસેઈનું કામ શીખવા માટે માંસ પકાવવાનું ફરજિયાત હોવાનું કોઈ પણ ઠેકાણે જણાવવામાં આવ્યું નથી. ' હું આશા રાખું છું કે આ બાબતને આપ ગંભીરપણે વિચાર કરશે અને પ્રેસ મારફત તથા ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ અને પ્રધાન સાથે જરૂરી વાટાઘાટ કરીને એવું પરિણામ લાવશે કે જેથી આજની કન્યાઓ જે આવતી કાલની માતાઓ છે તે આ પ્રકારના ભ્રષ્ટાચારથી બચી જાય. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને ઉતારી પાડવાના આશયથી આ પત્ર હું નથી લખત, પણ આવી સંસ્થામાંથી ઉપર જણાવી તેવી કેટલીક વાંધા પડતી બાબતે હવે પછીથી નાબૂદ થાય એ જ આ પત્ર લખવાનો આશય છે.” . આ બાબતને ધ્યાનમાં લઈને ઉપર જણાવેલ નેશનલ વેજીટેરિયન કોંગ્રેસે રાંધણકળાનું શિક્ષણ આપતી સંસ્થાઓમાંથી માંસ સાથે સંબંધ ધરાવતી વાનીઓ તૈયાર કરવાને લગતું ફરજિયાતપણું નાબદ કરવા માટે મધ્યસ્થ તેમ જ પ્રાદેશિક રારકારોને અનુરોધ કરતા એક ઠરાવ રજૂ કર્યો છે. પણ એકલો ઠરાવ માત્રથી આ પરિસ્થિતિમાં કશો સુધારે થવા સંભવ નથી. આ દુ:ખદ પરિસ્થિતિ દૂર કરવા માટે નાબૂદ કરવા માટે મોટા પાયા ઉપર ઉહાપહ કરવો જોઈએ અને કેન્દ્રસ્થ સરકારી તંત્ર સાથે જવાબદાર સંસ્થાઓએ વાટાઘાટ ચલાવીને આવું ફરજિયાતપણે કોઈ પણ વિદ્યાર્થી ઉપર લાદવામાં નહિ આવે એવી ભારત સરકાર તરફથી જાહેરાત કરાવવી જોઈએ. ' વસ્તુત: આપણા દેશમાં રાંધણકળાને અભ્યાસક્રમ નિરામિષઆહારને લગતી અનેક પ્રકારની વાનીઓની બનાવટને પ્રાધાન્ય આપીને જ ઘડાવો જોઈએ, કારણ કે દેશને સારે એવો ભાગ નિરામિષઆહારી છે અને આમિષ આહારીઓના ભેજનમાં પણ મોટું સ્થાન વનસ્પત્યાહારને છે. અને જે શિક્ષણકેન્દ્રમાં માંસાહારને લગતી પ્રક્રિયા શિખવા માટે પૂરતા પ્રમાણમાં માંગ આવે ત્યાં તેને લગતી વાનીના શિક્ષણ માટે મુખ્ય સંસ્થાના પરિશિષ્ટ રૂપે અલગ પ્રબંધ કરવો ઘટે. આ વિચાર સ્વીકાર્ય ન બને તો આજે જેમ બે પ્રકારના રેસ્ટોરાં જ્યાં ત્યાં જોવામાં આવે છે-શાકાહારીઓ માટે તેમ જ મિષ-આહારીઓ માટે, તેવી જ રીતે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પાકશાસ્ત્રનું પ્રાયોગિક શિક્ષણ આપવા માટે બે પ્રકારનાં રસેડાનો પ્રબંધ કરવો જોઈએ; એક શાકાહારી વિદ્યાર્થીઓ માટે અને બીજું આમિષ-આહારી વિદ્યાર્થીઓ માટે આમ કરવાને બદલે ચુસ્ત શાકાહારી કુટુંબનાં સંતાનોને આપણી શિક્ષણસંસ્થાઓમાં માંસાહાર તૈયાર કરવાની ફરજ પાડવામાં આવેઆ તે ઉલટી ગંગા વહેતી કર્યા જેવું લાગે છે. શિક્ષણનું આવું આયોજન કરનાર શિક્ષણશાસ્ત્રીઓને ઉગતી ઉમ્મરના વિદ્યાર્થીઓની કુમળી લાગણીઓને આવા ફરજિયાતપણાથી કેટલે આઘાત પહોંચે છે તેનું કોઈ ભાન નથી. ‘ઊઠયા ત્યારથી સવાર એ રીતે આ અનિ ની ખબર પડી ત્યારથી તે અનિષ્ટ દૂર કરવા માટે ઉચિત મર્યાદા અને આજની વાસ્તવિકતાને ખ્યાલ રાખીને શક્ય તેટલે પ્રયત્ન કરવો તે આપણા ધર્મ બને છે. પરમાનંદ પૃષ્ઠ વિષયસૂચિ વિનોબાજીના અધ્યાત્મ-સાહિત્યને અમૃત મેદી ૧૮૯ આછેરો પરિચય સંકીર્ણતાની પરાકાષ્ટી પરમાનંદ ૧૯૧ એક આત્મનિવેદન રસિકલાલ છોટાલાલ પરીખ પ્રકીર્ણધ: પંડિતજીની માંદગી પરમાનંદ ૧૯૫ એક રીતે આશીર્વાદરૂપ, નશાબંધીની તરફેણમાં નશાયુકત વાણી, હેમસાયન્સના શિક્ષણમાં અપાતું માંસાહારનું ફરજિયાત શિક્ષણ. અહિંસાના ત્રણ ક્ષેત્રે કાકા કાલેલકર •• . ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ (6 ) તા. ૧-૨-૬૪ પ્રબુદ્ધ જીવન ૧૭* અહિં સા ના ત્રણ ક્ષેત્રો | (ગત જાન્યુઆરી માસમાં ભરાયેલા નેશનલ વેજીટેરિયન. કૅઝેરાની તા. ૧૦-૧-૬૪ના રોજની છેલ્લી બેઠકમાં દિલ્હીની અહિંસા વિદ્યાપીઠના કુલપતિ કાકાસાહેબ કાલેલકરે આપેલું વ્યાખ્યાન) જીવસૃષ્ટિની નિરપવાદ એકતા ધ્યાનમાં આવ્યા પછી માણસને અંધ વિશ્વાસ નહીં પણ અધ્યાત્મરૂપી ઉચ્ચ નૈસગિક બળ પિતાનું અહિંસાધર્મને સાક્ષાત્કાર થવાને જ. આ ધર્મનું આકલન માણસને કામ કરે છે. ક્રમશ: થાય છે. તેથી અહિંસામાં માનનારા લોકોમાં પણ ભૂમિકા આજકાલ મંત્રોનો એટલો બધો યાંત્રિક અને જડમૂઢ ઉપયોગ ભે હોય છે જ. થાય છે કે મંત્રેની શકિત ઉપર વિશ્વાસ હોવા છતાં નિસર્ગોપચારમાં આપણે ત્યાં પ્રાચીનકાળથી અહિંસાના પ્રચાર થતો આવ્યો મંત્રની સાધનાને ઉમેરો કરતાં હિંમત ચાલતી નથી. કોઈ બ્રાહમણને છે. ભારત બહાર હિંસાને પ્રચાર વૈરત્યાગના રૂપમાં બુદ્ધભગ- દક્ષિણા આપી, એની મારફતે રાહુ, કેતુ કે શનિ અને મંગળ જેવા વાનના શિષ્યોને દૂર દૂર સુધી કર્યો, પણ અહિંસક આહારને પ્રચાર ગ્રહોના મંત્રો જપાવીને ખાયેલું આરોગ્ય પાછું મેળવવાના પ્રયત્નો ભારત બહાર વિશેષ થયો જણાતો નથી. આ જયાં થાય છે, ત્યાં મંત્રસાધનાની વાત ન જ છેડવી સારી. '' '' આપણે ત્યાં બહારથી ઈસ્લામી સંસ્કૃતિ આવી. દરયિાને અહિંસાના સ્વતંત્ર ક્ષેત્રોની મેં વાત કરી, એમાંથી ત્રીજ રસ્તે ખ્રિસ્તી સંસ્કૃતિ આવી. એ લેકો માંસાહારમાં કશો દોષ ક્ષેત્રની અહિંસક આહારની ચર્ચા કરવા આપણે ભેગા થયા છીએ. જુએ નહીં. એટલે આપણે અહિંસક આહારને પ્રચાર આપણા એની વાત શરૂ કરૂં તે પહેલાં મારે કહેવું જોઈએ કે આ ત્રણ ક્ષેત્રો સુધી જ મર્યાદિત રાખ્યો. સ્વતંત્ર હોવા છતાં એક-બીજા સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. એને અક મહત્ત્વને દાખલ.મારે અહીં કહેવું જ જોઈએ. ગાંધીજીના આવ્યા પછી આપણે ત્રણ ક્ષેત્રમાં અહિંસાને વિચાર ફરી વાર કરતા થયા છીએ. - પૂર્વ બંગાળમાં જયારે નોઆખલીના પ્રદેશમાં કેટલાક પાકિ ની મુસલમાન તરફથી હિંદુઓની ભયાનક કતલ થઈ ત્યારે _| એક છે યુદ્ધને અર્થે થતી હિંસા ટાળવાનું ક્ષેત્ર. માણસ ગાંધીજી ત્યાં દેડી ગયા. અને એમણે પિતાની ઢબે ત્યાંની પ્રજામાં માણસ વચ્ચેના સંઘર્ષમાં હિંસાનો ત્યાગ કરી, એને ઠેકાણે સત્યાગ્રહ હિમત, વિશ્વાસ અને તેજસ્વિતા આણવાનો પ્રયત્ન કર્યો. . . દાખલ કરવાનો પ્રયોગ ગાંધીજીએ કર્યો. એ પ્રયોગની સફળતા એ દિવસમાં ત્યારે ગાંધીજીને મળવા હું આખલીમાં ગયો જોઈ, યુરોપ, અમેરિકા, આફ્રિકા આદિ દૂરના ખંડોમાં પણ લોકો હતો તે વખતે એમણે કહ્યું કે આજે અહીંની અશાંતિ મટાડવાના સત્યાગ્રહને વિચાર કરતા થયા છે. સત્યાગ્રહને પ્રચાર જાપાન જે નવા પ્રયત્ન હું કરું છું તે મને મારી નિસર્ગોપચાર પદ્ધતિએશિયાઈ દેશોમાં પણ થવા લાગ્યા છે. માંથી જયા છે. માણસ માણસ વચ્ચેના સંધર્ષમાં ખૂનામરકી અને યુદ્ધ હું સમજી ગયો કે એલોપથીમાં જેમ ઝેરી દવા દ્વારા રોગનાં દિ સાધને ટાળવા અને એને ઠેકાણે અસહકાર તેમ જ સત્યાગ્રહ જંતુ મારી નાખવામાં આવે છે તેમ નિસર્ગોપચારમાં કરતા નથી. જેવા માણસાઈભર્યા સાધને વાપરવા એ છે અહિંસાનું એક ક્ષેત્ર. એ પદ્ધતિમાં રોગજનુ પેદા જ ન થાય અને એમને અનુકૂળ આ જાતના રાજદ્વારી અને સામાજિક અહિંસાના પ્રચારમાં આપણે વાતાવરણ પણ ન મળે એવું નિશગી વાતાવરણ શરીરમાં પેદા કરવું દુનિયાના અનેક દેશો સાથે વિચાર-વિનિમય અને સહયોગ કરવાને એ ઈલાજ હોય છે. રોગજન્તુઓને મારવા એ છે એન્ટીસેપ્ટિકે છે. આ ક્ષેત્રમાં અનેક માંસાહારી લોકો સાથે પણ સહકાર કરવાનું ટ્રીટમેન્ટ. રોગજતુઓ માટે અનુકુળ વાતાવરણ ઊભું જ થવા ને આવશે. એને માટે આપણે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. આપણી દેવું એ છે એકસેપ્ટીક ટ્રીટમેન્ટ ખોરાકની કે બીજી અહિંસામાં મેળા પડયા વગર માંસાહારી લોકો આ માણસ માણસ વચ્ચેના સંબંધમાંનું ઝેર કાઢી નાખવાના સાથે પણ સહયોગ કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. માણસ- ગાંધીજીના ઉપાયને મેં તે વખતે શીતળ, સર્વકલ્યાણકારી બ્રહ્માસ્ત્રની માણસ વચ્ચે સ્વતંત્રતા, સમતા, ન્યાય અને બંધુતાને સંબંધ ઉપમા આપી હતી અને એને વિશે લેખ પણ લખ્યા હતા. માણસ સ્થાપવા પુરતે આ સહયોગ હશે. આ આપણું યુગકાર્ય છે. માણસ માણસ વચ્ચે, વર્ગ વર્ગ વચ્ચે અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જયારે જીવલેણ માણસ વચ્ચેના સંબંધમાં અહિંસાની સ્થાપના કરવાના આ પ્રયત્નમાં વૈમનસ્ય પેદા થાય છે, ત્યારે નોઆખલીમાં ગાંધીજીએ અજમાવેલ અહિંસક ઉપાય જે બ્રહ્માસ્ત્ર સફળ થઈ શકે છે. : " -- આપણે અહિંસક આહાર આદિ બીજાં ક્ષેત્રોની વાત ન આણીએ. આજે આપણે અહીં અહિંસાના એવા ક્ષેત્રની ચર્ચા કરવા ૫. જવાહરલાલજી, ભારત સરકાર અને ભારતના રાષ્ટ્રવતી આવે ભેગા થયા છીએ કે જેની સાથે આપણે જન અને ઘનિષ્ઠ પ્રચાર નૈતિક, દઢતાથી કરી રહ્યા છે. એમના હાથ મજબૂત કરવા એ પરિચય છે. " આપણો અહિંસાના પૂજારીઓનો સ્પષ્ટ ધર્મ છે. આખી દુનિયામાં ખોરાક માટે, દવા માટે અને આત્મરક્ષાને અહિંસાનું બીજું ક્ષેત્ર તે નિસર્ગોપચાર. . અર્થે મનુષ્યત્તર પ્રાણીઓની હિંસા થાય છે. કેટલાક લોકો શિકાર જેમાં પ્રાણીનાં માંસ, રકત, ચરબી આદિ અંગેનો ઉપયોગ અથવા મુગયાના વિનોદને અર્થે પશુપક્ષીઓની હિંસા કરે છે. છે, એવી દવા ન જ લેવી, એટલું જ નહીં પણ ઉપવાસ, બસ્તી, જયારે કેટલાક તો ખેતીની રક્ષા અર્થે પણ પશુપક્ષી કૃમિ અને જાતજાતની માલિશ, ગરમ અને ઠંડા જલના અનેક પ્રકારનાં સ્નાન, કીટ ઈત્યાદિ પ્રાણીઓની હિંસા કરે છે. જ્ઞાનમાં ઉમેરો કરવા માટે શાકભાજી, ફળ આદિ ખાદ્યપદાર્થના રસ, ખાદ્ય પદાર્થ બાળીને પશુપક્ષી ઉપર ઘોર અન્યાય કરી એમને મારે છે, અથવા રીબાવે તૈયાર કરેલા કોલસા, આદિ વસ્તુઓ ઉપરાન્ત દવાઓનું સેવન છે એ વળી હિંસાનું એક નાનું જ ક્ષેત્ર છે. ' નહીં કરવું. સૂર્યસ્નાન, વાયુસ્નાન, માલીશ, વીજળીના પ્રયોગ આ ક્ષેત્રમાં પણ જુદા જુદા લોકોની જુદી જુદી ભૂમિકા છે. આદિ ફકત કુદરતી ઉપચાર દ્વારા જ રોગ મટાડવા, એ પણ અહિંસાનું એમાં મતભેદને પૂરતો અવકાશ રહે છે. છતાં આપણે સ્વાવાદી એક મહત્ત્વનું ક્ષેત્ર છે. અહિંસા વાપરીને સમન્વયનું વાતાવરણ ચલાવવા માંગતા હોઈએ ! આ નૈસર્ગિક ઉપચારમાં ધ્યાન, ચિંતન, રામનામ આદિ આધ્યા- તે બધાને ભેગા કરી, બધા સાથે ચર્ચા અને વિચારવિનિમય કરી * ત્મિક ઉપચાર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આમાં ભકિતમાર્ગી આપણી શકિત આપણે વધારવી જોઈએ. અને છતાં તેમ કરતાં Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ બીજાના સહવાસને કારણે આપણે આપણી પેાતાની ભૂમિકા છેડવી ન જોઈએ. આપણે મેળા પડીએ તે આપણું અહિંસક તેજ ઝાંખું થશે. એક દાખલા આપું. પશ્ચિમના કેટલાક લોકો વૈદક અને આરોગ્યની દષ્ટિએ માંસાહારનો ત્યાગ સૂચવે છે. એ લોકો ઇ.ડાંના બાધ ગણતા નથી. ઇંડા સેવે છે. પણ અત્યાર સુધી, દૂધ અને ગેરસ પ્રાણિજ છે એમ કહી એના નિષેધ કરતા હતા એવા લોકો સાથે સહકાર કર્યા. છતાં આપણે ઇંડાંના સેવન તરફ લપસી ન પડીએ. આપણે સમજીએ છીએ કે ઇ'ડાંમાંથી જીવાત્ત્પતિ થાય છે. જીવૅાત્ત્પતિ માટે જ ઇડાંની ઉત્ત્પત્તિ અને હસ્તી છે, અને તેથી ઇંડાં ખાવામાં એક પ્રકારની હિંસા જ છે. જે લોકો એ પ્રમાણે નથી સમજતા કે માનતા એમને, એમને રસ્તે જવા દઈએ અને જયાં મતભેદ નથી ત્યાં સહયોગ કરતાં અચકાઈએ નહીં. ૧૯૮ જરા સરખા મતભેદ થતાંવે’ત એકબીજા ઉપર ચિડાઈએ, એકબીજાના વિરોધ અને બહિષ્કાર કરીએ તો આપણી અહિંસા નબળી, મતભેદ છતાં જે ક્ષેત્રમાં મનૈકય છે તે ક્ષેત્રમાં સહયોગ કરવા જેટલી ઉદારતા આપણી પાસે હોવી જ જોઈએ. હું ત્રણ વાર જાપાન જઈ આવ્યો છું. ત્યાં પણ નિરામિષાહારના પ્રચાર કેટલાક લોકો કરે છે, તેમાંના કેટલાક લોકો માંસાહારના ત્યાગ કર્યા છતાં માછલી ખાવામાં માને છે. ભારતમાં પણ કેટલાક લોકો એ મતના છે. એવા જાપાની, ભારતીય કે બીજા લોકોને સાથે રાખવા માટે જો આપણે પણ માછલાં ખાવા તૈયાર થઈશું તો આપણે તેટલે દરજજે અહિંસાધર્મ છે.ડયા ગણાય. આપણે આપણા વિચારમાં મક્કમ જ રહેવું જોઈએ. માંસાહારી લોકો વચ્ચે હોઈએ ત્યારે તે વધારે દઢતાથી આપણી અહિંસામાં મક્કમ રહેવું જોઈએ. જયાં ભૂલ સ્પષ્ટ દેખાય ત્યાં જ આપણા જીવનમાં આપણે ફેરફાર કરી શકીએ. બીજાઓને સાથે રાખવા માટે પેાતાની ભૂમિકા છેાડી દેવી એ અહિંસાના પ્રચારના માર્ગ નથી. અહિંસા ધર્મના પાલનમાં લોકોની ભૂમિકાઓમાં ભેદ રહેવાના જ. કેટલાક ખૂબ આગળ વધ્યા હશે. કેટલાક અડધે રસ્તે પહોંચ્યા હશે. કેટલાકોએ અહિંસાનો સ્વીકાર નવા સવા અને જરાસરખા જ કર્યો હશે. આપણે જાણવું જોઈએ કે એ બધા અહિંસા— સિદ્ધિના યાત્રીઓ જ છે. એમાં મુકામભેદ, મંઝીલભેદ રહેવાના જ. બધાનું પ્રયાણ એક જ દિશામાં છે. એટલી વાત આપણે માટે સંતાજનક, આશાજનક લાગવી જોઇએ. આ બાબતમાં મારા અનુભવના એક બે કિસ્સાઓ રજૂ કરી મારી વાત પૂરી કરીશ. પશ્ચિમ અને પૂર્વના તત્ત્વજ્ઞાન સાથે જેમને ઊંડો પરિચય છે, એવા એક ફ્રેન્ચ લેખકે પોતાની ચોપડીમાં એક વાકય લખ્યું હતું. “Living is killing ” એ કહેવા માગતા હતા કે જીવવું હોય તે હત્યા કર્યા વગર, હિંસા કર્યા વગર છૂટકો જ નથી, એમની વાત તો સાચી હતી કે પશુ—પક્ષી, કુમિ—કીટક અને માણસ બધા જ ખોરાક માટે હિંસા કરે જ છે. કોઈ માણસની હિંસા કરે, કોઈ પશુપક્ષીની હિંસા કરે, કોઈ કંદ, મૂળ, ફળ અને ફ્લ જેવી વનસ્પતિની હિંસા કરે. જયારે કેટલાક અનાજના બીની હિંસા કરે. હિંસા વગર જીવાય જ નહીં. જીવન law of life is-killing the least is living the best. ઓછામાં ઓછી હિંસા કરવી. બની શકે એટલી હિંસા ટાળવી. એ જ ઉત્તમમાં ઉત્તમ જીવન છે. અહિંસામાં જ જીવનની કૃતાર્થતા છે. એ ભાઈએ મારી દલીલ તરત સ્વીકારી. પાતાની ચોપડીમાં મારૂં વાકય લખી લીધું. અને નવી આવૃત્તિમાં એ પ્રમાણે ઉમેરો કરી સુધારવાનું વચન આપ્યું. બીજો એક દાખલા આપું. એક વાર Goodwill Mission લઈને હું પશ્ચિમ આફ્રિકા ગયા હતા. ત્યાં એક ઠેકાણે કાલેજમાં મારૂં વ્યાખ્યાન હતું. મારા રહેવા-જમવાની વ્યવસ્થા હતી. એક અંગ્રેજ પ્રોફેસરને ત્યાં. જે ભારતમાં વર્ષો સુધી રહેલા હોવાથી એને આપણી રહેણીકરણીનો ખ્યાલ હતો. એની મારફતે કૉલેજના ગેારા અધ્યાપકોએ અને આફ્રિકન નિા વિદ્યાર્થીઓએ જાણ્યું કે હું માંસ નથી ખાતા. અન્નાહારી છું. તા. ૧-૨-૪ મારા ભાષણમાં મેસ્વતંત્ર ભારતના મૈત્રીના સંદેશાની વાત કરી. ભાષણને અંતે પ્રશ્નોત્તરી ચાલી. ગારા પ્રફેસરોએ નિગ્રો વિદ્યાર્થીઓ મારફતે મને સવાલ પૂછ્યો. “અમે સાંભળ્યું છે કે તમે માંસ ખાતા નથી. તમે વેજીટેરિયન છે. અમે જાણવા માગીએ છીએ કે સારી વસ્તુઓના તમે ત્યાગ કેમ કરો છે. “Why do you deny yourselves good things of life.?" હું જવાબમાં મેં પ્રથમ કહ્યું એ મારો વ્યકિતગત જીવનધર્મ છે. હું અહીં માંસાહાર ત્યાગી—શાકાહારના પ્રચાર કરવા આવ્યા નથી. તમને તમારો ખોરાક મુબારક. છેકરાઓ કાંઈ મને આમ છેડે ખરા? એમણે કહ્યું કે તમારા એ જીવનધર્મનું કારણ અમે સમજવા માગીએ છીએ. મે કહ્યું કે મોઢામાં આંગળી નાખી મારી પાસેથી જવાબ કઢાવવા જ છે તે! લ્યો ત્યારે. આટલું કહી મેં પૂછ્યું કે શું એ વાત સાચી છે કે સા વરસ પહેલાં તમારા પૂર્વજો માણસને મારીને એનું માંસ ખાતા હતા? શું તેઓ કેનીબાલ મનુષ્ય માંસાહારી હતા ? એ બિના એટલી સ્પષ્ટ હતી કે વિદ્યાર્થીઓએ તરત ‘હા નો જવાબ આપ્યો. ત્યારે મેં એમને પૂછ્યું કે મનુષ્યના માંસ જેવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક Good thing of life તમે કેમ છોડી ? શું કોઈને અનુભવ છે કે મનુષ્યમાંસ બેસ્વાદ છે, પૌષ્ટિક નથી અથવા આરોગ્યને હાનિકર છે?” જો એમ નથી તે તમે મનુષ્યમાંસ કેમ છેડયું? તમે એક જ જવાબ આપશે. કે માણસ માણસને મારીને ખાય એ નીતિથી વિરુદ્ધ છે. સદાચારથી વિરુદ્ધ છે. એમાં પાપ છે. એ સમજવાથી તમે મનુષ્યનું માંસ ખાવાનું છોડી દીધું. જો કે એ વસ્તુ સ્વાદિષ્ટ, રોચક, પૌષ્ટિક અને સુપાચ્ય હતી. તમે ધર્મ કે નીતિને નામે એક ડગલું આગળ વધ્યા. હું એ જ ન્યાયે તમારા કરતાં એક કદમ વધુ આગળ આવ્યો છું એટલું જ. મનુષ્ય— માંસાહારી તમારા પૂર્વજો પ્રત્યે મારા મનમાં અરેરાટી કે તિરસ્કાર નથી જે પશ્ચિમના લોકો બતાવે છે. હું માનું છું કે સુધારામાં, સંસ્કૃતિમાં માણસ પગથિયે પગથિયે ચઢે છે. તમે મનુષ્યમાંસ ખાવાનું છેાડયું. હું પશુપક્ષીનું કે કોઈપણ પ્રાણીનું માંસ ખાતો નથી. આપણે એક જ પવિત્ર ધામના યાત્રીઓ છીએ. મારો વિશ્વાસ છે કે કોઈ દિવસ તમે મારા પગથિયે આવવાના જ. હું આસ્તિક છું. મારી પાસે ધીરજ છે. જે વસ્તુ ધર્મત: સાચી છે, યોગ્ય છે, તેં કો'કે દિવસ ઉગવાની જ છે. આજે એના પ્રચારને અર્થે `હું અહીં આવ્યો નથી. મારે તો ભારત ને આફ્રિકા એ બે ભૂમિભાગો વચ્ચે, એમાં રહેનાર લોકો વચ્ચે સૌમનસ્ય વધેલું જોવું છે. આજે તમારે માટે ભારતના એ સંદેશ છે. મેં એ લેખકને કહ્યું કે તમારી વાત સત્ય છે, છતાં ય અર્ધસત્ય છે. અમારે ત્યાં પણ એક વચન છે. ‘નીયો નીવચ નીવનનું ’ (જીવ જીવ ઉપર જ નભે છે.) આવાં વચનામાં કેવળ વસ્તુસ્થિતિ નોંધેલી હોય છે એ ધર્મવચન નથી. ‘Living is killing' એ વસ્તુસ્થિતિ છે. “It is a fact of life, not the law of life. ' એ ભાઈ આશ્ચર્યની નજરે મારી તરફ જોવા લાગ્યા. મેં કહ્યું, Although living is killing is a fact of life, the માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ.પૃ. હું ફરીથી કહું છું કે આપણે ધીરજપૂર્વક, આસ્તિકતાપૂર્વક બધા સાથે સહકાર કરીએ. કોઈના તિરસ્કાર કે બહિષ્કાર કરીએ નહીં અને છતાં જે ભૂમિકા ઉપર આપણે આરૂઢ હોઈએ તે ભૂમિકા ઉપરથી કોઈ પણ કારણે લપસી ન પડીએ. અહિંસાની યાત્રાનાં બધાં સ્વજનો આગળ હોય કે પાછળ, સ્વજનો જ છે. સહધર્મી જ છે. એ વિશ્વાસે અહિંસાપ્રચારનું કામ ધીરજપૂર્વક કરીએ, કાકા કાલેલકર Page #33 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ प्रजुद्ध भवन શ્રી મુખઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ તયા પૈસા ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસ’કરણુ વર્ષ ૨૫ : અંક ૨૦ મુંબઇ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૬૪, રવિવાર આફ્રિકા માટૅ શિલિંગ – તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકીણ નોંધ * કાકાસાહેબ કાલેલકરને 'પદ્મવિભૂષણ' પદનુ ભારત સરકારે કરેલું અર્પણ સ્વ. રાજકુમારી અમૃતકુવરને અજલિ જીવનસભરતા ભારતના એક વખતના આરોગ્યખાતાના પ્રધાન અને ગાંધીજીના અતેવાસી રાજકુમારી અમૃતકુંવરનું દિલ્હી ખાતે ૭૭ વર્ષની ઉંમરે તા. ૬-૨-’૬૪ના રોજ એકાએક અવસાન થયું. તેઓ વર્ષોથી જીવનના અંત સુધી ઈન્ડિયન રેડ ક્રોસ સેાસાયટીનાં ચેરમેન હતાં. તેમને અંજલિ આપતાં ટાઈમ્સ ઑફ ઈન્ડિયા જણાવે છે કે “રાજકુમારી અમૃતકુંવરે જે પ્રકારની સેવા કરી છે અને અર્થસભર જીવન જીવી બતાવ્યું છે એવી સેવા અને આજના સમયમાં અહીં કે અન્યત્ર બહુ ઓછી સન્નારીઓના જીવનમાં આપણને જોવા મળશે. તેમનો એક મોટા ખાનદાન કુટુંબમાં જન્મ થયો હતો અને વૈભવપૂર્ણ વાતાવરણમાં તેમના ઉછેર થયો હતો. આમ છતાં પણ અત્યંત દારિદ્ર, દુ:ખી અને પીડિત જનતાની સેવામાં જ તેમણે આખું જીવન વિતાવ્યું હતું. અદમ્ય શકિત, સમર્પણ, ખન્ત અને નમ્રતા જે તેમના વ્યકિતત્વનું એક મહત્ત્વનું અંગ હતું—આ ગુણા દ્વારા શેરબાનમાં માનીટર તરીકે, નિશાળની ક્રિકેટ, હાકી, અને એવી બીજી રમત મંડળીના કેપ્ટન તરીકે, એક સારા પીઆના બજાવનાર તરીકે, ડૉકટર થવાની ગુપ્ત આકાંક્ષા સેવતા ઑક્સફર્ડ યુનિવર્સિટીના આગેવાન વિદ્યાર્થી તરીકે અને સમય જતાં, આઝાદીના ઉગમ બાદ, આરોગ્યખાતાના પ્રધાન તરીકે, સ્ત્રીજાતિના ઉદ્ધારકાર્યના નેતા તરીકે, સ્પાસ-સ્ટેડિયમોના આયોજક તરીકે, યુનેસ્કોના પ્રતિનિધિ તરીકે, ઈન્ડિયન રેડ ક્રોસ સાસાયટીના ચેરમેન તરીકે, પ્રખર વકતા અને આકાશવાણીના પ્રસારક તરીકે આમ અનેક પ્રવૃત્તિઓ સાથે પેાતાના દીર્ધ જીવનની એક યા બીજી કક્ષાએ તેઓ અત્યંત સક્રિયપણે સંકળાયેલાં હતાં. રાષ્ટ્રજીવનનાં અનેક પ્રવાહો સાથે સક્રિય ભાવે અને સ્વત્વપૂર્વક વહેતાં વહેતાં તેઓ ૧૯૩૦ની સાલમાં મહાત્મા ગાંધીના આશ્રામમાં જોડાવા પામ્યાં હતાં અને પછીનાં ૧૮ વર્ષ સુધી ગાંધીજીના નેતૃત્વ નીચે તેમણે કામ કર્યું હતું, જે સમયના ગાળાને તેઓ “મારા જીવનના ભારે અદ્ભુત અને અત્યંત સુખમય વર્ષો તરીકે ” અવારનવાર વર્ણવતા અને યાદ કરતા રહ્યાં હતાં. ૧૯૪૭માં જ્યારે નહેરુએ પોતાના પ્રધાનમંડળમાં જોડાવાનું તેમને નિમંત્રણ આપ્યું ત્યારે તેમણે ખૂબ મૂંઝવણ અનુભવી હતી. “હુ કોઈ ‘પોલીટીશિયન’રાજકારણી વ્યકિત નથી.” એમ જણાવીને પોતે શું કરવું એ વિષે તેમણે ગાંધીજીની સલાહ માંગી હતી. “આ તમારું કામ છે.” એમ ગાંધીજીએ તેમને સ્પષ્ટ જવાબ આપ્યા હતા અને પરિણામે તેમણે તે પદના સ્વીકાર કર્યો હતો અને દશ વર્ષ સુધી તે સ્થાન ઉપર રહીને પુષ્કળ કામ કર્યું હતું અને સ્રી તેમ જ બાળકોની કલ્યાણપ્રવૃત્તિ, ક્ષયનિવારણ, પ્રજાનું પાણ—સંવર્ધન અને જીવન-વીમા, કુષ્ટરોગનિવારણ, નર્સીગ અને શિક્ષણ-આ વિષયો ઉપર પાતાની સર્વ શકિતઓને તેમણે પૂરો યોગ લગાવ્યો હતો. પોતાના દેશવાસીઓની તેમણે જે અનેક ક્ષેત્રમાં અમાપ સેવા કરી છે તેના સર્વાંગી ખ્યાલ આપવા અશકય છે. તેઓ એક લાવથ્ર્યયુકત રાજકુમારી હતાં કે જેમણે આખી જિંદગી ગરીબ, અનાથ દુ:ખી, દર્દીઓની સેવાને સમર્પિત કરી હતી અને અસાધારણ સફળતા પ્રાપ્ત કરી હતી—આમ સંક્ષેપમાં તેમનું વર્ણન કરીને સંતોષ માનવા એ જ વધારે યોગ્ય લાગે છે.” ગત જાન્યુઆરી ૨૬મી તારીખ—સ્વાતંત્ર્ય દિનના અનુસંધાનમાં ભારત સરકાર તરફથી જાહેર કરાયલા માનચાંદની યાદીમાં આચાર્ય કાકાસાહેબ કાલેલકરને ‘પદ્મવિભૂષણ’ના સન્માનપદથી વિભૂષિત કરવામાં આવ્યા છે. કાકાસાહેબની ઉમ્મરનો અન્ય કોઈ અગ્રગણ્ય પ્રજાસેવક આજે જોવામાં આવતો નથી અને તેમની વર્ષોભરની અનેકવિધ સેવાઓ—તેમાં પણ શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે તેમણે કરેલી અનવરત તેમ જ અગણિત સેવાઓ સાથે તો ભાગ્યે જ અન્ય કોઈ વિશિષ્ટ વ્યકિતની તુલના થઈ શકે તેમ છે. આજે તેમની ૭૮ વર્ષની ઉંમર છે એમ છતાં તેઓ સતત ક્રિયાશીલ છે. તેમનાં લખાણેાથી ગુજરાતી સાહિત્ય તે અત્યંત સમૃદ્ધ બન્યું છે, પણ સાથે સાથે મરાઠી તેમ જ હિંદીને પણ તેમની સેવાના ખૂબ લાભ મળ્યો છે. છેલ્લાં ૧૫ વર્ષથી તેઓ મંગળ પ્રભાત' નામનું હિંદી પાક્ષિક સંપાદિત કરે છે, અને એ દ્વારા તેમના મનન ચિંતન અને અનુભવના સમસ્ત ભારતની પ્રજાને સતત લાભ મળતો રહ્યો છે. તદુપરાંત તેમની જેવા સતત પ્રવાસી પણ ભાગ્યે જ અન્ય કોઈ જોવા મળશે. ભારત બહાર તેમણે એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના અનેક દેશમાં પ્રવાસ કર્યો છે અને ભારતમાં તે તેમનું પરિભ્રમણ આ ઉંમરે પણ એક સરખું ચાલુ જ હાય છે. હવે કાને થોડાક સમયથી સાંભળવાની મુશ્કેલી ઊભી થઈ છે એ બાદ કરતાં શરીર અને તેની બધી ઈદ્રિયો પણ હજુ પૂરી કાર્યક્ષમતા દાખવે છે. સાહિત્યના તો તેઓ એક જંગમ તીર્થ છે. અને તેમનામાં અસાધારણ પ્રકારની તાજગી રહેલી છે. સાધારણ રીતે આટલી મેટી ઉમરના ડિલને મળવાનું બને-પછી ભલેને તેઓ એક યા અન્ય વિષયના અસાધારણ વિદ્રાન લેખાતા હાય એમ છતાં પણ તેમની સાથેને વાર્તાલાપ ઔપચારિક બાબતાથી ભાગ્યે જ આગળ લંબાત હાય છે, જ્યારે કાસાહેબને મળતાં અનેક વિષયો ઉપર વાતો ચાલે છે, અને તેમાંથી કાંઈ ને કાંઈ નવું જાણ્યાનો અનુભવ થત રહે છે, કારણ કે તેઓ એક જાગૃત આત્મા છે અને દુનિયાભરના પ્રશ્નો તેમના ચિત્તને સ્પર્શે છે. કાકાસાહેબ ભારતભરમાં એટલા બધા સુખ્યાત છે કે તેમને ‘પદ્મવિભૂષણ’પદથી કોઈ નવી ખ્યાતિ કે પ્રતિષ્ઠા મળવાની નથી. એમ છતાં પણ એક અસામાન્ય પ્રતિભાની આટલી મેાડી મેાડી પણ ભારત સરકારે કદર કરી છે એ કાકાસાહેબને જે કોઈ જાણે છે તે સર્વ માટે આનંદનો વિષય છે. આ પ્રસંગે કાકાસાહેબને આપણ સર્વના અંતરના અભિનંદન હા અને સુદઢ આરોગ્ય અને ચિર આયુષ્યની પ્રાર્થના હા ભુવનેશ્વર કાગ્રેસ અધિવેશનમાં માંસાહારીઓ માટે કરવામાં આવેલી અલગ સગવડ તા. ૨૫-૧-૪૬૪ના સંદેશમાં નીચે મુજબ સમાચાર પ્રગટ થયા છે: પ્રશ્ન : “ ભુવનેશ્વર અધિવેશનમાં માંસાહારીઓ માટે બકરાં કપાતાં હતાં અને ઇંડાં વપરાતાં હતાં. એવા અખબારોમાં પ્રસિદ્ધ થતા અહેવાલા કાંગ્રેસવિરોધી લોકો સમક્ષ ધરે છે અને અમે એના જવાબ આપી શકતા નથી. શા માટે આવું કરાયું ?” ઉત્તર : આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી મોરારજીભાઈએ જણાવ્યું O Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૬૪ હતું કે “આ દેશને ૮૦ ટકા વર્ગ માંસાહારી છે. આસામ-ઓરિસ્સા ન બને. સંભવ છે કે વિનેબાજી પોતાના આશ્રમમાં આવપણ માંસાહારી છે. એટલે ત્યાં અધિવેશન ભરાયું હોવાથી માંસા- . નાર માટે આવી અલગ વ્યવસ્થા કરવાનું ઉચિત ન પણ ધારે. અને હારીઓ માટે પણ રસોડાની સગવડ હતી. વળી કેંગ્રેસ શાકાહારી આખરે એ પણ એક દષ્ટિ હોઈ શકે છે કે જેમ મારે ત્યાં આવનાર છે એવું કોણે કહ્યું? ગાંધીજી પણ માંસાહારી મહેમાનો માટે આશ્ર- મદ્ય પીવાના વ્યસનવાળે હોય તે પણ તેને હું મદ્ય ન જ પીરસ્યું, મમાં માંસાહાર પીરસવા દેતા હતા” એવી જ રીતે માંસાહારી મહેમાનને મારા ચાલુ નિરામિષ આહારથી આ સંબંધમાં જણાવવાનું કે ભારતમાં વર્ષોથી માંસાહાર ચલાવી લેવાને જ હું આગ્રહ કરું. આ દષ્ટિ અનુચિત કે અસમ્યકુ પ્રચલિત હોવા છતાં, અને કેંગ્રેસના અધિવેશને ભારતમાં પૂર્વ, છે એમ કહેવાને કશું જ કારણ નથી તેમ જ તેમાં કોઈ અવિવેક પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કોઈ પણ વિભાગમાં એક યા અન્ય સ્થળે વર્ષોથી પણ દેખાતો નથી. વળી શ્રી મોરારજીભાઈ પણ પિતાને ત્યાં ભરાતાં હોવા છતાં, આજ સુધી કોંગ્રેસમાં પ્રતિનિધિ કે પ્રેક્ષક તરીકે આવનાર મઘવ્યસની મહેમાનને મઘ તો કદિ નહિ જ પીરસે, ભાગ લેતાં ભાઈબહેનો માટે કેંગ્રેસની સ્થાનિક સ્વાગતસમિતિ અને પિતાને ત્યાં આવનાર માંસાહારી મહેમાનને માંસાહારની સગવડ તરફથી એક જ પ્રકારનું રડું ઊભું કરવામાં આવતું હતું અને તે આપશે કે કેમ એ પણ એક સવાલ છે. હું તો માનું છું કે તેઓ વનસ્પત્યાહારનું–શાકાહારનું જે કહો તે, પણ તેમાં કદિ અમિષાહારની ગાંધીવાદી હોવા છતાં આવી સગવડ પણ કરી નહિ જ આપે. ગોઠવણ વિચારવામાં આવતી નહોતી, કારણ કે સર્વસાધારણ એવો દિલ્હી–પેકિંગ મૈત્રીપાત્રાનું વિસર્જન વનસ્પત્યાહાર ખાસ કરીને ત્રણ-ચાર દિવસ માટે સૌ કોઈને અનુકૂળ ગત માર્ચ માસની પહેલી તારીખે દિલહી રાજઘાટથી-શ્રી અને ગ્રાહ્ય લેખાતો હતો અને જનસમુદાયમાંથી કોઈ માંસ ખાતું હોય, કોઈ ન ખાવું હોય તો પણ સર્વ સજીવ સૃષ્ટિ વિષે કરુણા શંકરરાવ દેવની આગેવાની હેઠળ–નીકળેલી દિહી–પેકીંગ મૈત્રીપાત્રા, દયા ઉપર આધારિત એ નિરામિષઆહાર એ ભારતીય સંસ્કૃતિ પાકીસ્તાન, બર્મા, તેમ જ નેફા વિસ્તારમાં પ્રવેશ કરવાની પરવાનગી અને સભ્યતાની એક અનોખી વિશેષતા છે એમ ગૃહિત કરીને નહિ મળવાના કારણે તા. ૩૦મી જાન્યુઆરીના રોજ આસામ ખાતે આવાં મોટાં સંમેલનમાં ખાનપાનની યોજના વિચારવામાં આવતી હતી. આવેલા મૈત્રી આશ્રમ ઉપરથી વિસજિત કરવામાં આવી છે. પોત આ રીતે વિચારતાં ભવનેશ્વરની કેંગ્રેસે માંસાહારની ખાસ પોતાની સરહદમાં પ્રવેશ કરવાની પરવાનગી નહિ આપનારી આ સરસગવડ આપવાનો એક નવો ચીલો શરૂ કર્યો છે, જે અત્યંત દુ:ખદ છે અને જેને ભારતીય સંસ્કૃતિના હાર્દને અહિંસામુલક પાયાને કારનો પ્રસ્તુત મૈત્રીયાત્રા સામે કોઈ વસ્તુત: વિરોધ નહોતો, પણ ચીનને સ્વીકારનારા રાવું કોઈ શિષ્ટ જન–પછી ભલે તે વ્યકિત અંગત સખત વિરોધ હતો અને આ યાત્રિકોને ચીનમાં પ્રવેશ કરવા માટે જીવનમાં યદા કદા માંસાહારી હોય તે પણ—સખત વિરોધ કરવો વીસા આપવાનો ચીની સરકારે સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતે. ચીનના ઘટે છે. આ પ્રતિકૂળ વલણને ધ્યાનમાં લઈને આ સરકારોએ પોતાની સરસવિશેષ દુ:ખદ તે એ છે કે માન્યવર મોરારજીભાઈના હદમાં તેમને પ્રવેશ કરવા દેવાનો કોઈ અર્થ નથી એમ જણાવીને તે ઉપર આપેલ ઉત્તરમાં માત્ર હકીકતનું નિરૂપણ નથી, પણ તેનું અંગે પોતાની અનિચ્છા દર્શાવી હતી. આ રીતે એક શુભ સંકલ્પ- , સ્પષ્ટ સમર્થન છે અને પોતાના બચાવમાં ગાંધીજીના અમુક વર્ત- પુર્વક યોજવામાં આવેલી મૈત્રીયાત્રાને અંત આવે છે, જે જાણીને નને તેઓ ટાંકે છે. જે ભારતમાં સારો એવો વર્ગ નિરામિષાહારી આ મૈત્રીયાત્રાના સંક૯પથી પ્રભાવિત બનેલાં અનેક ભાઈ-બહેને એક પ્રકારની નિરાશા અનુભવે એ સ્વાભાવિક છે. છે અને હિંદુ જનતામાં માંસાહારી લેખાતા વર્ગને પણ ચાલુ આંતરરાષ્ટ્રીય સંઘર્ષના ઉકેલ માટે યુદ્ધનું અવલંબન લેવું ખોરાક તે વનસ્પત્યાહાર જ છે અને માત્ર વારે-તહેવારે તે માંસભોજનને ઉપયોગ કરે છે તે ભારતને ૮૦ ટકા વર્ગ માંસાહારી એ વ્યર્થ છે એવી દઢ માન્યતાથી પ્રેરાઈને એશિયા, યુરોપ અને છે એવું તેમનું વિધાન ભારે અત્યુકિતભરેલું લાગે છે. અને આવાં અમેરિકામાંથી આવેલ ૧૬ વ્યકિતઓના બનેલા યાત્રીદળે બ્રહ્મ દેશની સરહદ નજીક લીડ સુધી ભારતમાં ૧૯૦૦ માઈલની પદઅધિવેશનમાં જુદા જુદા લોકોની રુચિ મુજબ જુદો જુદો ખોરાક યાત્રા કરી છે અને એ પદયાત્રા દરમિયાન, આ મૈત્રીયાત્રા અંગેનું ' પૂરો પાડવો એમ નહિ, પણ જે સર્વસાધારણ હોય તે જ ખોરાક પૂરો પાડવો–આ નિયમ જ વ્યવહાર અને અનુસરવાયોગ્ય લેખા તા. ૩૦-૧-'૬૪નું નિવેદન જણાવે છે તે મુજબ, “ભારતમાં અમે જોઈએ. આ રીતે વિચારતાં પણ મોટાં સામાજિક અધિવેશનમાં લાખો લોકો પાસે અમારે સંદેશ પહોંચાડયો છે, અને બંને દેશોની જનતા વચ્ચે મૈત્રી સ્થાપવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયો છે. બધાં સાથે બેસીને એક પંગતે ભોજન કરી શકે એવા માત્ર અમે એમ કહ્યું છે કે શસ્ત્રાસ્ત્રો અને યુદ્ધ એ મૈત્રીને માર્ગ નથી વનસ્પત્યાહારની ગોઠવણ વિચારવી–કરવી ગ્ય છે, ઉચિત છે. આશા અને અમે માનવમૂલ્યોના સંરક્ષણ માટે રાખીએ કે કેંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ આ બાબતને ઉપર અહિંસાના વિકલ્પનું સતત સમર્થન કર્યું છે.” જણાવેલી રીતે વિચારશે અને આજ સુધી ચાલી આવેલી પ્રથાને હવે પછીનાં અધિવેશનમાં ચાલુ રાખશે. આ એક પ્રકારનું ભાવનાત્મક સાહસ હતું. આથી ભારત પિતાની રીત મુજબ કેંગ્રેસ શાકાહારી છે એવું કોણે કહ્યું અને ચીન વચ્ચે ઊભી થયેલી તંગદિલીને, આ યાત્રીદળને ચીનમાં એમ મોરારજીભાઈ પૂછે છે. કેંગ્રેસ શાકાહારી છે એમ કોઈ કહેતું જ વિચરવા-વિહરવાની છૂટ આપવામાં આવી હતી તે પણ, એકાએક નથી, પણ આજ સુધીની કેંગ્રેસની ભજનવ્યવસ્થા શાકાહારી જ અંત આવત એમ માની લેવાને કોઈ કારણ નથી. બે દેશો વચ્ચે રહી છે અને આ પ્રથાને આ વખતના અધિવેશન પ્રસંગે ફેરવવાની યુરાદશ તંગ વાતાવરણ હોવા છતાં આવી મૈત્રી યાત્રાના વિચારને ખરેખર કોઈ ખાસ જરૂર ઊભી થઈ હોય એમ દેખાતું નથી. અમલી બનાવી શકાય એ સ્વત: એક શુભ ઘટના છે. વળી આવી આગળ વધીને મોરારજીભાઈ ગાંધીજીને જે દાખલો આપે મૈત્રીયાત્રાને ભારત સરકારે અનુમતિ આપી એ હકીકત ભારત છે તે દાખલો બરોબર હોય તો પણ કેંગ્રેસને ગાંધીજીનું વર્ષો સુધી સરકારને ભારે મોટું ગૌરવ આપનારી છે અને સંયોગે યુદ્ધને નેતૃત્વ પ્રાપ્ત થયું હતું એમ છતાં કેંગ્રેસની ભજનવ્યવસ્થા અનિવાર્ય બનાવે તે ભારતને લડવું પડે એમ છતાં પણ, ભારતની અંગે આવી સૂચના ગાંધીજીએ કદિ પણ કરી નહોતી એ હકીકત નિષ્ઠા યુદ્ધની નથી, પણ વાટાઘાટ દ્વારા ચીન સાથે ઝઘડે પતા ' વવાની છે-આ મુદ્દા આવી મૈત્રીયાત્રાને મુકતપણે ચાલવા દેવાનીછે. વળી એ આશ્રમ કે જ્યાં હંમેશા નિરામિષઆહાર ઉપર ખૂબ નીતિથી સહજપણે ફલિત થાય છે. ભાર મૂકવામાં આવતો હતો તે આશ્રમમાં આવતા માંસાહારી આ મૈત્રીયાત્રાની થયેલી રૂકાવટની વિગત આપતાં જણામહેમાનો માટે ગાંધીજી અલગ વ્યવસ્થા કરતા હતા-આ રીત અને વવાનું કે આ યાત્રીદળને સૌથી પહેલાં પશ્ચિમ બંગાળની સરહદ આ વિચાર યોગ્ય જ છે એમ માની લેવાને કશું કારણ નથી. ગાંધીજીની ઉપરથી પૂર્વ પાકીસ્તાનમાં દાખલ થતાં ત્યાંના સત્તાધીશોએ અઢએવી પણ કોઈ રીતરસમ હોય શકે છે કે જે આપણને સ્વીકાર્ય કાવ્યું. પછી આસામમાં તે યાત્રીદળે પ્રવેશ કર્યો અને બર્માની Page #35 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-*૪ સરહદ ઉપર તેની રૂકાવટ કરવામાં આવી. પછી સમુદ્રમાર્ગે હાગકૈંગ જવું અને ત્યાંથી ચીની સરહદ ઉપર પહોંચવું એવા તેમણે વિચાર કર્યો. પણ તે માટે હોંગકોંગની બ્રિટિશ હકુમતે પરવાનગી ન આપી. પછી આસામના મૈત્રી આશ્રમ (ઉત્તર લખમપુર જિલ્લા) માં સ્થિર થઈને નેફા વિસ્તારમાં આગળ વધવા દેવાની માંગણી કરી, પણ એ સરહદી પ્રદેશ લશ્કરી દષ્ટિએ તંગ વિસ્તાર છે એમ જણાવી તેમને આગળ વધવા દેવાના ભારત સરકારે પણ ઈનકાર કર્યો. આમ ચાતરફથી ચીનની સરહદે પહોંચવાનું અને તેમાં પ્રવેશવાનું, અનેક પ્રકારની વાટાઘાટો અને પ્રયાસા કરવા છતાં, તત્કાળ અશક્ય છે એમ પ્રતીતિ થતાં, તા. ૩૦ મી જાન્યુઆરીના રોજથી આ યાત્રીદળને વિખેરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રભુનું જીવન અન્ત આ નિર્ણય જાહેરૢ કરતા મૈત્રીયાત્રાના નિવેદનના ભાગમાં એવી આશા વ્યકત કરવામાં આવી છે કે, “આ યાત્રાને અમે શાન્તિના એક પ્રયોગ રૂપે જ લેખી હતી અને અમને આશા છે કે ભારત અને ચીન વચ્ચેના અંતિમ મૈત્રીભર્યા સંબંધામાં તે પોતાના ફાળો આપી રહેશે. અમે દુનિયાભરના લોકોને એશિયા તેમ જ દુનિયાના ભલા ખાતર આ મૈત્રીકાર્યને ઉપાડી લેવાના અનુરોધ કરીએ છીએ. ” વિશ્વશાન્તિયાત્રિકો હાલ અમેરિકામાં તા. ૧-૬-૬૨ના રોજ દિલ્હીથી વિશ્વશાંતિ યાત્રાએ નીકળેલા બે ભારતીય યુવકો શ્રી સતીશકુમાર અને શ્રી ઈ. પી. મેનન જેમનો ઉલ્લેખ પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં કરવામાં આવ્યો છે અને તા. ૧-૧૦-૬૪ના પ્રબુદ્ધ જીવનમાં જેમના દિલ્હીથી પેરિસ સુધીના પ્રવ:સની મુખ્ય મુખ્ય વિગતો આપવામાં આવી છે, તેઓ પેરિસથી ઈંગ્લાન્ડ આવ્યા અને ત્યાંથી અમેરિકા જવા માટે તા. ૨૨-૧૧-૬૩ના રોજ સ્ટીમરમાં જેવા ચઢયા કે તરત જ પ્રમુખ કેનેડીની હત્યાના સમાચાર તેમના સાંભળવામાં આવ્યા અને જે વ્યકિતને મળવા માટે ૨૦ મહિના પહેલાં તેઓ દિલ્હીથી રવાના થયા હતા તે વ્યકિતને પ્રત્યક્ષ મળવાની તેમની આશા નષ્ટ થઈ અને ગત જાન્યુઆરી માસની છઠ્ઠી તારીખે તેમને સ્વ. કેનેડીની સમાધિ સમક્ષ ઉપસ્થિત થવાનું પ્રાપ્ત થયું. આ વિચારે તેમનું હ્રદય ભરાઈ આવ્યું. એ યાદ આપવાની જરૂર નથી કે આ બન્ને પદયાત્રીઓએ પોતાની યાત્રા ખીસ્સામાં એક પણ પાઈ રાખ્યા સિવાય, સંપૂર્ણપણે જન - આધાર ઉપર જ નિર્ભર રહીને, શરૂ કરી હતી. તેમણે પાકીસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, રશિયા, પોલાંડ, જર્મની, બેલ્જીથમ, ફ્રાન્સ, ઈંગ્લાન્ડ અને અમેરિકા - એમ. આજ સુધીમાં કુલ સાતેક હજાર માઈલના પગપાળા પ્રવાસ કર્યો છે. અત્યારે તેઓ અમેરિકામાં ફરી રહ્યા છે અને ભારત ખાતે પાછા ફરતાં તેઓ જાપાન જવા ધારે છે. આવા અપૂર્વ સાહસ અને રોમાંચભર્યા પ્રવાસ માટે આ બન્ને બંધુઓનાં આપણે જેટલાં અભિનંદન કરીએ તેટલાં ઓછાં છે. “બોલાવે ત્યાં જાવું, પણ ગાણું પોતાનું ગાવું.” ગયા જાન્યુઆરી માસની ૨૫મી તારીખે આણંદ ખાતે આવેલા વલ્લભ વિદ્યાનગરની જમીન ઉપર શ્રી મહાવીર જૈન વિદ્યાલયની તે સ્થળે ઉઘાડવા ધારેલી શાખાના મકાનનું શ્રી ચીમનલાલ પી. શાહના શુભ હસ્તે શિલારોપણ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે બાલવાનું નિમંત્રણ મળતાં કરેલા ભાષણના સાર નીચે મુજબ છે: શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ૧૯૧૫ની સાલમાં ગીરગામ બાજુએ આવેલ એક ભાડાના મકાનમાં ૧૫ વિદ્યાર્થીઓથી શરૂઆત કરવામાં આવી ત્યારથી માંડીને ગોવાલિયા ટેંક ઉપર તેનું પોતાનું મકાન થયું, અને પછી અમદાવાદ, પૂના અને વડોદરામાં તેની શાખાઓ ઊભી થઈ તે સર્વના હું સાક્ષી છું અને વર્ષોથી તેની કાર્યવાહી ઉપર છું. આમ તેના ઉત્તરોત્તર વિકાસના કદાચ સૌથી જૂના સાક્ષી અને અમુક અંશે કાર્યકર્તા તરીકે આજે અહીં તેની નવી શાખાના મકાનના શિલારોપણ પ્રસંગે ઉપસ્થિત થતાં હું સવિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું. આ વિઘાલય તરફથી હજી સુધી B ૨૦૧ કોઈ શિક્ષણસંસ્થા ઊભી કરવામાં આવી નથી. તેનું કાર્ય છાત્રાલય ચલાવવા પૂરતું હોઈને, આજના ઉચ્ચ શિક્ષણને પૂરક રહ્યું છે અને જૈન શ્વે. મૂ. વિદ્યાર્થીા પૂરતું સીમિત રહ્યું છે. અને એમ છતાં છેલ્લા લગભગ પચ્ચાસ વર્ષ દરમિયાન સંખ્યાબંધ વિદ્યાર્થીઆને વ્યવહાર અને વ્યવસાયના જીવનમાં તેણે તરતા કર્યા છે. આ તેની કોઈ સામાન્ય સિદ્ધિ નથી આ વિદ્યાલયની બીજી પ્રવૃત્તિ પુસ્તક પ્રકાશનની રહી છે. અને તે દ્વારા એક એક બબ્બે વર્ષે ઉચ્ચ કોટિના ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે. તાજેતરમાં આ વિદ્યાલયે જૈન આગમોના પ્રમાણભૂત પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરી છે. તે જ્યારે પૂરી થશે ત્યારે વિદ્યાલયની આજ સુધીની પ્રવૃત્તિઓમાં તે કીતિકલશ જેવી લેખાશે એમાં કોઈ સંશય નથી. આ વિદ્યાલયની આવી સફળ અને સતત વિસ્તરતી રહેલી કાર્યવાહીનું મૂળ તેને પ્રારંભથી મળી રહેલા સમર્થ અને નિષ્ઠાવાન કાર્યકરોમાં રહેલું છે. એવી બહુ ઓછી જાહેર સંસ્થાઓ જોવામાં આવે છે કે જેને વિદ્યાલય જેવી efficient–પૂરી કાર્યક્ષમ, એટલું જ નહિ પણ, નવાં નવાં સાહસેા ખેડવાને સદા તત્પર એવા શકિતશાળી મંત્રીઓ અને પરસ્પર મેળ ધરાવતી એવી કાર્યવાહક સમિતિ અતૂટપણે મળતી રહી હોય. વિદ્યાલયની કળા સદા ખીલતી રહી છે તેનું ખરું કારણ આ છૅ. મહાવીર જૈન વિદ્યાલય ાખરે એક કોમી સંસ્થા છે; જેના દિલતાં રાષ્ટ્રીયતાની જડ જામેલી છે એવી—મારી જેવી અનેક—વ્યકિતઆની સામે, ખાસ કરીને આજના વાતાવરણમાં, એ પ્રશ્ન ઊભા થયા જ કરે છે કે રાષ્ટ્રીયતાની ભાવના અને આ પ્રકારની સંસ્થા સાથેના સંબંધ બે વચ્ચે કોઈ મેળ છે કે નહિ ? આ પ્રશ્નનું હું આ રીતે સમાધાન મેળવું છું. આપણે રાષ્ટ્રીયતાની ગમે તેટલી ભાવના ભાવીએ, એમ છતાં પણ, આપણી સામાજિક પ્રવૃત્તિએ એક યા બીજા—નાના કે મેટા—વર્તુળની કલ્પના ઉપર જ આધારિત હોય છે. આ વર્તુળ ભૌગાલિક હોઈ શકે છે, વૈચારિક હોઈ શકે છે, કોઈ એક રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવતું હોય છે, ધંધાના કે વ્યવસાયના પાયા ઉપર ઊભેલું હોય છે, ચોક્કસ પ્રકારની સાધનાને આશ્ચિંત હાય છે. વળી ભૌગોલિક વર્તુળા શેરી, ગ્રામ, નગર, પ્રદેશ અને મોટા શહેરોમાં માળા એટલે કે સામુદાયિક નિવાસસ્થાન કે કોઈ એકલતા એમ વિવિધ રીતે સીમિત હોય છે. આમ સીમિત કાર્યક્ષેત્રની કલ્પના સિવાય કોઈ પણ સામાજિક પ્રવૃત્તિનો સંભવ દેખાતો નથી. આવી જ રીતે કોઈ એક જ્ઞાતિ કે સંપ્રદાયના પાયા ઉપર પણ આવાં વર્તુળા રચાયેલાં જોવામાં આવે છે. અને એ આધાર ઉપર અનેક સામાજિક સામુહિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આ બંને પ્રકારનાં વર્તુળાનો આજની પરિસ્થિતિના સંદર્ભમાં અલગ અલગ રીતે વિચાર કરવાની જરૂર છે. જ્ઞાતિનાં વર્તુળો પાછળ ખાનપાનના વ્યવહારની અને કન્યાની લેવડદેવડના વ્યવહારની મર્યાદાના વિચાર રહેલા છે અને ઊંચા નીચાના ખ્યાલ આ જ્ઞાતિસંસ્થા સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારની જ્ઞાતિ સંસ્થા રાષ્ટ્રીય એકતાની અનેક રીતે બાધક નીવડી છે. સદ્ભાગ્યે આ જ્ઞાતિસંસ્થાના પાયા હચમચી રહ્યા છે. આજે ખાનપાન પૂરતો ભેદભાવ લગભગ નાબૂદ થઈ ચૂકયો છે. વળી દિન પ્રતિ દિન આંતરજ્ઞાતીય લગ્નો વધતાં જતાં હોઈને જ્ઞાતિનું પ્રભુત્વ એ રીતે ઘટતું ચાલ્યું છે અને જ્ઞાતિનું અસ્તિત્વ અર્થશૂન્ય બનતું જાય છે. આપણને અન્યોન્ય વિભાજિત કરતી આ જ્ઞાતિસંસ્થા સમય જતાં નાબુદ થવી જ જોઈએ એમ લાગે છે, કારણ કે કાળની એ માંગ છે અને સામાજિક પરિવર્તનાનાં વહેણ એ દિશા તરફ જોસથી વહી રહ્યાં છે. પણ આ દેશમાં વ્યાપી રહેલી ધર્મસંસ્થાઓના એ રીતે Page #36 -------------------------------------------------------------------------- ________________ | ( w ૨૩૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૬૪ જ સર્વ કે સમયધર્મ કે એક વખ વિચાર થઈ શકે તેમ નથી, કારણ કે આપણા લોકોના ઉછેર સાથે વધારે સમય પસાર થયો છે અને તે માટેનું ફંડ પણ વિદ્યાલય તેને ઘણો ગાઢ સંબંધ છે. વળી તે એક અંગત માન્યતાઓને વિષય છે. પાસે પડયું છે. એક યા બીજા કારણે આ બાબત તરફ હજુ સુધી કોઈ પણ વ્યકિત પૂરેપૂરી રાષ્ટ્રીય હોવા છતાં તે જૈન, ખ્રિસ્તી, કે ધ્યાન અપાયું નથી. પણ આ કન્યા છાત્રાલયને મૂર્તરૂપ આપવાને સમય પાકી ગયો છે અને આ માટેની જરૂરિયાત તો દિનપ્રતિ દિન મુસલમાન યા હિંદુ હોઈ શકે છે અથવા તે સાચા રાષ્ટ્રીય બનવા વધતી જ જાય છે. તો આપણે ઈચ્છીએ કે એ જવાબદારી સત્વર માટે પિતપેતાના ધર્મને તેણે ત્યાગ કે ઈન્કાર કરવાની જરૂર નથી. પૂરી કરવામાં આવે અને કન્યા છાત્રાલયના વિચારને સ્થળ આકાર જેમ રાષ્ટ્ર માનવજીવનની એક બાજુને ગાઢપણે સ્પર્શે છે તેમ મળે આપણે સત્વર નીહાળીએ! જેની જેમાં આસ્થા હોય તે ધર્મ તેના જીવનને અન્ય બાજુએથી (પ્રસ્તુત ભાષણ દરમિયાન કરવામાં આવેલી રાષ્ટ્રીયતાના એટલે જ ગાઢપણે સ્પર્શે છે. દેશમાં વ્યાપી રહેલી આ ધર્મસંસ્થાઓ સંદર્ભમાં કોમી સંસ્થાઓના ઔચિત્ય અંગેની આલોચનાને અહીં વ્યકિતના તેમ જ સમાજના આચારનું નિયમન કરતી અને તેના જરા વિસ્તારવામાં આવી છે.) અંતતળને સ્પર્શતી ચોક્કસ પ્રકારની વિચારસરણી છે. અલબત્ત લોકકલ્યાણલક્ષી દાને માટે દાતાઓને ધન્યવાદ રાષ્ટ્રીય ભાવના આધુનિક સમયની અનિવાર્ય માંગ છે અને રાષ્ટ્ર- તાજેતરમાં મુંબઈના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ હિતને સર્વ કોઈએ સર્વ કોઈ બાબતમાં પ્રાધાન્ય આપવું જ તરફથી એક જૈન કિલનિક ઊભું કરવા માટે સર્વશ્રી કપુરચંદ જોઈએ એ આજનો સમયધર્મ છે. આજે તો આથી આગળ બ્રધર્સ તરફથી રૂ. ૧૨૫૦૦૦નું દાન જાહેર કરવામાં આવેલ છે. અને તે ઉપરાંત મોહનલાલ જૈન ગ્રંથાલય માટે પણ એ જ બંધુઓ વધીને, જ્યારે “એક દુનિયા” એવો એક વખતને કલ્પનાને. તરફથી રૂ. ૨૫૦૦૦નું દાન જાહેર કરવામાં આવ્યું છે. વિષય આજે વાસ્તવિકતાનો વિષય બની રહ્યો છે ત્યારે, ભૂલેશ્વર લાલબાગ લત્તામાં મુંબઈમાં આવતા . મૂ. રાષ્ટ્રીયતાને આંતરરાષ્ટ્રીયતાને અધીન બનાવવાનું વિશેષ ધર્મ જૈન પ્રવાસીઓને ઊતરવાની સગવડ આપવા અંગે પૂરી સગવડઆપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. પણ અત્યારે એ બાબતને આપણે વાળી એક ધર્મશાળા ઊભી કરવા માટે પાંચ માળનું એક ભવ્ય અહીં વિશેષ વિચાર ન કરીએ. અત્યારે તો આપણે રાષ્ટ્રીય મકાન, તે અંગે કરવામાં આવેલા આઠ લાખ રૂપિયાના ફંડમાંથી, ઊભું થઈ રહેલ છે. આ મકાનમાં ઉપર જણાવેલ જૈન કિલનિક . તાના સંદર્ભમાં ધર્મસંસ્થા અને તેના આધાર ઉપર ધાર્મિક, સાંપ્ર તેમ જ મેહનલાલજી જૈન પુસ્તકાલયને સમાવેશ કરવામાં આવશે. દાયિક કે એ અર્થમાં કોમી પ્રવૃત્તિઓનો વિચાર કરવાનું છે. આ મોહનલાલજી જૈન ગ્રંથાલયને તે વર્ષોથી સાર્વજનિક ઉપયોગ ધાર્મિક માન્યતાઓનાં મૂળ આપણા ઉછેર સાથે જોડાયેલાં હોઈને થઈ રહ્યો છે. જેન કિલનિકનો પણ જૈન-જૈનેતર સૌ કોઈ લોકોને સહેજ ઇદાય તેવાં હોતાં નથી અને એ ભૂમિકા ઉપર ઊભા થયેલાં કશા પણ ભેદભાવ સિવાય લાભ આપવામાં આવશે એમ જણાવવર્તુળ સાથે આપણા જન્મજાત સંબંધ રહેલો છે અને એ વર્તુળ વામાં આવે છે. આવું જ ઘણા મેટા પાયા ઉપરનું જૈન કિલનિક સાથે સંબંધ ધરાવતી અનેક પ્રવૃત્તિઓ સાથે પણ આપણે એક યા મુંબઈના સ્થાનકવાસી સંઘ તરફથી કાંદાવાડી ખાતે આવેલા તેમના બીજી રીતે જોડાયેલા છીએ. આજની આ કોઈથી પણ નકારી ન ઉપાશ્રયની બાજુએ કેટલાંક વર્ષોથી ચલાવવામાં આવે છે અને શકાય એવી વાસ્તવિકતા છે. જો ધ્રુવતારક તરીકે રાષ્ટ્રીયતાની અનેક ગરીબ લોકોને એક મોટા આશીર્વાદસમાન નીવડેલ છે. ભાવને આપણા સમગ્ર જીવનની નિયામક બની હોય અથવા આપણે ઉપર જણાવ્યા મુજબ ઊભું થનાર બીજે જૈન કિલનિક પણ એટલું બનાવી હોય તો પછી, કોમી, સાંપ્રદાયિક કે ધાર્મિક સંકીર્ણતાથી જ આશીર્વાદસમાન નીવડશે એવી આપણે આશા રાખીએ. અલિપ્ત રહીને પણ, તે તે પ્રકારની પ્રગતિલક્ષી એક યા બીજા ધર્મસંપ્રદાય સાથે સંબંધ ધરાવતી પ્રવૃત્તિઓમાં આપણે ભાગ લઈ જણાવેલ ધર્મશાળાના મકાનમાં સ્વ. બબલચંદ કેશવશકીએ છીએ. અલબત્ત એ અપેક્ષિત રહેવાનું જ કે તે તે પ્રવૃ લાલ મોદીનાં ધર્મપત્ની વસુમતીબહેન અને ભાઈ બબલચંદના ત્તિઓને આખરી ઝોક માનવી મનને સંકીર્ણતાથી વિશાળતા તરફ બંધુ શ્રી કાંતિલાલ કે. કેદી તરફથી જેન ભેજનશાળા શરૂ કરવા લઈ જનારો અને રાષ્ટ્રના ઉત્થાન સરવાળે સાધક હોવો જોઈએ, તે માટે રૂ. ૮૧૦ ૦૧ની રકમનું દાન જાહેર કરવામાં આવેલ છે. આ ભોજનશાળાને કશા પણ ફરકાભેદ સિવાય કોઈ પણ જૈન ભાઈ દ્વારા સંકીર્ણ આકારની પ્રવૃત્તિને વિશાળ રૂપ વ્યાપક આકાર-અપવાનો પ્રયત્ન હવે જોઈએ. ધાર્મિક ભાવનાને ઉત્તેજીને તે તે યા બહેન લાભ લઈ શકશે એમ જણાવવામાં આવે છે. સમુદાયના લોકો પાસેથી રાષ્ટ્રહિતસંવર્ધક કાર્યો આપણે કરાવી આ ઉપરાંત જૈન વિદ્યા પ્રસારક વર્ગ તરફથી ચીંચવડ ખાતે શકીએ છીએ જે તેમની અને આપણી વચ્ચે સંપર્ક રહ્યો હોય તો. ચાલતાં ફત્તેચંદ જૈન વિદ્યાલયને પાલીટેકનિકલ સ્કલને આકાર વળી કોમી દેખાતી પ્રવૃત્તિને પાક રાષ્ટ્રહિતસાધક પણ હોઈ શકે ' આપવા માટે સર્વશ્રી કપુરચંદ બ્રધર્સ તરફથી રૂપિયા એક લાખની છે. દા. ત. આ મહાવીર જૈન વિદ્યાલય જૈન સમાજને અનુલક્ષીને ૨કમ દાન જાહેર કરવામાં આવ્યું છે. આવાં અવારનવાર થતાં ચલાવવામાં આવે છે. એમ છતાં તે દ્વારા ઉચ્ચ શિક્ષણ પામેલે દીનકાર્યો માટે સર્વશ્રી કપુરચંદ નેમચંદ મહેતા, શ્રી ઝવેરચંદ નેમચંદ વિદ્યાર્થી સાંકડા મનને કે સંકીર્ણ વિચારને થવાને જ નથી એમ મહેતા અને શ્રી કેવળચંદ નેમચંદ મહેતાને તેમ જ ઉપર જણાવેલ આપણે કહી શકીએ તેમ છે, કારણ કે આજના શિક્ષણનું સ્વરૂપ જ અન્ય દાતાઓને અનેક ધન્યવાદ ઘટે છે. એવું છે કે તે વિદ્યાર્થીના મનને સાંકડા વિચારોની દિવાલોમાં પૂરાઈ પરમાનંદ રહેવા દે જ નહિ. આ ઉપરથી એમ ફલિત થાય છે કે જેના સંબંધ એક યા અન્ય ધર્મ સંસ્થા સાથે સહજપણે છેદી ન શકાય એટલા વિષયસૂચિ ઊંડા હોય અને એમ છતાં જેમનું દિલ રાષ્ટ્રીયતાને વરેલું હોય તેમણે, આવા સંબંધોને વિરછેદ શોધવાને બદલે, “જ્યાં બોલાવે ત્યાં પ્રકીર્ણ નોંધ: સ્વ. રાજકુમારી પરમાનંદ જાવું, પણ ગાણું પિતાનું ગાવું’ આવી નીતિ અખત્યાર કરવી અમૃતકુંવરને અંજલિ, કાકાસાહેબ અને તે તે ધર્મસંસ્થાની પ્રવૃત્તિઓને વિશાળ રૂપ આપવાને, રાષ્ટ્ર કાલેલકરને “પદ્મવિભૂષણ'પદનું ભારત વાદથી રંગવાને પ્રયત્ન કરવો. જ્યાં એક યા અન્ય પ્રકારે સીમિત સરકારે કરેલું અર્પણ, ભૂવનેશ્વર કેંગ્રેસ ક્ષેત્રમાં કામ કરવાનું અનિવાર્ય હોય ત્યાં આવા વિવેકપૂર્વકનું અધિવેશનમાં માંસાહારીઓ માટે કરવામાં વિચાર, વાણી અને વર્તનનું વલણ ઉચિત અને આદરણીય લાગે છે. આવેલી અલગ સગવડ, દિલહી–પેકિંગ આવા પ્રકારના સમાધાન સાથે મહાવીર જૈન વિદ્યાલય કે એવી મૈત્રીયાત્રાનું વિસર્જન, વિશ્વશાન્તિ અન્ય પ્રવૃત્તિ સાથે આજ સુધી હું જોડાયેલો રહ્યો છું. યાત્રિકો હાલ અમેરિકામાં, “બેલાવે ત્યાં . હવે એક જ બાબત કહીને મારું વકતવ્ય પૂરું કરીશ. એક . જાવું, પણ ગાણું પિતાનું ગાવું,” ' લોકકલ્યાણલક્ષી દાને માટે વર્ષ બાદ મહાવીર જૈન વિદ્યાલય ૫૦ વર્ષ પૂરાં કરશે અને તેના દાતાઓને ધન્યવાદ.. સુવર્ણ મહોત્સવને પ્રસંગ આપણી સામે આવીને ઊભો રહેશે. શ્રી. રતુભાઈ દેસાઈની “ક૯૫ના’ આ દરમિયાન મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકારેલી બે જવાબદારીઓ ગીતા પરીખ ૨૩ એક અવલોકન પૂરી કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ. એક તો આગમપ્રકાશનની પ્રવૃત્તિ જે આજે ચાલી રહી છે. બીજું, કન્યા | શ્રીમદ્ રાજચન્દ્ર વિષે ગાંધીજી મુનિશ્રી પુણ્યવિજયજી ૨૦૪ છાત્રાલય શરૂ કરવાની પ્રવૃત્તિ. આનો વિચાર કર્યાને પંદરેક વર્ષથી વૈરાગ્ય એટલે શું? સ્વ. છોટાલાલ હરજીવન સુશીલ ૨૦૬ A પૃષ્ઠ Page #37 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-ર-૪ પ્રભુ દ્ધ જીવન - ૨ શ્રી રતુભાઈ દેસાઈની “કલ્પના” એક અવલોકન || [ “કલ્પના’– લે. શ્રી રતુભાઈ દેસાઈ, કિંમત રૂા. સાડાત્રણ કરતાં બુદ્ધિ કે વિચારશકિત તરફ વિશેષ લાગે છે. પરિણામે સંવેપ્રકાશક-સૌ. મમતા દેસાઈ, વિક્રેતા–રા એન્ડ કંપની, ૩, રાઉન્ડ દનની સઘનતા કરતાં વિચારચાતુર્યનું બળ વધુ અનુભવાય છે. એમની અભિવ્યકિત વધુ ઘટ્ટ ને લાઘવયુકત હોય તો કાવ્યો વધુ બિલ્ડીંગ, કાલબાદેવી રોડ, મુંબઈ–૨] અસરકારક ન નીવડે? “દૂરના અણસાર”, “સિગરેટ” વગેરે કાવ્યોનું સને ૧૯૪૦થી કાવ્યજગતમાં પ્રવેશેલા કવિ શ્રી રતુભાઈ લંબાણ એમના કથનને શિથિલ નથી બનાવતું?. . દેસાઈની “કલ્પના” એમની કાવ્યશકિતના અદર્યરૂપે મળે છે. આવી કવિ પાસે આ જ રીતે છંદવૈવિધ્યની પણ આશા રહે છે. ઘડાયેલી કલમને પરિપાક મળતાં કાવ્યરસિકો સહજ આનંદ અનુ આ કાવ્યસંગ્રહમાં “સિગરેટ”, “ટ્રાન્ઝિસ્ટર”, “પત્થરની ભવશે. કવિને મન તો આમાં: વેદના”-જેવાં કેટલાંક કાવ્ય સંગ્રહની સમગ્ર છાપને કંઈક નબળી - “આજ કવિમને માત્ર ઉત્સર્ગની લ્હાણી!” છે. એમના કાવ્યને પાડે છે, જયારે “કવિતાને કેફ” “પાલખી”, “અંધનાં નયન, ઓ !”, ” ઉદ્ભવ જ કે સ્વાભાવિક છે! “સુરમે અને સળી”, “મળશું”, “ધરતી પંથ” જેવી લલિતરચનાઓ “મૌનવ્યથાભાર બન્યો અસહ અપાર; એને પ્રાણવાન કરે છે; આ કવિને તે મન મૂકીને ગાવું છે. એને લઘુકાવ્યમાં સરવ શબ્દ મુખરિત બન્યો આનંદાશ્રુસાર.” બાજુએ રહી જવાને ભય છે. (નિવેદન) એમના શબ્દોમાં લઘુ કાવ્યમાંકવિનું પ્રારંભિક “નિવેદન” કાવ્યમય તો છે જ, પણ એમના “કથવાનું કહેવાય નહીં ને અણચાહ્યું કહેવાય, ચિંતનની વિશેષતાનું પણ સૂચક છે. એ રીતે કવિ જેમ ફકણીને ફ ત્યારે, તેનારજ વહી જાય [' કવિનું વલણ વિશેષત: વિચારપ્રધાન છે. . કુલ પત્થર, અત્તર, અંધ વિગેરેનાં મનમાં પ્રવેશીને તેના અનુભવો અને શબ્દકૂલડીની માંહીં રાખ ઊડી રહી જાય.” આલેખે છે. “અંધનાં નયન ! –”માં કવિ અંધને કેવું કાવ્યાત્મક (લઘુકાવ્ય) આશ્વાસન આપે છે? –ને એમ જ હોય તો એ ભલે મોકળે મને ગાય. કાવ્ય “સ્પર્શ ને ગંધનાં પુષ્પની પાંખડી, રસિકે એમાંથી કાવ્યત્વ પારખીને માણશે તેયે એની અમરત શું જશે ના બની અંધની આંખડી ? પૂરવાર થશે. એ કહે છે તેમ - મારા મૃત્યુકડે મારી કલ્પનાને નહિ ક્ષય, શબ્દ ને સાદની, ગુપ્ત સ્વરની છડી; શું જશે ના બની રંકની લાકડી ?” ગીત ગાન તણો લેશ ઓછા નહીં પરિચય.” (મૃત્યુ કે) (અંધનાં નયન, એ!) અને આ પરિચય તો મધુર છે જ- આવી સૂક્ષ્મમધુર કહાના કરનાર કવિની ખુમારી ભારે પરિચયને આછો આ પરિમલ, છે. કવિતાને કેફ ચડતાં એની મસ્તી તે જુઓ નીરતણું પરિમાર્જન નિર્મલ; આજ અંગ અંગ માહીં પ્રફુલ્લ ઉરનાં ' ઉન્નત ઉત્પલ ; ઢળ્યાં રંગ રૂશનાઈ: “કાલે પડશપાંખડીકેરાં કલમમહીં જે ભળશું : ધસે ધસમસ ધારી, જાય ચડી અષ્ટહારી આજ મળ્યાં અહીં, પાછાં કંયારે, ફરી વાર મેં મળશું.” કાતિલ કવાલીસમ કવિતાનો કેફ:” (મળશું (કવિતા કેફ) -પડશપાંખડીકેરા કમલ’ ની કલ્પના સાથે કવિ મૃત્યુને કવિ પાસે શબ્દબાહુલ્ય ઘણું છે. એથી એમનાં કાવ્યોમાં કેવું ઉત્નાતમગલ બનાવી શકે છે. જીવનને અંતે મૃત્યુતારા પ્રાસાનુપ્રાસ સહજપણે સરી આવે છે. પરંતુ આ પરમાત્મામિલન અને ફરી પુનર્જીવનની આશા ને જયગાન - પ્રાસાનુપ્રાસનું આકર્ષણ કયારેક માત્ર શબ્દાળુતામાં વહી જતાં, કવિ “મળશુ”—કાવ્યમાં આપણા આ તત્ત્વજ્ઞાનને સુંદર રીતે કાવ્યસ્થ કરે છે. જો કે અંતમાં “તરંગના તીડે”ની કલ્પને કાવ્યતત્ત્વને હાનિ પહોંચતી લાગે છે. “અધર કટારી”માં પ્રાસરચના રેચક નથી લાગતી). જાણે કે પરાણે ના બેસાડી હોય—એમ વિચાર તે આવે જ. અને “અત્તરની અરજીમાં અત્તારી સાથે “હત તારી”-નો પ્રાસ, તથા કવિએ એક એક કાવ્યસંગ્રહે પુનર્જન્મ પામે છે–પુનર્જીવન “કાનપાનની અલીગલીકુંચી” ને “બાલ ભાલ રૂમાલતણી”—એવા પામે છે. આ કવિ પણ એમના ભાવિ કાવ્યસંગ્રહોમાં વધુ પ્રાણબળ અનુપ્રાસ રોચક બનતા નથી. “જોગવી–ભોગવી–સેગવી” ને સાથે પ્રગટ! જે ક૯૫નાના આગમન વગર એ આવા નિરાશ થયા છેબૉટલે–ોટલે--કોટલે”—માં પણ પ્રાસમેહ ખેંચે છે. “સંધાય તંતુવાદ્ય ને ઊઠે મહીંથી સૂર ફરી; બાકી કવિની ભાષામાં સંસ્કૃત શબ્દસામર્થ્ય સારું દીપે છે. સંધાય ના ઉરતંતુ કોમલ એકદા તૂટયો ફરી.” એથી એમને ખાસ શબ્દો શોધવા જવું પડતું નથી. એમની સૂકમ (૫ના) કધદષ્ટિ ભંગાર ને બાવળના દૂઠા જેવી ક્ષુદ્ર ચીજોમાં પણ જીવનરસ કેવું આર્ટ સત્ય !) એ કં૫ના એમને એમની કાવ્યયાત્રામાં પામે છે-માણે છે: – સતત સાક્ષાત થાઓ! આ સંગ્રહનું નામધારી મુખ્ય કાવ્ય “કલ્પના” “સૂકું પૂંઠું ભલે હોય રે ! કવિહૃદયની આ આરજ ને કલ્પનાવૈભવનું સચોટ દીર્ઘકાવ્ય છે. આ કવિની કાવ્યશકિતનું એ સારું દર્શન કરાવે છે. કવિ કલ્પનારૂપી દેવીને સૂકામાં છે મ; તરહ તરહની રીતે બિરદાવતાં ઘણું હૃદયસ્પર્શી આવાહન આપે છેસૂકાં કાષ્ટ સળગી સળગી, કલગાન કરતી કલ્પના ! શુદ્ધ કરે છે. હેમ.” - ઉર તાન ભરતી કલ્પના ! (બાવળનું ઠુંઠ) “શાશ્વત ઉપાના ઉદયની ઓ, સદય સુવૈતાલિની ! -: “સ્વપ્નશણગાર”માં પ્રિયાને ભાવપૂર્ણ આવાહન આપતાં આનંદિની આદિની નવરાંદિની સુરશાલિની ! આ કવિ પ્રણયને નિખાલસપણે ગાય છે. “લગ્નતિથિ ” સંસારનું તુજ (કંઠના રસબિંદુ બે મુજે શુષ્ક કંઠે છાજે; પ્રસન્ન દર્શન કરાવી જાય છે. ને “લીમડા નીચે”—એક સાદી પણ ને અંધશા મમ” ચક્ષુમાં તુજ દિવ્ય જ્યોતિ જોડજે! આહલાદક રચના બને છે, જયારે “હયા” જેવાં કાવ્યોમાં સુચિભંગ એ કલ્પના!” પણ થતો લાગે છે. આ સંગ્રહના સર્જકને કાવ્યઝોક ઊમિ કે ૯૫ના : -- . . , ગીતા પરીખ ' , , . (કલ્પના) ' Page #38 -------------------------------------------------------------------------- ________________ } ૨૦૪ (શ્રીમદ્ રાજચંદ્ર સાથે ગાંધીજીના સંબંધ સુવિદિત છે. તેમના વિષે એક યા બીજા પ્રસંગે અથવા તે જયન્તી નિમિત્તે ગાંધીજીએ અનેક વાર ઉલ્લેખા કર્યા છે. આ ઉલ્લેખામાંના કેટલાકને સંકલિત કરીને શ્રીમદ્ રાજચંદ્રના એક પરમ ઉપાસક એવા મુનિશ્રી પુણ્યવિજયજીએ એક લેખના આકારમાં માલ્યા છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ લેખની વિગતે શ્રીમદ્ રાજચંદ્રની જીવનવિભૂતિ સમજવામાં બહુ ઉપયોગી નીવડવા સંભવ છે. તંત્રી.) “મારા જીવન ઉપર રાયચંદભાઈના એવા સ્થાયી પ્રભાવ પડયો છે કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાં કે વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી, કે જે રાયચંદભાઈની હરીફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત હતાં; ઢોંગ, પક્ષપાત યા રાગ-દ્વેષ નહીં હતા. એમનાંમાં એક એવી મહાન શકિત હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગનો પૂર્ણ લાભ ઊઠાવી શકતા. એમના લેખ અંગ્રેજ તત્વજ્ઞાનીએકની અપેક્ષાએ વિચક્ષણ ભાવનામય અને આત્મદર્શી છે. યુરોપના તત્વજ્ઞાનીઓમાં હું ટૅસ્ટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજ ચંદભાઈના અનુભવ એ બંનેથી પણ ચઢેલા હતા. પ્રબુદ્ધ જીવ ન શ્રીમદ્ રાજચંદ્ર વિષે ગાંધીજી “આ મહાપુરુષના જીવનલેખાના આપ અવકાશના વખતે અભ્યાસ કરશો તો આપ પર બહુ સારી છાપ પડશે. તે પ્રાય: કહ્યા કરતા હતા કે હું કોઈ વાડાનો નથી અને કોઈ વાડામાં રહેવા ચાહતા નથી. એ બધા ઉપધર્મ મર્યાદિત છે અને ધર્મ તો અમર્યાદિત છે, જેની વ્યાખ્યા પણ પૂરી કહી શકાતી નથી. રાયચંદભાઈ પોતે ઝવેરાતના ધંધાથી નિવૃત્ત કે તુરત પુસ્તક હાથમાં લે. જો તેમની ઈચ્છા હોત તો તેઓમાં એવી શકિત હતી કે તે એક સારા પ્રભાવશાળી બેરીસ્ટર, જજ યા વાયસરોય બની શકતે, આ અતિશયોકિત નથી, પણ મારા મન પર પડેલી તેમની છાપ છે. તેમની વિચક્ષણતા બીજા પર છાપ પાડયા વિના નથી રહેતી.” થાય “ મારી ઉપર ત્રણ પુરુષાએ ઊંડી છાપ પાડી છે. ટાલસ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ. ટાલસ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી. રસ્કિનની તેનાં એક જ પુસ્તક 'અન્ટુ ધીસ લાસ્ટથી, તેનું ગુજરાતી નામ મેં ‘સર્વોદય’ રાખ્યું છે. હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાય રાયચંદભાઈ હતા.” # “આપણે સંસારી જીવા છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ન કદાચ એક ભવ બસ થાઓ. આપણે મેાક્ષથી દૂર ભાગતાં હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા... બાહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે, અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગાને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું એ કેવું કઠિન છે? એ રાગરહિત દા કવિને સ્વાભાવિક હતી.” * “માક્ષનું પ્રથમ પગથિયું વીતરાગ છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂંચેલું હોય, ત્યાં સુધી મેાક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે કેવળ કાનને જ—એટલે જેમ આપણને અર્થ જાણ્યા—સમજ્યા વિના કોઈ સંગીતના સૂર જ ગમી જાય તેમ એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસરનારું વર્તન આવતાં ઘણા તા. ૧૬-૨૪ કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મેાક્ષની લગની ન થાય, એવી વૈરાગ્યલગની કવિની હતી.” * (પાતાનાં બે વર્ષના (મુંબઈના) ગાઢ પરિચયમાં ગાંધીજીએ શ્રીમદ્ન જે વૈરાગ્યયુકત જોયેલા તેનું શબ્દચિત્ર એક કુશળ ચિત્રકારને છાજે તેવું જયંતી પ્રસંગે શ્રીમચિત નીચેની બે કડી બાલવાપૂર્વક ગાંધીજી આપે છે) “અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છૂંદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો? અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો, અપૂર્વ “જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમનાં બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલા... તેમને ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તા હાય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને માહ થયા હોય એમ મેં જોયું નથી.” “રાયચંદભાઈ સાથેનો મારો પ્રસંગ એક જ દિવસને ન હતા. ઈ. સ. ૧૮૯૧ના જૂનની આખરે મુંબઈમાં ઉતરીને હું પહેલવહેલા જે ઘરમાં ગયેલા, તે મને બરાબર યાદ છે. ડૉ. મહેતાએ ને રેવાશંકર જગજીવને મારી તેમની સાથે ઓળખાણ કરાવી. ત્યારથી તેમના મરણાંત સુધી અમારો સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણી વાર કહી ને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણુ લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયા ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવા એ દયા—ધર્મ કવિશ્રીએ શિખવ્યો છે. એ ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરીને પાન કર્યું છે. “તેઓ ઘણીવાર કહેતા કે ચાપાસથી કોઈ બરછી ભાંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઉકળી રહેલા તેમને ઉકળી જતાં મેં ઘણીવાર જોયાં છે. તેમને આખું જગત. પોતાના સગા જેવું હતું. આપણાં ભાઈ કે બહેનને મરતાં જોઈને જે કલેશ આપણને થાય છે, તેટલા કેલેશ તેમને જગતમાં દુ:ખને, મરણને જોઈને થતા.” # “તેમની રહેણીકહેણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદા, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરો ફેટો ને ધોતી. એ કાંઈ બહુ ઈસ્ત્રીબંધ રહેતા એમ મને સ્મરણ નથી. ભાંયે બેસવું, ખુરસીએ બેસવું બંને સરખું હતું. સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા. “તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કેચાલતાં પણ તે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો, અત્યંત તેજસ્વી વિહ્વળતા જરા યે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી, ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહિ, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંતમૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધ્યું હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નિહ. ચહેરો હસમુખા ને પ્રફુલ્લિત હતા. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. “ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચાર બતા- - વતાં કોઈ દિવસ શબ્દ ગોતવા પડયો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતા મેં તેમને જોયા હશે, છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંય વિચાર અપૂર્ણ Page #39 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૨૪ પ્રભુ હું જીવન ૨૦૫ છે કે વાકયરશના ખૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે.” “શ્રીમનું લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રેસ નહિ લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણમાં ‘સત” નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક અક્ષર પણ નથી લખ્યો. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મકલેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમા લખાણમાંથી બહુ મળી રહેશે એવો મારો વિશ્વાસ છે. પછી ભલે તે હિંદુ છે કે અન્યધર્મી.” તેમના લખાણોમાં એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી પણ લખી હોય એમ મેં જોયું નથી. તેમની પાસે હંમેશાં કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં હોય. એ ચોપડીમાં પોતાનાં મનમાં જે વિચારો આવે તે લખી નાંખે. કોઈ વેળા ગઈ, તે કોઈ વેળા પઘ.” ! “રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદાર ન હતા, વેદાંત પ્રત્યે પક્ષપાત પણ ન હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ધર્મ-ચર્ચા કરતાં મને કોઈ દિવસે એવું તે કહ્યું જ નહિ કે મેક્ષ મેળવવા સારુ મારે અમુક ધર્મને અવલંબ જોઈએ... ધર્મના ઝઘડાથી તેમને હંમેશાં કંટાળો આવતે. તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મની ખૂબીઓ જોઈ જતા અને તે તે ધર્મની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના પત્રવ્યવહારમાં મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી.” | ધાર્મિક મનુષ્યને ધર્મ તેનાં પ્રત્યેક કાર્યમાં ઝળહળતા હોવ જોઈએ, જે રાયચંદભાઈએ પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યો હતું. તેઓ રેવાશંકર જગજીવનના ભાગીદાર હતા. પોતાના વ્યવહારમાં તેઓ સંપૂર્ણ પ્રકારે પ્રામાણિકપણે વર્તતા એવી મને તેમના જીવન ઉપરથી છાપ પડી હતી. તેઓ જ્યારે સેદા કરતા ત્યારે હું કોઈ વાર અચાનક જઈ ચડતે. તેમની વાત સ્પષ્ટ અને એક જ પ્રકારની હતી. ચાલાકી સરખી કોઈ પણ વસ્તુ મેં તેમનામાં જોયેલ નહિ. બીજાની ચલાકી પિતાને અસહ્ય માલુમ પડતાં તેનો તુરત બેલી ઊઠતા. તે વખતે તેમની ભ્ર કટિ પણ ચડી જતી ને આંખમાં લાલાશ આવી જતી તે હું દેખતો હતે. ધર્મકુશલ લોક વ્યવહારકુશળ નથી હોતા તે શંકાને રાયચંદભાઈએ મિથ્થા સિદ્ધ કરી બતાવી હતી. પોતાના વ્યાપારમાં પૂરી સાવધાની અને હોંશિયારીથી તેઓ વર્તતા. તેમનામાં જે કોઈ વચન તર્ક નીકળતે તે તે અધિકાંશ સાચે જ નીકળતો. એટલી સાવધાની તથા હોંશિયારી હોવા છતાં તેઓ વ્યાપારની ઉદ્વિગ્નતા અથવા ચિંતા કરતા નહિ. દુકાનમાં બેઠા પોતાનું કામ પૂરું થાય ત્યારે તેમની પાસે પડેલું ધાર્મિક પુસ્તક તેઓ. હાથમાં લેતા અથવા કોરી પડી હાથમાં લેતા કે જેમાં પોતે પોતાના ઉદ્ગાર લખતા હતા. મારા જેવા જિજ્ઞાસુ તેઓ પાસે રોજ આવતા જ રહેતા અને તેઓની સાથે ધર્મચર્ચા કરવામાં સંકોચાતા નહિ. આવા પ્રકારનો અપવાદ હોવા છતાં પણ થવહારકુશળતા સાથે ધર્મપરાયણતાને સુંદર મેળ એટલે મેં કવિમાં જે તેટલે મેળ અન્ય કોઈમાં પણ મને દેખવામાં આવ્યો નથી.” થઈ પડયો હતો એ મેં કયાંક વાંચેલું, તે મેં કવિને વાંચી સંભળાવ્યું ને આવા દંપતીપ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા : “એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જો તે બાઈ ગ્લેડસ્ટનનાં બેન હોત તો? અથવા તેની વફાદાર નોકર હેત ? એવી બહેનેનાં, એવા નેકરનાં દષ્ટાંતે આપણને આજે જદિ નહિ મળે. અને નારી જાતિને બદલે એ પ્રેમ નરજાતિમાં જોયો હોત તે તમને સાનંદાશ્ચર્ય થાત? હું કહું છું તે વિચારજો.’ . રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. તે વેળા તે મને તેમનું વચન કઠોર લાગેલું એનું મને સ્મરણ છે. પણ તે વચને મને લોહચુંબકની જેમ પકડયો. પુરુષચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં હજાર ગણી ચડે! પતિ-પત્ની વચ્ચે ઐકય , હોય એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નેકર-શેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે. મારે પત્ની સાથે કે સંબંધ રાખવો? પત્નીને વિપયભેગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે કયાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની કિંમત પ્રાકૃત જ ગણાય.” - ગાંધીજી ઉપર શ્રીમદ રાજચંદ્રને એક પત્ર (ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્ર સાથે સંબંધ યથાસ્વરૂપે ' સમજવા માટે શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૯૫ની સાલમાં–જયારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા એ દરમિયાન–ગાંધીજી ઉપર લખેલ એક પત્ર પણ ઉપયોગી થશે એમ સમજીને નીચે આપવામાં આવે છે. આ પત્રની નકલ પણ મુનિશ્રી પુણ્યવિજયજીએ મારી ઉપર મોકલી છે. તંત્રી) મુંબઈ, ફાગણ વદ ૫ શનિ ૧૯૫૧ સુજ્ઞ ભાઈશ્રી મેહનલાલ પ્રત્યે, ડરબન પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. કેમ કે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. ‘આત્મા છે,’ ‘આત્મા નિત્ય છે,’ ‘આત્મા કર્મને કર્તા છે.' ‘આત્મા કર્મને ભકતા છે,’ ‘તેથી નિવૃત્ત થઈ શકે છે’ અને ‘નિવૃત થઈ શકવાનાં સાધન છે–એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્રદર્શનની પ્રાપ્તિ જાણવી. . એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણને વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને યોગ બને છે. ' અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું. એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મેહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમ કે જેને અનાદિકાળથી અભ્યાસ છે કે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છાડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પાતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતને ત્યાગ કરવાને વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને યોગ રહ્યા કરે છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણે સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, તેથી સંસારકલેશથી નિવર્તવાને તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારને સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ. આત્મસ્વરૂપના પ્રણામ (પત્રાંક ૫૭૦ ) “તેમના જીવનમાંથી ચાર વાતની આપણને શિક્ષા મળે છે: (૧) શાશ્વત (આત્મા) વસ્તુમાં તન્મયતા, (૨) જીવનની સરળતા, (૩) સમસ્ત વિશ્વ સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર, (૪) સત્ય અને અહિંસામય જીવન.” મ૦ ગાંધીજી ‘રાયચંધભાઈનાં કેટલાંક સ્મરણ” તરીકે ‘આત્મકથા'માં લખે છે કે:| “તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતે હતે. આમની સભામાં પણ મિસિસ ગ્લેડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતાં. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના, જીવનને એક નિયમ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રબુદ્ધ જીવન વૈરાગ્ય એટલે શું લોકો કહે છે કે જયારે વિશ્વના એક પડતી દશાના ક્રમ ઉપર હોય છે, ત્યારે પદાર્થ માત્ર પેાતાના રસકસ ચારે છે, જનની ધરતી પાતાની માધુરી પોતાના જ ઉદરમાં ગેાપવી રાખે છે, સાંઓનું સગપણ અને ગેાળનું ગળપણ મંદ થતું જાય છે. આ લાકમાન્યતા સાચી ગણવામાં આવે તો તે સાથે જમાનાની પડતીનું એક બીજું વધારાનું લક્ષણ અમે ઉમેરવા માગીએ છીએ. તે એ કે, જેમ પદાર્થ પેાતાના રસ ચારે છે, અથવા તેમાંથી રસ ઉડી જાય છે, તેમ અવનતિના કાળમાં યુગની સંસ્કૃતિના પરિચારક મહાન અર્થપૂર્ણ જીવંત શબ્દો પણ પોતાના અર્થ ચારે છે, અથવા તેમાંથી અર્થના મૂળ ભાવ ઉડી જાય છે. મહાન શબ્દોમાંથી અર્થ ગુમ થયા પછી તે શબ્દો મહાન પુરુષના મૃતદેહ જેવા માત્ર પૂજકોને જ ઉપયાગના રહે છે. કૃષ્ણ વિનાની દ્વારકા જેવાં તે સૂકા અને રસહીન બની જાય છે. આપણાં દર્શનની પડતીનું કારણ મને પૂછવામાં આવે તે હું એટલા જ ઉત્તર આપું કે, દર્શનના પ્રાણભૂત શબ્દોમાંથી અર્થ ઊડી ગયો છે, જૈન દર્શનનો અનુયાયી સમાજ તે દર્શનના સંસ્થાપકે જે અર્થ શબ્દના વાહન દ્વારા યાયાં છે તે ગુમાવી બેઠો છે, એ મહાન ભાવનાના તેમનાં હૃદયમાંથી લાપ થયો છે. તેથી શબ્દો, શાસ્ત્રો અને સિદ્ધાંતા તેના તે છતાં તે સમાજના શ્રેય અર્થે નિષ્ફલ છે. જે ચૈતન્યમય શબ્દોમાંથી સાચે! અર્થ આ જમાનામાં ઉડી ગયા તે શબ્દોમાં ‘ વૈરાગ્ય ’ પણ છે. આજે આ લેખ દ્વારા વાણીના ધસારાથી તે શબ્દમાં અર્થ રૂપી સજીવતા ઉપજાવવા પ્રયત્ન કરીશું. વૈરાગ્ય શું છે તે વિવિધરૂપે કહેવા કરતાં તે શું નથી તે કહેવા દે. વૈરાગ્ય તે કંટાળા નથી. સંસાર અને સંસારના પ્રાણી પદાર્થો પ્રત્યેના અણગમે તે પણ વૈરાગ્ય નથી, ખરૂં છે કે, કેટલાક ગ્રંથામાં પણ જનહૃદયમાં સંસાર પ્રત્યે આવા પ્રકારના તિરસ્કાર ઉપજાવવાના ઉઘોગ થયા છે, પરંતુ તેવા પ્રકારના ભાવ પ્રત્યે ડાહ્યા અને જ્ઞાની જાની સંમતિ નથી. જગતથી નાસી છૂટવું તે વૈરાગ્ય નથી પણ ભીરૂતા છે. દુનિયાની મુસીબતોથી ડરીને તેને ત્યાગ તે સદ્દગુણ નથી, પણ કાયરતાના બૂરો દોષ છે. આપણને મનપસંદ સ્વરૂપે સંસારે દેખાવ ધારણ ન કર્યો તેથી તેનાથી રિસાવું તેમાં હાપણ નથી પણ બાલીશતા છે; અને એવા હરકોઈ પ્રકારના ભાવામાંથી ઉત્પન્ન થતા વૈરાગ્ય તે કલ્યાણને અર્થ નથી, પણ અધાગિત, અવનિત અને પતનને અર્થે છે. મનુષ્ય સંસારથી છૂટીને કયાં જાય તેમ છે;' સંસાર એ કાંઈ ઈંટ માટીનાં મકાનો નથી; તે સ્રી, પુરુષ, માતા, પિતા, બંધુ કે મિત્ર નથી; તે ધન, વૈભવ વિલાસનાં સાધનો કે વ્યાપાર ઉદ્યોગ નથી. સંસાર એ કશામાં નથી અને તેના ત્યાગથી સંસારને વાસ્તવ ત્યાગ થયા સમજવાના નથી, મનુષ્યનો ખરો સંસાર તેના હૃદયમાં છે. ઉપરની બધી ચીજો તે ખરા સંસારમાંથી ઉદ્ભવે છે. સંસારનું ઉપાદાન મનુષ્યના હૃદયમાં છે. તે વસ્તીમાં હોય કે જંગલમાં હાય, પણ ત્યાં તેને સંસાર ભેગા જ હોય છે. સંસાર ઉપજાવનાર વાસનાના હ્રદયમાંથી ત્યાગ થવા પહેલાં સંસારને ત્યાગ કર્યાનું કહેવામાં આવે છે. તે વાત અમારા ગળે ઊતરતી નથી. મનુષ્ય સ્થૂલ પદાર્થોના ત્યાગ કરી તેનાથી ભાગી છૂટે, પણ તેના હૃદયથી તે કર્યાં નાશી છૂટે તેમ છે? ત્યાગ—પછી તે સ્થૂલ કે સૂક્ષ્મ પ્રકારના હાય~પણ તે વૈરાગ્ય નથી. જયાં સુધી મનુષ્યને વાસનામય અંત કરણ છે ત્યાં સુધી તેને સંસાર વળગેલા જ છે. કેમકે સંસારની સાચી રંગભૂમિ તે અંતરના પ્રદેશ ઉપર છે, બહાર તે ફકત તે અંતરના ભાવાનું સ્થૂલ પ્રકટીકરણ અથવા બહિર્ભાવ છે. અલબત્ત, તે સંસાર ઘણા ઊંચી કોટીના હાઈ શકે, પરંતુ તેમ હાવું તે વૈરાગ્ય નથી, પણ સંસારની ભાવનાના એક અતિ ઈચ્છવા યોગ્ય વિકાસ છે. કે @ તા. ૧૬-૨-૬૪ 4 વૈરાગ્ય એ કોઈ પ્રકારના ત્યાગવિશેષ નથી, પણ એક દૃષ્ટિવિશેષ છે. આપણને એ દૃષ્ટિ ઉપલબ્ધ થાય તો સંસાર આપણને જે આનંદની સામગ્રી આપી શકે છે તેમાં ગુંચવાઈ મરતાં બચી શકીએ. રાગમાં બંધાઈને એક ઠેકાણે બેસી ન રહેવું; ઉન્નતિ ને વિકાસના માર્ગમાં કુદરતના મહાનિયમ અનુસાર આગળ ને આગળ ન વધતા એક જ પદાર્થમાં વ્યામોહવશ થઈ હૃદય અર્પી ન દેવું—એ વૈરાગ્ય છે.આ વૈરાગ્યની દષ્ટિ અથવા ભાવનાના બળની ખામીને લીધે આપણે આત્માની ક્રમિક અભિવ્યકિતના પથમાં આગળ વધતાં અટકી પડીએ છીએ. કેમકે આગળના પ્રદેશ કરતાં હાલના પ્રદેશમાં આપણને વધારે રસમયતા ભાસે છે. વિશ્વમાં પ્રત્યેક સ્થળે રસ છે, અમૃત છે, ઝેર નથી. ઝેર જૉ હાય તો મનુષ્યના વિપરીત મનમાં છે. રસમાં રાગ હોવા એ પ્રકૃતિના નિયમથી કોઈ રીતે ઊલટું નથી અથવા કુદરતના ક્રમથી વિરોધી નથી. એથી ઊલટી ખરી વાત એ છે કે આત્માની ઉન્નતિના પથમાં પ્રત્યેક પદે આનંદ અને રસની જ ભરપૂરતા છે અને તે કારણથી જ આત્મા વિના શ્રામે રસ અને આનંદનો અનુભવ કરતાં કરતાં, પરમપદની સ્થિતિએ પહોંચી શકે છે. એ માર્ગ ઘણા લોકો માને છે તેવા સૂકો, કઠિન અને રસહીન નથી, પણ સ્નિગ્ધ, સુકોમળ અને રસમય છે. તેવા નથી ભાસી શકતા તેનું કારણ એ છે કે આપણને સાચા વૈરાગ્ય નથી અને સાચા વૈરાગ્ય શું કહેવાય તે આપણે છેક ભૂલી ગયા છીએ એ આપણી મોટામાં મેાટી કમનસીબી છે. આપણે જોયું કે રસમાં રાગ હોવો તે સ્વાભાવિક છે, પરંતુ તેના તે પ્રકારના રસમાં હંમેશને માટે રાગી બની બંધાઈ રહેવું તે મૂર્ખાઈ છે. કેમ કે જે રસમાં અત્યારે આપણુ બંધન છે તે રસ કરતાં ઘણા ઉચ્ચ પ્રકારના રસા કુદરતે આપણા માટે આપણા વિકાસના માર્ગમાં આગળ નિયાજી રાખ્યા છે. કુદરત આપણને કહે છે કે, ‘તમારે આગળ ને આગળ પ્રયાણ કરવું પડશે. તમે એક જ સ્થાને એક જ પદાર્થમાં રાગી બની બંધાઈ રહો તે મને પસંદ નથી. તમે આગળ ચાલે!, તમને આથી પણ ઘણો સારો રસ ત્યાં મેળવી આપવાનું હું માથે લઉં છું. એક જ સ્થળે બંધાઈને પડયા રહેવું તે તમારા આત્માના સ્વાભાવિક બંધારણથી ઊલટું છે, તેમ જ મારા નિયમથી પણ વિરોધી છે. માટે હાલ પ્રાપ્ત થયેલા રસમાં માહ પામી ગળિયા બળદ પેઠે પડયા ન રહો. કદાચ હઠથી તેમ કરશે! તે! મારે તમારા હૃદય ઉપર આઘાત કરીને તમારો માહ છેાડાવવા પડશે અને તેમ થશે ત્યારે તમને બહુ માઠું લાગશે.' નિસંગના મહા નિયમ એ જ ભાવના આપણાં અંતરમાં ગુંજાવી રહ્યો છે. આપણે તેને ધ્યાન આપી સાંભળીએ તો આપણી ઉન્નતિના માર્ગ સરલ થાય, એટલું જ નહિ પણ, તે આઘાત વિનાના, આનંદપૂર્ણ અને રસમય બન્યો રહે, કુદરતનો આ આદેશ તે વૈરાગ્યની જ મહાઘોષણા છે. એક ઠેકાણે મેહાંધ થઈ પડયા રહેવું અને આગળ કૂચ કરવાની નારાજી બતાવવી એ રાગદશા છે. કુદરતના આદેશ અને નિયમ સમજીને તેમ જ આપણા આત્માના સ્વાભાવિક વેગ અને ધર્મ તેમ જ આત્માના અંતિમ નિર્માણની સ્થિતિના વિવેક કરીને આપણે ઉન્નતિના મહા પ્રવાહના વેગને આધીન બનીએ તેનું નામ વૈરાગ્ય છે. ‘રસ’ અથવા રસ પ્રત્યેના ‘રાગ’માં વસ્તુત: કશી જ બૂરાઈ નથી. જે બૂરાઈ છે તે ત્યાં ચોંટી રહેવામાં, તેના અતિ ભાગ કરવામાં છે. ‘રસ' અને `‘રાગ’ વિશ્વના રોમેરોમમાં આંતપ્રોત છે અને તે સર્વ આત્માના વિવેકપુર:સરના આનંદ અને ઉપભાગ અર્થે જ નિર્માયેલ છે. પ્રાણીમાત્ર આ રાને ચૂસીને જ જીવે છે અને તેમ થવું તે કુદરતા નિયમને અનુસરતું છે. આપણાં બધાં જ આવશ્યક કર્મમાં' રસ અને આનંદ છે. રસ શેમાં નથી ? બધી ફરજોમાં રસ છે. આહારગ્રહણમાં રસ છે, કારણ કે આપણા જીવન Page #41 -------------------------------------------------------------------------- ________________ તા ૧૬-૨-૨૪ અને જીવનના ઉદ્દેશ સ્વરૂપ આત્મોન્નતિ માટે આહાર જરૂરના છે. વસ્રોના પરિધાનમાં રસ અને આનંદ છે, કેમ કે તે પણ જીવન અને જીવન વડે સાધવાયોગ્ય ઉન્નતિ માટે જરૂરનાં છે. તે જ પ્રમાણે નિદ્રા, પ્રજોત્પત્તિ, વ્યાયામ, જ્ઞાનોપાર્જન-આ સર્વ ક્રિયા આમાં રસ અને આનંદ છે, કેમ કે તે સર્વ જીવન અને ઉન્નત અર્થે અનિવાર્ય ઉપયોગી છે. તે કાર્યોના સ્વાભાવિક ક્રમમાંથી નિષ્પન્ન થતા આનંદ ભાગવવા તેમાં કશી જ બૂરાઈ નથી, પરંતુ બૂરાઈ ત્યાં છે કે જ્યાં તે આનંદને વિવેકની હદ છેડીને, કુદરતની ઈચ્છેલી હદથી બહાર જઈ અતિ માત્રામાં ભાગવવાનું, તેમ જ તેના તે ભાગને આકિતપૂર્વક વળગી રહેવાનું બને. પ્રબુદ્ધ જીવન આપણા માંડેલા ઘણા જણાએ શાસ્ત્રો વાંચીને તેમાંથી એવા અર્થ તારવ્યો છે કે દરેક પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ વિષયો અને તેમાંથી ઉત્પન્ન થતો આનંદ સર્વકાળ, સર્વદેશ અને સર્વ અવસ્થામાં એક સરખી રીતે અનિષ્ટ અને આત્માને અધોગતિમાં દોરી જનાર છે. તત્ત્વષ્ટિએ ખરી વાત એ છે કે આત્માના વિકાસની જે અવસ્થાએ જે વિષયોના ભાગાપભાગ સ્વાભાવિક હાય છે તે અવસ્થામાં તે વિષયને ભાગપભોગ નિદાપાત્ર નથી, એટલું જ નહિ પણ, તે દ્ગારા જ તેમના કવિકાસના સંકેત નિર્માયા હાય છે. પશુસૃષ્ટિમાં દશ્યમાન થતાં તેમના વિવિધ પ્રકારના ઈન્દ્રિયજન્મ ભાગાભાગમાં તેમના આત્મવિકાસના સંકેત કયાં રહેલા છે એનું વિવેચન કરતાં એક જુદા જ લેખ થઈ પડે તેમ છે. તેથી વિષયાંતર નહિ કરતાં સિદ્ધાંતરૂપે એટલું જ કહેવા દો કે પશુઓ તેમના ઈન્દ્રિયજન્ય સુખ અને દુ:ખના અનુભવા અને સંસ્કારો વડે જ મનુષ્યપદના અધિકાર ધીરે ધીરે મેળવી શકે છે. આત્મા મનુષ્યત્વની ભૂમિકાએ આવ્યા પછી તેનામાં પશુતા અને પશુઓને સુલભ ઈન્દ્રિયભાગની લાલસા કમી થતી જાય છે એવા કુદરતના સ્વાભાવિક નિયમ છે. તેમ છતાં અત્યારે ભાસ્યમાન થતા ‘મનુષ્ય' એ સાએ પાણાસા ટકા પશુ છે. તેનામાં હજી પશુત્વ કાળનાં સંસ્કાર, ભાગાનુભવા, અને વિકારોનું તારતમ્ય ઘણું વધારે છે. પશુત્વની ભૂમિકાને વળાટીને ઘણા પંથ કાપ્યો ન હોય એવી કોટિના જ મનુષ્યો આ કાળે બહુધા આ દેશકાળમાં દષ્ટિગોચર શાય છે. અમે, તમે અને સર્વ સામાન્ય લોકો હજી મોટા ભાગે એ પશુત્વની જ ભૂમિકાને શાાવી રહ્યા છીએ એમ આપણાં અંત:કરણના હાલના બંધારણ ઉપરથી સમજી શકાય છે. આ અવસ્થામાં આપણામાં પશુત્વને સ્વાભાવિક એવા વિચારો અને ભાગલાલસાનું પ્રાધાન્ય હોય તેમાં નવાઈ જેવું કાંઈ નથી, અને આપણે હાલ જેટલે અંશે પશુ છીએ તેટલે અંશે તેવા વિકારી અને ભાગવૃત્તિવાળા હોવામાં શરમાવા જેવું પણ નથી. કેમ કે પશુઆને પાતાની દશામાં શરમાવા કે નીચું જોવા જેવું કાંઈ જ ભાસતું નથી. તેમ છતાં આપણે કાંઈ સોએ સો ટકા પશુ નથી. જેટલે ખંશે આપણે મનુષ્ય છીએ તેટલે અંશે આપણને પશુત્વની દશા ભાગવવામાં શરમ જેવું ભાસે છે અને જેટલે અંશે આપણને એ વધારે ઘરમ ભરેલું ભાસે તેટલે અંશે આપણે વધારે મનુષ્યત્વને પામેલા છીએ. જે ભાગાભાગોમાં પ્રવેશતાં તમને તમારો આત્મા ડંખતો હોય તે ભાગાપભાગાના તમને હવે અધિકાર નથી. એ ભૂમિકાને તમે ઘણા વખતથી વિતાવીને આગળ વધ્યાં છે એમ માનવું ઉપમુકત છે. જ્યાં જે ક્રિયા સ્વાભાવિક છે ત્યાં શરમ જેવું કે છુપાવવાના પ્રયત્ન જેવું હોતું નથી. આપણા દૂધના વાસણમાંથી બિલાડી ચોરીથી દૂધ પી જાય તે વસ્તુત: ચારી નથી, કેમ કે તેમ કરવામાં બિલાડી શરમાતી નથી. વસ્તુત: તે ચારી હોત તે આપણા ફોજદારી કાયદો જરૂર બિલાડીને ગુનેગાર ઠરાવી ચારી માટે નક્કી કરેલી સજા તેને કરત. પણ જ્યારે કાયદાએ જોયું કે ચારીમાં બિલાડી શરમાતી નથી, તેથી તે ‘ચારી' એ આપણી દષ્ટિએ ચારી હોવા છતાં બિલાડી માટે તે ચારી નથી. એવી ચારીનું કાર્ય બિલાડીના જીવનનિર્વાહ માટે બિલાડીને જરૂરનું છે. મનુષ્યના શરીરસંરક્ષણ, જીવનનિર્વાહ, બુદ્ધિવિકાસ, હૃદયવિસ્તાર અને સ્વરૂપપ્રાપ્તિ માટે જે બાહ્યાંતર ક્રિયાઓ કુદરતે ૨૦૧ આવશ્યક ગણી છે તેમાં આપણને સ્વાભાવિક જ શરમ જેવું કશું ભાસતું નથી અને તેથી તેી પ્રવૃત્તિનું સેવન એ આપણી સર્વદેશીય ઉન્નતિ માટે ધર્મ છે. એવી પ્રવૃત્તિમાં આહારગ્રહણ, શરીરશુદ્ધિ, સંતાનોત્પાદન આદિ જે જે વ્યવહારિક ઘટનાઓના સમાવેશ થતો હોય તેના વિવેકપુર:સર નિયમાનુસાર સેવનમાં કશે। જ અધર્મ નથી, એટલું જ નહિ પણ તે માર્ગે થઈને જ આપણી ઉન્નતિના વિજયરથ ચાલવા નિર્માયેલા છે, તેમાં શરમાવા જેવું કે છુપાવવાનું મન થાય એવું કાંઈ જ નથી. એના સમજણ વિના ત્યાગ કરવા એ વિરાગ નથી, પણ ઉન્નતિના આવશ્યક સાધનાન હેતુપૂર્વક સાધેલા વિનાશ છે. વિરાગ માત્ર એ પદાર્થમાં જ હાવા અને ઉપજાવવે ઘટે છે કે જે પદાર્થો આપણા વર્તમાન વિકાસની ભૂમિકાએ આપણને શાભતા નથી. મનુષ્યને શું નથી શાભનું એ તેનું હૃદય તેને પ્રત્યેક ક્ષણે કહ્યા જ કરતું હોય છે. તે હૃદય તેને નિરંતર ડંખ મારી યાદી આપ્યા કરે છે કે ‘હવે અમુક પ્રવૃત્તિ તારા માટે શાભાભરી નથી, તે માટે હવે તારે શરમાવું જોઈએ. તું દુનિયામાં ઊંચું મે રાખી બોલી શકે તેવું નથી. વ્યભિચારી, વિશ્વાસઘાતી, અથવા દુરાચારી મનુષ્યના મુખ સામું જુઓ અને તેના ચક્ષુએમાં તેના આત્માના ઊંડો ડંખ કોતરાયેલા તમને ભાયમાન થશે. તેને પોતાના આત્મા ઉપર તિરસ્કાર આવે છે તેમ સૂચવનારી અવ્યકત છાપ તેના મુખ ઉપર છવાયેલી પ્રતીત થશે. એમ થવાનું કારણ શું ? એ જ કે એવી પ્રવૃત્તિ તે મનુષ્યના વર્તમાન અધિકારને શોભાભરી નથી. તે પ્રવૃત્તિ તેનાં જીવનના કોઈ ઘણા પાછળના—પશુત્વના જીવનકાળને બંધબેસતી હોઈ શકે, પણ હવે તેણે તેનાથી વિરમવું જોઈએ. આવી પ્રવૃત્તિથી વિમુખ થવું એ વૈરાગ્યની મુખ્ય સાધના છે, અને વૈરાગ્યની ભાવનાનું પરમ સાલ્ય તેમાં છે. આત્માને તેના પાછલા જીવનમાં ભાગવેલા ભાગેાપભાગ ફરી ફરીને ભાગવવાનું ઘણુ ખેંચાણ થાય છે. પૂર્વકાળના ભાગોપબાગજન્ય આનંદ અને સુખના જ સંસ્કારો આત્માના માનસબંધારણ ઉપર પડેલા હોય છે તે સ્મૃતિ વડે, અનુકુળ પ્રસંગ અને દેશકાળની ઉપલબ્ધિ થતાં જાગૃત થાય છે અને તેવા જ સુખાનુભવ ફરીથી ઉપજાવવા ચેષ્ઠાવાન બને છે. આમ થાય ત્યાં સુધી મનુષ્ય અને પશુમાં તફાવત નથી. પશુને તેમ થાય છે તેમાં તે દ્વારા તેના વિકાસના સંકેત હોય છે, અને કુદરત તેને માટે તેમ થવું જરૂરનું ગણે છે ત્યારે જ તેવી વાસના તેનામાં ઉદ્ભવે છે, પરંતુ મનુષ્યમાં તેમ નથી. તેના સ્વતંત્ર કાર્યના પ્રદેશ પશુ કરતાં ઘણા વિસ્તારવાળા હોય છે. પશુનો આત્મવિકાસ કરવાનું કામ કુદરતે પૂરેપૂરું પોતાની જ પાસે રાખ્યું હોય છે. પશુને તેના આત્મવિકાસમાં કો બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાના હોતા નથી, પરંતુ તે જ પશુના માત્મા જ્યારે વિકાસ પામતાં પામતાં મનુષ્ય બની, બુદ્ધિ અને વિવેકનું શસ્ત્ર ધારણ કરવાની હદે આવે છે ત્યારે કુદરત તે આત્માના વિકાસનું કાર્ય તે બુદ્ધિ અને વિવેકના તારતમ્યાનુસાર તેને સોંપે છે. કુદરતે અત્યાર સુધી જે નિયમે તેને ક્રમ વિકાસ સાધ્યો હતા તે નિયમ બુદ્ધિપૂર્વક સમજીને તેના વિશેષ વિકાસ અર્થે યોજતા તે શીખે છે અને તે પ્રકારે તે ધારે તે તેને માટે ઈચ્છેલે વિકાસ તે યથાયોગ્ય સાધી શકે છે. પરંતુ કુદરતે, મનુષ્યને જે હેતુની સિદ્ધિ અર્થે બુદ્ધિ અને કાર્ય-સ્વતંત્ર્ય આપેલાં છે તે હેતુને સફળ કરવાના ઉદ્યોગ ન કરતાં, કૃતજ્ઞ અને સ્વેચ્છાચારી મનુષ્ય, પેાતાના મનુષ્યત્વના પ્રાપ્ત અધિકાર ભાગવવાને બદલે પશુ બનવાનું પસંદ કરે છે. તે જાણતા હાય છે કે તે વાત તેને શેભતી નથી છતાં પશુત્વકાળમાં અનુભૂત સુખના સંસ્કારોની અવ્યકત સ્મૃતિથી તે અનિષ્ટ પ્રવાહમાં ખેંચાઈ જાય છે. અને તેમાં સૌથી બૅદકારક ઘટના તા એ છે કે, ** F? 4 # Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ક ખ દ્ધ છ ત ન તા. ૧૬-૨-૬૪ તેવા ભેગોને ઉત્કટપણે ભેગવવા માટે તે પોતાની બુદ્ધિની મદદ લે છે. બુદ્ધિશકિત મનુષ્યની ઉન્નતિ માટે કુદરતે છે, પરંતુ તે જ સાધનદ્વારા મનુષ્ય પોતાને બને તેટલો વધારે પશુ બનાવવાના પ્રયત્નપૂર્વક તે ઈશ્વરી શકિતનો અધમ ઉપયોગ કરે છે. પિતાના ભેગવિલાસની તૃપ્તિ માટે આજે મનુષ્યો પિતાની બુદ્ધિને કેવો છૂટથી ઉપયોગ કરે છે એ કોઈથી ભાગ્યે જ અજાણ્યું હશે. મનુષ્ય દ્રવ્યવાન બનવાને માટે અને દ્રવ્યના સાધન વડે પિતાની વિવિધ પ્રકારની ભેગવૃત્તિ સંતોષવા માટે કેટલી જાતનાં છળ- * કપટ, પ્રતારણા, વિશ્વાસઘાત, દેશદ્રોહ અને નિંદા કાર્ય કરે છે? પશુઓ તેમ નથી કરતા, કેમ કે તેમનામાં બુદ્ધિ નથી. મનુષ્યો તેમ કરી શકે છે, કેમ કે કુદરતે તેમને બુદ્ધિ અપ છે. શું બુદ્ધિશકિતની બક્ષીસ આ હેતુ માટે થઈ હશે? બુદ્ધિની સહાયથી મનુષ્યએ દેવ અથવા પરમાત્મા બનવું જોઈએ એવો કુદરતનો સંકેત છે, પરંતુ વસ્તુતાએ મનુષ્ય તે જ બુદ્ધિની મદદથી પશુત્વની ગંદી ખાઈમાં પડે છે. આજે મનુષ્યની પ્રબળ ભાગવાસનાએ બુદ્ધિના સાધનને પોતાના જ સંહારના ભયંકર શાસ્ત્રમાં પરિણમાવી નાખ્યું છે. આમ થતું અટકાવવું એ વૈરાગ્યની ભાવનાનું પરમ સાધ્ય છે. ભૂતકાળમાં ભેગવાયેલા ઈન્દ્રિજન્ય સુખની સ્મૃતિ મનુષ્યોને પુન: પુન: તે સંસ્કારો અનુભવવા ખેંચી જાય છે. તેમાં ન ખેંચાવા માટે મનુષ્ય પોતાના વિવેકના શસ્ત્રને ઉપયોગ કરતાં શીખવું જોઈએ. અર્થાત તેવા ખેંચાણ સામે તેણે પોતાના આત્મબળના પ્રતિખેંચાણનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ. પદાર્થજન્ય સુખામાં આપણને જે મુગ્ધભાવ બંધાઈ ગયો છે, તેને વિવેકના દિવ્ય અગ્નિ વડે ગાળી નાંખવો જોઈએ. જ્યાં સુધી એ મુગ્ધ પ્રીતિ અને વાસનાઓનું પ્રાધાન્ય આપણા અંતરમાં વર્તતું હોય છે ત્યાં સુધી આપણા સ્વરૂપના ઉચ્ચતર પ્રદેશનો ઉજજવળ પ્રકાશ આપણા બુદ્ધિપ્રદેશ ઉપર આવી શકતો નથી. અત્યારે આપણે પદાર્થોમાં બંધાઈ ગયા છીએ. વસ્તુત: જે પદાર્થોને આપણી ઉન્નતિના સાધનરૂપે કુદરતે નિર્ભેલા હતા તે પદાર્થોમાં જ આપણે ગૂંચવાઈ અને તેમાં કેદી બની ગયા છીએ. એ બંધનમાંથી છૂટવાને માત્ર એક જ માર્ગ છે અને તે એ છે કે, તે બંધનના સ્વરૂપને સમજીને તેમાં બંધાવાની સાફ ના પાડવી - જોઈએ. આપણે શેમાં બંધાવું અને શેમાં ન બંધાવું એ આપણી મરજીની વાત છે. આપણા ઉચ્ચતર સ્વરૂપની પ્રાપ્તિમાં જે ઘટનાઓ બાધા કરતી હોય તેને આપણા જીવનમાં ધારણ કરવી કે ન કરવી એના આપણે પોતે જ મુખત્યાર છીએ. આપણે મનમય રીતે જ ઠરાવ કરી દેવો જોઈએ કે, હું મારા સંયોગો અને પરિપાર્શ્વક ઘટનાઓથી તદ્દન સ્વતંત્ર છું. અર્થાત તેમાં રાગ ભાવથી બંધાવું કે ન બંધાવું એ મારી સ્વતંત્ર ઈચ્છાની વાત છે. આટલું આત્મસ્વાતંત્રય મેળવ્યા પછી મનુષ્ય પોતાની વાસ્તવિક શકિતઓના ભાનમાં આવવાની શરૂઆત કરે છે. હું સ્વતંત્ર છું’ એવા મનેમય જાહેરનામા ઉપર તેણે મનમય રીતે સહી કરવી જોઈએ અને તે જાહેરનામું તેણે પોતાની આંતરસૃષ્ટિના સઘળા વિભાગમાં, સર્વ પ્રદેશમાં અને ખૂણે-ખાંચરે ફેલાવી દેવું જોઈએ. તેમણે પોતાના સર્વ પ્રકારના વિકારો, વાસના, ઈચ્છાઓ, આવેગે, ભેગલિપ્સાએને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ કે, ‘તમે મારે આધીન છે, આજથી હું તમારે આધીન નથી.’ આવી રીતે મનુષ્ય જ્યારે તેના વિકારેને સ્વામી થાય ત્યારે જ તે સાચે સાધક બની શકે છે. અને વિકારો ઉપર સ્વામિત્વ ત્યારે જ સ્થપાય છે કે, જ્યારે તે પ્રત્યેને મુગ્ધભાવ વિવેકનાં બળથી નષ્ટ થાય. વિવેકના શસ્ત્રથી રાગના બંધનનું બળ તોડી નાખવું તે પ્રવૃત્તિવિશેષનું નામ વૈરાગ્ય ' : ' છે, અને તે મોક્ષપદનું પ્રથમ સોપાન છે. - . છોટાલાલ હરજીવન સુશીલ. - ઉપરના લેખને પૂરક નેધ આ લેખના લેખક સ્વ. છોટાલાલ હરજીવન સુશીલ, જૈન સમાજમાં એક સમર્થ લેખક તરીકે જેમનું નામ બહુ જાણીતું છે તે સ્વ. ભીમજીભાઈ હરજીવન સુશીલના બંધુ (ઘણું ખરૂં વડિલ બંધુ) થાય. પ્રસ્તુત લેખકને વિદેહ થયાને ઘણાં વર્ષ થયાં છે. એ હિસાબે આ લેખ પણ ઘણા સમય પહેલાં લખાયેલું હોવો જોઈએ. એમ છતાં આ લેખમાં ‘વૈરાગ્ય’નું જે interpretation–અર્થઘટન–કરવામાં આવ્યું છે તે તદ્દન નવું, મૌલિક અને તર્કશુદ્ધ છે. લેખકે વિષયને પ્રારંભ કરતાં એમ જણાવ્યું છે કે ઘણા શબ્દોને અર્થ અને ભાવ ભુલાઈ જાય છે તેમ “વૈરાગ્ય’ અંગે બન્યું છે, પણ મને એમ લાગે છે કે જેમ અહિંસા, ધર્મ અને એવા બીજા શબ્દોમાં સમયાંતરે નવા નવા અર્થો અને ભાવ પ્રવેશ્યા છે તેમ ‘વૈરાગ્ય’ શબ્દને પણ સ્વ. છોટાલાલભાઈએ ન જ અર્થ અને ભાવ અર્પણ કરેલ છે અને એ રીતે વૈરાગ્યની ભાવના આપણી સામે નવા સ્વરૂપે અને વિધાયકરૂપે રજૂ કરી છે. લેખકની દષ્ટિએ સંસાર અસાર નથી, પણ સારમય છે, પણ સંસારની એક એકથી ચડિયાતી એવી અનેક બાજુઓ છે અથવા તે વ્યકિતના વિકાસ મુજબ તેને સંસાર પ્રત્યેને અભિગમ બદલાતો જાય છે. સંસારની જે બાજુ અમુક કક્ષાએ અમુક વ્યકિતને સારમય લાગે છે તે જ બાજુ કક્ષા બદલાતાં તેના માટે સારમય મટી જાય છે અને તેથી ઉપરની બાજુ સારરૂપ બને છે. આ જ રીતે માનવીનાં જીવનમૂલ્યો પણ બદલાતાં જાય છે અને એ સાથે માનવીની જીવનની ભાત પણ બદલાતી રહે છે. એટલે સંસાર અસાર નથી, એટલું જ નહિ પણ સંસાર સદાકાળ રહસ્યમય છે, પણ માનવીના પશુકાળના સંસ્કારના પરિણામે તેનામાં જે જીવનદ્રષ્ટિ રૂઢ થઈ છે તે આમુલ. પરિવર્તન માગે છે. આવું આમૂલ પરિવર્તન થતાં સંસાર અંગેના રસ-વિષયોમાં પરિવર્તન થાય છે અને એ રસવિષયેના પરિવર્તનના કારણે સંસાર પ્રત્યેનો તેને અભિપ્રાય બદલાય છે. એ રીતે એ વ્યકિત માટે સંસાર તે સવિશેષ મધુર-સવિશેષ રસપ્રદ-બને છે. એટલે વૈરાગ્ય એટલે પ્રાકત લેખાતા વિષયોમાં સ્વાભાવિકપણે ઉભી થયેલી અરૂચિ અને ઉધ્વજીવન સાથે જોડાયેલા વિષયમાં તેમ જ પ્રવૃત્તિઓમાં ઉદ્દભવ પામેલી અભિરૂચિ-આવો ભાવ લેખકને અભિપ્રેત હોય એમ લાગે છે. આ વૈરાગ્યમાં સંસાર છોડવાની, સંસાર વિષે અણગમો ચિત્તવવાની વાત નથી, પણ સંસાર વિશે દષ્ટિકોણ બદલવાની વાત છે. સંસાર વિશે આ બહુ healthy approach-પ્રાણપ્રેરક અભિગમ-છે. - અને આપણે જેમને સંસારત્યાગી મહાનુભાવ તરીકે ઓળ ખીએ છીએ તેમણે વસ્તુત: સંસાર છોડયો હતો જ નથી, કારણ કે સંસાર વિનાનું જીવન આપણે કલ્પી શકતા નથી, જીવન એ જ સંસાર છે, અને આ મહાનુભાવે પણ જીવનના અન્ત સુધી સંસારમાં જ વિચરે છે, પણ તેમણે જે ત્યાગ કર્યો છે તે પ્રાકૃત જીવનપદ્ધતિને. આપણે સંસાર સાથે એક પ્રકારનો સંબંધ છે; તેમને સંબંધ અન્ય પ્રકાર છે. આપણને પશુવૃત્તિના સંરકારે અવારનવાર નીચે ધકેલે છે, તેમને દિવ્ય જીવનની પ્રેરણા નિરન્તર ઉદ્ઘલક્ષી બનાવે છે. સંસારમાં બને પોતપોતાની રીતે રસ, આનંદ અને કાર્યપ્રેરણા પ્રાપ્ત કરે છે અને વ્યકિતગત કક્ષા અનુસાર જીવનની સફળતા અને સભરતા અનુભવે છે. આ લેખ વયોવૃદ્ધ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજે જૈન પ્રકાશના, તંત્રી ઉપર મોકલ્યો અને તે તા. ૨૩-૧૨-૬૩ તથા તા. ૧-૧-૬૪ના જૈન પ્રકાશમાં બે હફતે પ્રગટ થયેલ છે. એ લેખ પ્રબદ્ધજીવનના વાચકોના લાભાથે અહિ સળંગ સાભાર ઉધ્ધવૃત કરવામાં આવે છે. જાણવા મળે છે કે આ લેખના પ્રકાશને જેન સ્થાનકવાસી સમાજની સ્થિતિચુસ્ત સમાજમાં ભારે ક્ષોભ પેદા કર્યો છે અને એ તદન સ્વાભાવિક છે. કારણ કે વૈરાગ્ય શબ્દ જ છે, પણ તેનું અર્થઘટન તદ્દન નવું છે અને પરંપરાપ્રાપ્ત રૂઢ શબ્દગ્રસ્ત માનવાને ચોંકાવે તેવું છે. પરમાનંદ ભાલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ. Page #43 -------------------------------------------------------------------------- ________________ જી REGD. No. B-4268 વાર્ષિક લવાજમ રૂા. ૪ અબુ જીવન ‘પ મુદ્દે જૈન ’નું નવસ’કરણ વર્ષ ૨૫ : અંક ૨૧ શ્રી. મુંબઈ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૬૦ નયા પૈસા મુંબઇ, માર્ચ ૧, ૧૯૯૪, રવિવાર આફ્રિકા માટૅ શિલિંગ – તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા 5 શ્રી આનંદમયી માતા 卐 (શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ )ના હવે પછી પ્રગટ થનાર ‘કન્યાદાન’ નામના વાર્તાસંગ્રહમાં જેના સમાવેશ કરવામાં આવ્યા છે, એવા શ્રી આનંદમયી માતા ઉપરના લેખ નીચે આપવામાં આવે છે. આવી અધ્યાત્મપરાયણ અને ગૂઢ રહસ્ય દાખવતી વ્યકિતના જીવન સાથે સાધારણ રીતે ચમત્કારો જોડાયલાં હોય છે. એવી રીતે નીચેના ચરિત્રનિરૂપણમાં ચમત્કારોનો ઉલ્લેખ જોવામાં આવે છે. આ ચમત્કારોના તત્ત્વને બાજુએ રાખતાં પણ આનંદમયી માતાના ચરિત્રમાં એક તેજસ્વી જીવનપ્રતિભાનું આપણને દર્શન થાય છે. જે ખરેખર પ્રેરક અને આકર્ષક છે. તંત્રી). સિદ્ધિનું સિંહાસન જેટલું સુંદર હોય છે, સાધનાની સૂળી એટલી તેજ હોય છે. સાધક મન—દેહને સાધનાની સૂળી પર પરોવી ન દે, ત્યાં સુધી સિદ્ધિનાં સિંહાસન સોંપડતાં નથી. ‘યહ તો ઘર હું પ્રેમકા; ખાલાકા ૧ ઘર નાહીં, ‘શિશ ઉતારે ભુંય ધરે, તબ પેઠે ઘર માહીં.' ઈશ્વરના ધરમાં પ્રવેશ કરવા માટે ઈશ્વરના સાક્ષાત્કારમાં પ્રથમ પહેલાં સ્વહસ્તે મસ્તક ઉતારીને ભેટ ધરવાનું હોય છે, અને તે જ તે પ્રવેશ શકય બને છે. આત્મા સા પરમાત્માની ઝાંખી તો જ અનુભવી શકાય છે! એવી એક શિર-સમર્પણની શેખીન કુલવધૂ છે. રૂપ છે, મુદ્રા છે, હસતા ભાવ છે, કાર્યકુશળતા છે, સ્વધર્મનું સંપૂર્ણ ભાન છે, પણ સાનાના થાળમાં લાઢાની નાનીશી ખીલી પડેલી છે—કુલવધૂ સાવ અન્યમનસ્ક છે! ‘હું સ્વયં પૂજારી છું. ‘દેવનો પૂજાપો પણ હું સ્વયં પોતે છું!' બેસિર-બે પગની વાતા ! ૨ ભુવા આવ્યા. વહુના ભ્રમ કાઢતાં ખુદ ભ્રમણામાં પડી ગયા! વૈદ તો આ નારીની નાડ જ પરખી ન શકયા. કંઈક અગમનિગમ લાગ્યું. દાકતરે—પશ્ચિમની હવાથી ૨ ગાયલા દાકતરે—સ્પષ્ટ કહ્યું. ‘૨! આ નારીના દેહમાં કોઈ રોગ નથી, રોગના ભ્રમમાં પડશે નહિ. આત્મા ઊંચા છે.' અન્યમનસ્ક તે કેવી? ધૂંઘટ કાઢીને એ નવોઢા નારી બેઠી છે, ને બેઠી બેઠી ખાવાઈ જાય છે. યજ્ઞવેદી જેવા ચુલાના અગ્નિ ભડભડ સામે બળે છે, અને તપેલામાં ચડતા ભાત નજર સામે ઉભરાઈ જાય છે! હાય રે! વહુ તારૂપેરંગે સારી છે, પણ સાવ દાધારીંગી છે! કોઈ વૈદ તેડાવા શ્રી આનંદમયી માતા ભુવાને બાલાવા, દાકતરને આમંત્રણ આપા, વહુના ઈલાજ કરાવે. ભવ આખાની દાંપત્યની વાટ આ રીતે કાપવી દુષ્કર છે. * પણ અહીં તો અજબ ખેલ મો છે. પગલી વહુને રાહુ જાણે છે કે એ દાધારીંગી છે, પણ અચરજ તો જુએ! એ પાગલ સ્ત્રી સહુને અબુધ લેખે છે. શાશિરોમિણ ન હોય એવું ડહાપણ ડોળતી એ કહે છે: | ‘હું સ્વયં દેવતા છું. ૨! મીરાં ભઈ બાવરી! રોગ ન જાને કોઈ! કુલવધૂ નર્મદાસુંદરી પનઘટને ઘાટ જાય છે ને આખો ઘાટ એનાં તેજથી ઝળહળી ઊઠે છે! ઘર તા નિર્ધન છે. કમર કસીને મજૂરી કરે તે માંડ પૂરું થાય તેવા ઘાટ છે. પણ આ વહુને જોઈલોક કહે છે કે આ તો રાંકનું રતન છે, જતત કરીને જાળવજો ! કોઈ ખુશીર મા કહે છે, કોઈ ર'ગાદીદી નામ આપે છે! ગૃહસ્થીની હજાર, જંજાળ છે. આખા દિવસની લાખ ઉધેડબુન છે. કમરતોડ મજૂરી છે. કુળવધૂ નર્મદાસુંદરી નર્મ પરિહાસ સાથે કામ કરે છે, જાણે ગીતાનો સંદેશ એના દેહમાં મૂર્તિમંત થયા છે. ‘સ્વ સ્વે કર્મણ્યભિરત : સંસિધ્ધિ: લભતે નર : ।' પેાતાનાં કર્મથી-કર્તવ્યથી ભાગનારને નહિ, એને પ્રેમથી પૂરાં કરનારને જ સિદ્ધિ સાંપડે છે; એ કૃષ્ણ-કોલ છે. દિવસ સખત પરિશ્રમમાં વીતે છે; રાત સાધનાની ઊગે છે. ચિત્તની ચંદ્રિકા સાધનાના આકાશને પોતાની સુધાથી ભરી દે છે. પતિદેવને પૈાઢાડયા છે. નાના ભાઈને તથા નાના ભત્રીજાને Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સુવાડયો છે: ને પોતે સાધના, આસન, પ્રાણાયામમાં તલ્લીન બની ગઈ છે. કોઈ વાર શાલિગ્રામ ૪ એને સદેહે દર્શન દે છે. કોઈ વાર સ્વયં જ્યોતિમાં વીંટળાઈ જ્યોતિપુંજ બની જાય છે. અજબગજબના ખેલ અંદરોઅંદર ચાલે છે, અને ભીતરની આ વાતો રામ સિવાય કોણ જાણતા હાય ! રાતે પતિદેવ બેબાકળા જાગી જાય છે, અને રહે છે. છતાંય ચૂપ છે. ૐ નવતર છે આ નારી! ધીરે ધીરે ભૂતાને આંખા આવી, છાપરાને કાન આવ્યા. પાડોશીઓ ગુપચુપ આ જ્યોતિર્મયીની સાધનાને નીરખવા લાગ્યા : પણ આગળ કોણ પગલું ભરે? ખુલાસા કોણ કરે ? હરકુમાર નામનો એક ભકત આ ધૂંઘટમાં આવરાયેલી વિભૂતિને ઓળખી ગયો. એ સવાર-સાંજ દર્શનાથે આવવા લાગ્યો પણ ધૂંઘટવાળી મૈયા એની સામે માં માંડે જ નહિ ને! ૨૧૦ આ દ્રશ્ય જોઈ ભકતથી ન રહેવાયું. એણે બાપાકાર કહ્યું, ‘આજ હું એકલા તને મા કહું છું. એક દહાડો આખી દુનિયા તને મા કહેશે. પણ નર્મદાસુંદરી તો સ્વ કર્મ—ધર્મમાં લીન છે; વ્યવહારમાં જરાય ચૂકતી નથી; શ્રમમાં જરાય પાછી પડતી નથી; કુલધર્મ સઘળા અદા કરે છે; ફકત અંતર્મુખતા વધતી જાય છે. અંતરના તારકોઈ અગમનિગમની સારગી સાથે સંધાતા જાય છે. એ કીર્તન કરે છે, ત્યારે શરીરને વીસરી જાય છે, એક તેજપુંજમાં લપેટાઈને એ આત્મમગ્નતા અનુભવે છે. કોઈ વાર રૂપ—માધુર્યભરી નારી પાસે સંસારી વાસનાથી ઘેરાયેલા પતિ આવે છે, પણ પત્નીની પ્રભુભાવભરી મુદ્રા જુવે છે: ને અને કામભાવ અદ્રશ્ય થઈ જાય છે. વિષયાનંદ અને મેાક્ષાનંદ વચ્ચે ઠીક ઠીક સંઘર્ષ ચાલે છે. આખરે પત્નીનો વિજય થાય છે. એક દહાડો પતિ પત્નીને પિછાણી જાય છે. એને માતા કહીને સંબંધેિ છે: અને એનું શરણ યા૨ે છે! પાણીપતનાં યુદ્ધ ખેલવાં સુકર છે: ભાગાનંદના ભૂમિવિજય ભારે દુષ્કર છે. ‘જિન ખાજા તિન પાઈયા, ગહરે પાની પેઠ, મેબારી ઢુંઢન ગઈ, રહી કિનારે બેઠ. સં. ૧૯૭૯ના વૈશાખ માસમાં જ્યારે આંબે કેરી પાકી હતી ને કોકિલા ઉન્મત્ત આલાપે ગાઈ રહી હતી, ત્યારે કુલવધૂ નર્મદાસુંદરીએ આપોઆપ દીક્ષા લઈ લીધી. સ્વયં ગુરુ, સ્વયં ચેલા! લોકોએ ખોવાયેલી આ નારીને પૂછ્યું, તમે કોણ છે?” જવાબ મળ્યો : ‘ પૂર્ણબ્રહ્મ નારાયણ. ‘આપના પરચા ?' જવાબમાં પતિ ભેાળાનાથને સહજ સ્પર્શ કર્યો. મસ્તકથી પગ સુધી વીજળીના ઝણઝણાટ વ્યાપી ગયો, એને સહજ સમાધિ લાધી ગઈ: એ પળ વિપળમાં અગમ અનન્ત પ્રદેશા ખૂંદી આવ્યો. ભાળનાથે ભકિતભાવે પાકાર કર્યો, ‘મા!' લોકોએ પાકાર કર્યો: ‘મા!’ ' માએ કહ્યું: ‘હું તો નાની બાળકી છું.' આ વખતે માતાજીની હસમુખ મુદ્રા જોતાં એક ભકતે કહ્યું: ‘હવે અમે તને આનંદમયી મા કહીશું! રે! અમને તારી પાસેથી લાધશે સતચિતનો આનંદ !” એ દિવસથી નર્મદાસુંદરી કુલવધૂ મટયાં ને સંસારમાં આનંદમી તરીકે પ્રસિદ્ધ થયાં! લોકો પૂછતાં: ‘રે! તમારા ગુરુ કોણ?? આનંદમયી મા જવાબ વાળતાં ‘બચપણમાં આ શરીરનાં ગુરુ હતાં માતા-પિતા. ત્યારબાદ જ્યારે વિવાહ થયા ત્યારે માતા-પિતાઓં કહ્યું કે પતિ જ તારો ગુરુ છે. ત્યારબાદ આ સંસારમાં જે કાંઈ પણ છે, તે સર્વ આ શરીરનાં ગુરુ છે, એ અર્થમાં કહું છું કે આત્મા જ આત્માના ગુરુ છે, અથવા આ શરીર જ શરીરનું ગુરુ છે.' કુલવધૂ નર્મદાસુંદરીમાંથી માતા આદમયી બની ગયાં. સહુ તેમને માતાના નામે બાલાવવા લાગ્યાં. માતાજી આ પછી પોતાના અહંભાવ કી પ્રગટ નથી કરતાં, પોતાના વિશે કહે છે ત્યારે પેાતાના આ શરીર તરીકે ઉલ્લેખ કરે છે. સંસારના સર્વ પુરુષોને પિતાજી અને સર્વ સ્રીઓને માતાને નામે સંબોધે છે, પેાતાને બાળકી તરીકે ઓળખાવે છે! સ્વયં દીક્ષા પ્રાપ્ત કર્યા પછી માતાજીએ વ્રત-જપને વધુ ઉગ્ર બનાવ્યાં. ત્રણ વર્ષ તો પ્રારંભમાં મૌન રાખ્યું. ત્રણ કોળિયાર્થી જીવન વધુ વલાહાર નહિ—ખાવું નહિ, પછી ફકત ફળ પર જ રહેવાનું ! અને તે ફળ માટે કોઈ પાસે માગણી કરવાની નહિ! દેહ જીત્યા વિના મન જીતાય નહિ. મન જીત્યા વિના આત્મા જડે નહિ! ન જાણે એક દિવસમાં દેહને કેટકેટલું ખાવા જોઈએ : અને અહીં તા મા ફકત અન્નના નવ કણ પર દિવસો કાઢે, ત્રણ કણથી વધીને ત્રણ મૂઠી અનાજ પર મહિનાઓ વીતી જાય, કોઈવાર એક શ્વાસે જેટલું ખવાય તેટલું ખાય! એક દિવસ લાગલાગટ સોળ દિવસ જળ નહિ ને અન્ન નહિ ! મા સાક્ષાત્કાર માટે આ કરતાં હતાં તેવું નહોતું. યાગ, આસન ને સાધના તેઓને આપાઆપ પ્રાપ્ત થતાં. તેઓ કહેતાં કે “હિંદુ ધર્મ સાથે ઈસ્લામ ધર્મ અને અન્ય ધર્મની મેં સાધના કરી લીધી છે! હું સ્વયં ધર્મ છું!” તા. ૧-૩-૬૪ બાળક જેવી રીતે સ્વયં ખેલ ખેલે, મા એવી રીતે સાધના અનુભવે! ચમત્કારઘેલું જગત આ સિદ્ધિ પાછળ ગાંડુંઘેલું રહે! એક વાર કીર્તન થઈ રહ્યું હતું: ને ભાવાવેશ આવી ગયા. કીર્તનના સ્થળથી થોડે દૂર એક કબર હતી. શ્રી મા એ તરફ ચાલવા લાગી. મૌલવી જૈનાદીહુસેન સાથે થયા. મા કબરમાં ગઈ, નમાજ પઢી ને કુરાનના કલમા પઢવા લાગી. લોકો કહે, ‘ૐ મા! તે આ કયારે જાણ્યું?' આંબા કેરી પકવતાં કયારૅ શીખ્યો? કઈ નિશાળે? મા તા કહેવા પૂરતાં નિશાળે ગયાં હતાં, અને ભલભલા મૌલવીઓને ભુલા પાડે તેવી આ ઈલમની જાણકારી કયાથી? કુલવધૂમાંથી માતા આનંદમયી બન્યાં છે, પણ કર્તવ્ય તા કુલવધૂનાં ચાલુ છે. શ્રમમાં શરમ નથી. મા વાસણ માંજે છે, તળાવે જઈ જળ ભરી લાવે છે, મસાલા ખાંડે છે, શાક સમારે છે, ને સાથે યૌગિક ક્રિયા ચાલે છે. એકબીજાનું એકેય વિરોધી નથી! ઘર બાળીને તીરથ કરવાની વાત નથી! માએ હવે પરિભ્રમણ શરૂ કર્યું. ભારતનાં તમામ તીર્થસ્થાન તથા પીઠસ્થાના ફર્યા. સં. ૧૯૮૩ના વર્ષમાં મહાકુંભનાં દર્શને ગયાં, અનેક મહાત્માઓ સાથે મુલાકાત થઈ. હવે તા માનાં સહજસાધ્ય કાર્યો ચમત્કાર લેખાવા લાગ્યાં. એક બાળકને સર્પદંશ થયો, પાતે પોતાની જાત ઉપર સર્પને દંશ દેવરાવી માતૃવાત્સલ્ય દાખવી ઝેર ઉતરાવ્યું. કોઈના ક્ષય રોગ મટાડયો. મૃત્યુના પંજામાંથી ઘણાને મુકત કર્યા, અભય અભયને આપે છે! કવિરાજ ડૉ. ગોપીનાથ સાથે એક વાર મા વાતે ચડયાં. કર્યાં કવિરાજ જેવા જ્ઞાનસાગર ને કયાં. આ અજ્ઞાની બાળકી-મા ! કવિરાજે વાર્તાલાપના અંતે ઉચ્ચાર્યું. ‘ઓહ! જાગૃત અવસ્થામાં મેં સ્વપ્ન જોયું. મેં જોયેલાં દર્શનાથી માનું દર્શન અદ્ભુત છે! દહેરાદુનમાં સ્મૃતિમંદિરની સ્થાપના કરી. શ્રીમતી કમલા નહેરુ (પં. જવાહરલાલનાં પત્ની) આદિ અનેક મહિલાએ માતૃભકત બની. આ પછી તો આશ્રમ પર આામે સ્થપાતા ચાલ્યા ને માતાજીની સાધનાથી આકર્ષાઈને મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, સુભાષબાબુ, પં. નહેરુ, વિનાબાજી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન, શ્રી ગોવિંદવલ્લભ પંત, શ્રી જગજીવનરામ, ડૉ. કાર્જુ વગેરે વિશિષ્ટ વ્યકિતએ માતાજીના સંપર્કમાં આવી. વિદેશની અનેક વ્યકિતએ સાધના માટે તેઓની સમીપમાં રહેવા લાગી, જે આજે પણ ચાલુ છે. સં. ૨૦૦૦માં ગંગાકિનારે આશ્રામ માટે જમીન લેવામાં આવી અને પુણ્યક્ષેત્ર કાશીમાં ભદેનીના ઘાટ પર આશ્રમ સ્થાપવામાં આવ્યા. માતાજી પછી એક સ્થાને વધુ રોકાતાં નથી. એ કહે છે: ‘હું બધે ફરું છું. પણ મારા માટે તે સંસાર એક ઓરડા છે.' પણ કુળકલ્યાણી કુળવધૂમાંથી વિશ્વકલ્યાણી માતા બનનાર આનંદમયી સ્વકર્તવ્યથી પાછાં હઠીને નહિ, કર્તવ્યપરાયણ રહીને પૂજનીય બન્યાં છે. ‘જયભિખ્ખુ’ ૧. ખાલાકામાસી, ૨. બેશિર—બે પગની વાત ઢંગધડા વગરની વાતા. ૩. ઉધેડબુન = ગડમથલ; ઉખેળવું અને ગૂંથવું. ૪. શાલિગ્રામ = કૃષ્ણનું એક સ્વરૂપ. Page #45 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૬૪ પ્રભુ હું જીવન ગુરુ વિષેના મતાના સમન્વય * આધ્યાત્મિક માર્ગ વિષે હાલમાં બે મોટા મતભેદ પ્રચલિત હોવાથી કોયાર્થી માણસે આ બાબતમાં કેવી જાતનું ધારણ રાખવું એ નક્કી કરવાનું તેને કઠણ થઈ પડે છે. આ વિષે મારે બીજાઓ સાથે વાતચીત કરવાના વખતોવખત પ્રસંગો આવે છે. હું પાતાને જો કે આ વિષયના નિષ્ણાત માનતા નથી, તોપણ મારે આ વિષે જે થોડો ઘણા અભ્યાસ કરવો પડયો તે પરથી અને સંસારી તથા વૈરાગ્યશીલ વ્યકિતઓ સાથે થયેલા સંબંધના અનુભવ પરથી તે વિષયમાં મારી જે સમજણ થયેલી છે તે લખવાથી બધાને વિચાર કરવામાં ઉપયોગી થશે એમ લાગે છે. ઉપર કહેલા બે મોટા મતભેદોમાં એક ‘ગુરુ સિવાય ગતિ નથી; ગુરુને સર્વ સમર્પણ કર્યા વગર જ્ઞાન થઈ શકતું નથી' એવું કહેનાર અને બીજા ‘ગુરુની મુદ્લ જરૂર નથી, પોતે જ વિચાર કરીને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું અને આ રીતે પ્રાપ્ત કરેલું જ્ઞાન એ જ સત્ય. શાન' એવું પ્રતિપાદન કરનાર—આ પ્રમાણે પરસ્પર તદ્ન વિરોધી એવા બંને મતા હાલમાં પ્રચલિત છે. ગુરુને સર્વ સમર્પણ કરનાર, તેમ જ વિવેક, જ્ઞાન અને પોતાના અનુભવને આધારે ચાલનાર એવા બંને પ્રકારની શ્રેયાર્થી વ્યકિતઓના જીવનવ્યવહાર પરથી તેમની માનસિક સ્થિતિ તપાસતાં બંનેમાં સાત્ત્વિક વૃત્તિવાળા અને પેાતાની ઉન્નતિ કરી લેનારા માણો મળી આવે છે. તે જ પ્રમાણે ક્રોધી, લેાભી, સ્વાર્થી અને અહંકારી વ્યકિતઓ પણ બંનેમાં જણાય છે. આ પરથી વિચાર કરતાં લાગે છે કે આ બંને મતામાં કંઈક સમન્વય હોવા જોઈએ અને ખરો શ્રેયાર્થી કોઈ પણ માન્યતા પ્રમાણે જીવન ચલાવતો હોય તોયે તે ઉન્નત જ થાય છે. પોતાને જોઈતું આધ્યાત્મિક જ્ઞાન કોઈ જ્ઞાની અને સમર્થ પુરુષની સહાય વગર પોતાની બુદ્ધિથી આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે તેમાં યોગ્ય વ્યકિતની સહાયની જરૂર છે એવું કોઈ સમજતું હોય તો તેના સહેજે કોઈ વિરોધ નહીં કરે; કારણ કે ગુરુની આવશ્યકતા નથી એવું કહેનારાયે વાચન, શ્રાવણ વગેરેથી જ્ઞાન મેળવતા હોય છે, પ્રાચીન અને અર્વાચીન શ્રેષ્ઠ વ્યકિતઓના ગ્રન્થામાંથી બોધ ગ્રહણ કરે છે, તેમ જ પ્રત્યક્ષ વ્યકિત પાસેથી સાંભળતા હોય છે. એટલે કોઈ પણ કેવળ પોતાની બુદ્ધિથી જ પ્રગતિ કરી શકે છે એવું જણાતું નથી. ‘ગુરુ’ એટલે જે વિષયમાં આપણને શાન નથી, પણ જ્ઞાન થાય એમ ઈચ્છીએ છીએ તે વિષયોમાં આપણને સહાય કરનાર માર્ગદર્શક . આટલા જ તેના અર્થ માનીએ તા ગુરુની આવશ્યકતા માનનાર અને ન માનનાર બંને સરખા જ છે એમ કહેવું પડે છે; કારણ કે બંને કોઈની મેં સહાય લેતા હોય છે અને બંનેમાં વિવેક હોય છે. જેમને સમર્પિત થવાનું હોય તેમાં કોણ લાયક છે એ વિવેકથી શોધ્યા વગર કોયાર્થી કોઈને સમર્પિત થતા નથી અને સમર્પણ કર્યા પછી પણ ગુરુએ કહ્યું હોય તે પૈકી કિંવા ગુરુ પાતે વર્તન કરતા હોય તે પૈકી કયું આચરણ યોગ્ય અને કયું અયોગ્ય છે, એ પોતે વિવેકથી ઠરાવીને તે પોતે વર્તતા હોય છે. સમર્પણ એટલે પોતાના કર્તુત્વ તેમ જ બુદ્ધિના અહંકાર છોડી દઈ બધી રીતે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે. તેમાં મુખ્ય વાત એ છે કે ગુરુએ બતાવેલા સાધન પર શ્રાદ્ધા રાખીને સાધના કરતાં કરતાં સિદ્ધિ પ્રાપ્ત કરવી. વાચન, શ્રાવણ વગેરે માર્ગે જેઓ બાધ લે છે, તેઓ પણ વિવેકથી બોધ ગ્રહણ કરે છે. એક દરે બંને જુદે જુદે માર્ગે જતા હોય એમ લાગતું હોય અને પોતાના માર્ગો જુદા છે એવું તેમને જણાતું હોય તો પણ બંને વિવેકથી પેાતાને સમજાય અને પચે તે જ ગ્રહણ કરે છે. ખરું જોતાં એવા વિવેકીની પ્રગતિ થાય છે. ૨૧૧ બંનેમામાં આગ્રહ અને અતિશયતા હોય તે તેમાંથી વિરોધ થાય એ સહજ છે. ગુરુની, માર્ગદર્શકની યા કોઈ પણ વ્યકિતની મદદની જરૂર છે, એમ કોઈ કહે તો તે પર કોઈ વિશેષ આક્ષેપ નહીં કરે. પણ ગુરુને સર્વ સમર્પણ કરવું જોઈએ, એમ કહેવું સર્વસંમત થતું નથી. અને કોઈની યે મદદની જરૂર નથી એમ કહેવું પણ સર્વસંમત થઈ શકતું નથી. એટલે ‘સર્વસમર્પણ’ અને ‘કોઈની જરૂર નથી' એ બે જાતના આગ્રહ અને અતિશયતામાં સહેજે વિરોધ થાય છે. ‘સમર્પણ’ કહેનારાએ પોતાનું જીવન તપાસીને જોવું ઘટે, સમર્પણ કરીનેયે સંપૂર્ણ નિરહંકારિતા, વ્યકિતત્વનો પૂરો નાશ અને કામ, ક્રોધ, લોભ, લાલસા, ઈર્ષ્યા વગેરે અનેક દોષોના અભાવ સિદ્ધ થાય છેકે? તેજ પ્રમાણે ગુરુ તરીકે કોઈને ન માનનારે પણ પેાતાનું સૂક્ષ્મપણે નિરીક્ષણ કરવું જોઈએ. પોતાને શોધીને જોવું જોઈએ કે તે પોતે વિચાર-આચારમાં સંપૂર્ણપણે સ્વાવલંબી થઈ કામ—ક્રોધ લાભમાંથી છૂટ છે શું? પાતા પર કોઈનાયે વિચાર—આચારના પ્રભાવ પડે છે કે નહીં? અડચણ યા સંકટના પ્રસંગે પ્રાચીન યા અર્વાચીન કોઈનાયે આચાર-વિચારના આધારે પાતે વર્તવાના વિચાર કરે છે કે નહીં? પ્રસંગાપાત યોગ્યઅયોગ્ય અને કર્તવ્ય-અકર્તવ્ય વગેરેના કેવળ પોતાના જ જ્ઞાન અને અનુભવો પરથી નિર્ણય કરે છે શું? ગુરુની આવશ્યકતા માનનારમાં સાધારણ રીતે શ્રદ્ધાના ભાગ વધારે હોય છે, અને આવશ્યકતા ન માનનારમાં પોતાની બુદ્ધિ પર વિશ્વાસ વધારે દેખાય છે. બંને માણસ છે અને કોઈ પણ માણસમાં પછી તે ગમે તેટલા શ્રાદ્ધાવાન હોય યા કેવળ પાતાને બુદ્ધિમાન સમજતા હોય, તોયે તે દરેકમાં શ્રાદ્ધા અને વિવેકનું મિશ્રણ હોય છે. તેમાં ફરક હોય તો ઓછાવત્તા પ્રમાણના હોય છે એટલું જ. માણસના મનમાં ભાવનાશીલતા અને બુદ્ધિમત્તા બંનેની વૃદ્ધિ થતી આવી છે. કેવળ ભાવનાશીલ થયું ચાલતું નથી અને કેવળ પાતાની બુદ્ધિ પર ભરોસો રાખીને મેં ચાલતું નથી. બીજાની બુદ્ધિયા તેના અનુભવને પ્રમાણ માનીને ચાલનારને શ્રદ્ધાવાન કહેવામાં આવે છે અને કેવળ પેાતાની બુદ્ધિ પર ભરોસો રાખનારને વિવેકી કહેવામાં આવે છે. આમાંનો ‘કેવળ ’ શબ્દ સ્વભાવનું વૈશિષ્ટય ધ્યાનમાં આવવા માટે વાપરવામાં આવ્યો છે. ભાવનાશીલ વ્યકિતને બુદ્ધિવાદી ભાળી અને અંધશ્રાદ્ધાળુ કહે છે અને પેાતાની બુદ્ધિ પર ભરોસા રાખી વર્તનારને ભાવનાશીલ વૃથા ચિકિત્સક અને અહ કારી યા નાસ્તિક કહે છે. આગ્રહ અને અતિશયતા છોડી દઈ દરેક જણ આત્મનિરીક્ષણ અને પોતાના મનના વિશ્લેષણની આદત પાડે તો તેને પોતાની મનોવૃત્તિઓનું સત્ય સ્વરૂપમાં દર્શન થશે અને બંનેમાં સમન્વય સાધતાં આવડશે. ભાવનાશીલતા જોઈએ પણ ભાવનાવશતા કે વિવશતા ન જોઈએ. તે જ પ્રમાણે બુદ્ધિમત્તા જોઈએ પણ ભાવનાશૂન્યતા કે ક્ષીણતા ન જોઈએ. માનવીમનના અભ્યાસ કરીને મનનાં બધાં પડ ઓળખતાં આવડે તો પછી આગ્રહ યા અતિશયતા ટકી શકશે નહીં. આધ્યાત્મિક ન માનેલા એવા જીવનના અનેક વિદ્યા, કલા, જ્ઞાન વગેરે વિષયોના જ્ઞાનમાં શિક્ષક, માર્ગદર્શક, ગુરુ માનીને તેમની પાસેથી આપણે જોઈતી સહાય લઈએ છીએ. તે માટે એક કરતાં એક સમર્થ અને અધિક સુપાત્ર ગુરુનું શિષ્યત્વ પણ સ્વીકારવામાં આવે છે. તે પ્રમાણે જરૂર હોય તો આધ્યાત્મિક માનેલા વિષયમાં પણ માણસ આવું આચરણ અને ક્રમ રાખે તો તેમાં કોઈ દોષ ન માનતાં તે યથાક્રમ જ છે એમ કહેવું જોઈએ. ગુરુની આવશ્યકતા નથી, એવા મતના લોકોનો વિરોધ સમર્પણના વિષય પૂરતા જ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ , પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૪ હોય છે, એમ મને લાગે છે. કારણ કોઈ પણ એકને જ સંપૂર્ણ- લેવી. પોતાના વિકાસ અને આવશ્યકતા પ્રમાણે અનેક માર્ગપણે સમર્પણ કરે છે ત્યારે તેનાં તે વિષયનાં જ્ઞાન, અનુભવ અને દર્શકોની મદદ વ્યકિતને લેવી પડે એ સંભવ છે, એમાં દોષ માહિતી કયારે પણ ભવિષ્યના પ્રમાણમાં ઓછાં જ હોય છે. એવી કે અનુચિતતા નથી. એમાં પરાવલંબન આવવાને ભય ન રહે એ સ્થિતિમાં કોઈને પણ સર્વસમર્થ, સર્વજ્ઞ યો સાક્ષાત ઈશ્વર માન-. માટે શ્રેયાર્થી અને માર્ગદર્શક બંને વિવેકી અને માનવતાની દ્રષ્ટિએ વામાં આવે છે તેમાં જ્ઞાન કરતાં ઉતાવળ અને અવિવેક જ વધારે ઉન્નતિના માર્ગે વર્તવાના પ્રયત્નમાં હોય, તો તેમાં કોઈને કશું હશે. સર્વજ્ઞ માન્યા પછી આગળ ઉપર અનુભવથી તેની સર્વજ્ઞતા નુકસાન થતું નથી. આવી સ્થિતિમાં માર્ગદર્શકરૂપે કોઈની મદદ વિશેની સમજ ભૂલભરેલી કરવાનો સંભવ મેટે ભાગે હોય છે. લેવી જ નહીં એ આગ્રહ રાખવાનું પણ કારણ નથી. કોઈ પણ વિવેકી અને સત્યનિષ્ઠ સાધકને એ અનુભવ થાય ત્યારે તે, તે જ 'માર્ગ ધારણ કરવામાં આવે તે તેમાં મુખ્ય વાત વિવેક કરવાની માર્ગદર્શકને પકડી ન રાખતાં એટલે તેમને ઉપયોગ હોય, સહાય શકિત જેનામાં હશે તેનું અકલ્યાણ કદી થતું નથી. તે, દરેક મળી હોય, તે વિષે સદૈવ કૃતજ્ઞ રહીં વધારે લાયક માર્ગદર્શકની પ્રસંગ અને વ્યકિતના સંબંધમાંથી પોતાનું કલ્યાણ જ સાધી લે છે શોધ કરશે યા પોતાના જ્ઞાનાનુસાર અભ્યાસ કરતા રહેશે. પરંતુ અને જેને વિવેક સૂઝતો નથી અને સૂઝે તે તે પ્રમાણે વર્તવાનું ઘણા સાધકો વિષે એવો અનુભવ થયો છે કે તેઓ એક વાર સધાતું નથી તે કોઈ પણ માર્ગ સ્વીકારે તેણે પોતાનું કલ્યાણ સાધી માનેલા ગુરુને ન છોડતાં તેના પરિવારમાં સામેલ રહી તેની ખ્યાતિ શકતા નથી. કલ્યાણ સાધવું એ મુખ્ય વાત છે. કોઈ પણ માર્ગને વધારી તેને જ સર્વજ્ઞ યા છેવટે ભગવાન માનવા લાગે છે. તેમાં આગ્રહ રાખી એ પર જીવન વ્યતીત કરવું એ ગૌણ છે. ' ખરેખર તેમની પ્રગતિ થઈ શકતી નથી. અખંડ આનંદ'માંથી સાભાર ઉધૂત કેદારનાથજી - રોગી માણસ રોગમુકત થવા માટે પોતાનું જ્ઞાન અપૂર્ણ છે એટલે કોઈ વૈદ્ય, દાકતર યા હકીમને પોતાનું શરીર સ્વાધીન કરે સાભાર-સ્વીકાર છે. એ પણ એક દ્રષ્ટિએ તેને સમર્પણભાવ છે; પણ તે કાયમનો Jaina Theories of Reality & Knowledge રહે શકય નથી. તેટલાથી તેનું સંપૂર્ણ વ્યકિતત્વ જીવનભર વૈદ્ય- લેખક : સ્વ. ડે. વાઈ. જે. પદ્મરાજૈયા, પ્રકાશક : જૈન દાકતરને અર્પણ થયું છે એમ માની ન શકાય. કોઈ વ્યકિત એકાદ સાહિત્ય વિકાસ મંડળ, ૧૧૨ ઘોડબંદર રોડ, વિલે પારલે પશ્ચિમ, પ્રસંગે ઘણી ઉપયોગી થઈ એટલે ઉપયોગ કરનારે જીવનભર તેને મુંબઈ– ૬, કિંમત રૂા. ૧૫. સ્વાધીન યા અવલંબિત રહેવું એ કદી યોગ્ય નથી. કૃતજ્ઞભાવ એ વિશ્વવંદ્ય કિરણાવલિ : કિરણ : ૧: લેખક : સ્વ. છોટાલાલ માનવતાની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વને ભાવ છે, પરંતુ એ, એટલે જીવણલાલ, પ્રકાશક : શ્રી નૃસિંહ પ્રકાશન, ૨૨, ગોવાલિયા ટંક રોડ, મુંબઈ-૨૬. કિંમત રૂા. ૫-૫૦. પૂર્ણ માનવ્ય નથી. કોયાર્થી માણસે એક માર્ગદર્શક પાસેથી સર્વ વિચાર રત્નરાશિ:લેખક-પ્રકાશન ઉપર મુજબ. જ્ઞાનની અપેક્ષા ન રાખતાં પોતાના વિકાસક્રમમાં જે વખતે જેની ઉરસિંધુનાં બિદુ: લેખક : ભકતકવિ શિવજી દેવશી, પ્રકાશક: આવશ્યકતા જણાય તેની વિવેકપૂર્વક સહાય લેતાં લેતાં આગળ જવું શિવસદન ગ્રંથમાળા, કાર્યાલય મઢડા, સૌરાષ્ટ્ર, કિંમત રૂ. ૧–૫૦ જોઈએ. આ વાત એકને જ સર્વજ્ઞ માનીને તેને કાયમના સમર્પણ. - જવાહરના જીવનના પ્રેરક પ્રસંગે: લેખક : શ્રી અંબેલાલ થવાથી સાધી શકાશે નહીં. એવો આગ્રહ રાખવાથી બંને બાજુથી નારણજી જોશી, પ્રકાશક : ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી રસ્તે, અસત્ય અને દંભ વધવાને સંભવ છે. આવી સ્થિતિ જોઈને અમદાવાદ-૧ કિંમત રૂા. ૪. કેટલીક વિચારી વ્યકિતઓના મનમાં ગુરુ- શિષ્યપ્રથા, પંથ, સંપ્રદાય ભગવાન મહાવીર : લેખક : પ્રકાશક ઉપર મુજબ કિંમત રૂ. ૩. વગેરે વિશે એક પ્રકારની અશ્રદ્ધા પેદા થાય ત્યા વિરોધભાવ પેદા અમારે ખાંચે: લેખક: શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે; થાય તેમાં આશ્ચર્ય નથી. પરંતુ તેમણે પણ એને વિરોધ કરતાં પ્રકાશક ઉપર મુજબ, કીંમત રૂ. ૩.૫૦ કરતાં બીજી બાજુ જઈ અતિશયતા ન કરવી જોઈએ. ગુરુની ગ્રામ બાલશિક્ષણ કેન્દ્ર પ્રકાશન આવશ્યકતા નથી, એમ કહેનારાઓને જીવન-ઈતિહાસ તપાસતાં પિ. કોસબાડ ટેકરી-લવડ સ્ટેશન થઈને (જિ. થાણા) એક યા અનેક ગુરુએના વિપરીત આચરણને તેમ જ તેમના દંભ, ૧ બાળકોની હઠ: લેખિકા : તારાબહેન મેડક, અનુ : મહત્ત્વાકાંક્ષા, કપટ, છળ થા આધ્યાત્મિક માનેલા વિષયમાં તેમની ચંદુલાલ ભટ્ટ, કિંમત ૭-૮૦ પૈસા. અનેક ભ્રામક કલ્પનાઓનો અને ખોટી માન્યતાઓને તેમને ૨ બિચારાં બાળકો: લેખિકા : તારાબહેન મોડક, અન : તિરસ્કાર આવવાને લીધે તેમના મનમાં વિરોધભાવ નિર્માણ થયે ચંદુલાલ ભટ્ટ, કિંમત રૂા. ૧-૬૦ હોવું જોઈએ. પ્રથમની ભેળી શ્રદ્ધાની અતિશયતાની આ પ્રતિ ૩ બાલવિકાસ અને શિસ્ત: લેખિકા : તારાબહેન મોડક, અનુ: ચંદુલાલ વ. ભટ્ટ, કિંમત ૧૦૦, ક્રિયા હોય એમ લાગે છે. ગુરુ, પંથ, સંપ્રદાય વિષે આપણને બધે ૪ આપણું ઘર: લેખિકા: તારાબહેન મોડક, અનુ: ચંદુલાલ કટું અનુભવ થયો હોય તે તેની પ્રતિક્રિયારૂપે આપણા મનમાં બધા વિષે અનાદાર ન થવો જોઈએ. આ પ્રસંગે આપણે પોતે પોતાના ધર્મોનબંધી વિશ્વદર્શન’ પુસ્તક ૧ થી ૫ મનને ખૂબ તપાસવું જોઈએ. પ્રથમની ભાવનાવશતા, શ્રદ્ધાની '' (૧) “કલ્યાણ રાજ્ય, સર્વોદય અને વિશ્વવાત્સલ્ય” અતિશયતા અને ઉતાવળનું તે આ પરિણામ નહીં હોય? પિતાને લેખક: મુનિ નેમિચંદ્રજી, પ્રકાશક : શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન સૂક્ષ્મપણે શોધ્યા સિવાય બીજાને દોષીત ઠરાવવાના પ્રમાદમાં આપણે મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ-૧ કિંમત રૂા. ૩. ન પડવું જોઈએ. પોતાના જ્ઞાનને આધારે પ્રગતિ કરવામાં કશી (૨) “અનુબંધ વિચારધારા”: મુખ્ય પ્રવચનકાર : મુનિશ્રી હરકત નથી. અને તે પ્રયત્નમાં યશ ન આવે તે યોગ્ય માર્ગ- સંતબાલજી, પ્રકાશક : ઉપર મુજબ, કિંમત રૂ. ૨-૦. દર્શકની વિવેકપૂર્વક સહાય લેવામાં આપણને ભય, સંકોચ, ખોટી | (૩) “સાધુ સંસ્થાની અનિવાર્યતા”: પ્રવચનકાર : મુનિશ્રી શરમ ય ઊણપ ન લાગવાં જોઈએ છે કેવળ અહંકારથી તે માર્ગ નેમિચંદ્રજી, પ્રકાશક : ઉપર મુજબ. કિંમત રૂા. ૨–૫૦ નેચિંટ પકાળક • આપણે ત્યાજ્ય ન માનવો જોઈએ. (૪) “સર્વ ધર્મોપાસના”: પ્રવચનકાર : મુનિશ્રી સંતબાલજી, ' આ બધાને સારાંશ એ છે કે “ગુરુ કરવા’ એટલે સમર્પણ પ્રકાશક: ઉપર મુજબ, કિંમત રૂા. ૨-૫૦ . કરીને જીવનભર બેડી અને બંધન સ્વીકારવાં એમ નહીં, પણ (૫) “ભારતીય સંસ્કૃતિ”: મુખ્ય પ્રવચનકાર : મુનિશ્રી સંતન પોતાના જીવનવિકાસમાં મદદ કરી શકે એવા માર્ગદર્શકની મદદ બાલજી પ્રકાશક: ઉપર મુજબ, કિંમત રૂા. ૨-૫૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૬૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, કન્યા છાત્રાલય, અને શ્રી ખીમજી માડણ ભુજપુરીઆના પુત્ર પ્રશ્ન જીવન શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, એક સતત વિકસતી જતી શિક્ષણસંસ્થા છે. શિક્ષણના ક્ષેત્રે આ સંસ્થાની પ્રવૃત્તિ ઉચ્ચ શિક્ષણ લેવા માગતા. જૈન શ્વે. મૂ. વિદ્યાર્થીઓને રહેવા, ખાવા વગેરેની સગવડ આપતાં છાત્રાલયો ભિન્ન ભિન્ન યુનિવર્સિટીનાં કેન્દ્રોમાં ઊભા કરવા પૂરતી સીમિત રહી છે. આવાં છાત્રાલયોની જેટલી જરૂર જૈન વિદ્યાર્થીઓને છે તેટલી જ જરૂર જૈન વિદ્યાર્થીનિઓને છે, જ્યાં સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માગતી જૈન વિદ્યાર્થીનિઓ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી કન્યા છાત્રાલયો ઊભાં કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાલયનું કાર્ય પોતે સ્વીકારેલા સીમિત ક્ષેત્ર પૂરતું પણ ધૂરું જ રહ્યું ગણાય અને આ ખૂટતી કડી સત્વર પુરાવી જ જોઈએ એવા સંકલ્પપૂર્વક વિદ્યાલયના અગ્રગણ્ય સભ્ય શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે (વિઘાલયના હાલના મંત્રી) આજથી ૨૦ વર્ષ પહેલાં કન્યાછાત્રાલયની યોજના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ સમક્ષ રજૂ કરી હતી અને તેની ભલામણ સાથે તા. ૩૧-૧-’૪૩ની સામાન્ય સમિતિમાં એ યેાજના રજૂ કરવામાં આવી હતી. અને વિશેષ ચર્ચા માટે મુલતવી રહેલી અને તા. ૭-૨-૪૩ના રોજ મળેલી સામાન્ય સમિતિએ એ યોજના સુચવાયેલા સુધારા વધારા સાથે સર્વાનુમતે મંજૂર કરી હતી. આ યોજના શરૂઆતમાં ૬૦ વિદ્યાર્થીનિઓ માટે કન્યા છાત્રાલય ઊભું કરવાની હતી અને તેના મકાનના ખર્ચને પહોંચી વળવા માટે રૂા. ૫૦૦૦ની રકમ આપે એવા ૩૦ આદ્યસંસ્થાપકો (Founder Patrons) તત્કાળ મેળવવાની હતી. આમાંથી ૨૫ આદ્યસંસ્થાપકો એ અરસામાં નોંધાઈ ચૂકયા હતા, બાકીના પાંચ સહેલાઈથી મળી શકે તેમ હતું, અને એક કે બે વર્ષમાં આ કન્યા છાત્રાલય જરૂર શરૂ કરવામાં આવશે એવી આશા સેવવામાં આવતી હતી. પણ ત્યાર બાદ કમનસીબે જે આગેવાન વ્યકિતના માથે આ યોજનાને મૂર્ત રૂપ આપવાની જવાબદારી હતી તેને આવા કન્યા છાત્રાલયની જવાબદારી ઘણી કપરી લાગી અને તેમના આ બાબતને લગતા ઉત્સાહ કંઈક મંદ પડયો. સમય જતાં ૧૯૫૩ની સાલમાં આ વ્યકિત એટલે કે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ વિદ્યાલયના મંત્રીપદ ઉપર આવ્યા એમ છતાં પણ, કન્યા છાત્રાલય ઊભું કરવા અંગે આજ સુધીમાં કશી પણ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી નથી અને આની જગ્યાએ દર વર્ષે ૬૦ બહેનોને રૂા. ૨૦૦ આસપાસની શિષ્યવૃત્તિ આપીને સંતોષ ચિતવવામાં આવ્યો છે. આ શિષ્યવૃત્તિએ સંબંધમાં જણાવવું જરૂરી છે કે તા. ૩૧-૫-૬૩ સુધીમાં આ શિષ્યવૃત્તિ પેટે રૂા. ૧,૦૬,૦૦૩ની રકમ આપવામાં આવી છે અને છેલ્લાં દશ વર્ષથી કન્યાછાત્રાલય નિમિત્તે ઉભા કરવામાં આવેલ ફંડમાંથી કશી રકમ ન લેતાં વિદ્યાલય પોતાની આવકમાંથી કાલેજમાં ભણતી કન્યાઓને શિષ્યવૃત્તિઓ આપે છે. આ માટે વિદ્યાલયને જરૂર અભિનંદન ઘટે છે. કન્યા છાત્રાલયનું ફંડ આઘ. સંસ્થાપકો તરફ્થી મળેલી રકમો તેમ જ બીજાં દાનો મળીને રૂા. ૧,૨૮,૦૧૬ સુધી પહોંચ્યું છે તેમાં શ્રી ખીમજીભાઈ તરફથી મળેલા ચેક ઉમેરતાં રૂા. ૧,૩૩,૦૧૬ સુધી પહોંચે છે. પ્રથમના આ સંસ્થાપકોમાં શ્રી એચ. પી. શાહ, અને શ્રી ખીમજીભાઈનો ઉમેરો કરતાં તે સંખ્યા ૨૭ની બને છે. જે કન્યા છાત્રાલય શરૂ કરવાની જવાબદારી આજથી વીસ વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકારી છે, છતાં જેને હજુ સુધી અમલી રૂપ અપાયું નથી તે કન્યા છાત્રાલય શરૂ કરવાના વિદ્યાલયના મંત્રીઓ અને વ્યવસ્થાપક સમિતિ વધારે ગંભીરપણે વિચાર કરતા થાય, એટલું જ નહિ પણ, એ અંગે સત્વર ક્રિયાશીલ (5) ૨૧૩ બને એવી ભાવનાથી પ્રેરાઈને પાતા હસ્તકના શ્રી ખીમજી માડણ ભુજપુરી ચેરીટી ટ્રસ્ટમાંથી રૂ!. ૫૦૦૦ના ચેક સાથે તેમણે વિદ્યાલયના મંત્રીને સંબોધીને નીચે મુજબના પત્ર લખ્યો છે. એ માટે શ્રી. ખીમજીભાઈને ધન્યવાદ ઘટે છે. એ પત્રમાં જે વિગતો આપવામાં આવી છે તેને યથાસ્વરૂપે સમજવામાં ઉપયોગી થાય એ હેતુથી ઉપરની ભૂમિકા આપવામાં આવી છે. આજથી ૨૦ વર્ષ પહેલાં કન્યા છાત્રાલયની જેટલી જરૂરિયાત હતી તે કરતાં વિદ્યાર્થીનિઓ માટે આવી સગવડ ઊભી કરવાની જરૂરિયાત આજે ખૂબ જ વધી ગઈ છે અને જ્યાં જૈન વાતાવરણ ન મળે અને ખાનપાનના નિયમા ન સચવાય એવાં છાત્રાલયોના ઉચ્ચ શિક્ષણ લેવા ઈચ્છતી જૈન કન્યાઓને બીજા વિકલ્પના અભાવે આશ્રય લેવા પડે છે એ જૈન સમાજ માટે અને આટલી મોટી પ્રતિષ્ઠા જેણે પ્રાપ્ત કરી છે એવા મહાવીર જૈન વિદ્યાલય માટે શેશભાસ્પદ નથી. આ બાબતમાં જેમનાં મન કાંઈક ખચકાતા હોય તેમને શ્રી ખીમજીભાઈ વિદ્યાર્થીનિઓ માટેનાં પેાતાના હસ્તક ચાલતા છાત્રાલયોના અનુભવાના સધિયારો આપે છે. વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ સમીપ આવી રહ્યો છે એ 'પ્રસંગનો આ ખૂટતી કડી પૂરી કરવાની બાબતને સૌથી પ્રથમ લાભ મળવા ઘટે છે. શ્રી ખીમજીભાઈના જે પુત્રના ઉપર નિર્દેશ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે:- પરમાનંદ મુંબઈ, તા. ૨૦-૨-’૬૪ પ્રિય શ્રી ચંદુલાલભાઈ, ઘણા સમયથી આપને પત્ર લખવાનો વિચાર કરી રહ્યો હતે. આખરે આજે લખી જ મોકલું છું. ચાર-પાંચ વર્ષ પહેલાં આ જ વિષય પરત્વે આપને લખ્યું હોવાનું સ્મરણ છે. આપ આપના ઉદ્યોગ-ધંધાની દેખભાળ કાબેલિયતથી કરતા રહેવાની સાથેસાથે જનકલ્યાણનાં જે કાર્યો કરો છે. તે કાર્યોની માહિતી વૃત્તપત્રો દ્વારા મળતી રહે છે અને તેથી આનંદ અને ગૌરવ અનુભવું છું. પ્રાત:સ્મરણીય સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના પ્રબળ પ્રયાસેાથી સ્થપાયેલી આપણી મહાવીર જૈન વિદ્યાલયની આણંદ મધ્યની શાખાના દશેક હજાર વાર જેટલા જમીનના પ્લોટ પર મકાન બાંધવાના પાયા નંખાયા ત્યારે મુરબ્બી શ્રી પરમાનંદભાઈએ અને બીજા એક મહાનુભાવે * ઉચ્ચ અભ્યાસ કરતી બહેનો માટે કન્યા છાત્રાલય ખોલવાનો સમય હવે . પાકી ગયો હોવાનો ઉલ્લેખ કરી આપ એ સત્કાર્યની આગેવાની લ્યો એવા અંગુલિનિર્દે શ કર્યો હતો તેમાં હું પણ મારા સુર પુરાવું. છું, એટલું જ નહિ પણ, હવે આપ એ દિશામાં સત્વર સક્રિય પગલાં લ્યો એવી આગ્રહભરી અપીલ નમ્રભાવે કરું છું. મેં એ દિશામાં સેવેલાં સ્વપ્નાને શાસનદેવની કૃપાથી અને આપ જેવા શુભેચ્છકોની શુભાશિષ અને સહકારથી સાકારરૂપ સને ૧૯૫૨માં આપી શકાયું છે. ૧૯૫૫માં સ્કોલરશીપા આપીને અને ૧૯૫૬થી પેાતાનું મકાન માટુંગામાં ખરીદીને ૧૦૦ જેટલી વિદ્યાર્થીનિઓને રાખવાના અને નિભાવવાના પ્રબંધ કરી દેવાયો છે અને તે કાર્ય સરસ રીતે અને સંતોષકારક ગતિએ આગળ ધપી રહ્યું છે. આ શુભ શરૂઆતથી પ્રેરાઈને શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિએ પણ કાલેજિયન કન્યાઓ માટે માટુંગામાં પાંચેક વર્ષ થયાં - કન્યા છાત્રાલય શરૂ કરી દીધેલું છે અને ગયા વર્ષે કચ્છ પ્રદેશના અબડાસા વિભાગમાં એક અને વાગડ વિભાગમાં બીજું છાત્રાલય પણ વીશા ઓશવાળ કોમની બાળા માટે શરૂ કરી દેવામાં આવેલ છે. છે. ગયા વર્ષે એ બંને છાત્રાલયોમાં પચાસ-પચાસ બાળાઓને * આ મહાનુભાવ તે વલ્લભ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલ છે કે જેમણે કન્યા છાત્રાલયનું કાર્ય હાથ ધરવા અનુરોધ કર્યો હતો. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ દાખલ કરાઈ હતી અને આ વર્ષના સત્રથી એમાં સાસા (અને જરૂર જણાશે તો તેથી પણ વધુ) બાળાઓને દાખલ કરવાના મનોરથ એ છાત્રાલયના સંચાલકો સેવે છે. માટુંગામાં ૧૯૫૨માં સ્થપાયેલ ઉપરોકત કન્યા છાત્રાલયમાં પણ વધુ બાળાઓને રાખવાની અમારી ઉમેદ હતી અને છે, પરંતુ જગ્યાના અભાવે ૧૦૦ બાળાઓથી વધને રાખી શકાતો નથી અને એથી ચાર-છ વર્ષ પહેલાં હું વિશાળ પ્લેટની શોધમાં હતો. આખરે જુહુ-પાર્લી ડેવલપમેન્ટ સ્કીમમાં ૩૩,૩૦૦ વાર જેટલી ફ઼ી. હોલ્ડ જમીનના ચાર સુંદર પ્લાટો મેળવી શકયો છું અને હવે એ સ્થળે બે-એક વર્ષમાં મકાનોનું બાંધકામ થઈ રહેશે એટલે ત્યાં એસ. એસ. સી. સુધીની ત્રણેકસા બાળાઓ અને ઠીક ઠીક સંખ્યામાં કાલેજ જતી બહેનને પણ જુદા જુદા વિભાગેા પાડી જુદાં જુદાં સુપરવીઝન નીચે રાખવાની અમે ઈચ્છા રાખી રહ્યા છીએ. વળી જરુરિયાત જેટલું ફંડ મળી રહેશે તો શ્રાવિકાશ્રામ જેવું સ્થાન પણ ત્યાં ઊભું કરવા ઈચ્છા રાખીએ છીએ. શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ પણ પોતાની માલિકીનું મકાન ધરાવવા પ્રયાસેા કરી રહેલ છે. એક દાયકામાં આ બધું થયું છે અને થાય છે તે દરમિયાન મને કે મારા સાથીઓને તેમ જ શ્રી દશા ઓશવાળ કોમના કાર્યકરોને કયારે પણ કશા કડવા અનુભવ થયા નથી તે જોતાં, સમગ્ર જૈન સમાજની બાળાઓ માટે કન્યા છાત્રાલય શરૂ કરવાના પ્રયાસામાં આપ પહેલ કરો એવી આગ્રહભરી અરજ કરું તો તે અસ્થાને નહિ ગણાય એમ માનું છું. ગરીબી એ કંઈ ગુન્હો નથી, છતાં કેટલાંક ગરીબ મા-બાપા પોતાની ગરીબીના કારણે તે કેટલાંક સાધનસંપન્ન માબાપે નજીકમાં શાળા-કાલેજ હોવાના અભાવે પોતાની બાળાઓને જરૂરી શિક્ષણ આપવાની ઈચ્છા હોવા છતાં આપી શકતાં નથી તે હકીકત છે, જે આપના જેવા અગ્રહરોળના સમાજના આગેવાનાની સહાનુભૂતિભરી ગંભીર વિચારણા માંગી લે છે. આપ હવે આ દિશામાં સત્વરે સક્રિય પ્રવૃત્તિ હાથ ધરા એ અભ્યર્થના સાથે શ. ૫૦૦૧ પાંચ હજાર એકની રકમના ચૂક ઉપરોકત ટ્રસ્ટ તરફથી કન્યા છાત્રાલયના ફંડમાં આ ટ્રસ્ટના આદ્ય સંસ્થાપકોમાંના એક તરીકે નોંધવા માટે આ સાથે મોકલું છું, જેના સ્વીકાર કરી આભારી કરશે. એ જ વિનંતિ, શુભેચ્છા અને આભારની લાગણી સાથે, પ્રભુધ જીવન મુનિ પુણ્યવિજયજી એટલે કયા ? હું છું આપનો જ ખીમજી મા. ભૂજપૂરીઆ વિષયસૂચિ આનંદમયી માતા ગુરુ વિષેના મતેને સમન્વય મહાવીર જૈન વિદ્યાલય, કન્યાછાત્રાલાય અને ખીમજી માડણ ભુજપુરીઆનો મંત્ર ‘સર્વ પલટી ગયું’ અમેરિકન મહિલાના ભારતના અપનાવેલા એક પુત્રને પત્ર ‘ગુજરાતથી હું ડરૂ છું પ્રકીર્ણ નોંધ: સ્વ. ફૂલચંદભાઈ વેલજી, માતુશ્રી માનબાઈ, શ્રી શકુંતલા કાન્તિલાલ ઈશ્વરલાલ, જૈન ગર્લ્સ હાઈસ્કૂલના ‘ફીઝીકલ ડીસપ્લે, માબાઈલ મીનીયેચર એકસ–રે વાન, કલાકારની છઠ્ઠી ઈન્દ્રિય સંવેદનની છે. તા. ૧૬-૨-'૬૪ના પ્રબુદ્ધજીવનમાં “શ્રીમદ્ રાજચંદ્ર વિષે ગાંધીજી” એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખના સંપાદક મુનિ પુણ્યવિજયજી, એ જૈન સમાજના જાણીતા, જૈન હસ્તલિખિત પ્રતાના સંશોધક અને હાલ અમદાવાદ ખાતે વસતા મુનિ પુણ્યવિજયજી નથી, પણ શ્રીમદ્ રાજચંદ્રના પરમ ઉપાસક અને હાલ સાયલા ખાતે વસતા શ્વે. મૂ. સંપ્રદાયના મુનિ પુણ્યવિજયજી છે. જયભિખ્ખુ કેદારનાથજી પરમાનંદ ગીતા પરીખ એલન મીલર વિનાબા પ્રેમાનંદ પૃષ્ઠ ૨૦૯ ૨૧૧ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૭ ૨૧૮ ત ૧-૩-૬૪ સ પલટી ગયું! [શ્રી વિમળા કારના “ Everything is changed '' ના અનુવાદ] (છ ંદઃ પરમ્પરિત ઝૂલા) એહ થયુ. આજ શુ' ? મારી ભીતર બધું આજ જુદું. લહુ', હારની સૃષ્ટિનું સર્વ પણ આજ પલટી ગયું! જુગજુના ભાર્ સા આજ ઉતરી ગયા, જ્ઞાનના ખેાજ પણ લેશ ના અવ રહ્યા. ના અહમભાવની તાણ કે ના જરી “મારૂં”-મારૂ...” થકી તંગ મનની દશા, રે થયુ. સત્યનુ આક્રમણ મુજ પરે, પ્રેમ કેરા ખળે શી અચાનક કરી વશ મને. સત્યતત્ત્વે મને અપી` નવ-જીંદગી, ને ખરે સુદરે આંતર્સષ્ટમહીં ઘાટ નવલા દીધા. શી મને પરમ કે શાંતિએ જીતી અણજાણતા, પરમ સાંય થી મહાત્ હું અજાણતા. એબિન્દુસમી તાજી - હો. મુકત ગિરિમાળકેરી હવા જેવી હું' છું, સુપ્ત કા બાળનું' હાસ્ય - હું' છું, ને અનામી ખિયા ફૂલની સુરભિ “ હું છું. આભ નિ:સીમને વ્યાપ – હું છું અતલ કૈં સમદ્રાની ઉંડી સભરતા – એય હું છું. અનુવાદકઃ ગીતા પરીખ નિબંધ હરીફાઇ અમદાવાદના શ્રી જ્ઞાન પ્રસારક મંડળના મંત્રી (ઠે. ૨૨, જૈનસાસાયટી, એલીસ બ્રીજ, અમદાવાદ ૨૬ ) જણાવે છે કે: વિ. સં. ૨૦૨૪ના કાર્તિક સુદ ૧૫ના રોજ શ્રીમદ્ રાજચંદ્રના જન્મદિનને સો વર્ષ પૂરાં થતાં હાઈ, જન્મ શતાબ્દિ ઉજવવાની યોજનામાં શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન આલેખતા એક ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું વિચાર્યું છે. આથી શ્રીમદ્ રાજચંદ્રનું જીવન અને જીવન પ્રસંગો, આધ્યાત્મિક આંતરજીવન અને જીવન વિકાસ અને એમના સાહિત્ય આદિ સંબંધી આભ્યાસપૂર્ણ સર્વગ્રાહી નિબંધની હરીફાઈ યોજવામાં આવી છે, જેની શરતો નીચે મુજબ છે: ૧ નિબંધ પાનાં ૭૫થી ૧૦૦, ક્રાઉન ૧૬ પેજી છપાતાં થાય એટલા, એથી લાંબા નહિ. ૨ સં. ૨૦૨૦નાં જેઠ સુદ ૫ તા. ૧૪-૬--’૬૪ સુધીમાં નીચે જણાવેલ સરનામે મળી જવો જોઈએ. ૩ આ નિબંધો મુખ્યત્વે ગુજરાતી ભાષામાં લખાય એવી અપેક્ષા છે, છતાં હિંદી અને અંગ્રેજીમાં લખાયેલા નિબંધો પણ સ્વીકારવામાં આવશે. ૪ આ અંગે નિમાયેલી એક સમિતિ આવા નિબંધાનું નિરીક્ષણ કરીને જે નિબંધ સર્વશ્રેષ્ઠ જણાશે તેને રૂા. ૫૦૧નું પારિતોષિક આપવામાં આવશે. ૫ જરૂર જણાશે તો મુદતમાં વધારો કરી શકાશે. નિબંધ મોકલવાનું સરનામું : શ્રી રસિકલાલ છેટાલાલ પરીખ પ્રમુખ : શ્રીમદ્ રાજચંદ્ર સાહિત્ય પ્રકાશક સમિતિ ૧૧, ભારતી સાસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ દ. Page #49 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૬૪ પ્રબુદ્ધ જીવન ૨૫ અમેરિકન મહિલાનો ભારતના અપનાવેલા એક પુત્રને પત્ર (નીચે શ્રી એલન મીલર નામની એક અમેરિકાની શિક્ષિકા પ્રમુખ રૂઝવેલ્ટ પછી બીજા કોઈ પ્રમુખે કેનેડી જેટલી અને સમાજસેવિકાએ પોતે અપનાવેલા એવા ભારતના એક નાની લોકચાહના પ્રાપ્ત કરી હોય તેવું મને લાગતું નથી. કેનેડીને બાળકો ઉંમરના છારા ઉપર ૨૫મી નવેમ્બર ૧૯૬૩ના રોજ લખેલા પ્રત્યે બહુ પ્રેમ હતો. બાળકોને હંમેશ લાગતું કે તેઓને કેનેડી અંગ્રેજી પત્રને અનુવાદ આપવામાં આવ્યો છે. આ યુવતી અંગે ઓળખે છે અને ચાહે છે. કેનેડીએ શિક્ષણ લીધું તે હાર્વર્ડ યુનિજાણવા જેવી વિગત એ છે કે ૨૫ વર્ષની ઉમ્મરની એ મહિલા છે, વસિટીના ધર્મમંદિરમાં અંતિમ પ્રાર્થના યોજાઈ હતી અને તેમાં બે વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય એવી ‘સરવાસ' પ્રવાસની યોજના હેઠળ મેં હાજરી આપી હતી. લોકોને ધસારો એટલે બધે હતો કે ભારત ખાતેના પ્રવાસ દરમિયાન વડોદરા–છોટાઉદેપુરથી આગળ એમ લાગે કે વિશ્વને માનવસાગર અહીં જ ઊભરાઈ આવ્યો છે. જતાં આદિવાસી વિભાગમાં આવેલા રંગપુર ગામની બાજુએ દરેકના મુખ ઉપર શોકની લાગણી સ્પષ્ટ હતી. મારા જીવનમાં સ્થપાયેલા ‘આનંદ–નિકેતન આશ્રમમાં આવી હતી અને તે આ રીતે જાહેરમાં રડતાં માનવી મેં પ્રથમવાર જોયાં છે. દરેકને આકામના સ્થાપક અને મુખ્ય સંચાલક શ્રી હરિવલ્લભ પરીખ સાથે એમ જ લાગતું કે પોતાના નિકટના સ્વજને ચિરકાળની વિદાય ત્રણ માસ રહી હતી અને તેમનું કાર્ય તેણે નજરે નિહાળ્યું હતું. આ લીધી છે. કેનેડીની રાજનીતિ સાથે બધી જ પ્રજા સંમત હતી એવું stesell youlad Gaila 'Send a child to school plan'la ન હતું. તેમ છતાં પોતાના દેશ ઉપરાંત બીજા દેશોના લેકોનું ‘Peoples to Peoples Plan for Progress'- એક એક કલ્યાણ તેના હૈયામાં વસેલું હતું. શાંતિ, સત્ય, સ્વતંત્રતા અને બાળકને તમારા વતી નિશાળમાં ભણાવો એવા ખ્યાલવાળી યોજના માનવસમૂહના હકકોની રક્ષા થાય, એ ઉપરાંત માનવજાત સારું અને પ્રગતિ અથે પ્રજા સમુદાયોને પ્રજા સમુદાય સાથે સાંકળતી સુખભર્યું જીવન જીવે તે હેતુથી ભારત તેમ જ બીજા અવિકસિત જના–આવી બે યોજના તેણે વિચારી હતી. આ બન્ને યોજના- દેશોને મદદરૂપ થવા અંગે મુકતમને પોતાના વિચારો કેનેડી એને હાલ તે અમેરિકામાં પ્રચાર કરી રહેલ છે અને રંગપુર ખાતે પ્રદશિત કરતા. અમારી પ્રજા અને રશિયા વચ્ચે શાંતિને સેતુબંધ ચાલી રહેલા કાર્યની સ્લાઈડ સાથે ત્યાંના લોકોને માહિતી આપે થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે તેમણે સારા પ્રયાસ કર્યા છે. આ જોઈ સાંભળીને જેમના દિલમાં સહાનુભૂતિની ભાવના હતા. આજે આવા પ્રમુખ કેનેડીના અંતિમ સંસ્કારની વિધિનું જાગે છે તે કુટુંબીજનોને ‘આનંદ–નિકેતન આશ્રમમાં તાલીમ સરઘસ લાખ અમેરિકન પ્રજાજનની માફક ટેલીવિઝન ઉપર હું પામતાં બાળકોને અપનાવી તેમને ભણાવવાનો ખર્ચ ઉપાડવા નિહાળું છે. કેનેડીના વડવા અમેરિકામાં આવ્યા તે પહેલાં આયરસમાવે છે. આ રીતે આજસુધીમાં રંગપુર ખાતે ભણતાં ૯ લેંડમાં વસતા હતા. ત્યાંનું આ પ્રસંગ માટે અહીં ખાસ આવેલું બાળકોની જવાબદારી અમેરિકાના જુદાં જુદાં કુટુંબોએ સ્વીકારી મસકોવાળું બેન્ડ આ સરઘસમાં મેખરે છે. કોઈના ટેકા વગર છે. એ કુટુંબો આ રીતે સ્વીકારેલા–પિતાનાં બાળકોને દર ત્રણ પિતાના બાળકો સાથે મિસિસ કેનેડી સરઘસમાં અગ્રસ્થાને છે. ' મહિને એક કાગળ લખે છે અને અહિથી પણ એ જ રીતે દર ત્રણ આવી પડેલ વિષમ આપત્તિને શાંતિ અને ધર્મથી કેવી રીતે સહન માસે એ બાળકોના વિકાસને ખ્યાલ આપતો પત્ર લખવામાં આવે કરવી તેનું આદર્શ દ્રષ્ટાંત મિસિસ કેનેડી પૂરું પાડે છે. તમારા છે અને એ રીતે પરસ્પર કુટુંબભાવના પોષાતી રહે છે. ઉપર જણાવેલ દેશના લોકો અને ખાસ કરીને તમારા વડીલો કેનેડીની માફક બહેન એલન મીલરે પોતે આનંદનિકેતન આશ્રમમાં રહેતાં “ખુશાલ' મોતને વરેલ તમારા લાડીલા નેતા ગાંધીજીનાં અવસાન વખતે નામના એક બાળકને આ રીતે સ્વીકાર્યો છે અને તેના શિક્ષણખર્ચ આવી જ કસોટીમાંથી પસાર થયા હતા. આ બનાવ આપણા બન્ને પેટે દર માસે તે અમુક રકમ મોકલે છે. એ સંબંધની ભૂમિકા ઉપર દેશો વચ્ચે મૈત્રીની ભાવના વધારનાર છે. અમેરિકન પ્રેસિડેન્ટ કેનેડીના કરુણ અવસાન પ્રસંગે ભાઈ ખુશાલને હવે જેમ જેમ આ પત્ર હું લખી રહી છું તેમ તેમ સામેના સંબોધીને તેણે એક પત્ર લખેલ. આ પત્ર એ કરુણ ઘટનાને ટેલીવિઝનમાં હું જોઈ રહી છું કે સ્મશાન સરધસ અંતિમ ધાર્મિક આબેહુબ ખ્યાલ આપતા હોઈને તેનું વાચન “પ્રબુદ્ધ જીવનના વિધિ માટે કેથેડ્રલ પાસે આવી રહ્યું છે. મિસિસ કેનેડી તેનાં બે વાચકોને રોચક અને પ્રેરક બનશે એમ સમજીને ભાઈશ્રી કાંતિલાલ બાળકો કેરોલીન (ઉમર ૬ વર્ષ) અને જૈન (ઉમર ૩ વર્ષના કરાએ મૂળને થોડુંક ટૂંકાવીને કરી આપે તે પત્રને અનુવાદ હાથ પકડીને કેથેડ્રલમાં દાખલ થઈ રહી છે. પછી પ્રાર્થનાવિધિ પૂરી નીચે આપવામાં આવે છે. પરમાનંદ) થયા બાદ, પ્રમુખ તરીકે કેનેડીએ સર્વપ્રથમ કરેલા મંગળપ્રવ ચનમાં રજૂ કરેલા ૨૫મી નવેમ્બર ૧૯૬૩ અંતિમ ઉગારો શબ્દશઃ યાદ કરીને કાર્ડિનલ ધર્મવિધિનું સમાપન કરે છે. કેનેડીના પ્રવચનમાં અંતિમ વહાલા ભાઈ ખુશાલ, ઉદ્ગારો નીચે મુજબ હતા :| તારા પત્રથી મને કેટલો આનંદ થયો તે અંગે ચેડા અડ્ડા- દુનિયાની દરેક પ્રજાને વિદિત થાય કે દુનિયાની સર્વ ડિયાથી હું પણ લખવાનું વિચારી રહી હતી. આજે અમારા પ્રમુખના પ્રજાઓના સ્વાતંત્ર્યની રક્ષા ખાતર આપણે દરેક જોખમને સામને કરુણ મૃત્યુથી શોકજનક ઘેરી છાયામાં આ પત્ર લખું છું. પ્રમુખ કરીશું, દરેક બોજાનું વહન કરીશું, અને દરેક પ્રકારને ભેગ આપકેનેડીએ જીવનના પ્રારંભથી રાજકારણમાં ભાગ લેવાનું શરૂ કર્યું વાને તૈયાર રહીશું. આ દુનિયામાં જ્યાં જ્યાં જુલમ હોય, ગરીતે સર્વે સંસ્મરણો બેસ્ટનનું શહેર તાજું કરે છે. આ સ્થળની બાઈ હોય, વ્યાધિ હોય ત્યાં ત્યાં તે સામેના યુદ્ધની આગેવાની નજીક હું રહું છું. ગોળીથી મૃત્યુ પામ્યાના સમાચાર રેડિયો ઉપર લેવી એ એક મહાન રાષ્ટ્ર તરીકે આપણો ધર્મ છે. આવી આગેવાની પ્રસારિત થયાં ત્યારે અશ્રુભીનાં લોકોનાં ટોળાં રસ્તા પર એકત્ર પાર વિનાના સંકટોથી ભરેલી છે, તેમ છતાં પણ, એવી આગેથયાં હતાં. ઘણા તે આ સમાચાર માનવા તૈયાર ન હતા. બપ- વાનીની જવાબદારીથી આપણે કદિ પાછા નહિ હઠીએ. આ દુનિ૨ના શાળાએથી રડતી આંખે બાળકો પાછાં ફર્યા ત્યારે ઘણાં કુટુંબેએ યાને વધારે સારી બનાવવા માટે, તંગીથી મુકત બનાવવા માટે, અને આ સમાચાર જાણ્યા. આંખમાંથી આંસુ સારતા તમારી ઉંમરના શાંતિથી સ્થાપના કરીને સહિસલામત બનાવવા માટે માત્ર થોડા હબસી અને અમેરિકન બે બાળકો એકબીજાના હાથે ગળામાં રાખી સમય માટે નહિ પણ ઘણાં વર્ષો સુધી આપણે અનેક પ્રકારના ઘેર જતાં હોવાનું દ્રશ્ય મારી આંખ સમક્ષ અત્યારે તરવરી રહ્યું છે. ભેગે આપવા માટે તૈયાર રહેવું પડશે. મારા સહવાસી દેશબંધુઓ, Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૧૬ તમારા માટે તમારો દેશ શું કરી શકે તેમ છે એ ન પૂછશે, પણ તમારે તમારા દેશ માટે શું કરવાનું છે તે પૂછશે !” કેનેડીની આ ભાવના હતી અને એ ખાતર તેની ખોટ અમને ખૂબ જ સાલે છે. ચેપલસર્વિસ પૂરી થઈ અને હવે સ્મશાન સરઘસ આર્લીંગ્ટન સીમેટ્રી જ્યાં રાષ્ટ્રના મહાપુરુષોને અને યુદ્ધોમાં ખતમ થયેલા વીરનરોને દાટવામાં આવ્યા છે તે તરફ આગળ ચાલે છે. આવા સ્મશાન સરઘસમાં સાધારણ રીતે ફ્લાથી ભરેલી અને શણગારેલી ગાડીઓ હોય છે, પણ અહિં કોઈ ગાડી દેખાતી નહાતી, કારણ કે આમ ફ્ લા પાછળ પુષ્કળ ખર્ચ કરવાને બદલે તેટલી રકમ શુભ કાર્યમાં ખરચ કરવાનો મિસિસ કેનેડીએ ખાસ અનુરોધ કર્યો હતો. પાતા ઉપર આવી પડેલી ના અણધારી અસહ્ય આફતમાં પણ બીજાને મદદરૂપ થવાની આ ભાવના કેટલી અદ્ભુત અને ભવ્ય છે? ભાઈ ખુશાલ, તારા અભ્યાસ માટેની સહાય સદ્ગત કેનેડીના માનમાં હું આપું છું. મિસિસ કેનેડીને મારી દિલગીરી દર્શાવતાં આ બાબત તરફ હું તેમનું લક્ષ ખેંચીશ. મિસિસ કેનેડીએ તમારા દેશના પ્રવાસ કરેલ હોઈને, આ ભાવના તેને જરૂર ગમશે. • તારી પાસે તારો કોઈ ફોટો હોય તે મને મેકલજે કે જે હું મિસિસ કેનેડીને મારા પત્ર સાથે મોકલી શકું. ફોટો ન હોય તે તારું કોઈ ચિત્ર મને માકલજેજ, એ પણ મને એટલું જ ગમશે. અગાઉના પ્રસંગની મારી એક છબી આ સાથે મોકલું છું. તારી પ્રવૃત્તિ, કુટુંબ વગેરેની માહિતી સાથેના પત્ર લખજે, તારા પિતા, માતા, ભાઈ, બહેનાને મારી શુભાશિષ કહેજે, બને તે તારા હસ્તાક્ષરમાં પત્ર લખજે, અત્રે વસતાં કોઈ ભારતીય મિત્ર પાસે તેના અનુવાદ હું કરાવી લઈશ. આકામના બધાં બાળકો, કામદારો તેમ જ ગ્રામજનાને મારી શુભાશિષ. લિ. તારી કલ્યાણવાંચ્છુ, એલન મી ૨, “ગુજરાતથી હું ડરું છું!” (રાયપુર, ૨૯–૧૨–૬૩: ગુજરાતના પ્રતિનિધિઓ સમક્ષનું પ્રવચન) ભારતમાં બે પ્રદેશાથી હું ડરું છું. એક છે ઉત્તર પ્રદેશ અને બીજો છે ગુજરાત. ઉત્તર પ્રદેશથી એટલા માટે ડરું છું કે ત્યાંની હવામાં નેતા જ પેદા થાય છે. અને જ્યાં ઘણા બધા નેતા પેદા થાય ત્યાં જે મુશીબત ઊભી થાય છે, તેનું વર્ણન કરવાની જરૂર નથી. તે બધા સમક્ષ છાપાઓમાં ને ખાનગીમાં જાહેર છે. ગુજરાતથી એટલા વાસ્તે ડરું છું કે ગુજરાતમાં સહુ કોઈ ગાંધીવિચારના જાણકાર છે. તેઓ દરેક બાબતમાં બહુ બારીકીથી વિચારે છે. કોઈ પણ ચીજ હોય તે ગાંધીજીના ફલાણા વિચાર સાથે મેળ ખાય છે કે નહિ તેનું ત્યાં વધારે ચિંતન થાય છે. ઉત્તર પ્રદેશમાં જેમ ઘણા બધા પોતાને નેતા માને છે તેમ ગુજરાતમાં ઘણા બધા પોતાને ગાંધી—વિચારના જ્ઞાતા સમજે છે. આ હાલતમાં મતિતમન્ના જેવું થાય છે. હા, આમાં વિચારની મુકતતા રહે છે, તે એક બહુ મોટો ગુણ છે. બીજો ડર મને એ છે કે ગુજરાતમાં લોકો બહુ વધારે organisationમાં માને છે, સંસ્થા ને સંગઠન બનાવવામાં માને છે. કહેવાય છે કે ત્યાંની કૉંગ્રેસ એક મજબૂત સંસ્થા છે, મજબૂતનો અર્થ કોઈ એક માણસની વાત માનનારી. સરદારના જમાનામાં એક સાર્વભૌમ વ્યકિતત્વ હતું તો આવા મોટા વ્યકિતત્વ નીચે રહેવાની આદત પડી ગઈ. ગાંધીજીની પેાતાની આગવી પદ્ધતિ હતી. લોકો એમના વ્યકિતત્વના પ્રભાવમાં આવતા તો યે તેઓ પ્રભાવને રોકતા અને બધાને ઘણી બધી આઝાદી આપતા. પણ હવે ત્યાં જે ચાલે છે તે વ્યકિતવાદ ચાલે છે. કોઈ એક વ્યકિત છે તેની પાછળ આટલા-આટલા જુથ છે, જે સંગઠિત છે. આના અર્થ એ કે એકી અવાજે તે લોકો બાલશે. તા જ્યાં રાજનૈતિક ચિંતન ચાલે છે ત્યાં આ છે અને જ્યાં ગાંધી-વિચાર ચિંતન ચાલે છે ત્યાં ભિન્ન ભિન્ન મત છે, અને દરેક માને છે કે ગાંધીજીના વિચાર હું સમજી ગયો છું. તો આનાથી હું ડરું છું, કેમ કે આ બેઉ ચીજ મારામાં નથી. હું એવા દાવા નથી કરી શકતા કે ગાંધીજીના વિચાર હું તા. ૧-૩-૬૪ સાળેસાળ આના સમજી ચૂકયા છું. હું એમ પણ નથી કહી શકતા કે ગાંધીજી હોત તો લાણી જ ચીજ કરત. બલ્કે હું એટલું સમજ્યો છું કે તેઓ હંમેશાં પ્રગતિશીલ હતા, ગતિમાન હતા, અને નિત્ય નવું શીખવાની એમની તૈયારી રહેતી. તેઓ માર્ગદર્શક નેતા મનાતા તેમ છતાં પેાતાનું દિમાગ તે ખુલ્લું રાખતા. અને વાજાપિ સુમાનિતમ્ પ્રદ્યુમ્—બાળક પાસેથી યે સારો વિચાર સાંભળવા મળ્યો તે તે ગ્રહણ કરવાની શકિત એમનામાં હતી. આટલું એમને માટે હું સમજ્યો છું. એમના પોતાના લખાણ માટે પણ આગ્રહ નહોતો. અમુક વખતે કાંઈક કહી દીધું એટલે તેના અક્ષરાર્થને વળગી રહેવું જોઈએ, એમ તેઓ નહોતા માનતા. મારો ખ્યાલ છે કે એમને યાદ પણ નહિ રહેતું હોય કે ચાર વર્ષ પહેલાં એમણે શું લખ્યું હતું અને શું કહ્યું હતું. આટલા તાજા તેઓ રહેતા હતા. પણ એમની અંદર એક સંગિત હતી. એકસોટી પર તેઓ પોતાને કસતા રહેતા. અંદરથી એક સુસંગત અને બહારથી નિત્ય બદલાતા રહેવું, આટલું હું એમની બાબતમાં સમજ્યો છું, તેથી એમની બાબતમાં હું આગ્રહી નથી રહેતા. પરંતુ ગુજરાતમાં ગાંધી-વિચારનું ઘણુ' અધ્યયન ચાલે છે તો એ પ્રકારના આગ્રહ કેટલાક લોકોના મનમાં રહે છે કે ગાંધી હોત તો આ કરત અને ગાંધી—વિચાર આ છે. બીજી વાત સંગઠનની. તેમાં યે હું બહુ મોટો ખતરો ભાળુ છું. એક નેતા, એક અવાજ, એક શબ્દ, વગેરે વાતોથી મને ડર લાગે છે. વેદે પણ આ જાતની ભાષા વાપરી છે. પણ તેમાં અને આમાં ઘણા ફરક છે. સમાનીવતિ: સમાના નિય: સમાનમસ્તુ નો મન:। આમાં ‘સમાન’ શબ્દ વાપર્યો. એમ ન કહ્યું કે તમારો એક વિચાર હો, એક ચિત્ત હો, એક મંત્ર હો. એક નહિ, સમાન શબ્દ વાપર્યો. તે તે કાંઈક સમજમાં આવે છે. આટલા બધા લોકો અહીં એકઠા થયા છે, જે એક સર્વોદય સમાજ છે. તેઓ બધા સમાન હૃદયવાન છે, એમ માનું છું. તેમ છતાં વિચાર-ભિન્નતા હોય છે. કોઈ એક માણસ પાછળ ચાલવું જોઈએ અને સહુના એક વિચાર હોવા જોઈએ, એ જરૂરી નથી. હવેની દુનિયામાં આ ચાલવાનું નથી. જે સૌથી ઊંચા વિચારવાળા હશે તે સહુના સેવક હશે. પેાતાના વિચારનું આક્રમણ કોઈ પર ન થાય, એ જ તેની ઈચ્છા હશે. તે પોતાના વિચાર લાકો પાસે મૂકશે, અને લોકોના વિચાર સાંભળશે. તેની એ કોશિશ નહિ રહે કે મારા વિચાર અનુસાર દુનિયાએ ચાલવું જોઈએ. બલ્કે તેની વધુમાં વધુ કોશિશ એ રહેશે કે મારા વિચાર અનુસાર હું તે ચાલું. બીજાઓ માટે તે ઝાઝે આગ્રહ નહિ રાખે; બલ્કે સમસ્ત સમાજને જે વિચાર બનશે, તેનાથી પોતાના વિચાર ભિન્ન હશે, અને જો તેમાં સિદ્ધાંતની વાત નહિ હોય, તો તેને છોડવા માટેય તૈયાર થઈ જશે. તો આ છે હવેના માણસનું સ્વરૂપ. તે ગુજરાતમાં રાજનીતિમાં સંગઠન અને સર્વોદય વિચારમાં દરેકના પોતપોતાના આગ્રહ, અથવા તે! આગ્રહને બદલે દરેકના પોતપોતાના ગ્રહ, આગ્રહ કહેવા ઠીક નથી, કેમ કે ગુજરાતન આગ્રહી સ્વભાવ નથી, આ આગ્રહ નથી, ગૃહ છે. તો આ મે વિશ્લેષણ કર્યું. વિનાબા ભારત જૈન મહામંડળનુ ૩૮ મું અધિવેશન માર્ચ માસની તા. ૨૧ તથા ૨૨મીના રોજ સાંગલી ખાતે ભારત જૈન મહામંડળનું ૩૮મું અધિવેશન કલકત્તાના સુપ્રસિદ્ધ દાનવીર શેઠ સોહનલાલજી દુગડના પ્રમુખપણા નીચે ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અધિવેશન અંગે સાંગલીના જૈના અપૂર્વ ઉત્સાહ દાખવી રહ્યા છે. જૈન સમાજના વિદ્રાનો, ચિંતકો તથા કાર્યકર્તાઓને પ્રાર્થના કરવામાં આવે છે કે આ અવસર ઉપર ઉપસ્થિત થઈને તેઓ જૈન સમાજના આ કાર્યને પૂરી ગતિ આપે અને અધિવેશનને સફળ બનાવે. સાંગલીથી ૨૫ માઈલના અંતર ઉપર જૈનાનું સુપ્રસિદ્ધ ધર્મતીર્થ ‘કુંભાજ’ છે. આ તીર્થમાં મુનિ સમન્તભદ્રજીએ બાહુબલિ બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરીને આ તીર્થને શિક્ષાતીર્થ બનાવી દીધું છે. અધિવેશન ઉપર આવનાર ભાઈ-બહેનને આ તીર્થનાં દર્શન કરવાના સહેજે લાભ મળી શકશે. રમણલાલ સી, શાહ પ્રબંધ મંત્રી, ભારત જૈન મહામંડળ Page #51 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૬૪ પ્રબુદ્ધ જીવન મ - - છે પ્રકીર્ણ નોંધ વ ૨ લદભાઈ વેલજી ભગિની સમાજની શાખા માંડવી મહિલા મંડળના સ્થાપક અને | તા. ૧૪-૨-૬૪ શુક્રવારના રોજ શ્રી ફૂલચંદભાઈ વેલજીનું પ્રમુખ તરીકે તેમણે ઘણાં વર્ષ સુધી કામ કર્યું છે. વડાલાનું સાધના ૯૦ વર્ષની પરિપકવ ઉમ્મરે મુંબઈ ખાતે અવસાન થયું. સ્વ. ૬, લચંદ મહિલા મંડળ, માટુંગાનું ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ, મુંબઈની જૈન ભાઈ મુંબઈ જૈન યુવક સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન મહિલા સમાજ, શિવમાં આવેલ હિન્દુ દીનદયા સંઘ, માટુંગાનું શ્રીમતી દેવીદાસના પિતાશ્રી થાય. શ્રી ફાલચંદભાઈની જિંદગીને મોટો લક્ષ્મીબાઈ વીરજી લધાભાઈ કન્યા છાત્રાલય, આ સંસ્થાઓ સાથે ભાગ શેર બજારના વ્યવસાયમાં પસાર થયો હતો. એ વ્યાપારમાં પ્રણેતા, પ્રેરક, આદ્યસ્થાપક, અધિકારી કે કાર્યકર તરીકે - એક યા એક અત્યંત પ્રામાણિક ગૃહસ્થ તરીકે તેમની મોટી શાખ હતી. બીજા પ્રકારે—તેઓ જોડાયેલાં રહ્યાં છે. તદુપરાંત શ્રદ્ધાનંદ અનાથ - છેલ્લાં સાર-અઢાર વર્ષથી તેમણે વ્યાપારવ્યવસાય છોડયો હતો અને મહિલાશ્રમ, બહેરામજી જીજીબાઈ બેગર્સ હોમ, વરલી અને દાદસુખરૂપ નિવૃત્તિમય જીવન ગાળતા હતા. તેમને જીવનના પ્રારંભથી રની અંધશાળા, માંડવીને વૃદ્ધાશ્રમ અને કોડાયની સદાગમ પ્રવૃત્તિ વાંચન-અભ્યાસને શોખ હતો અને તેમને નિવૃત્તિકાળ તો વાંચન આકામ–આવી અનેક સંસ્થાઓને પણ તેમના સહકારને લાભ મનનમાં જ પસાર થતા હતા. જૈન ધર્મના તેઓ સારા અભ્યાસી મળતો રહ્યો છે. તેમના હાથે અનેક શુભ પ્રવૃત્તિઓ પાછળ છૂટે હતા. વળી જની પેઢીના હોવા છતાં, સામાજિક તેમ જ ધાર્મિક બાબતમાં હાથે અને ભેદભાવ વિના જાહેર તેમ જ ગુપ્ત રીતે પુષ્કળ ધન વેરાનું તેઓ ખૂબ આગળ પડતા વિચારતા હતા. આખરના દિવસોમાં તેમણે રહ્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના તેઓ ઘણાં વર્ષોથી સભ્ય છે. સંથારા જેવું જીવન સ્વીકાર્યું હતું, લગભગ છેલ્લા ત્રણ મહિનાથી કુટુંબના સુખપૂર્ણ અને સમૃદ્ધ વાતાવરણ વચ્ચે તેઓ સાધ્વી સમું સાદું અને પવિત્ર જીવન ગાળે છે; સ્વભાવે અતિ વિનમ્ર તેમણે અન્નત્યાગ કર્યો હતો અને તેલ ઘટતાં જેમ દીવો સહજપણે છે. આટલી ઉમર છતાં અવિરત પરિશ્રમયુકત તેમનું જીવન છે. ઓલવાઈ જાય તેમ ક્ષીણ બનતા જતા શરીરમાંથી ચેતનાનો લેપ અભિમાન કે અહંકાર તેમના કોઈ વર્તનમાં કદિ નજરે પડતું નથી. થયો ત્યાં સુધી તેમના ચિત્તની સ્વસ્થતા અને જાગૃતિ કાયમ રહ્યાં તેમનાં પુત્રવધૂ સૌ. દેવકાબહેન પણ એક જાણીતા સામાહતાં, આ રીતે જેને આપણે સમાધિમરણ કહીએ છીએ તેવું મંગળ- જિક કાર્યકર્તા છે. સાસુ - વહુ બન્ને સંસ્કારી વિચારના છે અને મય મૃત્યુ તેમને પ્રાપ્ત થયું હતું. કોઈ પણ ઉમ્મરે માતા કે પિતા આજના યુગને સારી રીતે ઓળખે છે. સાંકડાપણું બેમાંથી એક્ટને ગુમાવતાં તેમનાં સંતાન માટે કદિ ન પુરાય એવી ખેટ ઊભી થાય સ્પર્શતું નથી. બન્નેને એકમેકને પૂરો ટેકો છે. દેવકાબહેન શરીરે છે અને એ રીતે સદ્ગતને કુટુંબ પરિવાર આપણી સહાનુભૂતિનું ચાલુ નબળાં સબળાં રહે છે, એટલે કોણ કોની વધારે સંભાળ લે અધિકારી બને છે. પણ નિસર્ગના ક્રમ વિચારતાં આ ઉમ્મરે અને છે કે સેવા કરે છે તે કહેવું મુશ્કેલ છે. પણ પ્રત્યક્ષ પરિચયથી ચિત્તની આવી સ્વસ્થતા અને પ્રસન્નતાપૂર્વક જ્યારે કોઈ પણ એટલું કહી શકું છું કે, આવી સુમેળભરી સાસુવહુની જોડી આપણા વ્યકિત આપણી વચ્ચેથી વિદાય થાય છે, ત્યારે એવા મૃત્યુને મંગળ- સમાજમાં વિરલ જોવા મળે છે. આવાં માતુશ્રી માનબાઈને આપણે મય ગણીને વધાવવામાં આવે છે અને તેવી વ્યકિત ભાગ્યશાળી પણ વંદન કરીએ અને તેમના હાથે હજુ પણ સમાજનાં અનેક થઈ ગઈ એમ કહેવામાં આવે છે. સ્વ. ફૂલચંદભાઈ પણ આ રીતે કાર્યો થતાં રહે એ માટે તેમને આજે છે તેવું સુદઢ આરોગ્ય અને ભાગ્યશાળી થઈ ગયા છે એમ કહેવું તેમ જ તેમના કુટુંબીજનોએ દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ! સ્વીકારવું રહ્યું. શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલને ‘ફીઝીકલ ડીપ્લે’ માતૃશ્રી માનબાઈ - મુંબઈ ખાતે તા. ૧૩-૨-૬૪ રવિવારના રોજ શ્રી શકુન્તલા | તા. ૨૩-૨-૬૪ ના રોજ કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ કાન્તિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલ તરફથી વેસ્ટર્ન મહાજન તરફથી શ્રી ભવાનજી અરજણ ખીમજીના પ્રમુખપણા ઈન્ડિયા ફટાલ ગ્રાઉન્ડ ઉપર ફીઝીકલ ડીપ્લેને- શારીરિક કુચ, નીચે ત્રણ વ્યકિતઓને તેમની વર્ષોભરની એક યા બીજા પ્રકારની કસરત કવાયત વગેરેને-એક ભવ્ય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું ધાર્મિક અથવા તે સામાજિક સેવાઓને અનુલક્ષીને માનપત્ર અર્પણ હતું. આ પ્રસંગે ચારથી પાંચ હજાર પ્રેક્ષકો ઉપસ્થિત થયાં હતાં. આ પ્રસંગનું મહારાષ્ટ્ર રાજ્યના એક પ્રધાન શ્રી મધુકરરાવ ડી. કરવામાં આવ્યું હતું: (૧) શ્રી ક્ષમાનંદજી મહારાજ, (૨) માતુશ્રી ચૌધરીએ પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. રાણબાઈ અને (૩) માતુશ્રી માનબાઈ. આમાંથી શ્રી માનબાઈ શરૂઆતમાં માર્ચ ડ્રીલના જુદા જુદા પ્રયોગો રજુ કરવામાં અંગત રીતે સવિશેષ પરિચિત હોઈને તેમની સેવાઓની નોંધ આવ્યા હતા, જેમાં ૬૦૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ લેવાની ચિત્ત સહજ પ્રેરણા અનુભવે છે. માર્ચ ડ્રીલનાં દળે ભારે આકર્ષક હતાં. ત્યાર બાદ આ પ્રસંગ માટે I ! આજે માનબાઈની ઉંમર ૭૩ વર્ષની છે. શ્રીમંત કુટુંબમાં ખાસ તૈયાર કરવામાં આવેલ રંગમંચ ઉપર બોલ ડ્રીલ, જોકી ડાન્સ, તેમનો જન્મ થયો હતો અને ધનવાન કુટુંબમાં તેમનું લગ્ન થયું લેઝીમ, ફેક - ડાન્સ, ડૅલ - ડાન્સ, ટંબલીંગ, પીરામીડઝ, નાવિક હતું. આમ છતાં ૨૪ વર્ષની વયે તેમને વૈધવ્ય પ્રાપ્ત થયું અને અને ક્લબ સ્વર્ગીંગના પ્રોગે રજૂ કરવામાં આવ્યા હતા. આ પછીના વર્ષથી તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો તે આજ સુધી આખા કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો હતો અને તે તૈયાર કરવા તેઓ એક યા બીજા પ્રકારના સેવાકાર્યમાં સતત જોડાએલાં રહ્યાં છે. પાછળ સંસ્થાના કાર્યકર્તાઓ તથા શિક્ષક શિક્ષિકાઓએ પારવિનાની કચ્છમાં કેટલુંક કામ કર્યા બાદ મુંબઈમાં ૧૯૦૦ ની સાલમાં સ્થપાએલ જહેમત ઉઠાવી હતી અને વિવિધપ્રકારના પોશાકો પાછળ તેમ જ શ્રી લક્ષ્મીબાઈ ખેતબાઈ જ્ઞાનશાળાના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી આખી ગોઠવણ પાછળ ઘણા સારા પ્રમાણમાં દ્રવ્યવ્યય કરવામાં તેમણે ૧૯૧૯ ની સાલમાં એટલે કે ૨૮ વર્ષની ઉમ્મરે સંભાળી આવ્યો હતો, જેમાં મોટા ભાગનું વળતર આ સમારંભ અંગે રાખલીધી અને દશ વર્ષમાં એ જ્ઞાનશાળાનું આજનું વ્યવહારિક શિક્ષણ વામાં આવેલી ટિકિટોની આવકમાંથી મળી રહ્યું હતું. સરકારી નહિ આપતી સાધનસંપન્ન એવી એક અદ્યતન કન્યાશાળામાં તેમણે એવી કોઈ જાહેર સંસ્થાએ જાહેર મેદાનમાં ભાગ્યે જ આ ભવ્ય રૂપાંતર સાધ્યું. વળી ઘાટકોપરમાં તેમણે ત્રણ વર્ષ સુધી જ્ઞાનશાળા કાર્યક્રમ રજૂ કર્યો હશે અને તે માટે સંસ્થાની કાર્યવાહીને ખરેખર ચલાવી. ૧૯૪૪માં જ્યારે મુંબઈ ખાતે માંડવી વિભાગમાં મોટી ખૂબ ધન્યવાદ ઘટે છે. હોનારત થઈ તે પ્રસંગે તેમણે મહાજનવાડીમાં "છ" માસ સુધી પણ સાથે સાથે આ ભવ્ય કાર્યક્રમને લગતી એક બાબત ઘરબાર વિનાના બની બેઠેલાં અનેક કુટુંબ માટે રડું ચલાવ્યું. તરફ ધ્યાન ખેંચ્યા સિવાય રહેવાય તેમ નથી. સામુદાયિક ડ્રીલ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ » મું છું જીવન તે તા. ૧-૩-૯૪ : કૂચ, કવાયત વગેરેના નિરૂપણ અંગે પ્રતિકૂળ એવું કશું જ કહેવાનું ગુજરાતી સાહિત્યકારોની ગષ્ટીને કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. . .. પ્રાપ્ત થતું નથી. સામુદાયિક શિસ્તબદ્ધ હલનચલનની તાલીમ અને આ કાર્યક્રમનું સંચાલન શ્રી ઉમાશંકર જોષીએ કર્યું હતું. આ માટે આ બહુ જ ઉપયોગી અને જરૂરનું છે. પણ રંગમંચ ઉપર સંચાલનને ઉપસંહાર કરતાં શ્રી ઉમાશંકર જોષીએ એક ભારે જે નૃત્ય રજૂ કરવામાં આવ્યાં હતાં તે કેવળ પાશ્ચાત્ય ઢબનાં હતાં. પ્રેરક-કદાચ પરિષદમાં થયેલાં પ્રવચનમાં સર્વશ્રેષ્ઠ એવું-પ્રવચન એમાં કેટલાંક તે યુગલ નૃત્ય હતાં. (અલબત્ત, આ યુગલ નૃત્યમાં કર્યું હતું, જેને સારભાગ નીચે આપવામાં આવે છે:પુરુષને પાઠ પણ છોકરીએ જ પુરુષને પોષાક પહેરીને ભજવ્યું “આપણે શબ્દના બંદાઓએ શબ્દને વધારે આત્મીયતાથી હતા.) આમાં વળી પશ્ચિમી ઢબમાં સજજ થયેલી કન્યાઓ બન્ને ભજવો જોઈએ. કવિતાના ક્ષેત્રમાં દર દશમ કે પાંચમે સેરાબબાજુએથી સ્કર્ટની કોર ઊંચી પકડીને નાચતી જોતાં આંખને ખટ રૂસ્તમી ચાલતી જ આવી છે. અને તે ચાલવી જ જોઈએ. એ સેરાબકતી હતી. કાર્યક્રમમાં જે ફેક ડાન્સ એટલે કે લોકનૃત્ય હતું. રૂસ્તમી મૂલ્યના સંઘર્ષની દ્યોતક છે. સર્જન એ જીવનની પ્રાણતેમાંને પોશાકે આર્મીનીઆ કે ઝેકોસ્લોવાકીના સ્ત્રી - પુરુષોને શકિતનું ફ રણ છે. સર્જનાત્મક સાહિત્યકૃતિનું લક્ષણ એ છે કે મળતો દેખાતો હતો, ભારતીય તે હરગીઝ નહોતા. આજે એક એમાં જીવનની, પ્રાણની પતાકા ફરફરે છે. કલાકાર જો પરિસ્થિતિને બાજુએ જ્યારે ભારતીય નૃત્ય અનેક આકારમાં આપણી સમક્ષ અનુકૂલ થઈ જાય તો એનું સર્જન નિ:સત્ત્વ અને નિસ્તેજ બને. સિનેમા તથા રંગભૂમિ ઉપર રજૂ થઈ રહ્યા છે અને બીજી બાજુએ જ્યારે આપણે બૉલરૂમ ડાન્સીંગ પ્રત્યે ચક્કસ અણગમે દાખવી એણે અંતરમાં જાગતા સંઘર્ષને રૂંધ જોઈએ નહિ. આજની ટૂંકી રહ્યા છીએ. - આ અમારી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સાથે વાર્તા જૂનાં રૂઢ સ્વરૂપમાં રાંચતી નથી તે સ્વાભાવિક છે, ટૂંકી અનુરૂપ નથી' એમ તે સામે આપણા વિરોધ વ્યકત કરી રહ્યા છીએ- વાર્તા આજે નવા સ્વરૂપ માટે મથે છે. જો કલાનું જનું ત્યારે મુંબઈની અગ્રગણ્ય લેખાતી આ શિક્ષણસંસ્થા પોતાના જાહેર સ્વરૂપ જ ચાલુ રહે, નવું સરજાય જ નહિ તો નવકલાકારની સમારંભ પ્રસંગે બૉલરૂમ ડાન્સીંગને મળતાં નૃત્ય રજૂ કરે અને સાર્થકતા કયાં રહી? કલાકારમાત્રની અનુભૂતિ અને સંવેદને એ પ્રકારની પશ્ચિમની આબેહુબ નકલ કરવામાં શિક્ષણની સાર્થકતા જુદાં જ છે., કલાકારને તેની છઠ્ઠી ઈન્દ્રિય છે. તે ઈન્દ્રિય માને યા મનાવે એ ભારે આશ્ચર્ય સાથે ખિન્નતા પેદા કરે એવું હતું. સંવેદનની છે, વિશિષ્ટ અનુભૂતિની છે અને વિશિષ્ટ દૃષ્ટિની છે. સંસ્થાના કાર્યવાહકો જાહેર જનતા સમક્ષ જે રજૂ કરે તે માત્ર સુંદર આ કલાનિમિતિ દ્વારા અમૂર્તને મૂર્ત કરી આપે છે. એ એનું કવિજ હોય એ પૂરતું નથી, પણ તે ૨જ કરવા પાછળ વિવેક અને કર્મ છે. નાટક સંબંધમાં ફરિયાદ સંભળાયા જ કરે છે, પરંતુ નાટક ' સુરુચિને પૂરો ઉપયોગ થવો ઘટે છે. ભવિષ્યમાં થનારા આવા એ તો કવિત્વને છેડે છે. આખા જીવનને નાટક સ્વરૂપે જોવું અને સામુદાયિક સમારંભમાં આ બાબત ઉપર પૂરે લક્ષ આપવામાં નાટયરૂપે નિરુપવું એ બહુ અઘરી કલા છે. આજે વર વગરના વરઆવશે એવી આપણે જરૂર આશા રાખીએ.' ઘોડા જેવી સ્થિતિ છે. પરંતુ મને લાગે છે કે, નાટકને માટે આપણે મોબાઈલ માસ મીનીયેચર એકસ-રે વાન રાહ જોવી પડશે. આપણા તમામ ભારતીય સાહિત્યકારો આધ્યાશ્રી હીરાલાલ ભોગીલાલ શાહ જેના પ્રમુખ છે એવા ભાર ત્મિક ખેજમાં છે. આજે જે નવી ઉત્સફ ર્તિ અનુભવાઈ રહી છે. તીય આરોગ્ય નિધિને પશ્ચિમ જર્મનીની સરકાર તરફથી “ધી મેબાઈલ માસ મીનીએચર એકસ-રે વાન' ભેટ આપવામાં આવી છે. તેની ધબક આજના સાહિત્યમાં સંભળાઈ રહી છે. આજે મંત્રાઘોગી મોબાઈલ હૈસ્પિટલ વાન જેવી આ પણ એક મોટા કદની મોટરકાર સભ્યતાના ઘાટ વચ્ચે ય આપણા બધા જ સાહિત્યકારો માનવીય છે જેમાં સામુદાયિક ધોરણે ઍકસ-રે ની છબીઓ લેવાની ભવિતવ્યતાની ઝાંખી કરાવે એવા કોઈ સત્ત્વની ખેજમાં પડયા છે, સગવડ હોય છે. આ વાનમાં એક દિવસમાં બે હજાર જેટલી ઍકસરે ની કારણ સાહિત્યકાર' એ રાજકારણને નહિ પણ હૃદયકારણને માણસ છબીઓ લેવાની ગોઠવણ છે. આને હેતુ ક્ષય રોગનું નિવારણ છે. અને માનવીય ભવિતવ્યતાની ઝાંખી તે કલાકાર જ કરાવી શકે.” કરવાનો નહિ પણ તેને મૂળમાંથી અટકાવવાને છે. કોઈ પણ મિલમાં કે મેટી- ચાલ આગળ આ વાન જાય છે અને ત્યાં આગળથી ખબર. આપવામાં આવેલી હોઈને, પોતપોતાની છાતીના ઍકસ - રે છબી પડાવવા માટે મજૂરો કે ચાલીમાં રહેતા લોકો એકઠા થયા હોય “રજિસ્ટ્રેશન એફ ન્યૂસપેપર્સ (સેન્ટ્રલ) છે અને તેમની ક્રમસર એક પછી એક છબી લેવાવા માંડે છે. એમાંથી જેની જેની છાતીમાં ક્ષયરોગની શરૂઆત જેવું દેખાય રૂલ્સ ૧૯૫૬ના અન્વયે . તેના માટે જરૂરી ઉપચાર સૂચવવામાં આવે છે અને આ ઉપચાર પ્રબુદ્ધ જીવન સંબંધમાં નીચેની વિગતે પ્રગટ થતાં ઉંગતા ક્ષયરોગને મૂળમાંથી નાબૂદ કરવામાં આવે છે. આ વાનની કરવામાં આવે છે. - લગભગ બે લાખ રૂપિયાની કિંમત થાય. ભારતીય આરોગ્ય નિધિને ૧. પ્રસિદ્ધિ સ્થળ: ૪૫/૭, ધનજી સ્ટ્રીટ, મુબઈ-૩. આવી ભેટ આપીને માત્ર ભારતીય આરોગ્ય નિધિ ઉપર નહિ પણ ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને સોળમી તારીખ. આખા ભારત ઉપર પશ્ચિમ જર્મનીની સરકારે -Federal Republic ૩. મુદ્રકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા. of Germany એ - મોટો ઉપકાર કર્યો છે. આવી વાન ભારતમાં કયા દેશના : ભારતીય. ઘણુંખરૂં સૌથી પહેલી છે. ઠેકાણું : ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, આ વાનની ઔપચારિક સોંપણી માટે તા. ૧૪-૨-૧૯૬૪ ના ૪. પ્રકાશકનું નામ :). રોજ બિરલા માતુશ્રી સભાગૃહમાં ભારતીય આરોગ્ય નિધિ તરફથી કયા દેશના : ઉપર મુજબ. શ્રી અરવિંદભાઈ ન. મફતલાલના પ્રમુખપણા નીચે એક સભા ભરવામાં આવી હતી, જે પ્રસંગે પશ્ચિમ જર્મનીની સરકારના કૅન્સલ ઠેકાણું :) જનરલ ડૅ. એચ. કોહલર તરફથી મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ૫. તંત્રીનું નામ :) ખાતાના પ્રધાન માન્યવર શ્રી શાંતિલાલ એચ. શાહ મારફત ઉપર કયા દેશના : ઉપર મુજબ. જણાવેલ વાન ભારતીય આરોગ્ય નિધિને અર્પણ કરવામાં આવી ઠેકાણું :) હતી. આવી ભેટ મેળવવા માટે ભારતીય આરોગ્ય નિધિના પ્રમુખ ૬. સામયિકના ! શ્રી મુંબઈ જૈન યુવક સંધ, અને પ્રાણપુ શ્રી હીરાલાલ ભેગીલાલ શાહને અનેક ધન્યવાદ ઘટે છે. માલિકનું નામ : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ -' “કલાકારની છઠ્ઠી ઈન્દ્રિય સંવેદનની છે” . ' હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરું છું કે ', ' વીલેપારલે ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપર આપેલી વિગતો મારી જાણું અને માન્યતા મુજબ બરાબર છે. ' , '; બીજે દિવસે બપોરેના ભાગમાં મરાઠી તથા હિંદી સાહિત્યકારો સાથે તા. ૧-૩-'૧૪ પરમાનંદ કુંવરજી કાપડિયા-તંત્રી, માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ . . . . . . મુદ્રષ્ણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ. પરમાનંદ. Page #53 -------------------------------------------------------------------------- ________________ O REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબ જીવન ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક ૨૨ શ્રી મુખઈ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂક નકલ: ૨૦ નયા પૈસા મુંબઇ, માર્ચ ૧૬, ૧૯૯૪, સેમવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા અંગ્રેજી ભાષાના ગજગ્રાહ (અમદાવાદ ખાતે તા. ૮-૩-૬૪ના રોજ ગુજરાતના પૂર્વ પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીના ક્ષેત્રામાં કામ કરતા સંખ્યાબંધ કેળવણીકારોનું એક સંમેલન મળ્યું. હતું. છેલ્લાં ૧૪ વર્ષથી ગુજરાતમાં શિક્ષણનું જે માળખું ગેાઠવાયું છે અને જેમાં અંગ્રેજી આઠમા ધોરણથી શીખવાય છે તે નીતિ અને પદ્ધતિમાં કોઈ પણ જાતના ફેરફાર નહિ કરવાની હિમાયત કરવાનો અને એ મુજબ ગુજરાત સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરવાના આ સંમેલન યોજવા પાછળ મુખ્ય આશય હતો. સંમેલનના પ્રમુખસ્થાને પૂજ્ય રવિશંકર મહારાજ બિરાજ્યા હતા. આ સંમેલનનું ઉદ્ઘાટન પૂજ્ય કાકાસાહેબ કાલેલકરે કર્યું હતું. એ જ દિવસે અમદાવાદમાં અમદાવાદના નાગરિકો, કેળવણીકારો અને આગેવાનોની એક સભા અમદાવાદના ભૂતપૂર્વ નગરપતિ શ્રી ચીનુભાઈ ચીમનલાલના પ્રમુખપદે મળી હતી. આ સભાના આશય અંગ્રેજીનું શિક્ષણ મરજિયાત રીતે સાત વર્ષનું રહે એવી નીતિ અપનાવવા અને ૧૯૬૪ના જૂન માસથી આ નીતિના અમલ કરવા ગુજરાત સરકારને આગ્રહભર્યો અનુરોધ કરવાનો હતે.. · આ બંને સભાઓની અને તેમાં પણ પહેલી સભામાં આ પ્રશ્નને જીવનમરણના સવાલ બનાવતા પ્રવચનોની કડક આલોચના કરતા તા. ૧૧-૩-’૬૪ના જન્મભૂમિના અગ્રલેખ સમ્યક્ માર્ગદર્શન આપે છે મારા પોતાના અંગત સંવેદનને યથાર્થપણે રજૂ કરે છે— એમ સમજીને સ્વતંત્ર નોંધ લખવાને બદલે એ તંત્રીલેખ જ નીચે ઉષ્કૃત કરવાનું ઉચિત ધારૂં છું. પરમાનંદ) કોઈ ક્ષુદ્ર નિમિત્તને આગળ કરીને અથવા તો ફકત વટની ખાતર યુધ્ધે ચડવાના વૈભવ કેવળ સામંતશાહીને જ પથ્ય નહોતા; લાકશાહી પણ થોડીક હળવી કક્ષાએ એ વૈભવ માણી શકે છે એ હકીકતના પુરાવા સપ્તાહના અંતમાં અમદાવાદ ખાતે મળી ગયેલી, અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપવાનો સમયાવધિ ઠરાવવા માટેની, સામસામા મેરચા જેવી બે પરિષદોએ પૂરો પાડયો. મૂળ વાત તો છેક જ મામૂલી છે. માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પણ શીખવવી જોઈએ એ વિષે કોઈ મતભેદ નથી. પણ એ ચાર વર્ષ શીખવવી જોઈએ કે સાત વર્ષ, તેના અભ્યાસના આરંભ પાંચમા ધેારણથી થાય કે આઠમા ધારણથી થાય તે વિષે તીવ્ર મતભેદ પ્રવર્તે છે અને પ્રત્યેક વિકલ્પના હિમાયતીઓ પાતાના આગ્રહ અંગે એવો આવેશ દાખવે છે કે જેવા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કે ભારત અને ચીન વચ્ચેના ઝઘડામાં પણ હંમેશાં જોવામાં નથી આવતો. પ્રજાની નજરમાં સતત રહેવા માટે જાહેર સંક્ષેાભનું કોઈ નિમિત્ત ન હોય તે ઊભું કરવું એ ધંધાદારી રાજકીય નેતઓનું એક લક્ષણ મનાય છે. પરંતુ આ દાખલામાં તે એ લક્ષણનું અનુકરણ કરવાની જેમના તરફથી ઓછામાં ઓછી અપેક્ષા રખાય એવા કેળવણીપ્રેમીઓ, આચાર્યો અને શિક્ષકો આમાં કૂદી પડયા છે અને વધુ ગમ્મતની વાત તો એ છે કે આચાર્યો અને શિક્ષકોએ ' જાહેર સંક્ષેાભ અને આંદોલનથી અળગા જ રહેવું જૉઈએ એવું કહેનારાઓએ આ ઝઘડાઓમાં બીજાના કરતાં વધુ ઝનૂનથી ઝુકાવી દીધું છે. માત્ર એટલું જ નહિ પણ, આ હાસ્યાસ્પદ સવાલમાં જીવન-મરણના પ્રશ્નનું સ્વરૂપ આરોપવામાં, પ્રલયના માનસના પરિચય આપવામાં અને પરસ્પર આક્ષેપબાજીમાં રીઢા રાજપુરુષોને તેમણે આંટી દીધા છે. થોડીક વાનગી જોઈએ : પાતાથી વિરુદ્ધ મત ધરાવનારાએ!ની “દલીલમાં કોઈ જ વજૂદ નથી.” એવાં જૂનાં ને જાણીતાં વિધાનથી આભીને, તેમને ‘ટૂંકી દ્રષ્ટિના, સ્વાર્થપરાયણ ચળવળિયાએ, ખાટા અને પ્રજાને ગેરરસ્તે દેરવનારો પ્રચાર કરતા સ્વાર્થી અને પ્રત્યાઘાતી તત્ત્વો, અને ‘પ્રજાની નબળાઈને ગેરલાભ લઈ તેના પર પોતાની ‘રાષ્ટ્રવિરોધી હિલચાલ ચલાવનારાઓ, વગેરે વિશેપણાથી નવાજવામાં આવ્યા છે; અને જો તેમની મતિએ પ્રજાખાસ કરીને તે ગુજરાત સરકાર-ચાલશે તે તેમાંથી “આપણા સાંસ્કૃતિક આપઘાત” સર્જાશે એવા સ્વ૰ નાનાભાઈ ભટ્ટના વિધાનનું રામૂહગાન કરવામાં આવ્યું છે. ચાર વર્ષના જ અંગ્રેજી અભ્યાસક્રમનો આગ્રહ રાખનારા સામાન્ય કેળવણીકારો પણ જો વાણીવિલાસના આવે! દમામદાર પરિચય આપી શકે તે, સંમેલનનું મંગળ પ્રવચન કરનારા કાકાસાહેબ કાલેલકર જેવા સમર્થ વાંગ્મય મહારથી તેનાથી આગળ • જાય એ કેમ જ બને? એટલે તેમણે પડકાર કર્યો કે “દેશમાં જો ખરેખર આવી (અંગ્રેજી શીખવાની) ભૂખ જાગી હોય, કેળવણીકારા નામદ બન્યા હોય અને દેશનું કલ્યાણ એની ભાષાથી ન થવાનું હાય તો આપણે બધાએ આત્મહત્યા કરવી જોઈએ.” સામુદાયિક વાત છાડીને અંગત આવેશ વ્યકત કરતાં તેમણે કહ્યું, “પ્રજા સાચે જ ' અંગ્રેજી માગે છે એમ સમજીશ ત્યારે મને જીવવાનો અધિકાર નથી એમ હું માનીશ.” અને લોકશાહીમાં સદાયે ચાબુક મારવાના બાઠા તરીકે કપાયેલી સરકાર તરફ વળતાં તેમણે કહ્યું, “પ્રજાની આવી. ઝંખના ના નામર્દ રાજ્યકર્તાઓના રાજ્યમાં જ સંભવી શકે.” સંમેલન પર સંદેશા માકલનારાઓ અને વકતાઓએ જ આવા શાબ્દિક તેજાબની લહાણી કરી છે એવું કશું જ નથી. રાંમેલનના મુખ્ય ઠરાવે પણ તેમનો ‘આઠમા ધેારણથી અંગ્રેજી'ને આ ગ્રહ-જેને તેમણે સાર્વભૌમ ‘સિદ્ધાંત’ તરીકે ઓળખાવવાનું સંદ કર્યું છે—અપવાદથી ઉપર ઊઠી શકે તે માટે માત્ર ગુજરાત સરકારે જ નહિ પણ ભારત સરકારે યે ‘વિના વિલંબે' શું કરવું Page #54 -------------------------------------------------------------------------- ________________ २२० ક ખ દ્ધ જી ૧ ના તા. ૧૬-૩-૬૪, જોઈએ તે કડીબંધ રીતે જણાવ્યું છે, અને વીરતાની સપાટી પર મોરારજીભાઈ વળી બીજો જ સૂર કાઢે છે. તા. ૧૧-૩-૬૪ના ભજવાતાં આવાં સંમેલનમાં હંમેશાં બનતું હોય તેમ થોડુંક ટીખળ: જન્મભૂમિમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, શ્રી મોરારજીભાઈએ પણ આમાંથી એક જ ગેરહાજર નહોતું. કાકાસાહેબે રૂઆબબંધ તેમને સાબરકાંઠાના પ્રવાસ દરમિયાન સ્પષ્ટ જાહેરાત કરી હતી કે સૂચન કર્યું કે “અખબાર દેશી અને હિંદી ભાષામાં જ પ્રગટવાં “આગામી જૂન મહિનાથી પાંચમા ધરણથી અંગ્રેજી શીખવવા માંગજોઈએ, અને અંગ્રેજી અખબારોને ત્રણ દિવસ મેડા સમાચાર નારાઓને ગ્રાંટ નહિ જ મળે.” તેમણે વધુમાં કહ્યું કે, “પાંચમા આપવા જોઈએ.” - ધોરણથી અંગ્રેજી શિખવવાના પ્રશ્ન અંગે તમે બહારવટે ચડયા આ વાનગી’ રસપ્રચુર હોવાથી થેડીને બદલે થાળી ભરાઈ છે તે તમારી સામે રાજ્ય પગલાં ભરે તે હું જરા પણ વાંધી જાય એટલી થઈ ગઈ છે. તે પોતાની મેળે જ બોલે તેમ છે. નહિ લઉં. અંગ્રેજીના પ્રશ્નમાં ગમે તેટલી માથાફોડ કરશે તે પણ પાદનોંધ તરીકે એટલું જ ઉમેરીએ કે આમાંના બધા જ વાચિક પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવાના મુદ્દા ઉપર તમને બહુમતી અહિસાના અનન્ય ઉપદેશક ગાંધીજીને નામે સોગન ખાનારા ગૃહસ્થ મળવાની નથી.” ત્યાર બાદ આગળ વધતાં તેમણે જણાવ્યું કે, છે. જરા ય નવાઈ નથી લાગતી કે બિચારા વિનોબા ભાવે આ આઠમા ઘેરણથી અંગ્રેજી શરૂ કર્યાને બે વરસ પણ થયાં નથી; એ કારણે જ ગુજરાતથી ડરે છે. સફળ નીવડે કે નિષ્ફળ નીવડે એ ચાર વર્ષ પછી ખબર પડે. જેમના તરફથી વાણીને વધુ સંયમ, પ્રમાણનું ભાન અને બીજાં રાજય ગમે તે કરે તે આપણે શા માટે જોવું? ગુજરાત માનસિક ઉદારતાની અપેક્ષા રખાય એવા ગાંધીનિષ્ઠ કેળવણીકારોની એકલું પડી જશે. તે એથી કંઈ નુકસાન થવાનું નથી ગુજરાત ચા કામગીરી હતી એટલે તેના પર થોડું વિશેષ ધ્યાન આપ્યું. એથી તે આગળ વધશે, પાછળ નહિ જાય. અલબત્ત, તમારે એની ' પણ તેના પરથી એમ ધારી લેવાનું નથી કે અમદાવાદના ભૂતપૂર્વ કિમત થેડી ચૂકવવી પડશે. અંગ્રેજી આઠમા ધોરણથી શિખવાય છે નગરપતિ શ્રી ચીનુભાઈ ચીમનલાલને પ્રમુખપદે મળેલાં સંમેલનની તેથી નુકસાન થઈ રહ્યાની વાતમાં કંઈ તત્વ નથી. ' કામગીરી અને વાણીવિલાસ આથી ઓછાં દિલધડક, રહ્યાં હશે. કોંગ્રેસમાં માણસને અંગ્રેજી અંગે પ્રમાણિક મતભેદ હોય કદાચ હોય તે તેમાં આવેશને ઉદ્રક ઓછો હોવાનું એ કારણે શકે છે, પરંતુ જો તેઓ તોફાન કે આંદોલનમાં ભાગ લે તે તે સામે : ધારી શકાય કે તેની માંગણી પ્રમાણમાં નમ્ર છે. તેમને સાત વર્ષનું પગલાં લઈ શકાય.” - અંગ્રેજીનું શિક્ષણ ફરજિયાત નહિ, પણ મરજિયાત જોઈએ છે. વળી અંગ્રેજીના પ્રશ્ન અંગે શ્રી મોરારજીભાઈએ વધુમાં જણાવ્યું બાકી તેની માગણી કે મંજુર ન રખાય તે આવી રહેલા પ્રલયના કે “અંગ્રેજીના આંદોલનવાળા ઘણા મોટા પ્રમાણમાં પાંચમા ધોરણથી ભણકારા તે તેના ભાષણમાં સંભળાય જ છે. અંગ્રેજી પસંદ કરે છે એવા દેખાવ કરે છે, ત્યારે કેંગ્રેસીઓએ પગ જે આવેશ અને અટલ આગ્રહિતાને પરિચય આ એક જ ઠરાવ પસાર કરવો જોઈએ, પણ આજે તો તમે કેંગ્રેસીઓ બેલતા મામૂલી બાબતમાં બંને પક્ષે અપાઈ રહ્યો છે તે એવી શંકાને નથી, અને એમ માને છે કે હું એક બેલનારે છે તે બોલ્યા કરીશ, અવકાશ આપે છે કે આમાં શૈક્ષણિક ઉપરાંત રાજકીય વિચારણા પરંતુ આથી તે હું કમજોર બની જઈશ.' પણ અંશત: કામે લાગેલી છે, પરંતુ એ ઊંડા પાણીમાં અત્યારે અંગ્રેજી હાલ જે ચાલતું છે તે બધાને એકદમ બદલવું એ ન ઊતરીએ. : * સહેલું હોય તો કાલે કરી નાખીએ, પણ એમ થઈ શકે તેમ નથી. એક અંગ્રેજી ઉકિતમાં જેને “હાના પ્યાલામાંના તોફાન” રાજ્ય આઠમાથી નીચેના ધોરણથી અંગ્રેજી શીખવવા કદી મંજુરી તરીકે ઓળખાવવામાં આવે છે તેવા આ ગજગ્રાહ અંગે એક નહિ આપે. જે લોકો મીજાજ ગુમાવીને વાત કરે છે એમની પાસે નાનકડી ખુશનસીબી એ લાગે છે કે મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય કોઈ દલીલ હોતી નથી. મોટા ભાગના લોકોને અંગ્રેજી સાથે શું મહેતા આ પ્રલયના માનસથી અસ્કૃષ્ટ રહી શકયા છે. મહારમાં નિસબત છે ?” નયી તાલીમ સંમેલનનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે “ગુજરાતમાં અહીં કોણ કોની સામે બહારવટે ચડયું છે અને કોણ મીજાજ પાંચમા ધોરણથી અંગ્રેજીનું શિક્ષણ રાખવું કે આઠમાથી એ વિષય ગુમાવીને વાત કરે છે તે સમજાતું નથી. મુંબઈ જેટલે દૂર બેસનારને ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે, પણ આ પ્રશ્નનો ઉકેલ આપણે સાથે આ પ્રશ્ન-આઠમા ધોરણથી અંગ્રેજી શરૂ થાય કે પાંચમા ધોરણથી બેસીને આણવો જોઈએ” મરજિયાતરૂપે શરૂ થાય-નાને લાગે છે અને શ્રી બળવંતરાય - ઉકેલ જો આણવો જ હોય તો તેમાં સાથે બેસવાની બહુ મહેતા જણાવે છે તેમ સાથે બેસીને ઉકેલ લાવી શકાય તેવો ભાસે, ઝાઝી જરૂર પડે તેમ નથી. ગુજરાત સરકારની આ વિષયને લગતી છે. પણ આ પ્રશ્ન ઉપર જયાં સુધી એકએકથી ચડિયાતી ઉદ્દીપક હાલની નીતિ કાયમ રહે, અને અપવાદ રૂપે જે શાળાઓ, શિક્ષકો, ભાષામાં ગુજરાતના એક યા અન્ય વિચાર ધરાવતા નેતાઓ પોતાના વાલીઓ અને વિદ્યાર્થીઓ પાંચમાં ધારણથી અંગ્રેજી શીખવવાનું વિચારો પ્રગટ કરતા રહેશે ત્યાં સુધી બળતામાં ઘી હોમાયા કરશે, પસંદ કરતા હોય તેમને એ માર્ગે જતાં સરકાર તરફથી અપાતી અંદરોઅંદર સંઘર્ષ વધતું રહેશે અને આપણે શાણપણનું દીવાળું સગવડોની બાબતમાં ભેદભાવના ભાગ ન બનવું પડે, એટલું જ કાઢયું છે એમ અન્ય પ્રદેશવાસીઓને કહેવાનું પ્રાપ્ત થશે. કરવાથી આ ઉફાણે શમી શકે એમ લાગે છે. પરમાનંદ - , . અને જો એટલું જ કરવામાં આવે તે પછીથી બંને પક્ષેની - તા. ક. શ્રી મોરારજીભાઈએ તા. ૧૧-૩-૬૪ના રોજ . હિમાયતેનું હાલનું નિશાન–ગુજરાત સરકાર-બાજુએ ખસી જાય; આપેલા ભાષણને ઉપર જે અહેવાલ આપે છે તેમાં પાંચમા અને બંને મતના આગ્રહી શિક્ષણકારો માટે સ્વમતના પ્રચાર માટે ધારણથી અંગ્રેજી શિખવનાર શાળાઓની ગ્રાંટ બંધ થશે એવું : પ્રજાકીય સપાટીનું વિશાળ મેદાન ખુલ્લું થાય; બંનેના વૈચારિક પોતે કહ્યું હોવાને તા. ૧૩મીના રોજ તેમણે ‘જન્મભૂમિ'ના પ્રતિદૈવતની સાચી કસોટી ખુલ્લી થાય; પણ એ થશે ? થઈ શકશે? : નિધિ સમક્ષ ઈનકાર કર્યો છે અને એમ ખુલાસે કર્યો છે કે “મને પુરકોનેધઃ આ અંગ્રેજીના પ્રશ્ન અંગે, ઉપરના તંત્રીલેખમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મેં માત્ર એટલું જ કહ્યું જણાવ્યું છે તે મુજબ, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી બળવંત- હતું કે જે લોકો સરકારની સામે બહારવટે ચડવાની વાત કરતા રાય મહેતા જ્યારે એમ જણાવે છે કે “ગુજરાતમાં પાંચમા ધોરણથી હશે તેમની સામે ગુજરાત સરકાર પગલાં લે તો તેને મારે ટેકો અંગ્રેજીનું શિક્ષણ રાખવું કે આઠમાંથી,-આ વિષય ખૂબ ચર્ચાસ્પદ હશે.” આ ખુલાસાથી અંગ્રેજી ભાષાના શિક્ષણ અંગેના ગજગ્રાહ' બન્યો છે, પણ આ પ્રશ્નનો ઉકેલ આપણે સાથે બેસીને આણવો સંબંધી ઉપર જે ટીકા ટીપ્પણી કરવામાં આવી છે તેમાં કશે પણ જોઈએ,” ત્યારે આપણા ગુજરાતના સર્વોત્કૃષ્ટ લેખાતા નેતા શ્રી ફેરફાર કરવાની જરૂર ઉભી થતી નથી. પરમાનંદ Page #55 -------------------------------------------------------------------------- ________________ તા.૧૬-૩-૬૪ પ્રબુદ્ધ જીવન ૨૨ ૧ ' જ પ્રકીર્ણ નોંધ : ભુવનેશ્વરમાં કોંગ્રેસ અધિવેશન પ્રસંગે માંસાહારીઓ માટે થતું ગયું હોય અને માતૃ સંસ્થાને બળવાન ટેકા રૂપ બન્યું હોય એવું કરવમાં આવેલી ખાસ સગવડ વિષે વિનોબાજીનું મંતવ્ય બીજું કોઈ મંડળ ભાગ્યે જ નજરે પડે છે, જે વિદ્યાલયના '' તા. ૧૬-૨-'૬૪ના પ્રબુદ્ધજીવનમાં ઉપર જણાવેલ બાબત પૂર્વ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪૩૪ સુધી પહોંચી છે, જેમાંથી ૯૭૬ અંગે એક નોંધ આપવામાં આવી હતી. તે વિશે પૂ. વિનેબાજી વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં રહીને જુદી જુદી લાઈનમાં ગ્રેજ્યુએટ ઉપર મેં એ મતલબને પત્ર લખેલે કે “ભુવનેશ્વર કેંગ્રેસ અધિ- થયા છે અને ૧૪૫૮ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ અધૂરા વેશનના આ નવા પ્રસ્થાન સામેનું મારૂ સંવેદન મેં પ્રબુદ્ધજીવનમાં અભ્યાસે એક યા બીજા કારણે વિદ્યાલયમાંથી છૂટા થયા છે. આટલા લખ્યું છે, પણ મારી પીપુડીને સૂર બહુ દૂર જવાનો નથી. આપને મોટા વિદ્યાર્થીસમૂહનું સંગઠ્ઠન કરવા માટે ઍલ્ડ બૉયઝ યુનિયન પણ આ નવી શરૂઆત અનુચિત લાગતી હોય તો આપને આ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓની એક ડીરેકટરી તૈયાર કરી રહેલ અંગેના વિરોધી સૂર જાહેરમાં પ્રગટ કરો એમ હું ઈચ્છું છું.” તેના છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પૂરક એવું ઍલ્ડ બૉયઝ યુનિયન ઉત્તરમાં તા. ૨૭-૨-૬૪ને શ્રી વિનોબાજી તરફથી મળેલ પત્ર આવા અનેક છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રેરક બને નીચે મુજબ છે – અને પોતપોતાનાં મંડળ રચીને માતૃસંસ્થાની તાકાતમાં બને તેટલે વધારો કરે એમ આપણે ઈચ્છીએ. “શી પરમાનંદજી, '' આપકા પત્ર મીલા. કેંગ્રેસ અધિવેશનમેં પ્રથમ વાર માંસા જૈન દીક્ષાની આથી વધારે વિડંબના બીજીશી હોઇ શકે? હારીઓ કે લીએ જો ખાસ પેજના કી ગઈ ઉસ વિષયમે ‘પ્રબુદ્ધ મુંબઈમાં બિરાજતા એક જૈનાચાર્યે બબ્બે વાર જેણે દીક્ષાને જીવન’મેં આપકી ટીકા મેં દેખ ગયા. ઉસ ટીકાલે મેં સલહ આને - ત્યાગ કર્યો છે એવી એક નાલાયક વ્યકિતને ત્રીજી વાર દીક્ષા આપી. સહમત છું. ઉસકે બચાવકે પ્રયત્નમેં કોઈ સાર નહિ. ફીરસે ઐસા છે. આ ઘટનાની વિગતે રજૂ કરતાં તા. ૭-૩-૬૪નું જૈન પત્ર ન કીયા જાય ઈસીમેં સાર છે.” વિનોબા કા જયજગત જણાવે છે કે “પવિત્ર દીક્ષાને કોઈ સામાન્ય ચીજ-વસ્તુની જેમ એડ બેઇઝ યુનિયન સગવડ મુજબ ફેરબદલીનું સાધન બનાવી મૂકનાર અને નવા નવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી પસાર થયેલા કેટલાએક ગુરુને શોધવામાં સફળ થનાર આ ભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં બોટાદ વિદ્યાર્થીઓએ સ્વ. ડૅ. નગીનદાસ જે. શાહ (પી. એચ. ડી. પાસેના કોઈ ગામના વતની છે. એમણે કેટલાંક વર્ષ પહેલાં એક અને મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી)ની પ્રેરણા નીચે સમુદાયમાં દીક્ષા લીધેલી. ત્યાં થોડાંક વર્ષ દીક્ષા પાળીને ન ફાવ્યું તા. ૧૧-૭-૨૭ના રોજ ઍલ્ડ બૉયઝ યુનિયન એ નામ નીચે એટલે દીક્ષાનો ત્યાગ કર્યો. પછી કેટલીક વખત ગૃહસ્થ તરીકે રહ્યા. એક મંડળ ઊભું કરવાનો નિર્ણય કર્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે પછી સ્વર્ગસ્થ આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના સમુદાયમાં માતૃસંસ્થા એટલે કે મહાવીર જૈન વિદ્યાલય સાથે સંપર્ક જાળવી તેમણે દીક્ષા લીધી. ત્યાં એમનું નામ વિજ્ઞાનસાગર હતું. આ નામે તેના ઉત્કર્ષમાં સહાય અને સહકાર આપી શકે એ ઉપરાંત અભ્યાસ કેટલાંક વર્ષ મુનિવેષમાં રહ્યા પછી ગયું (વિ. સં. ૨૦૧૯)નું કાળમાં પરસ્પર પ્રગટેલી બંધુત્વની લાગણીને વધુ વેગ આપી શકે ચેમાસું તેઓ સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે શિહોર ગામમાં રહેલા. એ હેતુથી આ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળ આ ચોમાસા દરમિયાન કંઈક એવી ઘટના બની કે તેને પિતાને. તેના ઉગમકાળથી માંડીને આજ સુધી માતૃસંસ્થાને પૂરક એવી ઉપાધુવેશ મૂકીને રાતે રાત પલાયન થઈ જવું પડયું. પછી તે આ. મદદ કરતું રહ્યું છે. ૧૯૪૯ની સાલમાં સ્વ. મોતીચંદ ગીરધરલાલ ભાઈના માથે કંઈ કંઈ દોનું આરોપણ કરતી વિગતે બહાર કાપડિયાની સેવાઓની કદરરૂપે વિદ્યાલય દ્વારા એકઠી કરવામાં આવેલ આવવા લાગી, પણ એ વિગતેમાં ઊતરવાની અત્યારે જરૂર નથી, સન્માન થેલીમાં આ મંડળે રૂ. ૧૨૬૧૯ની રકમ એકઠી કરીને આવી વ્યકિતને ઉપર જણાવેલ આચાર્યશ્રીએ ત્રીજી વાર દીક્ષાનું આપી હતી અને ૧૯૫૧માં તેમનું અવસાન થતાં તેમની સ્મૃતિ દાન કર્યું! કાયમ રહે એ હેતુથી ઍલ્ડ બેંયઝ યુનિયન-શ્રી મોતીચંદ કાપડિયા “અમને લાગે છે કે એ વયોવૃદ્ધ અનુભવી અને દીર્ધ દીક્ષાસ્મારક ટ્રસ્ટના આકારમાં રૂા. ૧૦,૦૦૧ ની રકમ પોતાના સભ્યોમાંથી પર્યાય ધરાવતા આચાર્યશ્રીના હાથે, કેવળ પિતાની નબળાઈ એકઠી કરીને વિદ્યાલયના ચરણે ધરી હતી અને ૧૯૫૩માં મેસર્સ અને પોતાના દોષોને કારણે પવિત્ર દીક્ષાનું તે અણીશુદ્ધ તે દૂર. કપુરચંદ બ્રધર્સ તરફથી વિદ્યાલયને અઢી લાખ રૂપિયાની રકમ રતું, સામાન્ય વ્યવહાર પૂરતું પણ પાલન કરવામાં સાવ નિષ્ફળ મળેલી અને એટલી જ રકમ એકઠી કરવાને વિદ્યાલયની વ્યવસ્થાપક નીવડનાર એક ભાઈને આ રીતે દીક્ષા આપવામાં આવી, એ સમિતિએ સંકલ્પ કરેલ અને પાર પાડેલે ત્યારે આ ઍલ બોયઝ જાણે ધર્મના રખેવાળના હાથે ધર્મના પાયા ઉપર કુઠારાઘાત થવા યુનિયને રૂા. ૧૫૪૯૦ની રકમ એકઠી કરીને આ ફાળામાં પુરવણી જેવી ભૂલ થઈ છે!” કરી હતી. વળી આ યુનિયન તરફથી તા. ૧૭-૧-'૬૦ગ્ના રોજ એક આ ઘટના અંગે વિશેષ ટીકાટીપ્પણની જરૂર નથી. જૈન સમારંભ ગોઠવવામાં આવ્યું હતું અને એ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી- દીક્ષાની આથી વધારે. મોટી વિડંબના કલ્પી શકાતી નથી. એમાંથી પેટ્રન, ટ્રસ્ટ યોજના, સભ્ય અને ઐરિછક સહાય તરીકે ફરી દેખા દેતું બાલ દીક્ષાનું અનિષ્ટ , બે લાખ રૂપિયાની માતૃસંસ્થાને આવક કરી આપી હતી. આજથી ૩૫ વર્ષ પહેલાં નાની ઉંમરના છોકરાઓને ભગાડીને ' આ યુનિયને તા. ૧-૩-૬૪ના રોજ આખા દિવસના ભરચક અપાતી બાળદીક્ષા સામે જૈન સમાજમાં પ્રચંડ આંદોલન ઊભું કાર્યક્રમ પૂર્વક પોતાને રજત મહોત્સવ ઉજવ્યો છે અને યુનિયનના થયું હતું જેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે બહુ મહત્ત્વનો ભાગ કામને વધારે જોર મળે એ હેતુથી આ પ્રસંગે આશરે રૂ. ૩૫૦૦૦ની ભજવ્યો હતો. આ આંદોલનના પરિણામે જૈન સમાજમાંથી એ રકમ એકઠી કરવામાં આવી છે. પ્રકારની બાલદીક્ષા સદંતર નાબૂદ થઈ ગઈ હતી. તાજેતરમાં આ - આ ઍલ્ડ બૉયઝ યુનિયન વિષે અહિં ખાસ નોંધ લેવાનું અનિષ્ટ વળી પાછું ડોકિયાં કરતું માલુમ પડે છે. સાંભળવા મળે છે કે એટલા માટે યોગ્ય ધાર્યું છે કે માતૃસંસ્થાને ખરા અર્થમાં પૂરક છેલ્લા ચાર માસ દરમિયાન શ્રી વિજય પ્રેમસૂરીના પ્રશિષ્ય મુનિ એવું 'આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મંડળ કે જેણે ૨૫ વર્ષ પૂરાં હેમચંદ્રવિજયે ખંભાતથી ત્રણ છોકરાને ભગાડવા પ્રયત્ન કર્યો કર્યા હોય અને સમયના વહેવા સાથે વધારે ને વધારે સુગ્રથિત છે. બે છોકરાને દર્શનના બહાને પીંડવાડા મોકલી આપ્યાનું કહેવાય. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૪ છે અને એક છોકરાને છૂપાવી રાખે તેને કબજો લઈને વડોદરા તેના કાકાને ત્યાં રવાના કરવામાં આવેલ છે. આ કારણે પ્રસ્તુત મુનિ ઉપર ખંભાત છોડી જવાનું ત્યાંના જૈન સમાજ તરફથી દબાણ લાવવામાં આવેલ છે. આવા મુનિએ. સામે સખત પગલાં ભરવાની જરૂર છે. એમ નહિ બને તો આજે વધતી જતી ધર્મની ઘેલછાના વાતાવરણમાં નાનાં અજ્ઞાન બાળકોને છૂપી રીતે ભગાડીને દીક્ષા આપ. વાની ઘટનાઓ વધતી જશે અને ધર્મના નામે એક મહાન અધર્મને અક્ષમ્ય અનાચાર–નવું ઉત્તેજન મળશે. કોન્ફરન્સ ઉદ્યોગગૃહમાં રેડીમેઈડ સીલાઈ ખાતાનું ઉદ્ઘાટન - શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠ જેમણે કાંદાવાડી મેઘજી ભણ સ્થાનકની બાજુએ આવેલ જૈન કિલનિકને ઘણું મોટું દાન આપ્યું છે, તેમણે જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ સ્થાપિત ઉદ્યોગગૃહને રેડીમેઈડ સિલાઈ ખાતું ખોલવા માટે રૂ. ૨૧,૦૦૦નું દાન આપ્યું હતું તે દ્વારા શરૂ કરવામાં આવેલ વેચાણ વિભાગ જેની સાથે શ્રી નંદકુંવર રસિકલાલ શેઠનું નામ જોડવામાં આવ્યું છે, તેનું ઉદ્ઘાટન તા. - ૧૦-૩-૬૪ના રોજ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના હાથે કરવામાં આવ્યું હતું. આ રીતે ઉદ્યોગગૃહમાં એક નવી પ્રવૃત્તિને આરંભ થાય છે અને તે દ્વારા અનેક બહેનને વ્યવસાય મળવા સંભવ છે. આવું દાન કરનાર શેઠ રસિકલાલ પ્રભાશંકરને ધન્યવાદ ઘટે છે. મુંબઈના બેટાદ પ્રજામંડળે બેટાદવાસીઓ માટે પણ લાખને કરેલો ફાળે બોટાદ વિભાગમાં વસતા પ્રજાજનોને ઉપયોગી થવાના હેતુથી મુંબઈમાં કેટલાક સમયથી ઊભું કરવામાં આવેલ શ્રી બોટાદ પ્રજા મંડળે તા. ૮-૩-૬૪ના રોજ બીરલા માતુશ્રી સભાગારમાં ‘મીન પીયાસી’ નાટક યોજીને સેવેનીરની જાહેરખબરની આવક, દાન અને ટિકિટના વેચાણ દ્વારા આશરે રૂા. ૭૫,૦૦૦ની આવક દાન કરી હતી. આ પ્રસંગને લગતી સભાનું શ્રી નવનીત સી. ઝવેરીએ પ્રમુખસ્થાન શોભાવ્યું હતું અને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. મુંબઈમાં વસતા બોટાદના પ્રજાજનોને આ માટે ધન્યવાદ ઘટે છે, પરમાનંદ આરે કેલેની ખાતે મજાસવાડીના ધાંધલીઆઓના અમાનુષી અત્યાચાર રવિવાર, તા. ૮ માર્ચ, ૧૯૬૪ના રોજ સાંજના આરે કોલેનીના યુનીટ નં. ૨૩માં મજસિવાડીના કેટલાક ભાઈએ પાણી લેવાને બહાને કોલોનીના અધિકારીએ કે યુનિટના લાયસેન્સીઓની પરવાનગી વગર જતાં બનેલા ખૂનખાર બનાવ અંગે યુનીટ નં. ૨૩ના ૮ લાયસેન્સીઓની વતી શ્રી કનુભાઈ મગનલાલ પટેલે, એક મુલાકાતમાં અમને જણાવ્યું કે : “અરે કોલની અને તેના યુનીટે રક્ષિત હોઈ વગર પરવાનગીએ બહારના લોકોને તેમાં પ્રવેશ કરવાની કે પાણી વિગેરે સાધનને ઉપયોગ કરવાની મનાઈ છે, " છતાં તા. ૮-૩-૬૪ના રોજ સાંજના ૫ કલાકે મનસવાડીમાં. રહેતા કેટલાક ભાઈઓ યુનીટ ૨૩માં, અરે કોલોનીના અધિકારીઓની કે અમારી પરવાનગી વગર, ઘૂસી ગયા હતા અને તેમની પાસે પાણી ભરવામાં કોઈ જાતનાં વાસણે હતાં નહિ. તેઓ દેખીતી રી ઝઘડો કરવાની તૈયારીમાં આવેલા હતા. અમારા યુનીટમાં છેલ્લા ચાર દિવસથી પાણી પૂરવઠો બંધ હતો, અને તે બાબતમાં અમે આરે કોલેનીના અધિકારીઓને અરજી પણ કરેલી હતી. પરંતુ આવેલા ભાઈઓએ અમારા યુનીટના કેટલાક ભાઈઓ માટે પૂછપરછ કરી અને યુનીટના મુકાદમે તેને માહિતી ન હોવાનું જણાવતાં તેમણે યુનીટના માણસે અને અમારી સાથે લોખંડના સળીયા વગેરેથી મારામારી શરૂ કરી અને કેટલાકને ગંભીર રીતે જખમી કર્યા. તેઓ આત્મરક્ષણ માટે દૂર ખસી જતાં, બહાર ઊભેલાં ટેળાંએ વિસલો મારતાં મજસવાડીના સંખ્યાબંધ મવાલીઓ આવી પહોંચ્યા અને તબેલામાં દાખલ થઈ ઘાસને આગ લગાડી. આ ટેળાંની સાથે જ પોલીસ ઈન્સ્પેકટર તથા કેંસ્ટેબલ પણ હતા. ટેળાંએ યુનીટના બધા લાયસેન્સીના ઘાસને પેટ્રોલ છાંટીને આગ લગાડી, છતાં પિલીસે તેમને રોક્યા નહિ. આશરે ૧૦૦૦ ગાંસડી ઘાસ બળી ગયું અને ૫૦ ભેંસને પણ આગથી ગંભીર ઈજા - પહોંચી છે. અને તેની સારવાર કોલોનીના ડોકટરો કરે છે. કોલોનીના 'પોલીસ અધિકારીએ આ બાબતની અમારી ફરિયાદ નોંધી છે. પણ મજસવાડીના ટોળાંની સાથે પોલીસ હોવા છતાં અમને તેમના તરફથી કશું રક્ષણ મળ્યું નથી. આગ બુઝાવવા બંબાવાળાએ આવતાં ' તેમણે પાણીના પંપ ચાલુ કરવા છતાં પાણી આવતું ન હોઈ તેથી તેમણે પાઈપ લાઈનની તપાસ કરતાં તેમને માલૂમ પડયું કે પાઈપ લાઈન પણ તોફાની ટોળાંએ વચમાંથી તોડી નાંખી હતી. તેનું તાત્કાલિક રીપેર થતાં પાણી તે મળ્યું, પરંતુ તે પહેલાં જ આગે ભયંકર નુકશાન કરેલું હતું. ૫૦ જેટલી ભેંસને આગથી થયેલ ગંભીર ઈજાને પરિણામે તેઓ દૂધ આપતી બંધ થએલી છે અને તેમાંની કેટલીક ગંભીર સ્થિતિમાં છે. આમ મવાલીએના કારણ વગરના તોફાનને લીધે યુનીટવાળાના જાનમાલ જોખમાયાં છે. અને તેમને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આવી જાતના મવાલીઓના તફાનને કારણે શાંતિપ્રિય નિર્દોષ, શહેરીઓના જાનમાલને રક્ષણ આપવું એ સરકાર અને તેના કાયદા અને વ્યવસ્થાતંત્રની જવાબદારી છે. અને આવા અકારણ બનતા બનાવે એ તેમની સામે પડકાર છે. - અમે આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતમાં ચાંપતા ઈલાજો લેશે. અને શાંતિપ્રિય શહેરીઓને અને તેના ધંધાને પૂરતું રક્ષણ આપશે.” શ્રી કનુભાઈ મગનલાલ પટેલનું ઉપરનું ખ્યાને જેટલું કરુણ છે તેટલું જ ચંકાવનારું અને જાહેર પ્રજાની સલામતી અને જાનમાલ માટે ભયકારક છે. મવાલીઓના ઝઘડાને પરિણામે આરે કોલોનીના 'યુનીટ નં. ૨૩ના લાયસન્સીઓ અને તેના સ્ટાફને તથા તેના નિર્દોષ મૂંગા જાનવરો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યા છે એ માનવતા તેમ જ કાયદાની દ્રષ્ટિએ અસહ્ય છે અને જે ૫૦ જાનવરો દાઝી ગયાં છે તે બિચારાં જખમાથી રીલાય છે. લાયસેન્સીને દૂધનું. નુકસાન થયું છે, એટલું જ નહિ પણ આ જાનવર નકામાં બની જતાં હજાર રૂપિયાનું નુકશાન તેમને સહન કરવું પડશે. મનસવાડી ખાતે લાંબા સમયથી હુલ્લડો ચાલતાં હોવા છતાં અને સરકારે મજસવાડીને પોલીસ દ્વારા રક્ષણ આપ્યું હોવા છતાં, એ જ માણસો આવા અમાનુષી અત્યાચારો કરે એ પોલીસ ખાતા માટે પણ ભાભર્યું નથી. આશા છે કે મહારાષ્ટ્ર સરકાર અને માનવંતા મુખ્ય પ્રધાન વચમાં પડીને મજસવાડી ખાતે ચાલતા અમાનુષી અત્યાચારોને અટકાવશે અને ફરીથી આવું ન બને તે માટે ચાંપતાં રક્ષણીય ઉપાયો યોજશે. ૧૪૯, શરાફ બજાર, મુંબઈ-૨. જયંતીલાલ એન. માન્કર મત્રી, મુંબઈ જીવદયા મંડળી. ૨૨૧ વિષયસૂચિ પૃષ્ઠ. અંગ્રેજી ભાષાનો ગજગ્રાહ. પરમાનંદ ૨૧૯ પ્રકીર્ણ નેધ: ભૂવનેશ્વરમાં કોંગ્રેસ પરેમાનંદ અધિવેશન પ્રસંગે માંસાહારીઓ માટે કરવામાં આવેલી ખાસ સગવડ વિષે વિનોબાજીનું મંતવ્ય, ઍલ્ડ બૉયઝ યુનિયન, જૈન દીક્ષાની આથી વધારે વિડંબના બીજી શી હોઈ શકે?, ફરી દેખા દેતું બાલદીક્ષાનું અનિષ્ટ, કૉન્ફરન્સ ઉદ્યોગગૃહમાં રેડીમેઈડ સીલાઈ ખાતાનું ઉદ્ઘાટન, મુંબઈના બોટાદવાસીઓ માટે પોણા લાખને કરેલે ફાળો. આરે કોલોની ખાતે મજાસવાડીના જયંતિલાલ એન. માન્જર ૨૨૨ ધાંધલીયાના અમાનુષી અત્યાચારો ખાદીકાર્યની નવી દિશા રતિલાલ મહેતા ૨૨૩ , શું દુ:ખ હેવું ! અ. ગીતા પરીખ ૨૨૫ આદિવાસી : બંધુ સ્વ. પરમાનંદ ૨૨૬ એલ્વીન વેરિયર એક સામાન્ય માનવીની પરમાનંદ ૨૨૭ અસામાન્ય જીવનકથા સુયોગ્યનું સન્માન ગીતા પરીખ ૨૨૮ Page #57 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૩-૬૪ પ્રભુદ જીગ્ન ખાદીકાચ ની નવી દિશા * ખાદીનાં વેચાણ પર હાલ મળતી રિબેટને બદલે મફ્ત વણાટ યોજનાના નિર્ણય લેવાયાના જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એથી ઘણા ખાદી પહેરનારાઓને તેમ જ બીજાઓને પ્રશ્ન થયો હશે કે આ ફેરફાર છે શું? અને શા માટે એ કરવામાં આવે છે? આ ફેરફારને લગતી સમજણ મેળવવા માટે ખાદી કાર્યના થોડાક પાછલા ઈતિહાસ જોઈ જવા જરૂરી છે. ખાદી એટલે હાથે કંતાયેલા સુતર વડે હાથસાળ પર વણાયલું કાપડ. આવું કાપડ તો સદીઓથી આપણા દેશમાં ઉત્પન થતું હતું, અને એ કાપડ - સુતરાઉ, ઉંની તેમ જ રેશમી - એવી ત સુંદર જાતભાતનું બનતું કે દેશ-પરદેશમાં એ ખૂબ વખણાતું, અને એમાંથી દેશના કારીગરોને તેમ જ વ્યાપારીઓને સારી કમાણી થતી. પણ બ્રિટનમાં ૧૮ મી સદીના મધ્ય ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, વરાળ વડે ચાલતી કાપડ - મિલા ઊભી થઈ, અને બીજી બાજુ આ દેશ પર બ્રિટિશ અમલ જાગ્યો. આ અમલની મદદ વડે બ્રિટને આપણાં કાપડની પરદેશમાં થતી નિકાસને તોડી પાડી અને તે સાથે લેંકેશાયર, માન્ચેસ્ટર અને અન્ય સુતરની મિલાના કાપડના ઢગલા હિ ખડકીને એ આપણા દેશમાંથી નાણુ લઈ જવા લાગ્યું, ઉપરાંત, અહીં પણ કાપડની મિલા ઊભી થવા લાગી, એટલે પણ બીજા પરંપરાગત ગ્રામ - ઉદ્યોગોની જેમ આ કાપડના ગ્રામ ઉદ્યોગની પણ પડતી થઈ. પુનરુત્થાનનો પ્રારંભ ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્િકામાં હતા ત્યારે જ એમને બ્રિટનના આ શાષણનો અને ભારતના લોકોની ગરીબીનાં આ કારણાના ખ્યાલ આવી ગયો હતો. એ પહેલાં ‘સ્વદેશી’ની ચળવળ દરમિયાન પણ ખાદી પર ભાર મૂકાયા હતા. ગાંધીજીને આપણા રેંટિયો યાદ આવ્યો, અને ૧૯૧૫ માં તેઓ દક્ષિણ આફ્રિકાથી અહિં આવીને સ્થાયી થયા અનેં ધીમે – ધીમે અહિંના સામાજિક કાર્યમાં તેમ જ રાજકારણમાં સક્રિયપણે રસ લેવા લાગ્યા ત્યારે આ ગરીબીની નાબૂદી માટેનું કામ એમણે ઉપાડયું. એમણે સાબરમતી આશ્રમ સ્થાપ્યો અને ત્યાં બીજાં રચનાત્મક કાર્યો સાથે રેંટિયા વડે સુતર કાંતવાનું અને એ સુતરને હાથસાળ પર વણવાનું કામ પણ ઉપાડયું. પાછળથી આ કામ બ્રિટિશ શારાનમાંથી દેશની મુકિત મેળવવા સ્થપાયલી રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યક્રમમાં સ્થાન પામ્યું, અને આ કાપડ ‘ખાદી તરીકે દેશભરમાં મશહૂર બની ગયું. ખાદી એ દેશભકતોનો ગણવેશ બની ગઈ. ચરખાસંઘ અને તે પછી દ્વારા શરૂ કોંગ્રેરા · સ્થાપિત “ અખિલ ભારત ચરખા સંઘ થયેલાં આ કાર્યની પાછળ, રાષ્ટ્રીય ચળવળના એક ભાગ રૂપે બ્રિટિશ માલના બહિષ્કારને આગળ વધારવાની તેમ જ (અસહકારની ચળવળના એક ભાગ રૂપે) લોકોને શિસ્ત અને ત્યાગ કેળવવાની તક આપવાની નેમ તો હતી જ, પણ સાથે - સાથે મુખ્યપણે ખાદી પેદા કરતાં લાખા ગામલોકોને અર્ધ - પર્ધી રોજી પૂરી પાડવાના હેતુ પણ હતો જ. એ રીતે દેશવાસીઓનાં ખાદીપ્રેમ વડે તેમ જ ચરખા સંઘનાં સંગઠન વડે ખાદીનું ઉત્પાદન અને વેચાણ વેગભેર વધવા લાગ્યું. ૧૯૩૩ સુધીમાં ખાદીનું ઉત્પાદન વાર્ષિક ૧ કરોડ ચારસ વાર સુધી પહોંચી ગયું હતું, અને લગભગ બે લાખ માણસામે એમાંથી રોજી મળતી હતી. વચ્ચે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તે બહારથી આયાત થતાં કાપડની તેમ જ અહીંની મિલાના કાપડની અછત થતાં ખાદીની ખપત ઘણી વખત ઘણી વધી ગયેલી. યુદ્ધ પુરૂ થતાં એ ઘટવા લાગી. પછી આઝાદી આવી એટલે ઘણાનાં ל, × ૨૩ મનમાં એમ થવા લાગ્યું કે હવે ખાદીની શી જરૂર છે? એ વિષે જરા વિગતવાર વિચાર કરીએ. ખાદીના પુનરૂત્થાનમાં પ્રારંભથી જ એમાં બે બાજુઓ જોવા મળતી હતી : એક બાજુ ખાદી સંયમ, શિસ્ત અને શ્રામગૌરવનું એક સાધન છે એમ માનનારા હતા, તો બીજી બાજુ ખાદી એ લાખો ગરીબ ગ્રામ લોકોને રોજગારી પુરી પાડતી હોવાથી એ દેશના એક નક્કર આંશિક કાર્યક્રમ છે એમ માનનારા પણ હતા. ખાદીકાર્યની આજ સુધીની વિચારણામાં હમેશાં આમાંના એક કે બીજા દષ્ટિબિંદુ પર ભાર મૂકાતો આવ્યો છે, પણ વ્યવહારમાં આ બન્ને દષ્ટિબિંદુઓનું સમીકરણ થઈ શક્યું નથી. ‘સમગ્ર સેવા ’ના વિચાર જો કે, આ બે દષ્ટિબિંદુઓના સમન્વય કરીને ખાદીના વિકાસ માટેના એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં એમને સમાવી લેવાન પ્રયાસો તા થતા જ રહ્યા છે. છેક ૧૯૪૪માં ગાંધીજીએ જ ખાદીને ગામડાંના સર્વાંગી વિકાસના એક અંગભૂત ભાગ બનાવવાના ‘સમગ્ર રોવાના ખ્યાલ પ્રસાર્યો. આઝાદી બાદ ચખા સંઘ, ગ્રામોદ્યોગ સંધ વગે૨ે ગાંધી—સ્થાપિત જુદીજુદી સંસ્થાઓનું સર્વ સેવા સંધમાં વિલીનીકરણ થયું એની પાછળ આ જ ખ્યાલ હતા. આયોજનના ભાગ રૂપ ત્યાર બાદ આઝાદ ભારતની સરકારે એમની પંચવર્ષીય યોજનામાં બીજા. ગ્રામેાઘોગની સાથે ખાદીને પણ સ્થાન આપ્યું. અને ૧૯૫૩માં અખિલ ભારત ખાદી અને ગ્રામોઘોગિક બૉર્ડ સ્થાપ્યું. એ બૉર્ડ માત્ર સલાહકારી મંડળ હતું અને સરકારી ખાતાની જેમ એને કામ કરવું પડતું, એટલે કામમાં અનેક આડખીલીઓ આવતી ને વિલંબ થતા એટલે ૧૯૫૭માં આજની ખાદી ગ્રામોઘોગ કમિશન નામની Statutory અને સ્વાયત્ત સંસ્થા સ્થપાઈ. આ સંસ્થાનું કામ સરકારી આર્થિક સહાય વડે પંચવર્ષીય યોજનાના એક અંગ તરીકે ખાદી - ગ્રામોદ્યોગોને આગળ ધપાવવાનું છે. આયોજન પંચ સંપૂર્ણ તપાસ બાદ એવા નિર્ણય પર આવ્યું હતું કે, દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં મેાટા અને ભારે ઉદ્યોગાની સાથે સાથે મધ્યમવર્ગના ઉદ્યોગોના તેમ જ ગ્રામઉદ્યોના વિકાસ પણ અનિવાર્ય છે. એટલા માટે એમણે આ ત્રિવિધ કાર્યક્રમને આગળ ધપાવવાની વ્યવસ્થા કરી છે. ગરીબી અને બેકારીનો ઈલાજ આજે લગભગ પંદર વર્ષ વીતી ગયાં પછી પણ આયોજન પંચની વિચારણા પાછળની દષ્ટિ બદલાઈ નથી. રાષ્ટ્રીય ધોરણે દેશની રોજગારીને લગતી જે માગણીઓ થઈ છે તે પરથી સ્પષ્ટ જણાય છે કે, આપણી વસ્તીનો લગભગ અર્ધો ભાગ જીવનની અનિવાર્ય જરૂરીયાતો સંતોષવા માટે રોજના ૫૦ નયા પૈસા પણ ખર્ચી શકે તેમ નથી, તેમ જ દેશના લાખો માનવી પાસે અડધા દિવસયે કામ નથી. આ પરથી આપણે ત્યાં બેકારી અને ગરીબીનું પ્રમાણ કેટલું બધું છે તે સ્પષ્ટ થાય છે. પંદર-પંદર વર્ષના આયોજિત આર્થિક વિકાસ છતાં આ બેકારી અને ગરીબી ચાલુ રહ્યાં છે. દેખીતી વાત છે કે, એકલા મોટા ઉદ્યોગ એ પ્રશ્નના ઉકેલ લાવી શકતા નથી. એથી જે સમૃદ્ધિ વધી છે તે મોટે ભાગે શહેરોમાં અને તે પણ લેકોના અમુક વર્ગમાં જ મર્યાદિત રહી છે. ઔદ્યોગિક વિકાસ અને મોટી યોજનાઓના લાભ ગામ લોકો સુધી પહોંચ્યા નથી. એટલું હજી પણ ખાદી જેવા ગ્રામ ઉદ્યોગોને મદદ કરવાની શી જરૂર છે એવા પ્રશ્ન પૂછનારાઓને તો આ સાફ ના Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪. પ્રબુદ્ધ જીવન તા. ૧૨-૩-૪ પણ ના પાન ના સીધે જવાબ મળી જાય છે. ખાદી દ્વારા ખેડૂતોને તેમ જ બીજા રાજ્યમાં સૌને મફત શિક્ષણ પૂરું પાડવાની સરકારની ફરજ હોય ગામલોકોને થેડીક પણ રોજી અને રોટલો મળી શકે છે. તેમ અહીં પણ સરકારે ઓછામાં ઓછું હાથે કાંતેલા તમામ સ્તરને ખાદીકામની પ્રગતિ મફત વણાવી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ પછી ૧૯૬૩ના આયોજનના એક ભાગ તરીકે ખાદીકામ શરૂ થયું એટલે ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ ખાતે ખાદી કાર્યકરોની અનિવાર્ય રીતે સરકારી સહાયની એમાં જરૂર સ્વીકારાઈ. એ સહા- જે પરિષદ મળી એમાં વિનોબાજીની આ સૂચના પર વધુ ચર્ચા યનું એક સ્વરૂપ એટલે વેચાણ પરની રિબેટ. મિલ કાપડ અને ખાદીના ચાલી અને એને અંતે હાલની વેચાણ-રિબેટને બદલે ગામડામાં હાથે ઉત્પાદન ખર્ચ વચ્ચે જે ફરક આવે તે દુર કરવાનો આ ઉપાય કંતાયેલ તમામ સૂતરની મફત વણાટની યોજના અમલમાં મૂકવાને હતે; એ રીતે ખાદીને થોડીક સસ્તી બનાવીને એને પ્રચાર કર- નિર્ણય લેવા. વાને હેતુ હતો. સરકારી સહાય વડે તેમ જ ખાદી કમીશનના દેશ - નવી વ્યવસ્થાને અમલ વ્યાપી સંગઠન વડે ખાર્ટીના ઉત્પાદન તેમ જ વેચાણને વેગ તે એ માટેની નવી વ્યવસ્થાની વિગતે નક્કી કરવાનાં પગલાં ખૂબ મળ્યો અને ગ્રામ લોકોમાં રોજગારીનું પ્રમાણ પણ ઠીક વધ્યું. લેવાયાં. કમિશને એને મંજૂરી આપી, અને સરકાર પણ એને અમલ ખાદીનું ઉત્પાદન ૧૯૫૩-૫૪ માં ૧,૧૫ કરોડ ચેરસ વાર હતું કરવા તૈયાર થઈ છે તે મુજબ, આવતા એપ્રિલની ૬ ઠ્ઠી તારીખથી તે ૧૯૬૧-૬૨ માં ૭.૬૨ કરોડ ચોરસ વાર પર પહોંચી ગયું. વેચાણ યોજના અમલમાં આવવાની છે. તે દિવસથી દેશભરમાં વેચાણ રૂા. ૧,૨૯ કરોડમાંથી રૂા. ૧૮ કરોડ પર પહોંચી ગયું. ખાદી કામમાં પરની રિબેટને સ્થાને આ મફત વણાટની યોજના અમલમાં આવશે. રોજી મેળવનારાઓની સંખ્યા ૩ લાખ પરથી ૧૭ લાખ પર પહોંચી વચગાળાના સમયમાં જમા થયેલા ખાદીના જથ્થાના નિકાલની ગઈ. ખાદી ઉદ્યોગની એટલે કે પીંજણ, પૂણી, કાંતણ, વણાટ, વ્યવસ્થા થશે. નવી યોજના પાછળ જે વધારાનું ખર્ચ થશે તે હાલની રંગાઈ, છપાઈ વગેરેની પ્રક્રિયાને સંશોધન દ્વારા સુધારી, અમ્બર રિબેટ અને સ્વાવલાંબનની યોજના પાછળ થતા ખર્ચના ૪ ટકા ચરખાએ નવી દિશાઓ ખોલી. આ કંઈ જેવી તેવી સિદ્ધિ ન જ કરતાં યે ઓછું હશે, જ્યારે જ્યાં કાંતણ કામ ચાલુ છે તે વિસ્તાગણાય. રોમાં મફત વણાટ દાખલ થવાથી માલને સંગ્રહ, લાવ-લઈ જા, પણ આ વ્યવસાયનું જે બીજાં પરિણામ આવ્યું તે ઉધાર વગેરેને લગતા ખર્ચમાં ચોક્કસ બચાવ થશે. પાસા જેવું હતું. ખાદીનું ઉત્પાદન તે વધ્યું, પણ એની ખપત નવી યોજનાના ફાયદા ગામડાંને બદલે શહેર તરફ વધુ ખેંચાઈ ગઈ. કાંતનારા ને વણ એકંદર રીતે જોતાં આ નવી જનાના જે કેટલાક ગેરનારાને રોજી મળતી, પણ તેઓ પોતે ખાદીને બદલે મિલનું સસ્તુ લાભ મનાય છે તે કરતાં એનાં લાભે ઘણા વધારે દેખાય છે. કાપડ પહેરવાનું પસંદ કરતાં, ઉપરાંત, ઉત્પાદન વધતું ગયું પણ એવો એક ભય બતાવાય છે કે આ યોજનાના અમલથી શહેરોમાંનું વેચાણ એટલા પ્રમાણમાં ન રહ્યું, પરિણામે ખાદીના કેટલાક જથ્થા ખાદીનું વેચાણ ઘટી જશે, અને એને પરિણામે ગામડાંમાં ઉત્પાદન વેચાયા વિના રહી ગયા. ઘટવાથી રોજગારી ઘટી જશે. પણ આની સામે એવી આશા સેવાય - આ મુંઝવણભરી સમસ્યાને ઉકેલ શોધવાના પ્રયાસે ઘણા છે કે આ નવી યોજના ખાદીકામમાં નવો જુસ્સ લાવશે અને એ રીતે ગ્રામ્ય અર્થતંત્રને પણ ઉંચે લાવશે. "એ કેવી રીતે વખતથી ચાલુ રહ્યા છે. ‘ન મેડ’ અને ‘ગ્રામ એકાઈ' તે જોઈએ. ગાંધીજીએ પોતે જ સ્પષ્ટ કર્યું હતું કે ખાદીનું કામ તે જ એક, નવી યોજના વડે ગામડામાં જે કાંતનારાઓ જાતે રૂ. શાશ્વત મૂલ્યનું બને, જો એને ગ્રામપુનર્ધટનાના સમગ્ર અને વ્યાપક ઉગાડતા હશે એમને તે લગભગ મફત કાપડ મળી રહેશે. ગામકાર્યક્રમનું અંગ બનાવાય. વર્ષોથી ખાદીના કામમાં પડેલાઓને ડામાં જેમને પિતાની ખરીદશકિત ઓછી હોવાને કારણે પોતાની પણ આ જ અનુભવ રહ્યો. ૧૯૫૮ માં મહારાષ્ટ્રના ચાલીસગાંવમાં જરૂરિયાત પૂરનું કાપડ ખરીદવાનું અતિ મુશ્કેલ બને છે તેમને મળેલી ખાદીકાર્યકરોની પરિષદમાં આચાર્ય વિનોબાજીએ ખાદી આ યોજના આશીર્વાદરૂપ બની રહેશે. કામને ‘નવો મેડ’ આપવાનો અનુરોધ કર્યો, એ ‘ન મેડ’ બીજ, ગામડાંનાં જે કાંતનારાઓ જાતે રૂ ઉગાડતાં નથી એટલે ગામ લોકો જાતે જ ગામના સમગ્ર વિકાસના એક અંગ તેમને સાવ નજીવી કિંમતે - આસરે છ આનામાં એક વાર - કાપડ રૂપ ખાદી ઉત્પાદનની યોજના કરે, જે દ્વારા પહેલાં મળી રહેશે, કારણ વ્યવસ્થાખર્ચ Overheads ઘણુ પિતાની જરૂરીયાત પૂરી પાડવામાં આવે અને પછી વધા ઓછું થઈ જશે. આજની ગરીબી જોતાં આટલા સસ્તા ખર્ચે રાની ખાદીને બહાર નિકાસ કરવામાં આવે. એ નિર્ણય બાદ મોટી કાપડ મળે એનું મહત્ત્વ કંઈ ઓછું ન ગણાય. આ પેજનાનું આ માટી ખાદી સંસ્થાઓએ વિકેન્દ્રીકરણ કરીને ગ્રામ સંસ્થાઓ ઊભી મહત્ત્વ સમજાતાં ગામડામાં વધુ ને વધુ લોકો કાંતવા તરફ વળશે કરવાનું શરૂ કર્યું. એ જ પગલાંને અનુસરીને ખાદી કમિશને (કારણ એમાં શંકા નથી, કારણ કે એમને માત્ર કાંતવાની મારી સામે - કે કમિશનના મોટા ભાગના સંચાલકો - કાર્યકરો પણ જુના અનુભવી કાપડ મળી રહેશે. ખાદી કાર્યકરો જ છે ને!) ‘ગ્રામ - એકાઈની યોજના અમલમાં - ત્રીજું, ગામડામાં જેઓ જાતે કાંતતા નથી એમને પણ મુકી. થોજનાને હેતુ પાંચ - દસ ગામડાંઓનું એક જૂથ કે ઘટક ઓછા ભાવે કાપડ મળી રહેશે અને જે અત્યારે છે તે કરતાં મિલ કાપડ કરતાં વધુ સસ્તું હશે. આમ નવી યોજના હેઠળ ગ્રામ વિસ્તાબનાવી એમની તમામ જરૂરિઆતેની વ્યવસ્થા સ્વાવલંબનને ધારણે રમાં ખાદીની ખપત ઘણી વધી જવાની શક્યતા છે, અને ગામકરવાનો હતો. ડાંમાં પેદા થતી ખાદીના વેચાણ માટે હાલ શહેરો પર જ આધાર * વિનેબાજીની સૂચના રાખવો પડે છે તે વખત જતાં ઘણા ઓછા થઈ જશે.. “એકાઈ 'ઓમાં ખાદીને વધુ ફેલા કરવા માટે તેમ જ ગેછેશહેરોમાં પણ ખાદી વાપરનારાઓને તે હાલ જે ભાવે ખાદી ઉત્પાદકોમાં પ્રવર્તતા વેપારી માનસને દૂર કરવા માટે થોડા મળે છે તે જ ભાવે તે મળવાનું લગભગ ચાલુ રહેશે. ફરક માત્ર વખત પર વિનોબાજીએ એવી સૂચના કરેલી કે જે કાંતનારાઓ એટલે પડશે કે સરકારી સહાય વેચાણ તબક્ક થી ખસેડીને ઉત્પા દનને તબક્ક લઈ જવાશે, એટલું જ નહિ પણ, કાંતણ અને વણાપિતાના વપરાશ માટે કાંતતા હોય એમના સુતરને મફત વણી આપ ટની વ્યવસ્થા લગભગ એક જ સ્થળે કે નજીકના સ્થળે થવાથી વાની વ્યવસ્થા કરવી, અને આ વણાટનું ખર્ચ સરકારે ઉપાડવું. વ્યવસ્થા, લાવ ને લઈજા વગેરેનું ખર્ચ ઓછું થતાં શહેરોમાં પણ આની પાછળની વિચારણા એવી હતી કે જેવી રીતે પ્રગતિમાન ખાદી જતે દિવસે સસ્તી બનવાની શકયતા છે. એટલે ત્યાં વેચાણ Page #59 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૩-૬૪ પ્રબુદ્ધ જીવન ૨૨૫ પર અવળી અસર થવાની કે રોજગારી ઘટી જવાની બીક અસ્થાને છે. . અને છેલ્લે, એવો પણ ભય સેવાય છે કે નવી યોજનાને પરિણામે માલને જે ભરાવો થયો છે એને નિકાલ મુશ્કેલ બની જશે. અત્યારે આશરે રૂ. ૫ કરોડની ખાદી જમા પડી છે, પણ નવી યોજનામાં એવી એક દરખાસ્ત થઈ છે કે આ જમા થયેલા માલના બજાર ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો કરી નાખવો. આમ થતાં નિકાસ મુશ્કેલ નહીં બને. તેમ છતાં ય, આ વર્ષના જાન્યુઆરીથી માર્ચના અંત સુધીમાં વચગાળાના ૪૦ દિવસ સુધી જમા થયેલી ખાદીનાં વેચાણ પર હાલની ૨૦ ટકા ઉપરાંત બીજા ૫ ટકા વધારાની રીબેટ આપવાનું કર્યું છે. આ વધારાનું ખર્ચ ઉપાડવાની મંજૂરી સરકારે આપી છે. એ ખર્ચ પણ હાલની ત્રીજી પંચવર્ષીય યોજના હેઠળની ફાળવણીમાંથી જ થશે એટલે આ બાબતની પણ મુશ્કેલી ન ગણાય. સમજણ ફેરવવવાની જરૂર પણ આ નવી યોજનાને સફળતાપૂર્વક અમલમાં મુકવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા કરવી પડશે. સૌથી મોટું કામ તો ગામમાં જ્યાં ‘વણાટ - વ્યવસ્થા નથી તે તાકીદે ઊભી કરવી પડશે. અત્યારે કાંતનારાં કેન્દ્રો ઘણા છે, પણ વણાટકેન્દ્રો પ્રમાણમાં ઘણા ઓછાં છે. એટલે દેશભરમાં વણાટની સગવડો ઊભી કરવાનું જબરદસ્ત કામ પાર પાડવાનું છે, અને તે ખાદી સંસ્થાઓ, રાજ્ય ખાદી ગ્રામોઘોગ બૉર્ડો અને ખાદી કમિશન વચ્ચેના પુરા સહકારથી જ પાર પડી શકે. ઉપરાંત, આ માટે આમજનતામાં આ નવી વ્યવસ્થાની સમજણ ફેલાવવામાં રાષ્ટ્રીય નેતાઓની સહાય પણ મેળવવાની રહેશે. નવી યોજનાની સફળતા માટે ખાદી કાર્યકરો જાતે એને વ્યાપક અને વિગતવાર અર્થ સમજે અને લોકોને સમજાવે એ અત્યંત જરૂરનું છે. ગામડાંમાં તેમ જ શહેરોમાં ખાદી વાપરનારાઓએ વિશ્વાસપૂર્વક સમજી લેવું જોઈએ કે નવી યોજનાથી એમને કશું ગુમાવવાનું તો છે જ નહીં, પણ એથી ઉલટું ગામડાંઓમાં તો આ પ્રવૃત્તિથી નવી તાજગી આવી જશે. પોતાને જોઈનું કાપડ તો સાવ સહેલાઈથી મળી જશે, પણ વધુ કાંતવાને જુસ્સો પણ આવશે. એ રીતે ગામડાંની જનતામાં સર્જનાત્મક વૃત્તિ વિકસશે, ગ્રામ સંગઠ્ઠન અને ગ્રામ પુનટનાની પ્રવૃત્તિ આગળ વધશે, નવા નવા ઉદ્યોગ સ્થપાશે અને દેશના ગરીબ વર્ગને પૂરતી રોજગારી મળી રહેશે. ખાદીની આવી મજલ કેટલી આકર્ષક લાગે છે ? * આ રીતે જોતાં દેશના સામાજિક અને આર્થિક ઉત્પાદનની દષ્ટિએ આ નવી યોજનાનું મૂલ્ય ઘણું છે. આથી ખાદીની નવી દિશા ખુલે છે. ખાદી કાર્યક્રમને નવો યુગ શરૂ થવા જાય છે. રતિલાલ મહેતા કોસબાડ–દહાણુ પર્યટન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજને માટે મુંબઈથી આશરે ૧૦૦ માઈલ દૂર આવેલા દહાણું તથા કોસબાડ-હીલ જવા-આવવાનું તા. ૨૮ મી તથા ૨હ્મી માર્ચ શનિ-રવિ એમ બે દિવસનું પર્યટન ગોઠવવામાં આવ્યું છે. આ માટે પર્યટનમાં જોડાવા ઈચ્છનાર સભ્ય વ્યકિત દીઠ રૂા. ૨૦ અને બાર વર્ષ નીચેનાં બાળકોના રૂા. ૧૫ આપવાના રહેશે. આ પર્યટન માટે નક્કી કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પાયધૂની પોલીસ સ્ટેશન ઉપરથી તા. ૨૮ મી માર્ચના રોજ સવારના સાત વાગ્યે ઉપડશે અને રોયલ ઓપેરા હાઉસ પાછળના ભાગમાં, દાદર ખેરદાદ સર્કલના બસ સ્ટોપ આગળ, કીંગ સર્કલ પહેલા જૈન મંદિર આગળ આટલી જગ્યાએ ઊભી રહેશે અને બીજે દિવસે રવિવારે રાત્રીના પાછી ફરશે. બે દિવસના પર્યટન દરમિયાન બારડી બાજુ ફરવાનું ગોઠવવામાં આવશે અને દહાણુમાં ભારતીય તાડગુળ શિલ્પ ભવન દેખાડવામાં આવશે. રાત્રી કોસબાડ હીલ ઉપર શ્રી તારાબહેન મોડકની સંસ્થામાં ગાળવામાં આવશે. પર્યટનમાં જોડાનાર ભાઈબહેનોએ ટોર્ચ અને જરૂરી બેડીંગ સાથે લેવાનાં રહેશે. આ પર્યટન પરિમિત સંખ્યા માટે જાયેલું હોઈને તા. ૨૩મી સાંજના પાંચ વાગ્યા સુધીમાં પર્યટનમાં જોડાવા ઈચ્છનાર સભ્યોએ સંધના કાર્યાલયમાં ઉપર જણાવેલ દર મુજબની રકમ સાથે પિતાના નામ સજ્વર નોંધાવી જવાના રહેશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ શું દુ:ખ હેવું? (શ્રી વિમલા ઠકારના “Why suffer at all”ને અનુવાદ) (દઃ મિશ્રપજાતિ, વસતતિલકા, શિખરિણી) આ જીદગી દુઃખભરેલ શાને? આકંદ શું? શેક શું કામ આવે? વિતી જવા દો સહુ મેં ધીમેથી, ચાહે કશું ના નિજ પાસ રાખવા, કે ચીજ કે ખ્યાલ ન તાણી રાખે, બાંધે તમારી ફરતી ન દિવાલ જ્ઞાનની! આસક્તિથી પ્રેમ અશુદ્ધ ના કરે, ને મુક્ત છે મન વિતેલ અનુભવથી. મહત્ત્વાકાંક્ષા છે જીવનમહિ છાયા જ દંખની અને દુ:ખ કેરું અહંકારે છાનું બીજ વિકસતું ગર્ભિત બની. રોકે નહી સમયને જન તે સુખી છે; બાંધે નહીં જીવનને જન તે સુખી છે; ઝીલે હસંત જન સૈ પડકાર તે જીવે, ને જે જીવે પળપળે જન તે જ ચાહે. રે જીંદગી દુ:ખભરેલ શાને? ચૈતન્યવંત જીવને વિરમે વ્યથા સો! આક્રંદ શે? શોક શું કામ આવે? ચૈિતન્ય આ જીવનનું ઘબકે સુખેથી અનુવાદક: ગીતા પરીખ શ્રી મુંબઈ જૈન યુવક સંધની વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ચાલુ માર્ચ માસની ૨૭મી તારીખ શુક્રવારે સાંજના સાડા પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબ કાર્ય હાથ ધરવામાં આવશે :(૧) સંઘની કાર્યવાહક સમિતિની ભલામણ મુજબવિ.સં. ૨૦૨૧ની સાલથી સંઘના સભ્યનું વાર્ષિક લવાજમ રૂ. ૫ ના સ્થાને રૂા. ૮ કરવું. ગત વર્ષને સંઘને વૃત્તાંત તથા સંઘ તેમ જ વાચનાલય પુસ્તકાલયના ઓડિટ થયેલા હિસાબોને મંજૂરી આપવી. (૩) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું. સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી. સંઘ તથા વાચનાલય-પુસ્તકાલયના એડિટરની નિમણૂંક કરવી. જે સભ્યોએ પોતાનું ચાલુ વર્ષ (સં. ૨૦૨૦)નું વાર્ષિક લવા- - જન્મ ભર્યું ન હોય તે સભ્યોને પોતાનું લવાજમ મોકલી આપવા અથવા તે વાર્ષિક સભાના સમયે ભરવા વિનંતિ છે. વાર્ષિક સભાના ઉપર જણાવેલ સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ ૩ ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ (૫) Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૪ * આદિવાસીબંધુ સ્વ. એલ્વીન વેરિયર છે.'' ભારતના આદિવાસીઓની સેવામાં જેમણે જિંદગીને ઘણો મોટો ભાગ પસાર કર્યો હતો. એવા જાણીતા નૃવંશશાસ્ત્રી શ્રી વેરિયર એલ્વીનનું ગયા ફેબ્રુઆરી માસની ૨૩ મી તારીખે હૃદયરોગના એકાએક આક્રમણના પરિણામે નવી દિલ્હી ખાતે ૬૧ વર્ષની ઉમ્મરે અવસાન થયું. તેમના જીવનમાં જે આદર્શનિષ્ઠાનું આપણને દર્શન થાય છે. તેવું દર્શન ભાગ્યે જ અન્યત્ર આપણને સાંપડે છે. ૨૪-૨-૬૩ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલી તેમના જીવનની વિગતેના આધારે નીચેની નોંધ તૈયાર કરી છે. A નુવંશશાસ્ત્રી anthropologist . વિદ્વાન, લેખક, સામજિક કાર્યકર અને પ્રવાસી-એવા શ્રી એલ્વીનને વેરિયરને ઈંગ્લાંડમાં ૧૯૦૨ની સાલમાં જન્મ થયો હતો. અને ઍકસફર્ડ ખાતે મર્ટન કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમની એક વિદ્યાર્થી તરીકેની કારકિર્દી અત્યન્ત ઉજજવલ હતી અને થીઓલૉજી-ધર્મશાસ્ત્ર--ના વિષયમાં તેમણે યુનિવર્સિટિની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. * એલ્વીનના પિતા એક મિશનરી—ધર્મપ્રચારક હતા અને એલ્વીનનું વલણ પણ એ વ્યવસાય તરફ જ ઢળેલું હતું. તેમની મર્ટનમાં એક ચેપલેઈન (એક પ્રકારના ધર્માધિકારી) તરીકે નિમણૂંક થઈ હતી. આ રીતે તેઓ ફાધર એલ્વીન તરીકે ઓળખાવા લાગ્યા હતા. કેટલાંક વર્ષ સુધી તેઓ વેકલીફ હૈલના વાઈસ-પ્રિન્સિપાલ હતા અને મર્ટનમાં લેકચરર તરીકે કામ કરતા હતા.. ભારતનું આકર્ષણ ઑકસફર્ડ ખાતે તેઓ અધ્યાપનકાર્યમાં સ્થિર થઈ રહ્યા હતા એ દરિમયાન ભારત વિષે તેમનામાં અસાધારણ આકર્ષણ પેદા - થયું અને ખ્રિસ્તી, હિન્દુ અને અન્ય પ્રકારના અધ્યાત્મવાદ વચ્ચે અનબંધ ઊભું કરવાના હેતુપૂર્વક ખ્રિસ્ત સેવા સંઘમાં જોડાવા માટે ફાધર એલ્વીન ૧૯૨૭ની સાલમાં પૂના આવ્યા. ૨૫ વર્ષ જેવી નાની ઉમ્મરે એવા વિષય ઉપર ત્રણ પુસ્તકો લખીને તેમણે પોતાના પાંડિત્યને પરિચય કરાવ્યો કે જે વિષય આગળ જતાં નૃવંશશાસ્ત્ર અને આદિવાસીઓના ધર્મોને લગતા તેમના સંશોધનના પાયારૂપ બને. સમય જતાં ફાધર એલ્વીન મહાત્મા ગાંધીના પ્રભાવ નીચે આવ્યા અને ભારતના રાષ્ટ્રવાદના સમર્થનમાં તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં. તેઓ ગાંધીજીના અનુયાયી બન્યા અને સાબરમતી આશ્રમના સભ્ય બન્યા. ગાંધીજીએ તેમને નફા” (આસામ ઉપરને સરહદી પ્રદેશ) માં ત્યાંની પરિસ્થિતિની તપાસ કરવા માટે મોકલ્યા. ત્યાં તેમની અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને એ પ્રાન્તમાંથી તેમને હદપાર કરવામાં આવ્યા. તેમના આ રીતે આસામથી પાછા ફરવા બાદ, ગાંધીજીએ તેમને સભ્ય સમાજને અપરિચિત એવા ઊંડાણના વિભાગમાં વસતા ગૅન્ડ’ અને ‘બેન્ગા' ના નામથી ઓળખાતી આદિવાસી જાતિએમાં કામ કરવા માટે સેન્ટ્રલ પ્રોવીન્સીઝ (જે આજે મધ્ય પ્રદેશ તરીકે ઓળખાય છે) તરફ મોકલ્યા. તે દિવસથી તે તેમના જીવનના અન્ન સુધી આ મહાન નૃવંશશાસ્ત્રીએ ભારતની અનુસૂચિત–શીયુલ્ડ-જાતિના હિતે સાથે પોતાની જાતને ૩૨ વર્ષના લાંબા કાળ પર્યા સંપૂર્ણપણે અને અનન્ય ભાવે એકરૂપ બનાવી દીધી. ૧૯૩૫ માં ફાધર એવીને અન્યના ધર્મ પરિવર્તનના ખ્યાલથી તદન મુકત એવા તેમના પિતાના સેવાકાર્યમાં સતત અવરોધ ઊભે કરતા અને ગાંધીજી સાથે તેમના નિકટવર્તી સંબંધને પ્રતિકુળ ભાવે નિહાળતા એવા પિતાના ચર્ચ સાથેનો સંબંધ તોડી નાખે અને ફાધર એલ્વીન મટીને મિસ્ટર એલ્લીન બન્યા. ત્યાર બાદ તેઓ કોઈ અંશમાં નાસ્તિક બન્યા નહોતા અને ઈશ્વર વિષેની.' તેમની શ્રદ્ધા પૂર્વતત અખંડિત હતી. એમ છતાં હવે તેઓ કોઈ એક ખાસ ધર્મના અનુયાયી રહ્યા નહોતા અથવા તો એવા કોઈ અનુયાયીત્વને તેઓ કદિ દાવે કરતા નહોતા. આ રીતે તેઓ સંપ્ર-- દાયાતીત-ધર્માતીત–બન્યા હતા.' ભારતના નાગરિક બન્યા સમયાન્તરે ૧૯૫૩ ની સાલમાં તેઓ ભારતના નાગરિક બન્યા. એ જ વર્ષમાં ગન્ડ જાતિ સાથે પૂરી આત્મીયતા કેળવવાના હેતુથી. તેમણે કચરી લીલા નામની એક ગૉન્ડ કન્યા સાથે લગ્ન કર્યું. - ૧૯૩૨ થી ૧૯૫૩ સુધી તેમણે મધ્ય ભારતમાં, બિહારમાં અને એરિસ્સામાં ખૂબ પ્રવાસ કર્યો અને એક પછી એક આદિવાસી જાતિઓને ઊંડાણથી વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો. તેમણે ૧૬ તે મેટા ગ્રંથ લખ્યા અને આને લીધે તેઓ પરદેશમાં જાણીતા. વિદ્વાન, પંડિતની પ્રશંસાના પાત્ર બન્યા અને તેમની ચેતરફ ખૂબ ખ્યાતિ ફેલાણી, તેમનાં લખાણ માનવજાતના બૌદ્ધિક વિકાસના, ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રમાં એક સિમાચિહનરૂપ લેખાયાં અને. ઈન્ડિયન એકનોગ્રાફીમાં તેમણે આપેલ ફાળો અનન્ય છે એમ સર્વત્ર સ્વીકારાયું. - ૧૯૫૩ની સાલમાં નૃવંશશાસ્ત્રીને લગતા ખાતાના ડિરેકટર, થવાનું અને ભારત સરકારના એ વિષયના સલાહકાર થવાનું તેમને નિમંત્રણ આપવામાં આવ્યું. નહેરુની ઈચ્છાને માન આપીને ૧૯૫૪ ના જાન્યુઆરી માસમાં આદિવાસીને લગતી બાબતે અંગે. રાજ્યપાલના સલાહકાર તરીકે તેઓ નેફાના રાજય વહીવટમાં જોડાયા. આ અધિકાર ઉપર રહીને નેફા વિભાગના ઊંડાણમાં આવેલા, પ્રદેશોમાં ૩,૦૦૦ માઈલથી વધારે તેમણે પગપાળા પ્રવાસ કર્યો, અને નકાના વહીવટ દ્વારા પ્રસિદ્ધ કરવા માટે તેમણે બે મોટા સંગ તૈયાર કર્યા. આમાંને એક સંગ્રહ “ “The Myths and Lygends of NEFA' 'એ શિર્ષક હેઠળ થડા સમયમાં પ્રગટ થવાને છે. બીજા સંગ્રહનું નામ છે “A Philosophy for NEFA'. આસામ સરકાર તરફથી આદિવાસી સંશોધન. સંસ્થા ઊભી કરવામાં તેમને ઘણો મોટો ફાળો છે. આ સંસ્થાને તેના પ્રારંભકાળમાં એલવીને કશા પણ વેતન સિવાય ઘણું માર્ગદર્શન આપ્યું હતું. એલ્વીનને મળેલા ચંદ્રકો , તેમનાં વૈજ્ઞાનિક સંશોધને–અનુલક્ષીને, રૅયલ એન્થ્રોપલાજીકલ રોયસાયટી તરફથી ૧૯૪૨ માં તેમને વેલકમ મેડલ આપવામાં. આવ્યું હતું અને ૧૯૪૮ માં રીવર્સ મેડલ આપવામાં આવ્યું હતું. બંગાળની એશિયાટિક સોસાયટી તરફથી તેમણે એશિયાની એન્થપલોજીના ક્ષેત્રમાં આપેલા ફાળા બદલ ૧૯૪૫ માં તેમને રૈય ગોડ.” મેડલ આપવામાં આવ્યું હતું અને ૧૯૫૧ માં એનડેઈલ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું હતું. મુંબઈની એશિયાટિક સેસાયટીએ ૧૯૪૭માં તેમને સંસાયટીનું મેડલ અને ૧૯૬૦માં કેમ્પબેલ ગોલ્ડ મેડલ અર્પણ કર્યું હતું. ૧૯૬૧માં તેમને દાદાભાઈ નવરોજી પ્રાઈઝ. આપવામાં આવ્યું હતું. આદિવાસીઓના કલ્યાણ અથે" ઊભું કરવામાં આવેલ સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડના તેઓ સભ્ય હતા અને એન્થોલૉજીના સેન્ટ્રલ એડવાઈઝી બોર્ડ ઉપર તેમણે કેટલાક સમય કામ કર્યું હતું. ૧૯૫૯-- માં કેન્દ્રના ગૃહખાતાએ ખાસ ઊભા કરવામાં આવેલા વિવિધલક્ષી ટ્રાઈબલ બ્લેકસની કાર્યવાહીનું મૂલ્યાંકન કરવા માટે નિમાયલી. કમિટીના તેઓ ચેરમેન-પ્રમુખ--નીમ્યા, અને પછીના વર્ષે શીડયુલ્ડ 'ટ્રાઈબલ કમિશનના એક સભ્ય તરીકે તેમની નિમણુંક કરવામાં Page #61 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૨-૩-૬૪ પ્રબુદ્ધ આવી. આ બે જવાબદારીઓના કારણે તેમને ભારતના એક છેડેથી બીજા છેડા સુધી ફરવાનું બન્યું હતું અને અખિલ ભારત ઉપર નૃવંશ શાસ્ત્રના સિદ્ધાંતાને લાગુ પાડતાં ઊભી થતી અનેક સમસ્યાઓના તેઓ નિકટવર્તી સંપર્કમાં આવ્યા હતા. આ આદિવાસી જાતિઓને અન્ય સૌથી અલગ પાડવાના અને મ્યુઝીયમના નમૂના તરીકે જાળવી રાખવાના વલણના કેટલાક ટીકાકારોએ તેમના ઉપર આરોપ મૂક્યો હતા. વિવિધલક્ષી બ્લૅકસ ઉપરના તેમના રીપોર્ટ, ‘ ‘A New Deal for Tribal India' એ નામનું તેમનું પુસ્તક જે ટ્રાઈબલ કમિશનના રીપોર્ટ ઉપર આધારિત છે, અને *A Philosophy for NEFA' એ નામની તેમની ચોપડી--આ બધા લખાણો દ્વારા ઉપર જણાવેલી ટીકાઓ કેવળ ગેરસમજૂતી ભરેલી હોવાનું પુરવાર કરવાના તેમણે પ્રયત્ન કર્યો છે. આ બધા સાહિત્ય દ્વારા એલ્વીને આ આદિવાસી પ્રદેશના વિકાસ માટે જરૂરી એવાં પગલાંઓ જલ્દીથી ભરવાના આગ્રહ કર્યો છે, એટલું જ નહિ પણ, તેમના માટેના વાહનવ્યવહાર તથા તારટપાલની સગવડો સુધારવાની આવશ્યકતા ઉપર તેમણે ખૂબ ભાર મૂકયો છે, એ હેતુથી કે આ વિભાગમાં વસતા લોકો એકલવાયાપણામાંથી બહાર આવે અને દેશના બાકીના ભાગના લોકો સાથે પૂરા પ્રમાણમાં હળીમળી જાય. આ બધું છતાં તેઓ એક બાબત ઉપર અવશ્ય ભાર મૂકતા કે ‘સુધરેલી ’કહેવાતી પ્રજાના સંપર્કમાં આવતાં તેમનાં દૂષણો આ નિર્દોષ ભાળી પ્રજાને ન સ્પર્શે અને આ આદિવાસી જાતાની ઉચ્ચ નીતિમત્તાને દૂષિત ન કરે એ જોવું જરૂરી છે. ૧૯૬૧ માં અલ્વીને સરદાર વલ્લભભાઈ પટેલ મેમેારિમલ લેકચર આપ્યું, અને એ જ વર્ષમાં તેમને ભારત સરકારે ‘પદ્મભૂષણ, ના સન્માનપદથી નવાજયા. ઉપર જણાવ્યા મુજબ ૧૯૬૪ ના ફેબ્રુઆરી માસની ૨૩મી તારીખે હૃદયરોગના આક્રમણના પરિણામે તેમના દેહાન્ત થયા. એલ્વીનનાં પ્રગટ થયેલાં અનેક પ્રકાશનામાં Truth about India', “The Baiga', ‘Myths of Middle Ages,' "Tribal Myths of Orissa', 'Nagaland', 'Man in India' ના સમાવેશ થાય છે. આ એક્વીનના જન્મ ઈંગ્લાંડમાં થયા, તેમણે ભારતને પોતાના દેશ બનાવ્યે, સેવાની ભાવનાની આડે આવતા પોતાના ચર્ચ સાથેના સંબંધ તોડી નાખ્યો, ભારતના તેઓ નાગરિક બન્યા, આદિવાસીઓ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય સાધવા માટે ગેાન્ડ કન્યા સાથે લગ્ન કર્યું, જીવનભરની અપૂર્વ સેવા અને વિપુલ સંશાધન સાહિત્ય ભારતને ચરણે ધર્યું. આમ જીવનને એક અખંડ સેવાયજ્ઞ બનાવનાર વિરલ માનવવિભૂતિને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. તેને આપણે નમન કરીએ અને તેમના અદ્દભુત વ્યકિતત્વમાંથી પ્રેરણા મેળવીને આપણે કેવળ સ્વલક્ષી જીવનને પરલક્ષી --પરમાર્થી બનાવીએ. પરમાનંદ એક સામાન્ય માનવીની અસામાન્ય જીવનકથા મુંબઈના વડગાદી વિભાગમાં વર્ષોથી ડૉકટરી વ્યવસાય કરતા કરતા ડા. ભાનુરાય પ્રભાશંકર શુકલનું ૬૪ વર્ષની ઉંમરે ગયા ફેબ્રુ આરી માસની ૨૯મી તારીખે અવસાન થયું. તેઓ મૂળ વઢવાણ શહેરના વતની. ૧૯૧૬ની સાલમાં તેઓ ભાવનગરની સામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે તેમને મે પહેલીવાર જોયેલા. પછી મુંબઈની મેડીકલ કોલેજમાં તેઓ ભણવા આવ્યા અને અમારો ૧ વન પરસ્પર સંબંધ વધતો રહ્યો. ૧૯૨૨ માં તેમણે એમ. બી. બી. એસ.ની પરૌંક્ષા પસાર કરી અને વગાદીમાં દવાખાનું માંડીને પોતાના ડાકટરી વ્યવસાયની શરૂઆત કરી. પ્રેકટીસમાં સ્થિરતા આવવા માંડી એટલે વડગાદી વિભાગની કોંગ્રેસની પ્રવૃત્તિમાં તેઓ ભાગ લેતા થયા. ૧૯૩૦ માં તેઓ બી. પી. સી. સી. માં ચૂંટાયા અને સવિનય સત્યાગ્રહની લડતમાં તેમણે ખૂબ ભાગ લીધેલા. તેમનાં પત્ની પ્રભાબહેને પણ એ લડતમાં જોડાઈને જેલવાસ ભોગવેલા. આમ તેમની જિંદગીના લગભગ અડધો ભાગ સુભગ રીતે-શારીરિક સ્વસ્થતાપૂર્વક પસાર થયો અને ડાકટરી ધંધા પણ વધતો ચાલ્યો. પણ ત્યાર બાદ એક પ્રકારના પક્ષઘાતની અસરથી તેમના પગ અટકવા માંડયા; સ્વતંત્ર હલનચલન અવરૂદ્ધ થવા માંડયું. એક બાજુએ ડૉકટર તરીકેની લોકપ્રિયતા વધવા લાગી; તેમનામાં દર્દને એકદમ સાચા સ્વરૂપમાં પારખી લેવાની ઊંડી હૈયાઉકલત હોઈને અનેક કુટુંબમાં 'તેમણે શ્રદ્ધા પેદા કરી અને તેમના તેઓ સ્વાસ્થ્યરક્ષક બન્યા. અને બીજી બાજુએ તેમની પગબંધીએ તેમના વધતા જતા વ્યવસાયમાં રૂકાવટ પેદા કરવા માંડી. આવી સતત વધતી જતી શારીરિક પ્રતિકૂળતાઓના સામના કરીને તેમણે પોતાનો વ્યવસાય પૂરી કુશળતાપૂર્વક એકસરખા ચલાવ્યો. ધીમે ધીમે પગ સાવ અટકયા; હાથનું સ્વાર્થીન હલનચલન પણ ઘટવા માંડયું; શરીર ભારે થતું ચાલ્યું; સુતા હોય ત સ્વત: પડખું ફરી શકે એવી સ્થિતિ નરહી; એક પછી એક દર્દીએ તેમના શરીરમાં ઘર કરવા માંડયું. ડાયાબીટીસ શરૂ થયો; આંતરડામાં ટી. બી. ના અલ્સરની ઉપાધિએ દેખાવ દીધા; આંખે મોતીઓ આવ્યો તેનું ઓપરેશન કરાવ્યું; છેવટના એક બે વર્ષ દરમિયાન ‘પ્રોસ્ટ્રેટ ગ્લેન્ડ ’ની ઉપાધિ શરૂ થઈ અને પેશાબ અવારનવાર રોકાવા લાગ્યા. આમ છતાં આ બધી ઉપાધિઓ સામે ઝુઝીને છેલ્લા દિવસ સુધી તેમણે પેાતાનો વ્યવસાય ચાલુ રાખ્યો. આ બધા શારીરિક અવરોધ અને અપંગતાના પરિણામે તેમની પ્રેકટીસ ઘટતી જાય એ સ્વાભાવિક છે. એમ છતાં પણ તેમને કર્મયોગ વણથોભ્યો ઠેઠ સુધી ચાલુ જ રહ્યો. ૨૨૭ છેલ્લાં દશેક વર્ષ દરમિયાન તેમનામાં ધાર્મિક વૃત્તિ અથવા તો ધાર્મિકતા વિકસવા લાગી હતી. ગીતા ઉપનિષદનાં અનેક સૂકતો તેમના કંઠે હતાં. ધર્મવિચારનું તેમના ચિત્તમાં પારાયણ ચાલ્યા કરતું હતું. સ્વામી સંન્યાસીઓના પ્રસંગ--પરિચય વધતા રહ્યો હતો. આના પરિણામે શરીરની કેવળ પરવશતા હોવા છતાં અને નવા નવા ઉપદ્રવો ઊભા થતા હોવા છતાં તેમનામાં એક પ્રકારની સ્વસ્થતા, પ્રસન્નતા, આધ્યાત્મિકતા કેળવાઈ રહી હતી. જેમ શારીરિક તેમ જ કૌટુંબિક જીવનમાં કંઈ કંઈ પ્રકારની પ્રતિકુળ ઘટનાઓ બન્યું જતી હતી. તેમને સંતાનોમાં બે પુત્ર અને બે પુત્રીઓ. તેમાં એક પુત્ર આજથી ૨૦ વર્ષ પહેલાં ‘સનસ્ટ્રોકથી નાની ઉંમરે એકાએક મરણ પામેલા. તેનાથી મોટો પુત્ર આજે હયાત છે અને તેની ઉંમર આશરે ૩૦ વર્ષની છે, પણ બચપણમાં સનસ્ટ્રોક કે મેનેન્જાઈટીસના પરિણામે તેની વાચા બંધ પડી ગયેલી, જે સ્થિતિ આજે પણ લગભગ એવી ને એવી ચાલુ છે. આવી ઉત્તરોત્તર અનેક સમવિષમ ઘટનાઓમાંથી પસાર થતા હોવા છતાં તેમના મોઢા ઉપર ભાગ્યે જ ગ્લાનિ કે વિષાદની છાયા દેખાતી. બધું કાંઈ હસતા મોઢે તેઓ સહી લેતા. શ્રી શંકરલાલ બેકર જેમન નૅમના આખા કુટુંબ સાથે સારો પરિચય હતો તેઓ ભાનુભાઈ વિષે એમ કહેતા કે “તમારી આધિવ્યાધિ તેમ જ ઉપાધિઓને ભુલવી હોય તો ભાનુભાઈને મળા, અનેક પ્રકારની યાતના ભોગવવા છતાં, તેમને હસતા જોઈને તમારૂં બધું દુ:ખ એકદમ હળવું થઈ જશે.” આ તેમનો અભિપ્રાય તદ્ન સાચા હતા. તેમને જયારે પણ મળીએ ત્યારે તેઓ કદિ પણ પોતાના દુ:ખ કે ઉપાધિઓને રડતા નહિ. સ્મિતપૂર્વક સૌ કોઈને આવકારતા. તેમના દિલમાં રહેલ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ દ્ધ જી વન તા. ૧૬-૩-૬૪ ઉષ્માથી અનેકને તેઓ પ્રેમપ્રભાવિત કરતા. પિતાને શું નથી એ સ ચ્ચન સન્માન વિચાર નહિ પણ પતને કેટલું બધું છે—દુ:ખમાં ટળવળતા અનેક રીતે રીબાતા, ઘરબાર વિનાના લોકોની અપેક્ષાએ પિતાને કેટલી , ભારત સ્વતંત્ર થયા બાદ દેશના વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટ બધી સુખસગવડ છે, નવું નવું જાણવા-વિચારવાની કેટલી બધી શકિતનું ભારત સરકાર પારિતોષિકો દ્વારા બહુમાન કરતી રહી છે. અનુકૂળતા છે, અનેક મિત્રોને કેવો સુયોગ છે-આવા વિચાર દ્વારા આ રીતે સમાજને આવાં પારિતોષિકો પામતી વ્યકિતની વિશિષ્ટતાને 'પિતાના ચિત્તની પ્રસન્નતાને તેઓ ટકાવી રાખતા અને અંગત નહિ ખ્યાલ આવે છે. જો કે આવા પારિતોષિક વિતરણમાં કદી કદી એવી અનેક બાબત-પછી તે ધાર્મિક હોય, સામાજિક કે રાજકીય-- તે તે વ્યકિતની યોગ્યતા ઉપરાંત બીજાં તત્ત્વો પણ કામ કરી જાય તે સર્વમાં તેમને જીવન્ત રસ હોઈને, મિત્રો, સ્વજને સાથે આવી છે, પરંતુ જ્યારે કોઈ સર્વથા યોગ્ય વ્યકિતને આવું પારિતોષિક ચર્ચા–વાર્તાવિનોદમાં પિતાને સમય પસાર કરતા. મળે છે ત્યારે આપણને ખૂબ જ આનંદ થાય છે. ' આમ તેમનું જીવન વહી રહ્યું હતું. એવામાં ૨૮ મી ફેબ્રુ- - કવિશ્રી રાજેન્દ્ર શાહને કેન્દ્ર સરકારની સાહિત્ય અકાદમી આરીની રાતે તેમના ઉપર હૃદયના વ્યાધિને એકાએક હૂમલો આવ્યો. તરફથી રૂા. પાંચ હજારનું પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે. આથી વ્યાધિનું સ્વરૂપ જોતાં ડૉકટરે ડઘાઈ ગયા અને તત્કાળ ઉપચારો સાહિત્યરસિકો આવો આનંદ અનુભવી રહ્યા છે. શ્રી રાજેન્દ્ર શાહના શરૂ કર્યા. આ હુમલો અઢારેક કલાક સુધી ચાલ્યો. આમ માથે મૃત્યુ “શાંત કોલાહલ”ને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કૃતિ તરીકે નવાજીને સાહિત્ય ઝઝુમી રહ્યું હતું તેમ છતાં પ્રારંભથી અા સુધી તેઓ એકસરખી અકાદમીએ એક સુંદર, સાત્ત્વિક અને સતત વિકાસશીલ કાવ્યશુદ્ધિમાં હતા; પૂરા જાગ્રત હતા; પિતાના વિકલ બનતા હૃદયને શકિતનું સમયસર યોગ્ય સન્માન કર્યું છે. આ અભિનંદનમાં આપણે તેઓ નીરખી રહ્યા હતા અને જે કાંઈ બનવાનું હતું તેને ભેટવાને આપણે પણ સૂર પૂરાવીએ સાથે સાથે આવી સાચી પરખ બદલ તેઓ પૂરા તૈયાર હોય એવી સ્વસ્થતાપૂર્વક અન્તિમ ઘડિઓ તેઓ સાહિત્ય અકાદમીને પણ ધન્યવાદ આપીએ ! પસાર કરી રહ્યા હતા. ખબર પડતાં મિત્રો-સ્નેહીઓ આવતા ગયા શાંત કોલાહલ” એ કવિની લગભગ પાંત્રીસ વર્ષની તે સર્વનું તેઓ અભિવાદન કરતા ગયા અને હવે હું જાઉં છું, એકાગ્ર કાવ્યસાધનાનું એક પરિપકવ ફળ છે. તત્ત્વજ્ઞાન સાથે બી. એ. થયા બાદ શ્રી રાજેન્દ્ર શાહ કેળવણીક્ષેત્ર, લાકડાને જઈ રહયો છું એમ સૂચન કરતા અથવા તે સ્પષ્ટપણે કહેતાં વ્યવસાય, પ્રિન્ટીંગ પ્રેસ વિગેરે કાર્યોમાં વ્યસ્ત રહ્યાં છે. છતાં આજે સૌ કોઇની તેઓ રજા લેતા રહ્યા હતા. એમાં વળી ગાળેગાળે લોહીની વનમાં પ્રવેશી ચૂકેલી એમની આયુષ્યયાત્રા દરમ્યાન એમની ઉલટી થવા લાગી. એટલે સમય તેઓ કાંઇક બેચેની દાખવતા અને પાછા કાવ્યયાત્રા પણ અવિરતપણે ચાલ્યા કરી છે. પરિણામે “ધ્વનિ ”, તરત સ્વસ્થ થઇ જતા. પરિસ્થિતિની ગંભીરતા વિચારીને તેમનાં “આંદોલન”, “શુતિ” અને છેલ્લા કાવ્યસંગ્રહ “શાંત કોલા હલ”માં એમની સમગ્ર કવિતાનું સુભગ દર્શન થાય છે. એમની પત્ની કે અન્ય સ્વજને રામનામની ધુન શરૂ કરે, ૐ નમ: શિવાયને કવિતામાં મુગ્ધ પ્રણયના સુકોમલ ગાન સાથે સાથે ચિતનરસભર જાપ કરે તો તેમાં તે સામેલ થતા. અન્ય કોઇ ભજન ગાય પ્રસન્નતાને અદ્ભુત સમન્વય છે. આ પ્રજ્ઞાસંપન્ન કવિ પાસે તે તેમાં પણ સુર પુરાવતા. હવે કોઇ વેંકટરી ઉપચારને અર્થ નથી સંવેદનની સઘન અભિવ્યકિત તથા સૂક્ષ્મ સૌન્દર્યદષ્ટિ છે. યોગ .. એમ સમજી તે સદાર બંધ કરવામાં આવ્યા હતા. તેમના બીછાના ને તત્ત્વજ્ઞાનની સુદ્રઢ ભૂમિકા સાથે આગળ વધતી એમની કાવ્ય- ' શકિત એક જ કાવ્યપ્રકારને વળગી નથી રહેતી. “શાંત કોલાસામે થોડા સમય પહેલાં સ્વર્ગવાસી બનેલા સ્વામી પ્રેમપુરીજીની હલ”માં તેઓ કાવ્યવસ્તુ તથા શૈલીના નવા નવા પ્રયોગ પણ કરે છબી જરા આઘે ઊંચે દીવાલ ઉપર લટકતી હતો. તેમના સ્પષ્ટ છે. “ફેરિયો ને ફક્કડ”, “સ્વપ્ન”, “ક્ષણને આધાર” તેનાં ઉદાદર્શન કરવાના હેતુથી તે છબી તેમણે નજીકમાં ટંગાવી અને દર્શન હરણ છે. માત્ર નાવીન્યના મોહથી ખેંચનારા આજના પ્રયોગશીલ નવકવિઓને શ્રી રાજેન્દ્ર શાહના ઊંડી સમજપૂર્વક થયેલા પ્રયોગ કરીને કૃતાર્થતા અનુભવી. તેમના મોટા ભાઈ હીંમતલાલ શુકલને અનુકરણીય બને એમ છે. આગલી રાત્રે ટેલીફેનથી અમદાવાદ ખબર આપેલી. તેઓ સાંજના - આઠ સુગ્રથિત સેનેટમાં રજૂ થતાં રાગિણીકાવ્યો તથા છ વાગ્યે મુંબઇ પહોંચતી ટ્રેનમાં આવી રહ્યા હતા. આ હકીકત “વનવાસીનાં ગીતે” આ સંગ્રહમાં નવો કાવ્યપ્રદેશ ખેલે છે. ભાનુભાઇની. જાણમાં હોવાથી જાણે કે મોટાભાઇના આવવાની રાહ જોતાં હોય એમ તે અતિમ ક્ષણને ઠેલતા ગયા. પણ એ મેળાપ આખા સંગ્રહમાં કવિના સંવેદનની સચ્ચાઈ, પ્રતીકશકિતનું પ્રાંબલ્ય થવે સરજેલે નહિ, એટલે સાંજના ચાર વાગ્યા લગભગ આખ- ને લયનું લાલિત્ય ઠેર અનુભવાય છે. કયારેક દુર્બોધ લાગતાં રની દશ મીનીટ પહેલાં “હવે હું જાઉં છું, બધાંની રજા લઉં છું, એમનાં કાવ્ય પણ વાંચકને સહૃદયી પ્રયત્ન હોય તે જરૂર એમ બોલી તેમણે એકાએક જીવનલીલા સંકેલવા માંડી અને દશ - આસ્વાદ્ય બને છે. મીનીટમાં ઇશ્વરે આપેલું ઘર ખાલી કરીને અનન્તની યાત્રાએ તે ચાલી નીકળ્યા. આમ આ કવિએ ગુજરાતી કવિતાને ઉચ્ચ ભારતીય કવિતામાં ' ભાનુભાઇ સાથે મારો સંબંધ આશરે ૫૦ વર્ષને ગણાય. ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે, અને સાહિત્ય અકાદમીએ (શ્રી વળી મારાં બાળકો એમને ‘ભાનુમામા’ તરીકે સંબોધતાં અને આળ રાજેન્દ્ર શાહના શબ્દોમાં :-) “ ગુજરાતી ભાષામાં વ્યકત થતી ખતાં. એક મોટા-નાના ભાઇ જેવો અમારો સંબંધ હતે. મારા વાણીની અધિષ્ઠાત્રીનું સન્માન કર્યું છે.” - તે બન્ને અત્યંત આનંદવિશે તેમને અપાર આદર અને અનુરાગ હતો. પણ તેમની સાથેના ગીતા પરીખ મારા આ સંબંધના કારણે આ બધું લખી રહ્યો છું એમ નથી. અલબત્ત, તેઓ એક સામાન્ય માનવી હતા. તેમનામાં કેટલાક ગુણ પરંપરા આવે છતાં હતાશ ન બનવું, ટકી રહેવું, સ્વત્વ દાખવવું હતા તો કેટલીક નબળાઇએ પણ હતી. સમાજ-ઈતિહાસના અને સામે દેખાતા મૃત્યુને હસતા મોઢે, આસપાસના સર્વ કોઇની પાને અંકાય એવો કોઇ વ્યાપક પરિણામલક્ષી તેમને પુરુષાર્થ નહોતે. ચિન્તાથી મુકત બનીને સ્વીકારી લેવું એ કોઇ સામાન્ય પુરુષાર્થ પણ જેમ એક બાજુએ અસામાન્ય માનવીની સામાન્ય બાબતે ન ગણાય. “તેમણે એક વીરપુરુષની માફક જીવી જાણ્યું અને એક પણ નોંધપાત્ર બની જાય છે તેમ એક સામાન્ય માનવીના જીવ પ્રાણ પુરુષની માફક મરતાં પણ જાણ્ય” આ જ માત્ર અંજલિમાં નમાં અસામાન્ય પુરુષાર્થનું આપણને કદિ કદિ દર્શન થતાં તે પણ તેમના જીવન-મરણના સર્વ સાર આવી જાય છે. નોંધપાત્ર બને છે. ભાનુભાઇનું જીવન આવું હતું. પ્રતિકુળતાની પરમાનંદ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબતું. જ Rા આધે - છબી તેમણે હમતલાલ શુ Page #63 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસ...સ્કરણ વર્ષ ૨૫ : અંક ૨૩ મુંબઇ, એપ્રિલ ૧, ૧૯૯૪, બુધવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ O પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટ નલ: ૨૦ નયા પૈસા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા 5 “શાકાહારીસમાજવાદ” 卐 (મહારાષ્ટ્રમાં આવેલા સાંગલી ખાતે ભારત જૈન મહામંડળનું ૩૮ અધિવેશન ગત માર્ચ માસની તા. ૨૧ તથા ૨૨મીના રોજ કલકત્તાનિવાસી શ્રીમાન સાહનલાલજી દુગડના પ્રમુખપણા નીચે ભરાયું હતું. અધિવેશનનું ઉદ્ઘાટન શ્રીમાન દેવચંદ છગનલાલ શાહે કર્યું હતું અને શ્રી બાપુસાહેબ ભાઉરાઉ ચૌધરી અધિવેશનના સ્વાગત પ્રમુખ હતા. પ્રસ્તુત અધિવેશનના પ્રમુખસ્થાનેથી શ્રી સાહનલાલજી દુગડે આપેલું ભાષણ નીચે આપવામાં આવે છે. તંત્રી) બહેનો, ભાઈઓ અને સાથીઓ, આપે મને અખિલ ભારતીય જૈન મહામંડળના અધિવેશનના પ્રમુખ બનાવીને મારા પ્રત્યે જે સ્નેહ બતાવ્યો છે તે માટે હું આપનો આભારી છું. મને આશા છે કે ચાલુ વર્ષમાં આપણા કાર્યમાં પ્રગતિ થશે, તેમ જ આપણે આગળ વધી શકીશું. મારા વિનમ્ર મત પ્રમાણે કાર્યનું જે સ્વરૂપ હોઈ શકે તે આ પ્રસંગે આપની સમક્ષ રજૂ કરું છું. જો આપને એ બુદ્ધિગમ્ય લાગે તો આપ એને સ્વીકાર કરશે એવી મારી વિનંતી છે. જૈન સંપ્રદાય ભારતના બહુ મર્યાદિત ક્ષેત્રમાં અને ઓછી સંખ્યામાં છે. એક સમય એવો હતો, જ્યારે આનું રૂપ વ્યાપક હતું. અને ભારતીય સંસ્કૃતિ તથા જીવનદષ્ટિ ઉપર એને ખૂબ પ્રભાવ હતા. સમયના વહેવા સાથે એનું રૂપ સંકુચિત થતું ગયું; આમ છતાં, ઘણા લોકો એમ માને છે કે, જૈનદર્શન વિશ્વદર્શનના ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જૈન તીર્થંકરો અને દાર્શનિકોની સૂક્ષ્મ દષ્ટિ આજે પણ ઘણા લોકોને પ્રભાવિત કરે છે. વસ્તુના સ્વરૂપની વિશાળતા તેમ જ સૂક્ષ્મતાને લગતી જૈનદર્શનની માન્યતા આધુનિક વિજ્ઞાનને માટે આજે પણ અભ્યાસનો વિષય બની રહે એવી છે. પરંતુ જૈનદર્શન સંબંધી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, સત્યની શોધ હંમેશાં ચાલુ છે તેમજ જીવન અને સત્યના પ્રયોગો પણ ચાલુ છે. આ બહુ મેોટી વાત છે, અને અત્યારના બુદ્ધિપ્રધાન યુગમાં જૈનદર્શન જીવનદષ્ટિ આપવામાં બહુ મોટો ફાળો આપી એમ હું માનું છું. શકે એમ છે, જીવન તરફના દષ્ટિબિંદુની સમજણનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. એક રીતે એથી આચરણ અને આચાર તેમ જ વિચાર અને વ્યવહારના પાયા નંખાય છે અને સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે. જીવન તરફના જૈન દિબિંદુને પણ એ જ રીતે ભારતીય જીવન ઉપર વ્યાપક પ્રભાવ પડયો છે. જૈનદર્શને કયારેય સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય શબ્દોને એના સંકુચિત અર્થમાં નથી સ્વીકાર્યા. અહિંસાનો અર્થ કયારેય ‘ન મારવું’ એટલા જ મર્યાદિત નથી રહ્યો, બલ્કે બધાય જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ કરુણા અને મન-વચન-કાયાથી બધાનું ભલું કરવાંની ભાવનાના ‘અહિંસા’ શબ્દમાં સમાવેશ થાય છે. એ જ રીતે સત્યનો અર્થ કેવળ ‘જૂઠ્ઠું બાલવું” એટલા જ ન રહ્યો, પરંતુ જીવન તરફની સત્ય દષ્ટિએ જ મુખ્ય વસ્તુ બની, એવી દષ્ટિ ↑ કે જે દરેક ગૂંચવાયેલા કોકડાને ઉકેલવામાં એક ગણિતશાસ્ત્રી (mathematician) જેવી સૂઝ ધરાવે, જીવનની પ્રયોગશાળામાં એક વૈજ્ઞાનિકની જેમ પ્રયોગ કરી શકે. એ જ રીતે જૈનદર્શને બ્રહ્મચર્ય શબ્દનો સંકુચિત અર્થ ક્યારેય નથી સ્વીકાર્યો. બ્રહ્મચર્ય એટલે સમસ્ત વિશ્વને બ્રહ્મમય માનીને એમાં વિચરણ કરવું. આ એવી કલ્પના છે કે જે અત્યારના મોટામાં મોટા ભૌતિકશાસ્ત્રીને પણ આવી શકે. સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય—જે અંતે તો એક જ વિચારનાં ત્રણ બૌદ્ધિક કાર્યો (operation) – એની સમીચિન વ્યાખ્યા કાં તો આઈન્સ્ટાઈન જ કરી શકે તેવા હતા, અથવા તો એક ગાંધી જ પોતાની જીવનકથાને ‘સત્યના પ્રયોગો' જેવું નમ્રતાસૂચક નામ વર્ણવીને ઓળખાવી શકયા હતા.. જૈનદર્શને જીવનના આ પ્રજીવકો (Vitamins) સંબંધી ખૂબ ઝીણવટભરી દષ્ટિથી વિચાર કર્યો છે; અને એના નિષ્કર્ષને લીધે ભારતીય દૃષ્ટિબિંદુના ઘડતરમાં સહાયતા મળી છે. પરિણામે વ્યાવહારિક ભૂમિકાએ ભારતીય આચરણનું નિર્માણ કરવામાં પણ જૈનદર્શને મોટો ફાળો આપ્યો છે, એમ આપણે માની શકીએ છીએ. ભારતીય જીવન ઉપર આજે જે આધ્યાત્મિકતાનો પટ ચડેલો છે, એના ઉપર જૈનદર્શનની કેટલી અસર છે, એ એક ગંભીર અભ્યાસનો વિષય છે; આ દિશામાં સક્રિય પ્રયત્ન થવા જોઈએ. શાકાહારીપણું અને આધ્યાત્મિકતા સાથીઓ ! સામાન્ય રીતે અહિંસાને જૈન જગતનું સૌથી મોટુ અર્પણ લેખવામાં આવે છે. આનું સૌથી વ્યાવહારિક રૂપ છે શાકાહારીપણું, દુનિયામાં જૈન ધર્મ ભારતમાં જ મર્યાદિત રહ્યો છે, અને શાકાહારીઓના સૌથી મોટો સંપ્રદાય ભારતમાં જ છે. શું આ બે તથ્યોને આપસમાં કશા જ સંબંધ નથી ? શાકાહારીઓ પણ વધારે સંખ્યામાં એ જ પ્રદેશામાં છે, જ્યાં જૈન શ્રાવકોની સંખ્યા વધારે છે. આ ઉપરથી એ નિષ્કર્ષ કાઢવા સ્વાભાવિક નહીં ગણાય કે, જો કે ભારતને શાકાહારીપણા તરફ દોરી જવામાં બૌદ્ધ ધર્મ તેમજ વૈષ્ણવ ધર્મે ઘણા મોટો ફાળો આપ્યો છે, છતાં આ બાબતમાં મુખ્ય પ્રભાવ જૈન ધર્મનો છે. ભારતનું આ શાકાહારીપણું એ ભારતીય આધ્યાત્મિકતાનું મોટું ભાતું છે. ખરી રીતે તો શાકાહારીપણા વગરની આધ્યાત્મિકતાની કલ્પના માળી બની જાય છે. એક માંસાહારી માનવી જ્યારે આધ્યાત્મિકતાની કે અહિંસાની વાત કરે છે ત્યારે કંઈક અટપટા જેવું લાગે છે અને Page #64 -------------------------------------------------------------------------- ________________ જ ૨૩૦ , ' પ્રબુદ્ધ જીવન તા. ૧-૪- ૪ એના એથી નીકળતા ‘આધ્યાત્મિકતા” શબ્દની સૌરભ ખતમ થઈ જાય છે. આ [, શાકાહારીપણું અને આધ્યાત્મિકતા વચ્ચે આ સંબંધ ઘણે ગાઢ છે. પાયથાગોરસ અથવા તો થિસેફીને માનવાવાળા, લાઓસે અથવા તે ગાંધી જ્યારે પણ આધ્યાત્મિકતાની ચર્ચા કરે છે ત્યારે ત્યાં માંસને પહેલાં જ ત્યાજ્ય માનવામાં આવે છે. એક મુસલમાન, પણ જ્યારે એ સૂફી બને છે, ત્યારે માંસને ત્યાગ કરે છે. પ્રાચીન સમયમાં જ્યારે રાજાએ પણ વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમને સ્વીકાર કરતા ત્યારે–એટલે કે જ્યારે તેઓ આધ્યાત્મિકતા તરફ વળતા ત્યારે--કંદમૂળ અને ફળને આહાર કરતા. શિખમાં પણ નામધારી શિખાએ, પતે એક સૈનિક કોમ હોવા છતાં, માંસાહારનો ત્યાગ કર્યો હતે. અત્યારના ચિંતકોમાં પણ શેલી, બર્નાર્ડ શે, આઈન્સ્ટાઈન વગેરેએ માંસાહારને માનવ ' સંસ્કૃતિમાં ઊતરતી કોટીને ખોરાક ગણાવ્યા છે. ભારતમાં પણ ગાંધી અને વિનોબા, રાજેન્દ્રબાબુ અને જયપ્રકાશ, કૃષ્ણમેનન અને રામમનહર લોહિયા, રાજાજી અને ડો. રાધાકૃષ્ણન વગેરે મહાન વિચારકો, દાર્શનિકો સમાજના નેતાઓ અને યે આ વીસમી સદીમાં આપણી વચ્ચે થઈ ગયા અને છે, એ શાકાહારી હતા અને છે. આપણા વડા પ્રધાન શ્રી નહેરુએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે “કુળ પરંપરા પ્રમાણે અમે માંસ ખાતા રહ્યા છીએ, પણ સત્યાગ્રહના દિવસોમાં મેં અનેકવાર માંસ ખાવાનું છોડી દીધું હતું, કારણ કે સત્યાગ્રહની ભાવના સાથે એને મેળ બેસતો નહોતો.” આ રીતે આપણે જોઈએ છીએ કે ઋષિમુનિઓ, દાર્શનિકો, વિચારકો, રાજકીય નેતાઓ અને સમાજના આગેવાને, જે અજૈન પણ છે, એમાંના ઘણાખારાને મત એ છે કે આધ્યાત્મિકતા, અહિંસા અને સત્યાગ્રહ સાથે માંસાહારને મેળ બેરાત નથી. પ્રકારાંતરે આ જૈન ધર્મના સિદ્ધાંતની પુષ્ટિ છે. આ સિદ્ધાંતોની બીજી તરફથી પણ ઘણી પુષ્ટિ થાય છે. એટમ બોમ્બ અને હાઈડ્રોજન બેમ્બ, જેની ભયંકરતા જૈન શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવી છે, એણે એ સ્પષ્ટરૂપે સમજાવી દીધું છે કે દુનિયાની સામે અત્યારે અહિંસા કે જીવનનો સર્વનાશ એ બે જ વિકલ્પ આવી પડયા છે. પુરાતન સત્યોની આ પુષ્ટિ છે. એક તરફ બ્રહ્મચર્યના અભાવને લીધે આખી દુનિયામાં થઈ રહેલ વસતિ–વધારાને લીધે જગ્યાની ચિંતા થવા લાગી છે, અને આવતાં બસે વર્ષમાં માનવ વસતિને માટે પૃથ્વીમાં રહેવું મુશ્કેલ બની જશે, એમ કહીને કુટુંબનિયોજન, ગર્ભપાત અને બાળહત્યાના પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપાય ઉપર ભાર દેવાઈ રહ્યો છે, તે બીજી તરફ એટમ બોમ્બ અને હાઈડ્રોજન બમ્બને કારણે જીવન કે માનવી જેવી કોઈ વસ્તુ દુનિયામાં બચવા પામશે કે નહિ એને જ સંદેહ થવા લાગે છે. એક તરફ માનવીને માટે જગ્યા નહિ રહેવા પામે, એ કલ્પના થવા લાગી છે, તો બીજી તરફ માનવીનું પોતાનું જ અસ્તિતત્વ નહિ રહેવા પામે-જ્યાં જુઓ ત્યાં ખાલી જગ્યા પડી રહેશે એવી કલ્પના જાગી ઊઠી છે. અહિંસા અને બ્રહ્મચર્યના પ્રાચીન સિદ્ધાંતના પાલન વગર દુનિયા કયાં જઈ રહી છે એનું ચિત્ર આપણી સામે છે. સત્ય, અહિંસા, અને બ્રહ્મચર્ય એ ત્રણ શબ્દની ભીતરમાં મૂળભૂત જે એક જ ભાવના રહેલી છે એને જ આપણે આધ્યાત્મિકતા કહી શકીએ. આધ્યાત્મિ કતાની સમજૂતિ આપતાં શ્રી વિનોબા ભાવે કહે છે કે:' (૧) જીવનની ભૌતિક અખંડિતતા–અર્થાત સમસ્ત વિશ્વમાં જે કંઈ ભૌતિકરૂપે વિદ્યમાન છે એના અરસપરસના સંબંધની અખંડિતતા–તેમ જ મૃત્યુ પછી પણ જીવનની અખંડિતતામાં આસ્થા. (૨) જીવનની પ્રાણીશાસ્ત્ર પ્રમાણેની (biological) અખંડિતતામાં આસ્થા–અર્થાત જીવનની વિવિધતામાં જેટલા આકાર છે એ બધા વચ્ચે મૂળભૂત યૌનિક સંબંધ છે. . (૩) જીવનની નૈતિક અખંડિતતામાં આસ્થા-અર્થાત પ્રત્યેક સારા કે નરસા વિચાર, વાણી તેમ જ વર્તનની પ્રતિક્રિયા થાય છે, અને દુનિયામાં નૈતિક કાર્ય-કારણ સંબંધ વિદ્યમાન છે. આ વાતને અંગ્રેજીમાં એમણે Belief in physical, biological and moral continuity of life life 2 શબ્દોમાં રજૂ કરી છે. વિનોબાજીએ કરેલી અધ્યાત્મવાદની આ સમજૂતિ આપણને છેક જૈન દર્શન સુધી લઈ જાય છે. જેના અંતરમાં આ સમજૂતી પ્રત્યે આસ્થા છે, તેઓ પોતાના વ્યાવહારિક જીવનમાં કયારેક બીજાને દુ:ખ નથી પહોંચાડી શકતા, બીજાનું શોષણ નથી કરી શકતા અને અસત્ય જીવનનું આચરણ નથી કરી શકતા. જયારે જુદા જુદા રાષ્ટ્ર અને આખા સમાજોને આ સમજૂતિમાં આસ્થા જન્મે છે ત્યારે તેઓ પણ શાંતિપ્રિય રાષ્ટ્ર બની જાય છે, જેમ કે કેટલીક હદે આપણો દેશ છે. આ રીતે આપણે જોયું કે શાકાહારીપણું એ આધ્યાત્મિકતાનું એક બહુ મોટું વ્યવહારિક અંગ છે, અને આ અંગને પરિપુષ્ટ કરવામાં જૈનદર્શને જે ફાળો આપ્યો છે, એને માટે આપણે ગૌરવ લઈ શકીએ એમ છીએ. પણ ફકત શાકાહારીપણું એજ કંઈ આધ્યાત્મિકતા નથી; એનું એક બીજું વ્યવહારિક અંગ છે, એ એક શબ્દમાં છે ‘સમાજવાદ.’ આમ જોઈએ તે દુનિયાના બધા ધર્મો સમાજવાદ પ્રત્યે અમુક હદે સહાનુભૂતિ પણ દર્શાવે છે, પણ ખરું જોતાં, શાકાહારીપણાની જેમ સમાજવાદની ભાવનાની વધારે સમીપ જૈન ધર્મ જ છે. * સંભવ છે, આપમાંથી કેટલાક સાથીએ મારા આ વિધાન પ્રત્યે આશ્ચર્ય વ્યકત કરો, વાંધો ઉઠાવો. રામાજવાદી લેક પિતાની જાતને ધર્મવિરોધી નાસ્તિક લેખાવે છે; ધર્મને ઝેરનું પડીકું કહે છે, તીર્થંકરે અને પૈગંબરને કાં તે ફરેલા માથાના માનવી કહે છે કે કાં તે એમને અમીરના પૂંછડાં કહે છે. એ પણ સાચું છે કે ઘણા ય કહેવાતા અધ્યાત્મવાદીઓ સમાજવાદની વિરુદ્ધ આધ્યાત્મિક મેર ઊભું કરવાની વાત કરે છે. આવી તાણખેંચ બન્ને તરફ છે, પણ આવી તાણખેંચ હોવા છતાં, આપણે એ અમૂલ્ય સત્યને ઈનકાર નથી કરી શકતા કે સમાજવાદી દર્શન આધ્યાત્મવાદનું વિરોધી નથી; એના પોતાના ઉપર આધ્યાત્મવાદના-ધર્મને ભારે મુટ ચઢેલે છે અને સમાજવાદીઓને વિરોધ ધર્મના બાહ્ય આવરણ સાથે છે, નહીં કે એના મૂળભૂત દર્શન સાથે. ચાલે, વાતને થોડોક વધુ ઊંડાણથી વિચાર કરીએ. ધર્મ આપણને સત્ય, બ્રહ્મચર્ય, અહિંસાને ઉપદેશ આપે છે; પરોપકાર, . સમાજસેવા અને સહાનુભૂતિના ગુણગાન કરે છે, પરંતુ આવું બધું થાય છે શા માટે? આટલા તીર્થકરે, પૈગંબરે, અવતારી પુરુષે દુનિયામાં થઈ ગયા. લોકોએ એમને ભગવાન બનાવી દીધા, એમની પૂજા કરી, નામકીર્તન કર્યા, એમના નામની માળા જપી, છતાં એમના અનુયાયીઓએ એમના ઉપદેશો કેમ ન માન્યા? દુનિયામાંથી પાપ, ચોરી, લૂંટ, શેષણ, વ્યભિચાર દૂર થવા તે દૂર રહ્યા, વધી કેમ ગયાં? આજે બ્રહ્મચર્યના અભાવને લીધે માનવજાતને જગ્યા નહીં મળવાની વાત થવા લાગી છે, અને સાથોસાથ જે અહિંસાના અભાવને લીધે માનવજાતને સમૂળગે વિનાશ થવાનો ભય દર્શાવવામાં આવે છે ! મહાવીર, બુદ્ધ, કૃષણ, કોફ્યુશિયસ ઈશુખ્રિસ્ત, મહંમદથી ચઢિયાતા બીજા કયા પૈગંબરે દુનિયામાં અવતરવાના છે? એ કોટિના પૈગંબરે દુનિયા પર ફરીથી આવે Page #65 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૬૪ પ્રભુ દ્ધ જીવન ' ૨૩૧ તો પણ દુનિયામાં વધી રહેલા પાપનું શાં નિરાકરણ થઈ જવાનું છે? આ પ્રશ્નનો જવાબ આપણે ગંભીરપણે વિચારવાનો છે. આ પ્રશ્નના જવાબ અંગે મને જે લાગે છે તે હું આપની સમક્ષ રજુ કરું . માનવી ન તો દેવ છે કે ન તો દાનવ. એ તે સમસ્ત સૃષ્ટિનું સર્વથી અધિક વિકસિત પ્રાણી છે. એ જીવન દરમ્યાન કંઈક આરામ માટે, કંઈક સુખ માટે, કંઈક શાંતિ માટે ઝંખના રાખે છે. એ ન પણ મળે તે ઓછામાં ઓછું ભજનવસ્ત્ર, ઘર, ભણતર, સારવાર, વૃદ્ધાવસ્થા માટે સગવડ, કુટુંબના બાળકોના સુખી ભવિષ્યની આશા-આટલી ઈચ્છા તો દરેક માનવીને હોય છે. આ બધાને માટે માનવીને ઉત્પાદન કરવાની જરૂર છે. ભગવાને જેમ એક માં આપ્યું છે તે બે હાથ પણ આપ્યા છે. માનવી કામ કરવાનો ઈન્કાર પણ નથી કરતો. સમસ્ત ઈતિહાસ તપાસો તે માલુમ પડશે કે માનવી પોતાના જીવનની ભૂમિકાને ઉન્નત બનાવવા માટે હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છે. રોજની જરૂરિયાતની પૂર્તિ થયા પછી ભગવાનનું ભજન થાય છે. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે “ગરીબ ખેડુતોને કબીર અને મીરાંના ભજનો સંભળાવી સંભળાવીને એમને આશ્વાસન આપવાને મેં પ્રયત્ન કર્યો, પણ એમને અંત- રાત્માં તો એક જ અવાજ ઉઠાવી રહ્યો હતો કે- “રાટી” “રાટી'. એટલે કે ભૌતિક જરૂરિયાત અનિવાર્ય છે. સાથીઓ! ગાંધીજીએ એક પ્રસંગવિશેષને અનુલક્ષીને જે કહ્યું એમાં ઘણું ઐતિહાસિક સત્ય છે. પૂજામાં અંતરાત્મામાં છુપાયેલી અનિવાર્ય ભૌતિક જરૂરિયાત પ્રત્યેની કામના હતી. પૈગંબરોએ માનવસમૂહોને ધર્મને ઉપદેશ આપ્યો, પણ માનવસમૂહોને તે પૈગંબરની ભકિતમાં પણ પોતાની કામનાની પૂર્તિની આશા સમાયેલી લાગતી હતી, એટલે લોકોએ એક વિકલ્પ તરીકે એમની ભકિત પણ શરૂ કરી, પણ એ પૂજાની પાછળ પણ એ જ કામના રહેલી હતી. પણ મુશ્કેલી એ વાતની છે કે પૈગંબરો તેમ જ તીર્થકરોએ માનવીની ભૌતિક જરૂરિયાતની અર્થાત પ્રવૃત્તિમાર્ગની વધારે પડતી ઉપેક્ષા કરી; એમણે તે નિવૃત્તિમાર્ગ ઉપર જ વધારે ભાર આપ્યો. એ જમાનામાં ભૌતિક જરૂરિયાત એટલી બધી હતી પણ નહીં, પરંતુ જીવનની હંમેશા વધતી જરૂરિયાતોનું સમાધાન વધારે ઉત્પાદનમાં જ હતું. એ સમાધાન હતું—વિજ્ઞાનની શોધ, વિશ્વનું ઔદ્યોગિકરણ, સામાજિક વહેંચણી માટેની વધારે ન્યાયપૂર્ણ પદ્ધતિ. પૈગંબરોના સમય સુધી યંત્રને ઉદય નહોતો થયો, પરિણામે માલનું વધારે વ્યાપક ઉત્પાદન કરવાની વ્યવસ્થા સંભવિત ન હતી. વિજ્ઞાનના ફેલાવા સાથે દુનિયામાં માનવીના જીવનને ઉન્નત બનાવવાને અસંખ્ય શકયતાઓ આવીને ઉભી થઈ. લોકો જે ચીજો પૈગંબરો પાસે માગતાં હતાં, એ આપવાની સ્થિતિ વિજ્ઞાનની હતી; અને એ એણે આપી પણ ખરી; અને ભવિષ્યમાં એ વધારે આપશે એવી આશા પણ છે. તે પણ અહીં એક શેરી , , પણ અહીં એક મોટી મુસીબત આવીને ઉભી થઈ. વિજ્ઞાન , નની શકિતને લીધે માલનું ઉત્પાદન તે વધી જશે. પણ એના ઉપર માલિકી કોની રહેશે? એને ઉપભોગ કોણ કરશે? એ એક પાયાને સવાલ હતા, અને છે. પ્રાચીન સમાજ-પદ્ધતિ એમ જ કહેતી હતી કે એ માલ એના માલિકને છે, જમીનદારને છે, કારખાનાવાળાને છે, શેઠને છે, રાજાને છે--મજૂરો અને ખેડૂતોને તો એમનું મહેનતાણું મળી જશે. પણ પછી સવાલ ઉભે થાય છે કે મહેનતાણું શું હોવું જોઈએ, એને ન્યાય કોણ કરે? પાછો એ જ જવાબ મળતો કે માલિક, રાજા, જમીનદાર, કારખાનાવાળા, શેઠ. અહીં સમાજવાદી વ્યવસ્થા--સમાજવાદી દર્શન-દખલ કરે છે, અને કહે છે કે ના, એને ઉપભેગુ ઉત્પાદનને માટે પરસેવે પાડનારને છે, અને એના ઔચિત્યને ફેંસલો પણ મહેનત કરવાવાળા જ કરશે. વિજ્ઞાનને ફાયદો તે સમસ્ત માનવસમાજને માટે છે, એના નાના સરખા જૂથને માટે નહીં. સમાજવાદના આ તર્ક તરફ લાંબા સમય સુધી ધ્યાન આપવામાં ન આવ્યું; પણ મોટા ભાગને માનવસમૂહ ગરીબ હતો, અને એણે સમાજવાદના તર્કને સ્વીકાર કર્યો. આનું પરિણામ એ આવ્યું કે મોટા ભાગના દેશે સમાજવાદી વ્યવસ્થા તરફ ઝૂકવા લાગ્યા છે. આપ એ સવાલ જરૂર પૂછી શકે કે આ વાત ઠીક હોય તે પણ સમાજવાદને આધ્યાત્મિકતા સાથે શું સંબંધ? હું માનું છું કે આ સંબંધ ઘણો મોટો છે, અને એક રીતે, શાકાહારીપણાની જેમ સમાજવાદ પણ આધ્યાત્મિકતાનું એક-- ખરું મોટું અંગ છે. પહેલી વાત તો એ છે કે પૈગંબર સત્ય અને સામાજિક ન્યાય પર આશ્રિત જેવા સમાજની કલ્પના કરતા હતા. એવા સમાજની તેઓ સ્થાપના નહોતા કરી શક્યા; એવા સમાજની સ્થાપના કરવાની શકિત સમાજવાદમાં છે. વિજ્ઞાન ઉત્પાદનના ઉપાયો બતાવે છે; 'સમાજવાદી ન્યાયના આધારે સમસ્ત માનવજાત એને અમલ કરી શકે છે. માને કે આપની સાથે મારે એળખાણ છે, પણ જો આર્થિક સંબંધ નહીં હોય તો આપણી ઓળખાણ અને ભ્રાતૃભાવના થોડીક જ રહેશે; પણ માને કે આવતી કાલે વેપારમાં હું આપને ભાગીદાર બની ગયું છે એ ઓળખાણ ઉપર ફ_લ લાગી જશે, આપણો પ્રેમ કેટલાગણે વધી જશે ? એ જ રીતે, કોઈ અણબનાવને લીધે એ ભાગીદારી ખતમ થઈ જાય તો એ સંબંધ પાછો કડવો થઈ જશે. માનવીના જીવનમાં પૈસાનું બહુ મોટું મહત્ત્વ છે, અને દુનિયાના બધા સંબંધોનું એ મૂળ છે. મૂડીવાદી સમાજરચનામાં જે શેષણ થતું આવ્યું છે, તે શેષણ અત્યારે પણ ચાલુ છે એ સામાજિક ભ્રાતૃભાવનામાં તો બાધક છે જ. એનાથી કૌટુંબિક સંબંધો પણ કડવા થઈ જાય છે. એક દુકાનદાર મારી પાસેથી કોઈ વસ્તુના - એક રૂપિયાના બદલે ચાર રૂપિયા લે પછી એ મારો ભાઈ હોય તો પણ હું એને કેવી રીતે પ્યાર કરી શકું? આ સમગ્ર શેષણ આધ્યાત્મિકતાનું વિરોધી છે; અને દરેક ધર્મે–જૈન ધર્મે પણ તથ્યને સ્વીકાર કર્યો છે, અને એ શેષણના નિરાકરણ ઉપર ભાર મૂકે છે. પણ ઉપદેશ આપીને લોકોની સદ્ભાવના ઉપર છોડી દેવાને બદલે સમાજવ્યવસ્થા જ એવી બની જાય છે કે જેમાં સમસ્ત માનવજાતની ભાગીદારી હોય, તો સામાજિક ભ્રાતૃભાવ ઉત્તરોત્તર વધતા જ રહે. સમાજવાદી વ્યવસ્થા જ્યારે શોષણને દૂર કરીને આગળ વધે છે ત્યારે એ સામાજિક ભ્રાતૃભાવ, કરુણા, પ્રેમ, સહાનુભૂતિ પાયો નાખે છે. પૈગંબરો જેવા સમાજની માત્ર કલપના જ કરતા હતા, એ સમાજ સ્થાપવાની શકિત સમાજવાદી વ્યવસ્થામાં રહેલી છે. આર્થિક ભાઈચારો એ જ દુનિયામાં સાચે ભાઈચારો બની શકે છે. ધર્મ દાનને ઉપદેશ આપે છે. સમાજવાદ દાનની જરૂરને જ દૂર કરી દે છે. પરોપકારની સાથે શેષણ અને દાનની સાથે લૂંટ--આવી ભેળસેળ વ્યવસ્થાને બદલે એ આર્થિક ભાગીદારીવાળા સમાજની સ્થાપના કરે છે, અને આપણને અધ્યાત્મવાદના વ્યવહારુ પાસા તરફ દોરી જાય છે. આ રીતે સમાજવાદ એ ખુદ આધ્યાત્મિક સમાજનું પોષક તત્ત્વ છે; એ ધર્મવિરોધી નથી, પોતે જ એક મહાન ધર્મ છે. એક રીતે તે, ઈતિહાસમાં પહેલાં જેટલા ધર્મ થઈ ગયા, સમાજવાદ કેટલાક અંશોમાં એમનાથી વધારે મોટો ધર્મ છે. જયાં સુધી જૈન દર્શનને લાગેવળગે છે ત્યાં સુધી એમાં સમાજવાદનાં પાયાના તો ભર્યાં પડયાં છે. પરિસ્થિતિને કારણે અત્યાર સુધી એ વ્યવહારમાં નથી ઉતારી શકાયાં; હવે એ અવસર આવ્યો છે કે આપણે એમને જીવનના વ્યવહારિક પાસાઓને લાગુ કરી બતાવીએ. કેટલાંક ધાર્મિક તત્તે અત્યારે સમાજવાદને વિરોધ કરી રહ્યાં છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ - પ્ર સુ છું જીવન તા. ૧-૪-૬ એની આડમાં ધાર્મિક તત્ત્વોની સાથે શોષક તત્ત્વો ભળી ગયાં છે. ખરી રીતે આ ધાર્મિક તો નામ માત્રનાં ધાર્મિક તવો છે. ખરી રીતે તે એ ધર્મવિરોધી તત્ત્વો છે, જે ધર્મને લેબાસ પહેરી લેવામાં સફળ થઈ ગયાં છે. ! એટલું જરૂર છે કે સમાજવાદી વ્યવસ્થાને લાવવાના સંબંધમાં જુદા જુદા દેશેએ જુદા જુદા ઉપાયનું પરીક્ષણ કર્યું છે. આપણે પણ એનું આપણી સંસ્કૃતિના સંદર્ભમાં અનુકૂળ પરીક્ષણ કરવું ઘટે. ગાંધીજી અને વિનોબા ભાવેએ સમાજવાદી વ્યવસ્થાના નિર્માણની દિશામાં વ્યવહારિક પરીક્ષણ કર્યા છે. કેંગ્રેસ પક્ષે પણ કોંગ્રેસના ભુવનેશ્વર અધિવેશનમાં લોકશાહી ઢબે સમાજવાદ લાવવા અંગે ઠરાવ કર્યો છે. સામ્યવાદી દેશેએ જદું જુદું પરીક્ષણ કર્યું છે. આપણે આ બધાં પરીક્ષણનું આપણી સંસ્કૃતિના સંદર્ભમાં અધ્યયન કરવું જોઈએ, અને એને લાગુ કરવાના ઉપાયોને અમલ કરવો જોઈએ. જૈન સમાજની સામે એક વ્યવહારુ સવાલ ઉભો થયો છે. આધ્યાત્મિકતાના શાકાહારીપણાવાળા ભાગનાં સંબંધમાં એણે અનેક રચનાત્મક કામો કર્યા છે, બલ્ક શાકાહારીપણું એ જૈન સમાજનું એક અભિન્ન અંગ બની ગયું છે. એ જ રીતે રાજ્ય સમાજવાદને અપનાવે ત્યાં સુધી આપણે રાહ ન જોવી જોઈએ. ગાંધીજીએ સ્વતંત્રતા મળશે ત્યાર પછી રાષ્ટ્રનું નિર્માણ કરીશું એમ નહોતું વિચાર્યું. એમણે તે સ્વતંત્રતા હાંસલ થઈ તે પહેલાં જ રચનાત્મક નિર્માણના કામને આરંભ કરી દીધા હતા. આપણે પણ સમાજવાદી વ્યવસ્થાની દિશામાં રચનાત્મક નિર્માણનું કામ શરૂ કરી દેવું જોઈએ. હું જાણું છું તે પ્રમાણે આપણા દેશમાં સમાજવાદની ચર્ચા તો ખૂબ થાય છે, પણ દેશમાં તે હજી. કયાંય સમાજવાદી દિશામાં રચનાત્મક નિર્માણના કામને આરંભ નથી થશે. રાજ્ય સમાજવાદી સમાજની રચના કરે ત્યાં સુધી રાહ જોવી ઉચિત નથી. આપણે આ દિશામાં વ્યવહારિક જીવનમાં રચનાત્મક નિર્માણને આરંભ કરી દેવો જોઈએ. સાથીઓ ! જૈન સમાજ એ ભારતમાં એક નાનું સરખો - સમાજ છે.એ એક અલ્પસંખ્યક સમાજ છે. આમ છતાં પોતાના મહાન જીવનદર્શન દ્વારા એણે ભારતીય જીવનના પ્રત્યેક દષ્ટિબિંદુ ઉપર પોતાને પ્રભાવ પાડે છે, અને ભવિષ્યમાં પણ એ પ્રભાવ પાડશે. જો જૈનદર્શન સમાજવાદ અને શાકાહારીપણાના વ્યવહારિક પાસાઓનો સમન્વય કરવા શકિતશાળી બન્યું તે અંદરથી શકિતને એવો ઝરો વહેવા માંડશે કે જે કેવળ ભારતને જ નહીં, આખી દુનિયાને પ્રભાવિત કરશે. અત્યારના જીવનની સૌથી મોટી વિડંબના એ છે કે આધ્યાત્મિકતાના બે મોટા વ્યાવહારિક માર્ગશાકાહારીપણું અને સમાજવાદ-વચ્ચે સમન્વય નથી રહ્યો, બલ્લે એ વિરોધી કેન્દ્રોમાં વહેંચાઈ ગયા છે, અને અંદરોઅંદર ઝઘડે છે. શાકાહારીઓ સમાજવાદીઓ ઉપર કરાય છે; સમાજવાદીઓ શાકાહારીઓની મશ્કરી કરે છે. આમ છતાં આ બેમાં બિલકુલ સમ- ન્વય નથી એવું પણ નથી. વિનોબાજી અને જયપ્રકાશજીની કલ્પના એક શાકાહારી સમાજવાદની છે. વિનેબાજીને વ્યાપક સમાજવાદ આ શાકાહારી સમાજવાદ તરફ જ અંગુલીનિર્દેશ કરે છે. જૈન સમાજના નવયુવકોએ આ વ્યાપક સમાજવાદના શાસ્ત્રને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ, અને એના ઉપર વિચાર કરવો જોઈએ. આજે દુનિયામાં શાકાહારી સમાજવાદીઓને એક પણ રાજદ્વારી પક્ષ નથી. જૈન સમાજ ઈચ્છે તો આવા પક્ષને પાયો નાખવામાં એ બહુ મોટું નિમિત્ત બની શકે છે. - આજે જૈન સમાજને જુદા જુદા ભાગોમાં વિભકત જોઈને ચિંતા થાય છે. એકતા માટે પ્રયત્નો ચાલુ છે, કેટલીક ફાટી દૂર થઈ છે. કેટલીક દીવાલ તૂટી છે; ભવિષ્યમાં હજી વધારે સફળતા મળી શકે એમ છે; એકતા સારી છે, એથી શકિતનો સંચય થાય.' છે, પણ વળી પાછો પ્રશ્ન થાય છે કે એ શકિતને ઉપયોગ શું થશે?" એકતાનો ઉપયોગ શું થશે? મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે આ એકતાને ઉપયોગ શાકાહારી સમાજવાદી સમાજની સ્થાપના કરવામાં કરવા જોઈએ. જૈન સમાજ સંગઠિત બને તે એણે જૈન મુનિએ, દાર્શનિકો, વિચારકો અને પ્રચારકોને દુનિયાના જુદા જુદા દેશોમાં મોકલવા જોઈએ, જેથી દુનિયા અધ્યાત્મવાદનાં સાચાં તથ્યથી માહિતગાર બની શકે. જૈન સમાજે શાકાહારીઓના અધિકારો માટે પણ લડત ચલાવવી જોઈએ. ભારત આજે બિનસાંપ્રદાયિક રાજ્ય છે. એમાં બધીય લઘુમતી કોમના અધિકાર સુરક્ષિત છે. પશુની કતલ થતી જોઈને કે માંસ રંધાતું જોઈને એક જૈનને કેટલું દુઃખ થાય છે તે આપ જાણો છો? જો મુસલમાનોને ધાર્મિક અધિકારીને નામે જાનવરોની કતલ કરવાને અધિકાર હોય તો શું જેનોને જાનવરોને બચાવવાને ધાર્મિક અધિકાર નથી?” આ પછી એક સવાલ બીજો ઉઠે છે: જેની સાથે બીજા અનેક સંપ્રદાયના લોકો પણ શાકાહારી છે. તેઓ પણ લધુમતિમાં છે, પણ શું શાકાહારી હોવાના સગપણે એમને પણ ધાર્મિક અધિકારો નથી? એમના ધાર્મિક તેમજ નૈતિક અધિકારોનું રોજ ખૂન થાય છે, પરંતુ તેઓ સંગઠિત નહિ હોવાને લીધે એમના અધિકારોને કોઈ માન આપતા નથી. બજારમાં રોજ લાખ રૂપિયાની દવાઓ વેચાય છે. શાકાહારીઓની જાણ માટે એ દવાઓનાં લેબલ ઉપર એવી માહિતી આપેલી હોવી જોઇએ કે એ દવાઓમાં કોઈ પણ નિષિદ્ધ વસ્તુ-માંસ, માછલી, ઈંડાનું કોઈ તત્ત્વ તો નથી? સાથીઓ ! જીવનની પારદર્શી દષ્ટિની વાત આપણે પહેલાં કરી ચૂકયા છીએ, પણ એનો વિકાસ કરવા માટે આપણે કઠણ અધ્યયન અને પરિશ્રમ કરવો જોઈએ; વિચાર કરવામાં પ્રામાણિકતા રાખવી જોઇએ; આચરણમાં સાહસને સ્થાન આપવું જોઈએ. અને જરૂરત કરતાં વધારે ભાગ કે ઉપગ ઉપર માનસિક કાબૂ મૂકી દેવું જોઈએ. આ માટે આપણે ઘરોમાં, કલબમાં, સભાઓમાં, સરઘસમાં, વિચારવિનિમયમાં અને રાજનૈતિક પક્ષમાં સંગઠિત બનવું જોઈએ. આપણે ભલે નાની સંખ્યામાં રહ્યા, પણ આપણું દર્શન સાચું હશે તે એક દિવસ આપણે આખી દુનિયાનું ભલું કરી શકીશું. ' આજે દુનિયામાં દરેક ધર્મનાં કોઈને કોઈ રાજ્ય છે. ખ્રિસ્તી : ધર્મનાં સેંકડો રાજ્ય છે; ઈસ્લામનાં સંખ્યાબંધ રાજ્ય છે; બૌદ્ધ ધર્મના અનેક રાજયો છે, યહુદીઓ માટે ઈઝરાયલનું રાજ્ય છે; સનાતનીઓ માટે નેપાલનું રાજ્ય છે, તો પછી શું એ ઈચ્છવા જેવું નથી કે દુનિયામાં ઓછામાં ઓછું એક સ્થાન તો એવું હોય કે જ્યાં જૈન ધર્મ પોતાના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવામાં સ્વતંત્ર હોય? ભારતની વિશાળતામાં અને અખંડતામાં મને પૂર્ણ શ્રદ્ધા છે; આમ છતાં કયારેક ક્યારેક એવું સ્વપ્ન મધુર લાગે છે કે કાં તો કયારેક ભારત જ ફરી અશોકનું ભારત બની જાય; અથવા તે ભારતની અંદર કે બહાર ઓછામાં ઓછું એક રાજ્ય એવું હોય કે જ્યાં શાકાહારીઓ લઘુમતીમાં ન હોય, જ્યાં એક પણ જાનવરને - વધ થતો ન હોય, જ્યાં એક પણ માનવીનું શોષણ થતું ન હોય, અને જ્યાં શાકાહારી સમાજવાદ રાષ્ટ્રનું જીવનદર્શન હોય. મારું આ એક નાનું સરખું સ્વપ્ન છે. જો આપને આ સ્વપ્ન મધુર લાગતું હોય તે એને વ્યવહારિક જીવનમાં ઉતારવાની હું આપને હાકલ કરું છું. પણ આ માટે આપણે બહુ મોટી આત્મિક તથા નૈતિક તૈયારી કરવી પડશે. આપે મારું જે સન્માન કર્યું એ માટે હું આપના પ્રત્યે ફરી આભારની લાગણી વ્યકત કરું છું. અને સમસ્ત કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, સ્વાગત સમિતિના પ્રમુખશ્રી અને સભ્યોને આ Page #67 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૪ પ્રબુ જીવન ૨૩૩ સમેલનને સફળ બનાવવા માટેની એમની ધગશ અને એમના વ્યકિત સમાજવાદના પુરોહિત તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત સહકાર માટે પ્રમુખ તરીકે એમનું અભિનંદન કરું છું. થાય, અને તે કોઈ રંગભૂમિ ઉપર પાઠ ભજવતા કોઈ એક પાત્ર અંતમાં, ખાસ કરીને શ્રી ગૃષભદાસજી રાંકાને હું અભિનંદન તરીકે નહિ પણ અત્તરની ઊંડી તમન્નાપૂર્વક, પૂરી સમજણપૂર્વક આપું છું કે જેની પ્રેરણાને લીધે જ હું આ સંમેલનમાં હાજર રહીને અને તે ખાતર વખત આવ્યે ફના થવાની જાણે કે તૈયારીપૂર્વક મહારાષ્ટ્રની ઉત્સાહી અને પરિશ્રમી જનતાનાં દર્શન કરવા ભાગ્યશાળી થયો છું. આપણી વચ્ચે આવે અને સમાજવાદને સંદેશે સંભળાવે એ ભારે વિસ્મય પમાડે એવી બાબત છે. જય જિનેન્દ્ર! જય જગત ! જય શાકાહારી સમાજવાદ. - વળી આ સમાજવાદને પ્રસ્તુત ભાષણમાં શાકાહાર સાથે સહનલાલજી દુગડ તંત્રો નોંધ જોડવામાં આવ્યું છે એ પણ આ ભાષણ અંગેનું બીજું વૈચિય છે. સમાજવાદના શાકાહારી અને માંસાહારી એવા કોઈ બે ભાગ આ ભાષણ ભારત જૈન મહામંડળના ૩૮મા અધિ કલ્પી શકાતા નથી. શાકાહારને સમાજવાદ સાથે કોઈ સીધો સંબંધ વેશનના પ્રમુખસ્થાનેથી થયું છે એ કારણે તે તેનું એક વિશિષ્ટ મહત્વ નથી; પણ પ્રમુખશ્રીએ પિતાનું ભાષણ તૈયાર કરતી વખતે કાંઈક છે જ, પણ અન્ય રીતે વિચારતાં પણ આ ભાષણની વિલક્ષણતા કોઈનું એમ વિચાર્યું લાગે છે કે પોતે જૈન છે અને જે અધિવેશનનું પ્રમુખપણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ભારત જૈન મહામંડળને મુખ્ય સ્થાન પોતે શોભાવવાના છે એ પણ જૈનેનું સંમેલન છે અને આમ હેતુ જૈન સમાજના જુદા જુદા વિભાગો વચ્ચે એકતા સાધવાને હોવાથી એક જૈન તરીકે શાકાહારને તે પોતાના ભાષણમાં અને જુદા જુદા સંપ્રદાયો વચ્ચે સમન્વયને વિચાર પ્રસ્થાપિત કર આગળ ધરવા જ જોઈએ. વળી એક ભારતીય તરીકે સમાજવાદ વાને છે, અને એ રીતે જૈન સમાજ તેનું પ્રધાન કાર્યક્ષેત્ર છે. પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે એમ પણ તેમણે વિચાર્યું આવા મંડળના અધિવેશનના પ્રમુખના ભાષણમાં જૈન સમાજની હશે. પરિણામે “શાકાહારી સમાજવાદ' એવું એક વિચિત્ર લાગતું પરિસ્થિતિ અને પ્રશ્નો અંગે સવિસ્તર વિવેચનની કોઈ પણ અપેક્ષા જોડકણું તેમના ભાષણનું ધ્રુવપદ બન્યું છે અને ‘શાકાહારી સમાજરાખે. પણ પ્રસ્તુત ભાષણમાં આ વિશે કોઈ નાનું સરખે પણ વાદને જય’ એ ઘણી સાથે તેમનું ભાષણ પુરું થાય છે. ઉલ્લેખ જોવામાં આવતો નથી. બીજી બાજુએ સમાજવાદ એ આ તો શ્રી હનલાલજી દુગડના લેખિત ભાષણની આલેઆખા ભારતને સ્પર્શતે રાવાય છે. આજની રાજકીય તેમ જ ચના છે, પણ તેમણે અધિવેશનમાં તે મઢેથી જ ભાષણ કર્યું હતું આર્થિક પરિસ્થિતિ ખ્યાલમાં રાખીને આવા અધિવેશનના પ્રમુખ અને એ ભાષણમાં તેમની સમાજવાદ અંગેની તમન્ના, દિલની તે વિશે સહાનુભૂતિ દાખવે, તેની નાની સરખી આલોચના કરે એ સમજી શકાય તેવું છે, પણ અહીં તે આખા ભાષણને નિર્મળતા તથા નમ્રતા અને જાણે કે અંદરથી હલી ઉઠતે આત્મા બેલ હોય એવી મસ્તી તરી આવતી હતી, અને એને અનુરૂપ છૂટા ઝાક જ સમાજવાદ ઉપર છે. અને સામાન્ય રીતે પંજીવાદી-મૂડી હાથે ધન વેરતી તેમની અસાધારણ દાનપરાયણતા-આ બધું જોઈને વાદી લેખાતા મારવાડી સમાજની એક વ્યકિત અને કેવળ સટ્ટાના તેમના વિશે સૌ કોઈના દિલમાં વિસ્મય પૂર્વક આદર પેદા થતો હતો વ્યવસાય ઉપર જ જેની ધનાઢયતા આધારિત છે તેવી તેમજ અને ‘અનેકરના વસુંધરા’ એ તથ્યની પ્રતીતિ થતી હતી. શિક્ષણ–સંસ્કારના ચાલુ ધોરણે અણઘડ દેખાતી અને લાગતી - પરમાનંદ ભારત જૈન મહામંડલીના અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ કોઈ પણ સામુદાયિક અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ તે તે સમુદાયની તત્કાલીન ભાવના, આકાંક્ષા તથા આવ- શ્યકતાઓને રજૂ કરતા હોય છે તેમજ તે સમાજના હૃદયમાં રહેલી વિશાળતા અથવા તો સંકીર્ણતાને પ્રતિધ્વનિત કરતા હોય છે. આ રીતે ભારત જૈન મહામંડળનું સાંગલી ખાતે જે ૩૮મું અધિવેશન ભરાયું તેમાં પસાર કરવામાં આવેલા ઠરાવો અન્તર્ગત એકતાલક્ષી એવા ચોક્કસ જૈન સમુદાયના માનસને પ્રતિબિંબિત કરે છે. એ ઠરાવમાં આર્થિક સમતા એટલે કે અપરિગ્રહ વિચારના પ્રસારદ્વારા અહિંસક સમાજવ્યવસ્થાના નિર્માણને સહયોગ દેવાની વાત આવે છે, જીવનપયોગી વસ્તુઓની માંઘવારી, કાળાબજાર, લોકોને અસંતોષ અને ભ્રષ્ટાચાર વિષે ચિન્તા વ્યકત કરવામાં આવી છે, પેટા વિભાગના ઝઘડાઓને અંદર અંદરની વાટાઘાટ દ્વારા નિકાલ લાવવાની સૂચના કરવામાં આવી છે, તેમજ જૈન ધર્મ અને સમાજ સામે ગેરસમજૂતિ ફેલાવતા લખાણને સંગઠ્ઠિત રૂપથી સામને કરવાનું પણ કહેવાયું છે. આ ઠરાવમાં કોમી હિતની રક્ષા સાથે સમગ્ર ભારતના નવનિર્માણના વિચારને અન્તર્ગત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તામાં પહેલે પ્રસ્તાવ આગળના અધિવેશનથી આ અધિવેશનના ગાળા સુધીમાં દિવંગત થયેલી કેટલીક વિશિષ્ટ વ્યકિત:એને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. બાકીના આઠ પ્રસ્તા નીચે મુજબ છે:-- પ્રસ્તાવ ૧. અહિંસક સમાજરચનાના નિર્માણમાં મંડળને સહયોગ તેજીથી બદલાતી રહેલી વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈને, ભારત જેન મહામંડળ અનુરોધ કરે છે કે મંડળ પિતાના પૂર્વસ્વીકૃત પ્રસ્તાવાનુસાર અહિંસક સમાજવ્યવસ્થાની પ્રવૃત્તિઆને યથાશકિત વેગપૂર્વક આગળ વધારે અને આર્થિક સમતા એટલે કે અપરિગ્રહના વિચારોને પ્રસારિત કરીને અહિંસક સમાજવ્યવસ્થાના નિર્માણમાં સક્રિય સહયોગ આપે. ' પ્રસ્તાવ ૨. આજની ચિતાજનક દુઃસ્થિતિના નિવારણ અંગે અધિકાધિક ન ઉત્પાદન ઉપર મૂકવામાં આવેલા ભાર દેશમાં જીવનપયોગી વસ્તુઓની તંગી, મોંઘવારી કાળાબજાર, અસંતોષ તથા ભ્રષ્ટાચારની વૃદ્ધિને મંડળ ચિત્તાની નજરથી જોઈ રહેલ છે. મંડળ માને છે કે ઉત્પાદન વધારવું એ જ આ દુ:સ્થિતિના નિવારણને ઉપાય છે. ઉત્પાદન વધારવાની દિશામાં જૈન સમાજ ઉદ્યોગ અને કૃષિના ક્ષેત્ર દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપી રહેલ છે. પરનું દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જન સમાજે હજુ પણ અધિક ઉત્પાદન કરતા થવાની જરૂર છે. સરકારને પણ નિવેદન કરવામાં આવે છે કે ઉત્પાદન-પ્રયાસના સંક૯પની પૂર્તિમાં સરકાર યથાસંભવ આર્થિક સહયોગ આપે અને દેશના ઉત્પાદનમાં જે કોઈ ઉપયોગી થવા ઈચ્છતા હોય તેમની શકિત, સાધન તથા વ્યવહારિક વૃદ્ધિને પુરે લાભ ઉઠાવે. . પ્રસ્તાવ ૩. જૈન સમાજના અન્તર્ગત ઝગડાઓને વાટાઘાટોથી નિકાલ લાવે ! , જેનેના વિભિન્ન સંપ્રદાયમાં અનેક વિષય પરત્વે મતભેદ અને વિવાદ પ્રવર્તે છે. આ પરિસ્થિતિ જેન સિદ્ધાન્તના મર્મને તથા Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૬૪. આજના સમયને ધ્યાનમાં લેતાં, અત્યન્ત હાનિકારક છે. ભારત જૈન બને છે. મહામંડળનું આ અધિવેશન સમગ્ર જૈન સમાજને અનુમહામંડળની પ્રાર્થના છે કે આવા સર્વ વિવાદ અને ઝગડા પરસ્પર લક્ષીને નિવેદન કરે છે કે આવા પ્રશ્ન ઉપસ્થિત થતાં તેનું વટાઘાટ દ્રારા હળીમળીને સમાપ્ત કરવામાં આવે. સંબંધિત સંસ્થાઓ ગંભીરતાપૂર્વક ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવે અને તેને તરફથી અનુરોધ કરવામાં આવતાં મહામંડળ વખતોવખત પરસ્પર સંગઢંત રૂપથી સામને કરવામાં આવે કે જેથી ગેરસમજાતિ દૂર સમજુતિ પેદા કરવા માટે સમિતિઓ ઉભી કરીને પોતાને પૂરેપૂરો થાય, સ્વત્વને ન્યાય મળે અને તેની ઉચિત રક્ષા થઈ શકે. કોઈ હાદિક સહકાર આપવાની ખાત્રી આપે છે.' પણ એક સંપ્રદાય ઉપર કરવામાં આવેલા આક્રમણને આખા જૈન ' મહામંડળનું આ અધિવેશન સર્વ સંપ્રદાયો અને આજ્ઞા સમાજ ઉપર થયેલું આક્રમણ માનવું એ જૈન સમાજનું કર્તવ્ય પ્રતિ એ પણ અનુરોધ કરવાનું પોતાનું કર્તવ્ય સમજે છે કે લેખાવું જોઈએ. મહામંડળ આ બાબતમાં સમુચિત સેવા દેવા સર્વ સંપ્રદાય પોતપોતાની માન્યતાઓ પ્રત્યે આસ્થા રાખવા સાથે માટે સદૈવ તત્પર રહેશે. પ્રસ્તાવ ૭. અન્યના વિચારો તથા માન્યતાઓ પ્રત્યે વિશ્વાસ અને પરંપરાઓ જૈન સમાજમાં ભાઈચારાની વૃદ્ધિ માટે શું કરવું ઘટે છે? પ્રત્યે આદર રાખે અને પોતાના પ્રચારમાં ટીકા, આલેચના, કટુતા વગેરેનું પ્રકાશન લેખો યા પુસ્તકોના રૂપમાં ન કરે. આ રીતે પાર ભારત જૈન મહામંડળ આગળના અનેક અધિવેશને દરમિસ્પરિક ઐકય—સૌહાર્દ ના નિર્માણમાં આખો જૈન સમાજ હળી - થાન જૈન સમાજનું આ બાબત તરફ ધ્યાન ખેંચતું રહ્યું છે કે મળીને સક્રિય પગલાં ભરે. સંપ્રદાયમાં ભાઈચારો વધારવા માટે, નિકટતા પેદા કરવા માટે, પ્રસ્તાવ ૪. તથા પરસ્પર સ્નેહ-સૌહાર્દની વૃદ્ધિ માટે જરૂરી છે કે મહાવીર નિરામિષ આહારનું સવિશેષ સમર્થન જયન્તી તેમજ વીર નિર્વાણ ઉત્સવ તથા ક્ષમાપના આદિ પર્વ દરેક આહાર વિશેષજ્ઞોને એવો મત છે કે સ્વાધ્ય તેમજ માન જગ્યાએ સમન્વય તથા સહેગની ભૂમિકા પૂર્વક એક સાથે એકજ વતાની દષ્ટિએ વનસ્પત્યાહાર--શાકાહાર સર્વશ્રેષ્ઠ છે. આમ છતાં સમયે ઉજવવામાં આવે અને તેમાં બધા ફિરકાના જેને પૂરો સાથ જોવામાં આવે છે કે આપણા દેશમાં માંસાહારની પ્રવૃત્તિ નિરન્તર આપે. આ જ પ્રમાણે એ બાબત ઉપર પણ જોર દેવામાં આવતું વધતી રહી છે અને કેટલાંક કારણોસર તેને ઉત્તેજન પણ દેવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નિરામિષાહારીઆનું કર્તવ્ય બને છે કે રહ્યું છે કે વિભિન્ન સંપ્રદાયના ત્યાગી મુનિઓ, વ્રતીરા, બ્રહ્મજનતા સામે એવા સાધનો ઉપલબ્ધ કરે કે જે દ્વારા લોકોને ચારીઓ વગેરે તરફ આદર દાખવીને તેમના નિવાસ, આહાર, આદર શાકાહાર પ્રત્યે વધે, અને તેને ઉપયોગી લેખતા થાય.' ઉપદેશ આદિ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારને ભેદભાવ દાખવવામાં શાકાહાર પ્રતિ ઉપેક્ષા અને માંસાહાર પ્રતિ ઉત્તેજન--આ પ્રકારની ન આવે. મહામંડળનું આ અધિવેશન આ બાબત ઉપર આજની સરકારની નીતિ પ્રત્યે ભારત જન મહામંડળ બહુ ચિન્તા અનુભવે છે. પરિસ્થિતિમાં સવિશેષ ભાર મૂકવા ચાહે છે. મહામંડળ' પ્રાર્થના કરે છે કે પ્રાચીન પરંપરા, જનતાનું સ્વાસ્થય, આર્થિક પરિસ્થિતિ તથા માનવીય સભ્યતાની દૃષ્ટિથી પ્રશ્ન વળી સમગ્ર જૈન સમાજમાં મેળ-મિલાપ તથા સ્નેહ-સંપર્ક ઉપર જનતા ગંભીરતાથી વિચાર કરે અને શાકાહારનું વાતાવરણ સ્થાપિત કરવા માટે આપણી ઉપેક્ષિત જાતિઓ જેવી કે સરાગ, નિર્માણ કરવામાં પોતાની શકિતનો પેગ લગાવે. સાગર, નાડ વગેરે સાથે સામાજિક, ધાર્મિક તથા આન્તરપ્રાન્તીય પ્રસ્તાવ ૫. સ્તર ઉપર રોટી--બેટી વ્યવહાર સ્થાપીને તેમને ઉત્તેજન આપવામાં ભગવાન મહાવીરની આગામી ૨૫૦૦મી જયન્તી આવે અને આવા રોટી-બેટી વ્યવહારના પ્રસંગે યથાસંભવ અત્યા જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સાદાઈપૂર્વક તથા દાન-દહેજ વિના ઉજવવામાં આવે એ નિર્વાણને ૧૦ વર્ષ બાદ ૨૫૦૦ વર્ષ પૂરાં થશે. અહિંસા, અને આ મંડળ અનુરોધ કરે છે. . કાન્ત તથા અપરિગ્રહ જેવા મૂળભૂત અને શાશ્વત સિદ્ધાન્તોના પ્રતિપાદક વીર પ્રભુની વાણી આજે પણ વિશ્વમાનવતા માટે પ્રસ્તાવ ૮. પરમ કલ્યાણકારક છે. તેથી મંડળ ઈચ્છે છે કે વીર પ્રભુને ૨૫૦૦માં જૈન સંસ્થાઓના કાર્યક્ષેત્રને જૈન સમાજ સુધી વિસ્તૃત કરો, વર્ષને નિર્વાણ–મહોત્સવ રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય સ્તર લકોપયેગી બને એવું જૈન સાહિત્ય નિર્માણ કરો. ઉપર ઉત્સાહપૂર્વક વ્યાપક દષ્ટિથી સંયોજિત કરવામાં આવે કે સમાજમાં ભિન્ન પ્રકારનું સેવાકાર્ય ચાલે છે અને તેમાં જેથી સમગ્ર વિવું તેમના ઉપદેશને સમજી શકે અને તે અંગેની સાચી જાણકારી પ્રાપ્ત કરી શકે. આ માટે અનેક પ્રકારનાં આયો સંખ્યાબંધ કાર્યકર્તાઓ જોડાયેલા છે. મંડળનું આ અધિવેશન તેમને જનની જરૂર રહેશે અને એ માટે સંયુકત પ્રયત્નની આવશ્યકતા અનુરોધ કરે છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્રને સમગ્ર જૈન સમાજ રહેશે. વિદ્વાન, શ્રીમાન તથા સર્વ મુખ્ય કાર્યકર્તાઓને અનુરોધ સુધી વિસ્તૃત કરે. માનવજાતિના કલ્યાણ અંગે અહિંસા તેમજ કરવામાં આવે છે કે આ પવિત્ર પ્રસંગને સર્વ પ્રકારે સંપન્ન, અનેકાન્ત જેવા સર્વકલ્યાણકારી તનું મહત્ત્વ સર્વવિદિત છે. તેનું સમૃદ્ધ અને સફળ બનાવવા તેઓ પ્રયત્ન કરે.' મહત્ત્વ જગતના લોકોને સમજાવવા માટે જૈન દર્શન અને સાહિઆ પ્રસ્તાવ ૬, ત્યનું સર્વ ભાષાઓમાં પ્રકાશન કરવું આવશ્યક છે. આ ક્ષેત્રમાં જે જૈન ધર્મ તથા જૈન સમાજ વિશે ગેરસમજુતિ ફેલાવતાં કાર્ય ભિન્ન ભિન્ન, સંસ્થાઓ તરફથી ચાલી રહ્યું છે તેની મંડળ લખાણોને વ્યવસ્થિત સામને કરો! પ્રશંસા કરે છે, એમ છતાં પણ, આ કાર્ય અધિક સુવ્યવસ્થિત અને કદિ કદિ જૈન ધર્મ, જૈન સિદ્ધાન્ત અને જૈન સમાજ યોજનાપૂર્વક થાય એ માટે સમસ્ત પ્રકાશન–સંસ્થાઓને તેમ જ પ્રત્યે ભ્રાતિપૂર્ણ તથા જૈન સ્વત્વને હાનિ પહોંચાડે તેવી અને દેશના વિદ્વાનો તથા કાર્યકર્તાઓને અનુરોધ કરવામાં આવે છે કે પરિણામે જૈન સમાજના પ્રભાવને નિર્બળ કરનારી બાબતે પ્રગટ તેઓ એવું સાહિત્ય પ્રકાશિત કરે કે જે સરળ હોય અને સૌ કોઈ થતી જોવામાં આવે છે. આ બાબતેના મૂળમાં જૈન ધર્મ તથા સમજી શકે તેવું હોય. સિદ્ધાન્તોની યથાર્થ જાણકારીને અભાવ જ હોય છે અથવા અંગત દ્વેષ, જૈન સ્વત્વની ઉપેક્ષા અથવા તો પ્રતિકૂળ ભાવે આવતા અંકે ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓમાંથી આવી ગેરસમજૂતીઓ પેદા સંઘની વાર્ષિક સામાન્ય સભાને અહેવાલ, વાર્ષિક થતી હોય છે. વૃત્તાંત તથા ઓડિટ થયેલા હિસાબે, તથા ચૂંટણીનું વખતેવખત આ ઘટનાના પ્રતિકારને પ્રયત્ન પણ થત પરિણામ સ્થળસંકેચને કારણે આ અંકમાં આપી શકાયા રહે છે. આમ છતાં પણ આ પ્રયત્નમાં મોટા ભાગે આવેશ અને નથી. તે હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે, સંગઠ્ઠનને અભાવ હોય છે. અને આને લીધે આ પ્રયત્ન અસફળ તત્રો Page #69 -------------------------------------------------------------------------- ________________ ) તા. ૧-૪-૬૪ પ્રબુદ્ધ જીવન ૨૩૫ મારી જાણ મુજબનું સર્વશ્રેષ્ઠ નિદાન: The Best Prescription I Know. (પોતાની સમસ્યાઓને કોઈ ઉકેલ જ નથી એમ માની નિરવ નાના અવાજથી વિશેષ કાંઈ નથી. તે એ જ અજ્ઞાત બેઠેલા કેટલાયે લોકોને તેમની સમસ્યાઓ ઉકેલવામાં જેમણે મદદ મન છે કે જે કવિઓ, પયગંબરો અને વિજ્ઞાનશાસ્ત્રીઓ માટે–સર્વ કરી છે અને તેમના મનને ભાર જેમણે હળવો કર્યો છે એવા એક કોઈ સર્જનશીલ વિચારકો માટે–દર્શનોનું નિર્માણ કરે છે. કૂશળ મન:ચિકિત્સક ડેસ્માઈલી બ્લન્ટનને ઉપરના મથાળાવાળા આ અજ્ઞાત મન જે શકિત પૂરી પાડે છે તે લગભગ અમાપ લેખ ૧૯૬૩ ના ઑકટોબર માસના રીડર્સ ડાઈજેસ્ટ માં પ્રગટ હોય છે. આપણ સર્વ એવી અનેક વ્યકિતઓ વિશે જાણીએ છીએ થયેલ, જેને ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. કે જેમણે ન માની શકાય એવાં પરાક્રમો કર્યા હોય છે અથવા તો - પ્રસ્તુત લેખમાં જે વિચારસરણી રજ કરવામાં અાવી છે. તે સહેજ કલ્પનામાં ન આવે તેવી સહનશકિત દાખવી હોય છે, પણ જે કેવળ બુદ્ધિ ઉપર આધાર રાખીને વિચારતા લોકોને એકદમ માર્ગે થી અજ્ઞાત મનમાંથી આ શકિત આવે છે તે માર્ગો નિરાશા, ગળે ઉતરે એવી નથી. તે લેખમાં દિવ્ય શકિતની મદદ વડે લગભગ તંગદિલી યા ચિન્તા વડે અથવા તો ભય, અપરાધ, પ, મત્સર કે અસાધ્ય બનેલા વ્યાધિઓના નિવારણનું –Miraculous cures - સંચિત થયેલા શેપની એટલી જ વિનાશક લાગણીઓ વડે અવરૂદ્ધ જે સમર્થન કરવામાં આવ્યું છે, તે પણ આપણા ચાલુ બનેલા હોય છે. અને જેઓ મદદ–સલાહ માટે મારી પાસે આવતા અનુભવ બહારને અને સહજ શ્રાદ્ધ ય ન બને એવો વિષય છે. હોય છે તેમાંના ઘણા ખરાની બાબતમાં આમ જ બનેલું માલુમ આમ છતાં કેવળ બહિર્મુખ ભાવે વિચારતા માનવીઓને અન્ત પડયું છે. તેઓ પોતાના પ્રશ્ન ઉકેલવા માટે મનની જાગૃત સપાટી મુખ બનવાની અને પ્રત્યેક વ્યકિતના અન્તરાત્મામાં રહેલા દિવ્ય શકિતના ઉપર ખૂબ જોસથી લડત ચલાવતા હોય છે અને તેમાં નિરાશા મળતાં અગાધ સ્રોત સાથે અનુબંધ સાધીને તે સ્ત્રોતમાંથી, કોઈ પણ કટો અત્યત આકુળવ્યાકુળ બની બેઠા હોય છે અને એ રીતે અંદર કટી વખતે, જરૂરી બળ મેળવવાની અને તેની મદદ વડે અશકય રહેલી શકિતના વહનનો માર્ગ તેમણે પોતે જ બંધ કરી દીધેલો સમી લાગતી બાબતને સુશકય બનાવવાની આ લેખ પ્રેરણા આપે માલુમ પડે છે. છે અને તે અંગે કેટલાંક મહત્ત્વનાં સૂચન કરે છે. તત્ત્વજિજ્ઞાસુ આવા લોકોને પોતાના અજ્ઞાત મનને વિશ્વાસ કરતાં શિખવાચકો માટે આ લેખ મનન-ચિન્તનનું નવું દ્વાર ખેલે છે. આ વવાનું અને તેનો ઉપયોગ કેમ કરવો તે દેખાડવાનું હોય છે. કેટલીક દષ્ટિએ પ્રસ્તુત અનુવાદ ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા છે. વાર આ કાર્ય મુશ્કેલ બને છે, કારણ કે અંદરના અજ્ઞાત પ્રદેશથી પરમાનંદ). અને તેમાં રહેલા-મૂળભૂત આવેગે-primitive impulses-થી કેટલાક બીતા હોય છે. પણ આવો ભય અજ્ઞાન - આધારિત છે. I : એક વ્યવસાયી મન:ચિકિત્સક તરીકે, આ દુનિયામાં અસ્તિત્વ અજ્ઞાત મનમાં જેને ખરેખર અનિષ્ટ કહીએ એવું કાંઈ હોતું જ . ધરાવતી લગભગ બધી માનવ - સમસ્યાઓ મારી સમક્ષ રજૂ નથી. આ મળભૂત આવેગો જેવા કે sex, aggression-જાતીય થતી રહી છે અને તે ઉપર મેં પૂરો વિચાર કર્યો છે. સામે આવતી વૃત્તિ, આક્રમક વૃત્તિ–વગેરેને જો બરોબર સમજવામાં અને યોગ્ય કોઈ બે સમસ્યાઓ એકસરખી હોતી નથી, કારણ કે માનવપ્રકૃ રીતે વાળવામાં આવે તે સફળ જીવન માટે તેને પણ સારો ઉપયોગ તિની જટિલતા પારવિનાની છે. થઈ શકે છે. તે પણ જે લોકો મારી સમક્ષ પોતાની મુંઝવણના ઉકેલ માટે પણ, તે પછી, આ શકિતને અગાધ સ્ત્રોત કે જે અંદર આવે છે તે સર્વમાં એક બાબત એકસરખી હોવાનું માલુમ પડે * બંધાઈ રહ્યો છે તેને માણસ ખેંચીને બહાર શી રીતે વહેતે કરી છે. મારી પાસે આવેલી દરેક વ્યકિત કોઈ ને કોઈ સમસ્યાઓનો શકે ? તેણે એવી ટેવો અને વલણ કેળવવા જોઈએ કે જેથી જ્ઞાત ઉકેલ શોધતી હોય છે, પણ તેમાં તે અસફળ બનેલી હોય છે. સાધા- અને અજ્ઞાત મન વચ્ચે માર્ગ મોકળો થાય અને તે શકિત વહેતી રણ રીતે તેમની સાથેની પહેલી મુલાકાત દરમિયાન તેમને સાંપડેલી નિષ્ફળતાને તેઓ આ રીતે વર્ણવતા હોય છે. “ડૉકટર સાહેબ, આ ટેવ અને વલણો શું છે? તેનું સ્વરૂપ કેવું છે? આમાં જે કોઈ સુઝો તે દરેકે દરેક ઉપાય મેં અજમાવ્યો છે. આ ઉપા- આપણને પરિચિતતાને ભાસ થાય છે, કારણ કે સૈકાઓ પહેલાં ધિથી મુકત થવા માટે હવે મારે શું કરવું તે સૂઝતું નથી.” ધમેં આને ઓળખી કાઢયાં હતાં અને માણસમાં તેનું સંવર્ધન કર્યું - ' આવા લોકોને હું મોટે ભાગે જે સલાહ આપું છું તે સાવ સાદી હતું. એ ટેવો અને વલણોનું વિવરણ આ રીતે થઈ શકે :હોય છે: “Don't try” “કશો ઉપાય ન કરો” અને આ સાંભ (૧) તમારામાં રહેલા અદષ્ટ શકિતમાં શ્રદ્ધા રાખે અને ળીને કોઈ પણ વ્યકિત ચમકયા વિના રહેતી નથી. વિશ્વાસ ધરાવો. સલાહ આપનાર માનસશાસ્ત્રી હશે તો એમ કહેશે અલબત્ત, આ સલાહ નિરાશાવાદી જેવી લાગે છે; ખરું કે કે, “તમારા અજ્ઞાત મનમાં શ્રદ્ધા રાખે.” પાદરી હશે તે એમ નહિ? પણ વસ્તુત: એમ નથી. ૪૦ વર્ષના આ વ્યવસાય બાદ, કહેશે કે, “પરમેશ્વરમાં શ્રદ્ધા રાખે’. અંગત રીતે, આ બે ખ્યાલમાં હું જાણું છું ત્યાં સુધી, આ જ સૌથી શ્રેષ્ઠ નિદાન છે. મને કશે વિરોધ દેખાતા નથી. જરૂર તે બન્ને એક જ ભાવને ' એનું કારણ આ છે. આપણા દરેકની અંદર સૌથી વધારે રજૂ કરતા હોય છે, પણ ભિન્ન ભિન્ન રીતે નિરૂપાયા છે. આખરે સમજણ ધરાવતા એવા ઈશ્વરે ધૃતિ, શકિત અને શાણપણ કે જેને તે, એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા કે જેમણે એ વિચારને “ઈશ્વરનું આપણે ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ તેને અખૂટ સ્ત્રોત મૂકેલે રાજય તમારી પોતાની અંદર છે.” એમ કહીને રજૂ કર્યો હતો. છે. આ સ્ત્રોત તે નિમ્નચિત્ત – Subconscious mind - અથવા (૨) તેને આધીન થવાની ઈચછા કેળવે. તમે પોતે સર્વ વધારે સ્પષ્ટતાથી કહું તો અજ્ઞાત મન- Unconscious mind - શકિતમાન છે અને કોઈની પણ મદદ સિવાય તમારા બધા પ્રશ્નોને છે. ડાયનેમની માફક આ શકિતસ્ત્રોત આપણા જીવનને શકિત તમે પિતા થકી જ ઉકેલ લાવી શકે તેમ છે–આ પ્રકારના અહંઅને ગતિ પૂરી પાડે છે. આ શકિતનાં ઘણા આકાર હોય છે. પ્રેરિત ખ્યાલથી મુકત બને. બધું કરી છૂટયા પછી ‘કશે પણ પ્રયત્ન દાખલા તરીકે જેને આપણે intuition— અંદરની સૂઝ- ન કરો’ આ પ્રકારની સલાહનો અર્થ એ છે કે બહારના બધા કહીએ છીએ તે અજ્ઞાત મનમાંથી ઉઠતા “Still small voice', પ્રયને છોડી દો અને આંતરમનને અંતરતમ તત્વને-તમારે Page #70 -------------------------------------------------------------------------- ________________ ' ', પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૬૪ કે કબજે લેવા ઘો. આ અધીનતા જેટલી વધારે પૂર્ણ હશે તેટલાં વ્યવહાર ચલાવવો એ માટે અસાધારણ ધૃત્તિ અને ઈચ્છાશક્તિની વધારે અભૂત પરિણામ આવશે. જરૂર રહે છે, પણ પ્રાર્થના દ્વારા જરૂરી બળ કેમ મેળવવું તે આન્ટ Lourdes– લૉર્ડઝ * ખાતે થતા ચમત્કારિક વ્યાધિનિવારણની જો સારી રીતે જાણતી હતી. પ્રક્રિયાઓને હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મને . (૪) અજ્ઞાત મનમાં રહેલી તાકાતને બહાર ખેંચી લાવવા માલુમ પડ્યું હતું કે જેમના વ્યાધિઓ દૂર થતા હતા (ડૅટરી માટે ચેનથી. રીત આ છે : Creative Relaxationરીતે તપાસતાં વ્યાધિઓ ખરેખર જ દૂર થતા હતા.) તે નવસર્જન માટે જરૂરી તે મનને પૂર્ણવિરામ–તેનું રહસ્ય શારીરિક, માનસિક, આધ્યાત્મિક - બધા ઉપાયો કરી ચૂકયા હતા. સમજો. મન:ચિકિત્સકન નાને સોફા-આરામ ખુરશી*-અનેકના ઉપતેમનાથી થાય તે તેઓ કરી છૂટયા હતા, ડૉકટરોથી થઈ શકે તે હાસની પાત્ર બનેલ છે, પણ તે પાછળ રહેલે વિચાર સાચે છે : વેંકટરો પણ કરી છૂટયા હતા. ઈશ્વરમાં અથવા તે પોતાના અંત- અજ્ઞાત મનને પહોંચવા માટે મનને હળવું ફ લ જેવું બનાવવું રતમ તત્ત્વમાં શરીરને સારું કરવાની છે. શકિત હોય તેને સંપૂર્ણ ઘટે છે, મનને તંગ, બનાવતા વિચારેથી બને તેટલું મુકત કરવું ઘટે છે. પણે અધીન થવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો હતો. મને લાગે છે કે દરેક વ્યકિતએ પોતાના દૈનિક જીવનમાં નહોતે. • એક એ ચોક્કસ સમય કાઢવો જોઈએ કે જ્યારે તેણે બાહ્ય જગઆપણે અનુભવ છે કે ઘણી વાર, કોઈ દારૂડિયાને તેની તથી તદૃન અલિપ્ત બનવું જોઈએ, ચિત્તાઓ અને ઉપાધિઓને : દારૂ પીવાની લતથી છૂટો કરી શકાય તે પહેલાં તેણે છેક છેલ્લે બાજુએ મૂકવી જોઈએ અને નવસર્જનનું મૂળ એવું જે અજ્ઞાત તળીયે પહોંચવાનું અને આખરે દારૂની લતથી છૂટા થવાના બધા મન તેને પોતાની જાત હવાલે કરવી જોઈએ. આ માટે જો બને તે સભાન પ્રયત્ન છોડી દેવાનું હોય છે. હું ધારૂ તે કરી શકું છું જમીન ઉપર લાંબા પડવું, અને લાકડા ઉપર ભીનું પાંદડું પડ્યું હોય એવી આવે. અભિનિવેશ કે જેને એક વૃદ્ધ પાદરીએ બુદ્ધિના અભિ- રીતે બધું હલનચલન બંધ કરીને શબાસન માફક પડયા રહેવું એ વધારે માન” તરીકે વર્ણવ્યા હતા - આવી સ્વસર્વસ્વની ભ્રમણા, અજ્ઞાત ઉત્તમ છે. જો આમ ન બને તે ખુરશી ઉપર બેસે, બહારનાં મનમાં રહેલા સ્વાધ્ય નિર્માણ કરતાં બળે સક્રિય બને તે પહેલાં, હલનચલનથી સુબ્ધ ન થવાય એ માટે આંખ બંધ કરો અને નાબૂદ થવી જોઈએ, તેવી ભ્રમણાથી માણસે મુકત થવું જોઈએ. તદૃન શાંત બને અને મનને બધા ભારથી હળવું કરે. ... (૩) ત્રીજી સલાહ છે; હું દર્દીઓને ઘણી વાર આપું છું. . આવી શાંત, એકાંત ઘડિઓ કે જ્યારે મન શરીરને કહે છે કે , (જ્યારે તે પ્રકારની સલાહ તેમના ગળે ઉતરે એમ છે તેમ મને કે, “કશે પ્રયત્ન ન કર” - આવી અલ્પકાલીન પ્રક્રિયા આખાષા - કાકા ના માલાગે ત્યારે) કદાચ સૌથી વધારે રસરકારક છે. પ્રાર્થનાને પ્રયોગ કરો. દિવસ દરમિયાન શકિત મેળવતા રહેવામાં ખૂબ ઉપયોગી થાય છે, પ્રાર્થનામાં, વ્યકિતને ગમે તે ધર્મ કે સંપ્રદાય હોય, અને રાત્રે સૂતી વખતે ખૂબ શાન્તિ આપે છે. જો તમારે પિતાને તે એક એવા સર્જકની કલ્પના સ્વીકારે છે કે જે સર્વ કોઈ પ્રશ્ન હોય તે તમે સૂઈ રહો તે દરમિયાન અજ્ઞાત મનને જીવનનું મૂળ છે અને જે પ્રત્યે પૂરા વિનમ્રભાવે છે અને તેને ઉકેલ લાવવાનું કામ તમે સોંપી શકો છો અને તેનું જરૂરી શ્રદ્ધાપૂર્વક તે ઢળી શકે છે. અહિં પણ આત્મસમર્પણ અસરકાર પરિણામ આવશે. કારણકે તે અજ્ઞાત મનને બધી માહિતી એ જ માત્ર વલણ અનિવાર્ય બને છે. “મારી ઈચ્છા મુજબ હોય છે. તમારા જીવન દરમિયાન જે બધું જ્ઞાન અને બધી બાબતે નહિ, પણ તારી ઈચ્છા મુજબ થાઓ ” “Not mine, but તમે જાણેલી હોય છે અને જે આજે તમે ભૂલી ગયા હો છો તે thine will be done”–જ્યારે આવા વલણથી માણસ પણ તેમાં ઠલવાયલી પડેલી હોય છે. અજ્ઞાત મન સમયની મર્યાદાથી ખરેખર પ્રભાવિત બને છે ત્યારે પરિણામે ભારે આશ્ચર્યજનક મુકત હોય છે અને તે કદિ કશું ભૂલતું નથી. * આવે છે. તમે આ પ્રક્રિયાને અજ્ઞાત મનમાં રહેલી શકિતઓને (૫) અજ્ઞાત મનમાં રહેલી શકિતને મુકતપણે વહેતી કરવા એકત્ર કરવાના કાર્ય તરીકે વર્ણવે અથવા તે ઈશ્વર સાથે અનુ- માટેની પાંચમી . રીત છે: Auto-suggestion – સ્વયં સંધાન કરવાના પ્રયત્ન તરીકે વર્ણો, પ્રાર્થના એક એવો માર્ગ સૂચન–ને ઉપયોગ કરો. ઘણી વાર આ અંગે ઘણે વધારે પડતો છે કે જે દ્વારા અસાધારણ શકિત વહેતી થવા માંડે છે. દાવો કરવામાં આવે છે. સમસ્યાઓનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જે , જ્યારે લોકો મદદ માટે મારી પાસે આવે છે ત્યારે, ઘણાં . નથી એમ જોરશોરથી કહેવાથી સમસ્યાઓ અદૃષ્ય થતી નથી. આમ 1 વર્ષ પહેલાં ‘આ’ જો’ નામની મારી એક મિત્ર હતી તેની હું છતાં એ પણ સાચું છે કે હકીકતો કરતાં માનવીનાં વલણ વધારે તેમને વાત કરું છું. જ્યારે તે યુવાનવસ્થામાં હતી ત્યારે કોઈ કુદ- મહત્ત્વનાં છે. અને એમાં કોઈ શક નથી કે જે તમે વસ્તુઓની રતના તેહાને તેના ઘરના ભૂકા કરી નાંખ્યા હતા, ઘરના કાટમાળમાં અત્યન્ત ખરાબને બદલે અત્યન્ત સારી બાજુએ તરફ તમારી તે દબાઈ ગઈ હતી, અને બન્ને પગે લંગડી બની ગઈ હતી, નજર સભાનપણે ઠેરવતા રહે તે તમારા મન અને હૃદયને એ જેના પરિણામે બાકીની આખી જિંદગી ઘડીઓના ટેકે તેને પૂરી દ્વારા ઘણી તાકાત મળશે અને અજ્ઞાત મનની સર્જક - કરવી પડી હતી, પણ તે પોતાના ઘરનું બધું કામ કરતી હતી. શકિતને રૂંધતી–સંગ' કરનારી–વૃત્તિઓને-tensions – ને નાબુદ , વળી પિતાનાં ત્રણ બાળકોને પણ તેણે ઉછેર્યાં હતાં. એક વખત કરવામાં તે ખૂબ મદદરૂપ થશે. એવા એક વેચાણનું કામ તેણે મને કહેલું કે “સ્માઈલી, હંમેશાં રાત્રે સૂતી વખતે બીજા કરતા માણસને હું જાણતો હતો કે જે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દિવસની જવાબદારીઓને પહોંચી વળવા અંગેની જરૂરી તાકાત સાથે વિશ્વાસને ખરા અર્થમાં ઘૂટતો હતો - દ્રઢીભૂત કરતા હતા. માટે હું પ્રાર્થના કરું છું અને હંમેશાં સવારે ફરીથી પ્રાર્થના કરું છું પ્રકૃતિથી તે શરમાળ હતો. ઉપર જણાવેલ સ્વયંસૂચનની એક અને મારા ઘર, અને પતિ, અને બાળકો માટે ઈશ્વરને હું આભાર નાની યુકિત તેણે શોધી કાઢી અને તેના માટે આશ્ચર્યજનક માનું છું.” - પરિણામ આવ્યાં. જ્યારે કોઈ સારા વેચાણની શકયતા તેની સામે અલબત્ત, આવા સંગે વચ્ચે ટકી રહેવું અને બધા * જ્યારે કોઈ દરદી મન:ચિકિત્સક પાસે જાય છે ત્યારે તે. * યુરોપમાં ઘણુંખરું ફ્રાન્સમાં આ સ્થળ છે કે જ્યાં જવાથી | દર્દીને લાંબા કોચ ઉપર સુવાનું કહેવામાં આવે છે, અને એમ તે અસાધ્ય દર્દીથી પીડાતા લોકો તદન દર્દમુકત થાય છેઆવી તે હળવો થઈને સૂએ છે પછી મન:ચિકિત્સક તેને એક પછી એક અંગે એક માન્યતા પ્રવર્તે છે. . . . . પ્રસ્ને પૂછવાનું શરૂ કરે છે. * Page #71 -------------------------------------------------------------------------- ________________ -- તા. ૧-૪-૬૪ પ્રબુદ્ધ જીવન ઊભી થતી ત્યારે તે ઈરાદાપૂર્વક પોતાના શ્વાસની પ્રક્રિયા તરફ પોતાનું ગાંધી આશ્રમ અને માંસાહાર–૧ ધ્યાન કેન્દ્રિત કરતા અને પછી એવી કલ્પના કરો કે દરેકનિ:શ્વાસ સાથે પિતે નિષેધક ખ્યાલે બહાર કાઢતા હતા અને દરેક ઉચ્છવાસ સાથે પોતે (તા. ૧૬-૨-૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં ‘ભુવનેશ્વર કેંગ્રેસ : વિધાયક ખ્યાલ અંદર દાખલ કરતો હતો. તે પિતાની જાતને ઉદ્દેશીને અધિવેશનમાં માંસાહારીઓ માટે કરવામાં આવેલી અલગ સગવડ” એ મથાળા નીચેની નોંધના અનુસંધાનમાં નીચેના લેખ વાંચવા કહે કે, “હું શરમાળપણું બહાર કાઢું છું અને વિશ્વાસને દાખલ કરું વિનંતિ છે. તંત્રી) છું; સંકોચશીલતા બહાર કાઢું , ધાર્યું કામ પાર પડવું જ જોઈએ ગયા જાનેવારી માસમાં શ્રી મોરારજીભાઈ દેસાઈ અમદાવાદના એવી પ્રતીતિ દાખલ કરું ; નિરાશાને બહાર ધકેલું છે, સફળતાને અંદર સુદઢ કરૂં છું.” પ્રવાસે આવ્યા ત્યારે એક સભામાં તેમની જોડે થયેલી પ્રશ્નોત્તરીમાં ગાંધી આશ્રમ અને માંસાહાર વિશે ઉલ્લેખ તેમણે કરેલો. છાપામાં તે જે શ્વાસ લેતે હતા તે તે, જરૂર સામાન્ય હવા જ તે (૨૫-૧-'૧૪ના ‘સંદેશમાંથી) આ પ્રમાણે આવેલ. હતી. પણ તેના અજ્ઞાત મને આ સૂચનાને તેના જ્ઞાત મન પાસેથી પ્ર. ‘ભુવનેશ્વર અધિવેશનમાં માંસાહારીઓ માટે બકરાં ખરા અર્થમાં સ્વીકાર કર્યો હતો અને જે ગુણેની તેને જરૂર હતી કપાતાં હતાં અને ઈંડાં વપરાતાં હતાં, એવા અખબારેમાં પ્રસિદ્ધ તે ગુણોને જવાબરૂપે પૂરા પાડયા હતા. થતા હવાલે કેંગ્રેસ–વિરોધીઓ લોકો સમક્ષ ધરે છે અને અમે દરેક ડૉકટરને એવા કિસ્સાઓની ખબર હોય છે કે જેમાં (ાંગ્રેસ કાર્યકર્તાઓની સભા એ હતી.) એને જવાબ આપી શકતા નથી. શા માટે આવું કરાયું ?” અતિશય ગંભીર માંદગી ભાગવત દર્દી અજાયબી પમાડે એ રીતે ઉ૦ આવા પ્રશ્નના જવાબમાં શ્રી મોરારજીભાઈએ જણાવ્યું એકાએક સાજો થતો માલુમ પડે છે, કારણ કે તેના કુટુંબને તેની હતું કે, “આ દેશને ૮૦ ટકા વર્ગ માંસાહારી છે. આસામઅત્યંત જરૂર હોય છે અને તે પોતાના મનથી નક્કી કરે છે કે, “ એરિસ્સા પણ માંસાહારી છે, એટલે ત્યાં અધિવેશન ભરાયું હોવાથી મરવાને જ નથી.' વળી બાઈબલ આ જ બાબતને પોતાની અત્યંત માંસાહારીઓ માટે પણ રડાની સગવડ હતી. વળી કેંગ્રેસ શાકા હારી છે એવું કોણે કહ્યું? riધીની જ મારી મદ્રેમાનો માટે મિતાક્ષરી ભાષામાં રજૂ કરે છે કે, “જેવી રીતે તે પોતાના હૃદયમાં आश्रममां मांसाहार पीरसवा देता हता." (તેના જ્ઞાત મનમાં નહિ પણ તેના હૃદયમાં) વિચારે છે તે તે બને છે.” ઉપર નાગરીમાં બતાવેલા ઉલ્લેખથી કુદરતી રીતે ચર્ચા જાગી છે કે, આ8ામ અંગે આ વસ્તુ સાચી છે ? ગાંધીજીના આશ્રમમાં તે પછી યાદ રાખવા લાયક બાબત આ છે: આપણામાંના આવતા માંસાહારી મહેમાનને તે આહાર મળી શકતો એ ખબર દરેકમાં અજ્ઞાત મનમાં કલ્પનામાં ન હોય એવી શકિત, તાકાત અને બરોબર છે? ધૃતિ હોય છે. ઘણી વાર આ શકિતને આપણે ઉપયોગ કરતા હતા હું ૧૯૨૧માં સાબરમતી આશ્રમમાં દાખલ થયે; ૧૯૩૩માં નથી, કારણ તે શકિત અંદર પડેલી છે તેની આપણને ખબર જ તે વિસર્જન થયું ત્યાં સુધી ત્યાં હતા. (અલબત્ત વચ્ચે વચ્ચે કેટલોક હોતી નથી. ઘણી વાર આપણને તેની જરૂર જ નથી એમ વિચારીને વખત અમુક કામે બહાર ગયા હતા તે બાદ સમજવું જોઈએ) આશ્રામને રડે કયારે ય માંસ રંધાતું કે કોઈને પીરસાતું હોય, એમ આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. ઘણી વાર આપણે મેં જાણ્યું નથી. તથા એક સ્વ. શ્રી ઈમામસાહેબ જેવાને બાદ કરતાં, તેની અભિવ્યકિતને ભય, અપરાધ અને તંગદિલીથી અટકાવીએ ભાગ્યે કોઈ આશ્રમી માંસાહારી હતા. મહેમાનોને માટે મિષ્ટાન્ન છીએ. પણ તે ત્યાં છે એમાં કોઈ શક નથી. જેવું પણ આશ્રમ-રસેડે ન થવું. અરે, શ્રી રામદાસભાઈના લગ્ન , તે પછી એ સ્પષ્ટ છે કે, જ્યાં સુધી પ્રસ્તુત વ્યકિતએ પોતાની પ્રસંગે કન્યાપક્ષેથી આવેલાંને પણ આશ્રમ-રસેડે મિષ્ટાન્ન ન મળે, સમસ્યા ઉકેલવાને ઉપરછલે પ્રયત્ન કર્યો હોય અથવા બિલકુલ એવું કડક શાસન હતું. પ્રયત્ન જ ન કર્યો હોય ત્યાં સુધી “ Don't try ’. ‘કશે માંસાહાર આજે આહાર અંગે એક વિશ્વ-નીતિ-પ્રશ્ન બન્યો પ્રયત્ન ન કરો.’ એ સલાહ આપવાની કે સ્વીકારવાની છે જ નહિ. છે. ગાંધીજીએ જીવનમાં ઘણે વહેલેથી અને આમરણ એ વિશે જાગૃત ભાવે ચિંતન - મનન અને પ્રયોગો કરેલા; અને જ્ઞાનપૂર્વક પણ જ્યારે પૂરો, ખરા દિલને અને પૂરી ગંભીરતાપૂર્વક પ્રયત્ન માંસાહારનો ત્યાગ* કરે. નિમિષાહારને તેઓશ્રી સનાતન હિંદુ કરવામાં આવ્યો હોય અને એમ છતાં તેમાં સફળતા મળી ન હોય ધર્મની એક અનોખી ભેટ માનતા. દારૂબંધી અને આ વસ્તુ, તે ત્યારે એ બધી મથામણ છોડી દેવી અને વિશ્વના મહાન સર્જક ધર્મની અદ્રિતીય દેણગી ગણાય. બળાને તમારી મદદે આવવા દેવા એ જ માત્ર ઉત્તમ માર્ગ છે. અને પ્રચાર-કુશળ તે તેઓશ્રી પહેલેથી એવા હતા કે, વિલા' સેન્ટ પૉલે સલાહ આપી હતી કે, “બધું કરી છૂટયા પછી યતમાં ભણતા ત્યારે એક નિરામિષ ખાણું ગણતરીભેર લંડનની : ઊભા રહો”. તેમના કહેવાને એ આશય હતું કે, સ્વસ્થતાથી ઊભા જાણીતી એક મોટી સામિપ હોટેલમાં જ ગોઠવ્યું હતું! તેવો ચતુર રહે, રાહ જુએ, હળવા બને, અને એ ગૂઢ પ્રદેશ કે જેને અમે પુરુષ પોતાના જ ખામ વિષે સામિપ દ્રષ્ટાંત કદી બેસવા દે માનસશાસ્ત્રીઓ ‘અજ્ઞાત’ શબ્દથી ઓળખીએ છીએ અને જેને ખરો ! હા, એમ ખરું કેઆતિથ્ય અને વિવેકમાં તેઓ પૂરા હતા. વળી તેમના આશ્રમમાં વિશ્વભરના મહેમાન આવે તેથી સામિપીઓ રોટ પલ ઈશ્વરના નામથી ઓળખાવે છે તેમાંથી જે મદદ તમને સાથે પણ ઉચિત વ્યવહાર રાખવો જ ઘટે. પરંતુ એમાં એમણે મળવાની જ છે તેને વિનમ્રભાવે સ્વીકારો.. એવું કદી માન્યું નહિ કે, દારૂ અને માંસ જેવી આશ્રમવર્ક્સ અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી: ડે. સ્માઈલી બ્લેન્ટન વસ્તુઓ આપવી જોઈએ, કેમ કે વિવેક કે આતિથ્યની દ્રષ્ટિએ એ આવશ્યક છે. વિષયસૂચિ પૃષ્ઠ | દારૂ અંગે એક દાખલે જાણીતા છે. રાજકોટના રાજાને ત્યાં શાકાહારી સમજવાદ સોહનલાલ દુગડ ૨૨૯ એ જમણમાં તેમને જવાનું થયેલું. તેમાં દારૂની બાટલી તો ટેબલ ભારત જૈન મહામંડળના ૨૩૩ પર ચાલે જ! એ અંગે રિવાજ એવો કે, જમનાર મહેમાન પોતાને સાંગલી અધિવેશનમાં જોઈએ તે તેટલો લઈને બાટલી આગળ કરે. આ રીતે બાટલી પસાર કરવામાં આવેલા ગાંધીજી પાસે આવી અને તે તેમણે બારોબાર આગળ કરી આપી પ્રસ્તાવે. એટલું જ. પરંતુ એમ પણ એમના જેવા અઠંગ દારૂનિષેધક કેમ મારી જાવ મુજબનું ડે. સ્માઈલી બેટન ૨૩૫ કરે?એવા વાદના જવાબમાં તેમણે લખ્યું હતું કે, આ એક વિવેક સર્વશ્રેષ્ઠ નિદાન આપદ્ધ અપવાદરૂપે કરવો પડેલો; પણ તેનું કોઈ અનુસરણ ન ગાંધી આશ્રમ અને * આ ત્યાગ એટલે એમાં દૂધ, ઈંડા, ઈ. આવે કે કેમ એ માંસાહાર મગનલાલ દેસાઈ ૨૩૭ એક બાબત વિચારવાની આવે છે અને ગાંધીજીએ એ વિષય આત્મપરિચય જયોતીન્દ્ર હ. દવે ૨૩૮ “સત્યના પ્રયોગો કરેલા, પગ અહિં તે બાબતની ચર્ચા ન કરીએ. , શાસન હતું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તા. ૧-૪-૪ કે એના મવાર મને કરે. મતલબ કે, તે આવા વિવેકી છતાં, વ્રતપાલન અને નિષેધ વિષે મંતવ્ય જણાવે છે કેઆટલું ઝીણું કાંતનારા હતા. અર7. “કાંગ્રેસ કે એવાં સંમેલને વખતે જ્યારે હજારો લોકોની વળી, આજે આમિષ-નિરામિષ પ્રશ્ન જગ-બત્રીસીએ ચડે છે. સગવડ કરવાની હોય છે અને તે પણ ફકત બે-ચાર દિવસ માટે જ, હમણાં જ હિંદમાં વિશ્વ નિરામિષ પ્રચાર પરિષદ મળી, જગતના ત્યારે સર્વસામાન્ય અન્નાહારી ખોરાકની જ વ્યવસ્થા હોય તે ખ્રિસ્તી ગેારા દેશમાં પણ, જીવદયા અને વૈજ્ઞાનિક યુકતાહાર નીતિ તેમાં કશું ખોટું નથી. માંસાહારી લોકો એ વ્યવસ્થાને હાડમારી તથા અર્થશાસ્ત્ર ઈત્યાદિ વિવિધ દ્રષ્ટિએ નિરામિષાહારની નીતિ ન ગણે, પણ સામાજિકતા કેળવવા માટે ચાર દિવસ માંસ વગર વખણાય છે. તેવા સંજોગોમાં ગાંધીજીના આશ્રમ જીવન અંગે ઉપર ચલાવે, એ જ ઉત્તમ છે.” જેવું ઉદાહરણ અપાયું, તે એક એવી બાબત ગણાય કે જે વિષે ગાંધીજીના આશ્રમમાં માંસાહાર અંગેનું ઉદાહરણ, મૂળે તે, જાહેર ખવટ થાય, એ ઈતિહાસ-દ્રષ્ટિએ પણ જરૂરી લેખાય. ભુવનેશ્વર કેંગ્રેસની સામિષ રાડા-વ્યવસ્થા પરથી જાગ્યું. એ વાત આથી કરીને મેં વધુ ખાતરી કરવા આશ્રમના માજી મંત્રીઓ સાચી કે, કેંગ્રેસે શાકાહાર સ્વીકાર્યો નથી. એવી વસ્તુ એના રાજકીય શ્રી નારણદાસ ગાંધી અને છગનલાલ જોશીને તેમ જ શી કાકાસાહેબ કાર્યક્ષેત્રમાં ન સમાય. છતાં, અનેક કેંગ્રેસીઓ (સ્વ. પંડિત મોતીકાલેલકરને પત્ર લખીને પૂછયું. શ્રી મોરારજીભાઈને પણ લખ્યું લાલજી જેવા પણ) ગાંધીયુગીન " રાજકાજમાં પડીને સ્વેચ્છાએ કે, “(ગાંધીજીના આશ્રમ અંગે) આવી કશી ખબર મને તે નથી, શાકાહારી બનતા અને એમાં એક ઈષ્ટપત્તિ માનતા. હિંદમાં ૮૦ તેથી કુતૂહલ થયેલું કે, આ તમે શા પરથી કહ્યું હોય?... આશ્રમમાં ટકા ઉપર દારૂ નથી પીતા, પણ માંસાહારી છે એ ખરું. છતાં, કોઈને માંસ મળી શકતું નહિ, એમ મારી જાણ છે.” દારૂનિષેધ અને માંસનિષેધ ભારતીય સંસ્કાર-જીવનમાં સંયમ અને એના જવાબમાં તરત એમણે નિખાલસ ભાવે લખ્યું કે, “મને સદાચાર મનાય છે, એ તે સમાજ-સિદ્ધ વસ્તુ છે. એમાં અબુધ થોડાં વર્ષો પર આશ્રમવાસી ભાઈઓએ આ કહેલું, તે પરથી મેં ધર્મવેડા જે કેંગ્રેસી સમાજવાદ માનતે હોય તો જુદી વાત. આ વાત કરેલી. કોણે કહેલું કે મને હવે યાદ નથી. મારી વાત આજે આ અંગે જરૂર શંકા ઊઠે એવું બને છે. કેમ કે, દારૂ અંગે ખાટી હોય તે મારી ભૂલ ખુશીથી સ્વીકારીશ. છગનભાઈ મળશે. તે ઉઘાડાં ચિહ્નો દેખાય છે. માંસ અંગે ભુવનેશ્વર સ્વાગત સમિતિએ ત્યારે એ વિશે પૂછી જોઈશ.” એટલી બધી ચિંતા અને ખટપટ કરવાનું પ્રયોજન ખરું? જેમને તે જોઈએ તે લોકો ત્યાંની ખાનગી વીશી-હોટલે વગેરેમાંથી મેળવી - શ્રી નારણદાસ ગાંધીએ રાજકોટથી ૨૪૨ના રોજ પનું જ શકે ને? છતાં, સત્તાવાર સ્વાગતરૂપે આટલે બધે માંસાહારી લખીને જણાવ્યું કે, દેખાડો શું કામ? ભાઈશ્રી મોરારજીભાઈએ જે ઉદ્ગાર કાઢયા, તેવી જાતને “સત્યાગ્રહમાંથી સાભાર ઉદ્ધત. મગનભાઈ દેસાઈ આઝામની અંદર માંસાહાર મહેમાનને અપાયાને કોઈ પ્રસંગ તંત્રીનેંધ : માંસાહારી મહેમાનો માટે ગાંધીજીના આશ્રમમાં મારા ખ્યાલમાં નથી. તે શકય પણ નથી, છતાં ભાઈ મોરારજીભાઈના ખ્યાલમાં કોઈ પ્રસંગ હોય તો તે જ કહે તે બરાબર છે. તેને જ કરવામાં આવતી સગવડને લગતા વિવાદાસ્પદ બનેલા પ્રશ્ન અંગે પૂછી લેશો.” શ્રી મોરારજીભાઈ સાથે મારે થયેલા પત્રવ્યવહારમાં તેઓ એ મુજબની - શ્રી કાકાસાહેબે તેમના જવાબમાં આશ્રમમાં માંસાહાર વિશે સ્પષ્ટતા કરે છે કે આવી વ્યવસ્થાની જરૂર પડી ત્યારે ત્યારે તેવી ખાસી લાંબી “મૃતિ” જ લખી મોકલીને કહ્યું કે, તમારી મરજી વ્યવસ્થા કરવામાં આવ્યાના કિસ્સાઓ તેમના જવાબમાં અભિપ્રેત મુજબ એને ઘટ ઉપયોગ કરી શકો છો. તેમાં તે સ્પષ્ટ કહે છે કે હતા, પણ આવી જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે આશ્રમના જયાં સુધી હું જાણું છું, આશ્રમમાં કોઈ કાળે માંસ રડે નહિ પણ બહાર કરવામાં આવતી હતી. આશ્રમના રડે રંધાતું ન હતું અને મહેમાનને કે કોઈને પીરસાતું ન હતું.” આ થતું હતું એમ તેમના જણાવવા મુજબ, તેમણે કહ્યું જ નથી. અને પ્રશ્નપાત્ર બનેલા કેંગ્રેસી આચાર અંગે તે પોતાનું - પરમાનંદ આત્મ પરિચય - તાજેતરમાં તા. ૨૭મી માર્ચના રોજ મુંબઈ ખાતે હાસ્યરસના જાણીતા લેખક શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું તેમની પિષ્ઠિપૂતિ નિમિત્તે જાહેર રસન્માન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગને અનુલક્ષીને તેમણે પોતે રણજીતરામ સુવર્ણચંદ્રક-પ્રાપ્તિ પ્રસંગે કેટલાક સમય પહેલાં રચેલું કાવ્ય નીચે પ્રગટ કરવામાં આવે છે. “તમારી જાતને આપે તમે જાતે પરિચય”, અરિને મેદ અર્પનું, દ્રવ્ય અર્પતું વૈદ્યને, તમારું વાકય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે, વહાલાંને અર્પતું ચિતા, મને પીડા સમર્પતું- * જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે ? પૃથ્વી યે ખેંચતી જેને બહુ જોર થકી નહિ તથાપિ પુછતા ત્યારે, મિત્રનું માન રાખવા ભારહીશું મને એવું ઈશે શરીર આપિયું. જાણુંના જાણું છું તો યે મધું ‘જાત જણાવવા.” રોગ ને સ્વાથ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું, એવું શરીર આ મારું, દવાઓથી ઘડાયલું. જન્મે બ્રાહ્મણ વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિઓ શુદ્ર છું: કલ્પનામાંહે ક્ષત્રિયે હું બનું વળી ! દેહ દાતણના જે, મન મર્કટના સમું શૈશવે ખેલ ખેલો, શાળામાં ભણતો વળી, આત્મા કિનું ગણું મારે વડો બ્રહ્માંડ જેવડે. ' બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી. નાનાં રૂપ ધરી હું એમ ખીલવું માયામથી સૃષ્ટિને, ખેલું ખેલ અનંત શાંત જગમાં દિકકાલને કંદુકે. શાળાને છોડીને જયારે “શાળાની બહેનને વર્યો હું ચૈતન્ય ચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો, - ગાઈ, આશ્રમ પેઠે તદા પ્રેમે હું સંચર્યો. જે દેખાય, સુણાય, થાય જગમાં તે સર્વ મારા થકી. પ્રભુતામાં ધર્યા પાદ, પૃથ્વીને રસ–પાટલે, * પયગંબર "પ્રભુ કેરા પધાર્યા છે પછી ગૃહે. : : દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું, , પારકાં કામ આવે ત્યાં સંન્યાસી. હું બની રહું, કુંજે કોકિલ ક્રૂજતી ફ્લેરવે તે નાદ મારો નકી, નિદ્રાભંગ કરંત સ્વાન ભસતાં, તે યે ક્રિયા માહરી. દાતા હું જ સુવર્ણચંદ્રક તણે, લેનાર યે હું જ છું, હું કૂટસ્થ, અનસ્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું. વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતે, જાળવવા મથું નિત્યે આર્યસંસ્કૃતિ-વારસે. રજજુમાં સર્પની ભ્રાંતિ થાય તેમ તને સખે ' મહાજાતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે. ' માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ, ૩ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબM. Page #73 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 'વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૨૪ પ્રબુદ્ધ જીવન મુંબઈ, એપ્રિલ ૧૬, ૧૯૬૪, ગુરૂવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા વિ.સં.૧૯] શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો વાર્ષિક વૃત્તાંત [ઈ.સ.૧૯૬૩ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વિક્રમ સંવત ૨૦૨૦ ના પ્રારંભ પંડિત, શ્રી ગુરુદયાળ મલિકજી, મહાસતી ઉજજવળકુમારીજી સાથે ૩૬ મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ સાથે ૩૫ મા વર્ષને વૃત્તાંત તથા જબલપુરવાળા શ્રી રજનીશજી જેવા આગેવાન વ્યાખ્યાતાઓ રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સાંપડયા હતા તેમાં વિજયાલક્ષ્મી પંડિતનું ગાંધીજી વિશેનું આ વૃત્તાંત વહીવટની દષ્ટિએ વિક્રમ સંવત ૨૦૧૯ ના પ્રારં- વ્યાખ્યાન સૌથી વધારે આકર્ષક હતું. ગાંધીજી વિશેના તેમના અંગત ભથી અંત સુધી છે અને કાર્યવાહીની દષ્ટિએ સંધની છેલ્લી વાર્ષિક જીવનપ્રસંગો અને તેની રજૂઆત અદ્દભુત હતાં. આ વખતની સામાન્ય સભા તા. ૩૦-૩-૬૩ ના રોજ મળી હતી, ત્યારથી આજ પર્યુષણ વ્યાખ્યાનમાળા' તા. ૧૬-૮-૬૩ થી તા. ૨૪-૮-૬૩ સુધી સુધી એટલે કે ૨૭ માર્ચ, ૧૯૬૪ સુધીનો છે. એમ નવ દિવસની ગઠવવામાં આવી હતી. જે કાર્યક્રમ ગોઠજણાવતાં હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ કે ગત વર્ષમાં વવામાં આવ્યો હતો તે મુજબ કાર્યક્રમ એક વ્યાખ્યાતાના ફેરફાર સંઘને વહીવટ એકસરખે વ્યવસ્થિત રીતે ચાલ્યો હતો અને સંધ સાથે સફળતાપૂર્વક સર્વીશે પાર પડયો હતો. આ વખતે પણ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ એકરારખી ગતિમાન રહી હતી, વ્યાખ્યાનમાળાનું સામાન્યત: પ્રમુખસ્થાન શોભાવતા પંડિત સુખસંધની સભ્યસંખ્યા ટકી રહી છે, એટલું જ નહિ પરંતુ, થેડી વધી લાલજી પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત થઈ શકયા છે અને સભ્યો સક્રિય રસ ધરાવતા થયા છે. નહોતા અને તેમના સ્થાને નિયુકત કરવામાં આવેલા પ્રાધ્યાપક " સંઘની વિશિષ્ટ ત્રણ પ્રવૃત્તિઓ ગૌરીપ્રસાદ ઝાલાએ ગત વર્ષની માફક આ વર્ષે પણ નવે દિવ(૧) શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન અખંડપણે શોભાવ્યું હતું. આ વાચનાલય - પુસ્તકાલયનો લાભ આસપાસ વસતા ભાઈ- અને પ્રત્યેક વ્યાખ્યાતાને પ્રારંભમાં પરિચય આપવાનું અને તે બહેને અને બાળકો બહુ સારા પ્રમાણમાં લે છે. વાચનાલયમાં તે વ્યાખ્યાતાના વ્યાખ્યાનના અંતે સમુચિત ઉપસંહાર કરવાનું કાર્ય સરેરાશ ૧૨૫ થી ૧૫૦ ભાઈઓ સામયિકો વાંચવા માટે દરરોજ તેમણે પૂરી કુશળતાપૂર્વક સંભાળ્યું હતું. આવે છે. વાચનાલયમાં આવતા સામયિકોમાં ૬ દૈનિક, ૨૮ સાપ્તા- વ્યાખ્યાનમાળાને ક્રમ નીચે મુજબ રહ્યો હતો :હિકો, ૧૨ પાક્ષિકે, ૫૧ માસિકો અને ૨ ત્રિમાસિકો, એમ એકં- વ્યાખ્યાતા - વ્યાખ્યાન વિષય દરે ૯ સામયિકો આવે છે. અધ્યાપક: દલસુખ માલવણિયા હિન્દુ અને જૈન ધર્મ પુસ્તકાલય વિભાગમાં ગત વર્ષ દરમિયાન રૂ. ૫૭૪ ની ર્ડો. રાજેન્દ્ર વ્યાસ કુમારી હેલન કેલર : આંધની નજરે 'કિંમતનાં પુસ્તકો ખરીદવામાં આવ્યાં હતાં. પુસ્તકાલયને ચાલું એક અંધ. લાભ લેનારની સંખ્યા ૩૦૦ આસપાસ રહી છે. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા હિમાલયનાં તીર્થસ્થાને છે - , ગત વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂ. શ્રી શાંતિલાલ સી. શાહ ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિને ૫,૪૫૯૮ને ખર્ચ કરવામાં આવ્યો છે, અને આવક રૂા. ફાળે આચાર્ય હરભાઈ ત્રિવેદી સમાજસ્થાય ૪,૪૨૮૩૦ની થઈ છે, એટલે રૂ. ૧,૦૨૭૬૮ની ખોટ આવી શ્રી ઉછરંગરાય ન. ઢેબર ' વિકસતી સામાજિક અહિંસા છે. આગલા વર્ષોની ખોટ રૂ. ૩,૪૩,૧૭ તેમાં ઉમેરતાં આવક શ્રી રામુભાઈ પંડિત મિલેવાન જીલાસ : અંતરાત્માને જાવક ખાતે એકંદર ખોટની રકમ રૂા. ૪,૫૨૦૮૫ની ઊભી રહી છે. વફાદાર માનવી . (૨) પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી કૃષ્ણશંકર દલસુખરામ શાસ્ત્રી શ્રીમદ્ ભાગવતનું હાર્દ સંઘની વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી પ્રાધ્યાપક ભૂપેન્દ્ર ત્રિવેદી મીરાંબાઈ રહી છે, એટલું જ નહિ પણ, આ પ્રવૃત્તિ ઈતર સંસ્થાઓને પ્રેરણા શ્રી ભૃણાલિની દેસાઈ સંત જ્ઞાનેશ્વર રૂપ બની છે અને પર્યુષણ દરમિયાન બીજી સંસ્થાઓએ પણ આવી આચાર્ય ધીરૂભાઈ ઠાકર અવધુત આનંદઘન , વ્યાખ્યાનમાળાઓ જવાની છેલ્લા કેટલાંક વર્ષોથી શરૂઆત કરી છે. શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહ ઉદયમાને , પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવતાં પહેલાં ખૂબ પરિશ્રમ લઈ અભિનવ સંસ્કૃતિ અધ્યાપક કરસનદાસ માણેક ઉચ્ચ. કોટિના વકતાઓને રામ અને કૃષ્ણ : એક તુલનાત્મક અને વ્યકિતઓને સંપર્ક સધાય છે વિચારણા અને દર વર્ષે એકથી એક ચઢીયાતી અને વિશિષ્ટ વ્યકિતઓને આચાર્ય રજનીશજી વિશ્વશાંતિ અને અહિંસા આકર્ષવામાં અને વ્યાખ્યાતા તરીકે લાવવામાં સંઘને જે સફળતા પ્રિન્સિપાલ ધૈર્ય બાળ વૈરા. આપણે કઈ તરફ? મળે છે એ જ એની લશ્રુતિ છે. ગત વર્ષની વ્યાખ્યાનમાળામાં રાજ્યપાલ વિજ્યાલક્ષ્મી પંડિત ગાંધીજી વિશેનાં સંસ્મરણો જેમ જાણીતા સર્વોદય કાર્યકર્તા શ્રી જયપ્રકાશ નારાયણને લાવવામાં શ્રી ગુરુદયાળ મલિકજી ઈશુ ખ્રિસ્ત આવ્યા હતા તેમ આ વખતે મુંબઈના રાજયપાલ શ્રી વિજયાલક્ષમી મહાસતી ઉજજવળકુમારી વિશ્વમૈત્રી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૪s - પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૬૪. - આ વ્યાખ્યાનમાળા ગુણવત્તાની દષ્ટિએ આગળની વ્યાખ્યાન- બોમ્બે મ્યુનિસિપલ શિક્ષણ સમિતિના નવા નિમાયેલા અધ્યક્ષ ' માળા કરતાં ચડિયાતી રહી એવી છાપ અનેક “ભાઈ-. શ્રી લીલીબહેન પંડયાને “બોમ્બે મ્યુનિસિપાલિટી દ્વારા અપાતા બહેનેના મન પર પડી હતી. અઢાર વ્યાખ્યાતાઓમાંથી, પ્રાધ્યાપક પ્રાથમિક શિક્ષણ અંગે” એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતે. દલસુખ માલવણિયા અમદાવાદથી, શ્રી શાંતિલાલ સી. શાહ પૂનાથી, (૨) તા. ૪-૫-૬૩ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે આચાર્ય હરભાઈ ત્રિવેદી ભાવનગરથી, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી ન્યૂ મરીન લાઈન્સ ઉપર આવેલા “મનેહર'માં શ્રી. મુંબઈ જૈન નડિયાદથી, આચાર્ય રજનીશજી જબલપુરથી અને શ્રી ગુરુદયાળ યુવક સંઘ તરફથી સંઘના સભ્ય પુરત ખાદી, કમિશનના નવા મલિકજી અમદાવાદથી એમ છ વ્યાખ્યાતાઓ બહારગામથી આવ્યા અધ્યક્ષ શ્રી ઉછરંગરાય ન. ઢેબર માટે એક સ્વાગત સમારંભ હતા. વિષયની વિવિધતાના અને તેના સચોટપણાને કારણે આ યોજવામાં આવ્યો હતો અને તે વખતે શ્રી ઢેબરભાઈએ પિતાના વખતની વ્યાખ્યાનમાળાએ શ્રેતાઓને સારી રીતે આપ્યાં હતા. રશિયાના પ્રવાસના સંસ્મરણે પણ રજૂ કર્યા હતાં. આ વ્યાખ્યાનમાળાની આટલી મોટી સફળતાને યશ તેના વિશિષ્ટ (૩) તા. ૨૦-૭-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ કોટિના વ્યાખ્યાતાએ, મોટી સંખ્યામાં હાજર રહેતા, શિસ્તબદ્ધ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં શ્રી. ચીમનલાલ વર્તનવાળો શ્રોતાગણ અને ચિંતનશીલ એવા પ્રમુખ સાહેબ- ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ” એ આ રીતના ત્રિવેણી સંગમને ફાળે જાય છે.' વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. - આ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘને રૂ. ૧,૫૭૩.૧૫ ને . (૪) તા. ૨૫-૮-૬૩ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે ખર્ચ થશે હતે. સંઘની પ્રવૃત્તિઓને મોટા ભાગને ખર્ચ આ પર્યુષણ શ્રી. ભુલાભાઈ દેસાઈ રોડ ઉપર આવેલા 'સાગર તરંગ’માં, તરતમાં જ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રોતાઓ તરફથી મળતી આર્થિક સહાય સમાપ્ત થયેલ પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓના સન્માન ઉપર નિર્ભર હોય છે. સંસ્કારી તાજોએ વર્ષોથી સંઘને આર્થિક અર્થે પરિમિત આકારનું એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું ચિતામાંથી મુકત રાખેલ છે. આમ છતાંય સંસ્થાને વિશેષ વિકાસ | હતું. આ પ્રસંગે પંડિત બેચરદાસ જીવરાજ દોશી હાજર હોઈ, ત્યારે જ શક્ય છે, જ્યારે મોટી આર્થિક સહાય સંસ્થાને મળતી સ્વાતંત્ર્યદિનના સંદર્ભમાં ભારત સરકાર તરફથી એક વિશિષ્ટ રહે. ગત વ્યાખ્યાનમાળા દરમિયાન સંધને રૂ. ૧,૧૦ ૧૯.૦૦ અને કોટિના સંસ્કૃત પંડિત તરીકે તેમને ' પ્રમાણપત્ર આપવામાં વાચનાલય અને પુસ્તકાલયને રૂા. ૨,૫૦૦.૦૦ ની આર્થિક સહાય. આવ્યું હતું તે અંગે તેમનું પણ બહુમાન કરવાને કાર્યક્રમ હાથ મળી હતી. ધરવામાં આવ્યો હતો. (૩) પ્રબુદ્ધ જીવન (૫) તા. ૯-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંઘનું પાક્ષિક પત્ર “પ્રબુદ્ધ જીવન' એ સંઘનું ગૌરવભર્યું સંઘના કાર્યાલયમાં શ્રી નવલમલ કંદનમલ ફીરોદિયા--પતે એ પ્રકાશન છે–સંઘની એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. પ્રબુદ્ધ જીવને આગામી અરસામાં રશિયાની મુલાકાત લઈને આવેલ હોઈ–તેમનાં સંસ્મરણો એપ્રિલ માસની ૧૬ મી તારીખના અંકના પ્રકાશન સાથે રજૂ કરવાને લગતી એક જાહેર સભા યોજવામાં આવી હતી. ૨૫ વર્ષ પૂરાં કરશે. પ્રબુદ્ધ જીવન તેના પ્રકાશનના (૬) તા. ૧૧-૯-૬૩ બુધવાર સાંજના ૬-૧૫ વાગ્યે ન્યૂ પ્રારંભથી જ જાહેર ખબરો લેવાના વિચારથી દૂર રહેલા મરીનલાઈન્સ ઉપર આવેલ “મનહર”માં મુંબઈની પ્રોવિન્શિયલ છે. આવા દરેક ચીજ–વસ્તુના મોંઘાઈના સમયમાં પણ પ્રબુદ્ધ જીવન કોંગ્રેસ કમિટિમાં ચૂંટાયેલા પ્રમુખ શ્રી. ભવાનજી અરજણ ખીમજી એક્સરખું ટકી રહે અને દશથી બાર પાનાની ગંભીર વિચારસામગ્રી સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોનું એક મિલન યોજવામાં જનતાના ચરણે રજૂ કરતું રહે એ ખરેખર રાંતેષપ્રદ બીના છે. આવ્યું હતું. પ્રબુદ્ધજીવનને એક વિચારપ્રેરક પાક્ષિક તરીકે ગુજરાતી ભાષાભાષી (૭) તા. ૧૪-૯-૨૩ શનિવારના રોજ સાંજના સમયે સમાજમાં ઉજજવળ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, એટલું જ નહિ પણ, . શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં “ચીન-ભારત તેમાં પ્રગટ થતા લેખો અન્ય ગુજરાતી સામયિકોમાં અવારનવાર સિંઘર્ષના સંદર્ભમાં એશિયાના પૌત્ય દેશ ભારત વિશે શું ધારે છે?” એ વિષય ઉપર શ્રી સત્યેન્દ્ર ડેનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં ઉધૃત થતાં જોવામાં આવે છે. આ હકીકત પ્રબુદ્ધ જીવનના પ્રકાશનની આવ્યું હતું. સાર્થકતા પુરવાર કરે છે. આજે સમાજમાં ચિંતનશીલ પ્રકાશને (૮) તા. ૨૧-૯-૬૩ શનિવારના રોજ સાંજના ૬–૧૫ જવલ્લે જ દેખાય છે. કારણ, આર્થિક મુશ્કેલીઓ સામે એ ટકી વાગ્યે સંઘ તરફથી સંધના કાર્યાલયમાં ગુજરાતના પદયાત્રી શકતા નથી. પ્રબુદ્ધજીવનને પણ આર્થિક સંકટને સામને કર જ શ્રી હરીશભાઈ વ્યારાને સર્વોદય વિચારણા અંગે એક જાહેર પડે છે, પણ એને સુજ્ઞ વાચકવર્ગ અને સંધ પ્રત્યે શુભેચ્છા વાર્તાલાપ યોજવામાં આવ્યો હતે. ૯) તા. ૧૯-૧૦-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ રાખનાર અનેક ભાઈ–બહેને આ મુશ્કેલીમાં સહાય કરે છે. પ્રબુદ્ધજીવનને વાગ્યે મરીન લાઈન્સ ઉપર આવેલ “મનોહર”માં શ્રી. મુંબઈ જેના વહીવટી વર્ષ દરમિયાન રૂ. ૨૦૭૮૫૧ની આવક થઈ છે અને યુવક સંઘ તરફથી સંઘના સભ્ય પુરનું શ્રી એસ. કે. પાટિલનું રૂા. પ૬૭૬૮૦ને ખર્ચ થયો છે. પરિણામે રૂ. ૩૫૯૮/૨૯ની સન્માન યોજવામાં આવ્યું હતું. ખાટ આવી છે. સંઘને ભોગવવી પડતી પ્રબુદ્ધ જીવનની આટલી માટી ખેટ ચિંતાનો વિષય રહ્યો છે. વિશાળ જનસમાજની અગત્યની (૧૦) તા. ૯-૧૧-૬૩ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે સેવા કરનાર આ પત્રની ખેટ માત્ર હળવી જ નહિ, પરંતુ શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંધના કાર્યાલયમાં “રાષ્ટ્રીય સરભર કરવાના ઉપાયો આપણે ગંભીરપણે વિચારવા જોઈએ. તેમ જે આંતરરાષ્ટ્રીય રાજકારણ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ આ વર્ષે પ્રબુદ્ધ જીવન એપ્રિલની આખરમાં ૨૫ વર્ષ પૂરાં કરતું ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. હોઈ દરેક સભ્ય અને દરેક ગ્રાહક પાસે બીજી કોઈ મેટી રકમની (૧૧) તા. ૩૧-૧૨-૬૩ મંગળવારના રોજ સાંજના સમયે નહિ પરંતુ તેઓ સૌ પોતાની ફરજ સમજીને પાંચ પાંચ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં, શ્રી મુંબઈ જૈન યુવક ગ્રાહક વધારી આપે આવી એક નાની એવી અપીલને સૌ સભ્યો સંઘ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી ભારત જૈન મહામંડળના અને ગ્રાહકો * ગંભીરપણે વિચારે અને અમલમાં મુકીને પ્રબુદ્ધ : ઉપક્રમે ગુજરાતના સાહિત્ય પરિષદના ૨૨માં સંર 'જીવનને સમૃદ્ધ બનાવવામાં પોતાને ફાળે આપે એ તેમને શ્રી રસિકલાલ છોટાલાલ પરીખને એક બહુમાન સમારંભ . અમારો આગ્રહભર્યો અનુરોધ છે. યોજવામાં આવ્યો હતો. આ ગત વર્ષ દરમિયાન યોજાયેલાં સંમેલન અને સન્માન સમારંભે સંઘદ્વારા યોજાયેલાં પર્યટને ' , ૧) તા. ૨૦-૪-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ (૧) તા. ૬ તથા ૭ એપ્રિલ શનિ-રવિ એમ બે દિવસ માટે પુના વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, સંઘના કાર્યાલયમાં , નજીક આવેલ ચિચવડ મુકામે જૈન વિદ્યા પ્રસારક મંડળ તરફથી , * Page #75 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪-૪ કેટલીક શિક્ષણ સંસ્થાઓનું સંચાલન ચાલે છે, તેના પરિચય માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજને માટે ચિંચવડ જવા આવવાનું એક પર્યટન યોજવામાં આવ્યું હતું. પ્રબુદ્ધ જીવન (૨) તા. ૬-૧૦-૬૩ રવિવારના રોજ સંઘ તરફથી સંધના સભ્યો તેમજ તેમના કુટુંબીજનો માટે વજ્રશ્વરી જવા આવવા માટેનું એક પર્યટન યાજવામાં આવ્યું હતું. વૈદ્યકીય–રાહત વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઈ-બહેનાને સંઘ તરફથી આપયા તથા ઈન્જેકશના ખરીદી આપવામાં આવે છે. આ રાહત સાધારણ રીતે જૈન સમાજ પૂરતી મર્યાદિત રાખવાનું વિચારાયણું હોવા છતાં આ મદદ જૈનેતરોને પણ કશા પણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આ ખાતામાં ગયા વર્ષેા. ૨૭૬-૭૫ની પુરાંત રહેતી હતી અને વર્ષ દરમિયાન ૧૦૮-૨૫ ભેટના મળ્યા એટલે શ. ૩૮૫-૦૦ થયા, તેમાં વર્ષ દરમિયાન રૂા. ૪૫૧-૮૨ની મદદ આપવામાં આવતાં આ ખાતે રૂા. ૬૬-૮૨ લેણા રહે છે. આમ છતાં નવા ચાલુ વર્ષમાં પણ આ મદદ આપવાનું ચાલુ રાખેલ હોઈ અને આ ખાતાના ઉત્તરોત્તર વધારે લાભ લેવાતા હાઈ તેના માટે સ્વતંત્ર સારા ભંડોળની જરૂર રહે છે. જેથી જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં ઉપયોગી થઈ શકાય. સંઘમાં માંદાની માવજત માટેનાં સાધનો પણ વસાવવામાં આવ્યાં છે અને તેના લાભ કશા પણ ભેદભાવ સિવાય અનેક કુટુંબોને આપવામાં આવે છે. સંઘની કાર્યવાહી તેમજ આર્થિક પરિસ્થિતિ સંઘ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓના ઉપર સંક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યા છે. ગત વર્ષ દરમિયાન સંધની કાર્યવાહક સમિતિની ૧૩ સભા। બાલાવવામાં આવી હતી. સંધની આર્થિક પરિસ્થિતિને લગતી વિગતો આ સાથે સાંકળેલા આવકજાવકના હિસાબો અને સરવૈયા ઉપરથી માલુમ પડે તેમ છે. સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૫૧૧૭-૪૨નો થયા છે; આવક રૂા. ૧૩૯૭૦-૧૧ની થઈ છે, અને સરવાળે રૂ. ૮૮૫૨-૬૯ના વધારો રહ્યો છે. તેમાંથી પ્રબુદ્ધ જીવનની ખોટ રૂા. ૩૫૯૮-૨૯ બાદ કરતાં રૂા. ૫૨૫૪૪૦નો વધારો રહ્યો તે જનરલ ફંડ ખાતે લઈ જવામાં આવેલ છે. આ રીતે આપણુ જનરલ ફંડ રૂા. ૨૨૬૦૫-૫૨નું હતું, તેમાં આ વર્ષનો વધારો રૂ।. ૫૨૫૪-૪૦ ઉમેરતાં વર્ષની આખરે રૂા. ૨૭૮૫૯૯૨ જનરલ ફંડ ખાતે જમા રહે છે. સંઘની ગત વર્ષની કાર્યવાહીના આ વૃત્તાંત છે, જે મર્યાદા સ્વીકારીને સંઘ આજ સુધી પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહેલ છે તે જોતાં ગત વર્ષની કાર્યવાહી સંતાષકારક લેખી શકાય. સંઘે ૩૫ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૪ વર્ષ પૂરાં કર્યાં છે અને સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવને ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે. આજે અનેક સંસ્થાઓએ પોતાનાં મકાનો કર્યાં છે એ જોઈને સંઘના મિત્રા તેમજ પ્રશંસકો સંઘ માટે અથવા તો વાચનાલય અને પુસ્તકાલય માટે પેાતાનું મકાન ઉભું કરવાનો અનુરોધ કરી રહ્યાં છે. સંસ્થાના સ્થાયિત્વને સંસ્થાના સ્વતંત્ર મકાન સાથે ખૂબ સંબંધ છે. સંઘના આ૪૯૦ સભ્યો છે અને તેમાં કેટલાક અર્થસંપન્ન છે, તેમજ વિશાળ સમાજમાં સારી લાગવગ ધરાવે છે અને તેથી સંઘના આગેવાન સભ્યો આ બાબત ધ્યાન ઉપર લે તે। આ મનોરથની સિદ્ધિ બહુ મુશ્કેલ નથી. સંઘના સભ્યોને આ બાબત ઉપર પોતાનું ચિત્ત કેન્દ્રિત કરવાની ભલામણ કરવામાં આવે છે. જો આવી કોઈ યોજના સંઘ સમક્ષ રજૂ કરવામાં આવે તે સંઘના સભ્યો, મિત્રો અને પ્રશંસકો યોજનાને પાર પાડવા પૂરો સહકાર આપશે એવી આશા રાખવામાં આવે છે. મંત્રી: મુંબઈ જૈન યુવક સંઘ સઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૭-૩-૧૯૬૪ ને શુક્રવારના રોજ સંઘના કાર્યાલયમાં શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆના પ્રમુખસ્થાને મળી હતી જ્યારે નીચે મુજબનું કામકાજ થયું હતું : (૧) સંઘનું વાર્ષિક લવાજમ રૂા. ૫ છે તેના બદલે હવે પછીના વર્ષથી રૂા. ૮ કરવુંએ પ્રકારની સંધની કાર્યવાહક સમિતિ તરફથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત ઉપર કેટલાક ચર્ચા-વિચારણા થયા બાદ સંઘનું જે રૂા. ૫ લવાજમ છે. તે જ ચાલુ રાખવું. એમ નિર્ણય કરવામાં આવ્યા હતા. (૨) સંઘનું હિસાબી વર્ષ કારતક શુદ ૧ થી આસા વદ અમાસ સુધીનું ગણવામાં આવે છે એવા બંધારણમાં જે પ્રબંધ છે. તેના બદલે હવે પછી પહેલી જાન્યુઆરીથી ડિસેમ્બર ૩૧ મી તારીખ એ પ્રમાણે વર્ષ રાખવું એ પ્રકારના બંધારણમાં, સુધારો કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું અને ચાલુ વર્ષ આગમી ડિસેમ્બરની ૩૧ મી તારીખ સુધી લંબાવવું એમ ઠરાવવામાં આવ્યું. (૩) સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંઘ અને શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલયના વિક્રમ સંવત ૨૦૧૯ ની સાલના ઑડિટ થયેલા હિસાબા (જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે) સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમ જ સંઘની કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા બન્ને સંસ્થાના ચાલુ વર્ષના અંદાજપત્ર મંજૂર રાખવામાં આવ્યા. ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨. પરમાનંદ કુંવરજી કાપડિયા (૪) ત્યાર બાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી. ૩. ૪. "3 23 1. 33 ૬. શ્રીમતી લીલાવતીબહેન દેવીદાસ ૭. શ્રી જયંતિલાલ ફત્તેહચંદ શાહ ૮. ભગવાનદાસ પોપટલાલ ખીમજી માડણ ભુજપુરીઆ ચંદુલાલ સાંકળચંદ શાહ ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. શ્રીમતી તારાબહેન આર. શાહ ૧૬. શ્રી સુબોધભાઈ એમ. શાહ. ૧૭. મફ્તલાલ ભીખાચંદ " રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જે. શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી ” રમણલાલ ચી. શાહ 23 33 . રમણલાલ લાલભાઈ લાકડાવાળા દામજીભાઈ વેલજી શાહ પ્રવિણ મંગળદાસ ૨૪૧ " ૧૮. શ્રીમતી જસુમતીબહેન મનુભાઈ કાપડિયા ૧૯. શ્રી કે. પી. શાહ ૨૦. ખેતસી માલસી સાવલા પ્રમુખ. ઉપપ્રમુખ મંત્રીઓ કોષાધ્યક્ષ સભ્યો ,, (૫) કેટલાએક સમયથી નાદુરસ્ત તબિયત રહેતી હોવાના કારણે આ વખતે સંઘના પ્રમુખસ્થાનેથી સ્વેચ્છાએ નિવૃત્ત થતા શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆએ સંઘના પ્રમુખ તરીકે ૧૧ વર્ષ સુધી એકસરખી સંઘને સેવા આપી તે અંગે તેમને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ તથા શ્રી ચીમનલાલ જેઠાલાલ 39 Page #76 -------------------------------------------------------------------------- ________________ - (૧) પ્ર બુ ૬ જીવન તા. ૧૬-૪-૬૪ ' શાહે અત્યન્ત ભાવભરી અંજલિ આપી હતી અને તેમના પ્રત્યે સદ્ભાવ દાખવતે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો : “આજથી ૧૧ વર્ષ પહેલાં સંઘમાં શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆએ સંઘ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું અને સંઘના કાર્યને એકસરખું ચાલુ રાખવામાં પ્રમુખસ્થાન ઉપર સતત કાયમ રહીને આજ સુધી પોતાની સર્વ શકિતઓને તેમણે વેગ આપ્યો છે એ માટે આજ રોજ મળેલી સંઘની વાર્ષિક સભા શ્રી ખીમજીભાઈ પ્રત્યે ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરે છે અને આજે તેઓ એ જવાબદારીથી નાદુરસ્ત તબિયતના કારણે મુકત થતા હોવા છતાં, સંઘની સર્વ પ્રવૃત્તિઓમાં તેમને એક સરખે સાથ મળતું રહેશે એવી આશા વ્યકત કરે છે.”, ' . - એ જ પ્રમાણે આ વખતે લાંબા સમયના ગાળે સંઘના ઉપ- પ્રમુખના સ્થાન ઉપરથી નિવૃત્ત થતા 'શ્રી લીલાવતીબહેન દેવીદાસ પ્રત્યે કૃતજ્ઞતા દાખવતે નીચે મુજબને હરાવ પ્રસાર કરવામાં આવ્યો હતો. - “૧૧ વર્ષ સુધી શ્રી લીલાવતીબહેન દેવીદાસે સંઘના ઉપપ્રમુખ તરીકે પોતાની અનેક સામાજિક જવાબદારીઓને પહોંચી– વળવાનું હોવા છતાં આજ સુધી ઉપ-પ્રમુખનાસ્થાન ઉપર રહીનેતેમણે સંઘની જે એકનિષ્ઠાથી સેવા બજાવી છે તે માટે આજ રોજ મળેલી સંઘની વાર્ષિક સભા કી લીલાવતીબહેન પ્રત્યે ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરે છે અને ઉપ પ્રમુખના અધિકારની જવાબદારીથી મુકત થતા હોવા છતાં સંઘને તેમને પૂર્વવત સહકાર મળતો રહેશે એવી આશા વ્યકત કરે છે.” . વાર્ષિક સભા દરમિયાન નિવૃત્ત થતા પ્રમુખ શ્રી ખીમજીભાઈ માંડણ ભુજપુરીઆનું, તથા ઉપ પ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસનું તથા નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યવાહક સમિતિમાં ત્રણ સભ્યોની પુરવણી ત્યાર બાદ તા. ૪-૪-૧૯૬૪ ના રોજ મળેલી સંઘની નવી કાર્યવાહક સમિતિએ કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલ ત્રણ સભ્યોની પુરવણી કરી હતી :૧. શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી ૨. , કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા ૩. , નાથાલાલ એમ. પારેખ મ.મ.શાહ સા. વાચનાલય-પુસ્તકાલય સમિતિ . આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય-પુસ્તકાલયના નીચે જણા- વેલ પાંચ ટ્રસ્ટીઓ અધિકારીની રૂઈએ સભ્ય ગણાય છે:(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, (૨) » પરમાનંદ કુંવરજી કાપડિયા . ૩) , રતિલાલ ચીમનલાલ કોઠારી (૪) , રમણિકલાલ મણિલાલ શાહ (૫) , ચીમનલાલ જેઠાલાલ શાહ ' આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નીમણુક કરવામાં આવી હતી :(૧) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ (૨) , પ્રવીણ મંગળદાસ , (૩) , રમણલાલ ચી. શાહ (૪) , કે. પી. શાહ આ રીતે આ વાચનાલય-પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને તેમાંના પાંચ ટ્રસ્ટીઓમાંના એક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. જ્ઞાનબા તુકારામ “પાણી એટલે પ્રવાહી, વાયુ એટલે ચંચલ, અગ્નિ, એટલે ઊણ’ એ કહેવાની જરૂર રહેતી નહી, તેમ જ કાંતિ એટલે રકતપાત, વિનાશ અને હિંસા વગર થાય જ નહીં–નવનિર્માણ માટે એ વિનાશ સહેવો જ રહ્યો! ઈંગ્લેન્ડ જેવા દેશમાં એક રકતપાતશૂન્ય ક્રાંતિ થઈ હતી, પણ એને પૂર્ણવિરામ માનવી લહીથી જ મૂકાયો હતો ! કાળના અસ્ત્ર પગલાં નીચે ઈતિહાસના ભવ્ય કાલખંડ દબાઈ ગયા છે. એના અવશેમાં રગદોળાયેલાં માનવતાના હુંકારા કોકવાર ' સંભળાય છે. એક વાર માનવતાએ વીર ગર્જના કે ક્ષીણ હુંકારને બદલે તંબૂરાને તાર છેડીને એક અમર સંગીતલહરી જગાવેલી અને તેના પડઘા હજુ સહ્યાદ્રિની કેડીઓ ઉપરથી સંભળાય છે : “જ્ઞાનબા તુકારામ’ ‘જ્ઞાનબા તુકારામ'. ' આશ્વિનથી આષાઢ સુધી જ્ઞાનબા તુકારામની ધૂન જાગે છે અને પંઢરીની પદયાત્રાનાં પ્રસ્થાને મૂકાતાં જાય છે. અભંગોની ' રમઝટ જામતી જાય છે. તુલસીની માળા પહેરી કરતાલ સાથે વૃદ્ધો, પિતાની ઉમ્મર ભૂલી યૌવનના ઉલ્લાસથી ઊભા થાય છે. એ માળા પહેરી એટલે અસત્ય બેલાય નહીં, પંઢરીની ‘વારી” ભૂલાય નહીં, માંસ - મચ્છી ખવાય નહીં, હિંસા કરાય નહીં. અભણ ગામડીયાને આ એકાદશ વ્રતની દીક્ષા આપી છે જ્ઞાનબા તુકારામે. મહારાષ્ટ્રનાં સંતાન સહ્યાદ્રિની ટોચ જેવાં જ છે. એ જરા જરામાં લાગણીવશ ના થાય. જોતાંની સાથે કઠોર લાગે. કોકવાર ઉદ્દામ પણ લાગે. પણ એક વાર સ્નેહની સરવાણી ફૂટી તે પોતાનું માથું આપતાં પણ વિચાર ના કરે ! એ મહારાષ્ટ્રમાં ગુરુની આજ્ઞાનુસાર એક સન્યાસીએ પાછા ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો-એમનાં ચાર સંતાન-એમને ગુરુના આશ્રમમાં મેકલી પિતે નિવૃત્તિ લેવાની એમની ઈચ્છા હતી. પણ સંન્યાસીના છોકરાં-એમને જનોઈ કેવી ? એમને વિઘાને અધિકાર જ કયાંથી હોય? માં - બાપ કરગર્યા'. ભૂલ અમારી છે, સજા અમને કરો.” “તમને વળી જીવવાને અધિકાર જ કયાં છે?” બ્રહ્મવું રોકડો સવાલ કર્યો. ત્યારે માબાપે સમાજને ચરણે કુલ જેવાં છોકરાં ધરી દેહ ત્યાગી દીધા. માબાપવિહોણાં આ ચાર નિર્દોષ બાળકો ન્યાય માગતાં ઊભાં હત જ્યારે પ્રભુ રામચંદ્રની કઠોરતાને યાદ કરાવે એવી બ્રહ્મવૃંદની કસોટીમાંથી એમને પસાર થવું પડયું હતું. એ આઘાતે અસહ્ય થવાથી જ્ઞાનેશ્વરે ઝૂપડીનાં બારણાં દઈ રૂસણાં લીધાં હતાં અને નાનકડી મુકતાએ એમને સમજાવ્યા હતા–“લક ઝાલિયા વનિ–સંતમુખે વહાવે પાણી સમાજે અગ્નિનું રૂપ લીધું. ભલે લીધું! તમે સંત. પાણીની સૌમ્યતા ધારણ કરી અગ્નિને શમા, અગ્નિને જીતે. એ અગ્નિ તમને બાળી કેમ શકે? તમે એનાથી શ્રેષ્ઠ છે, સમર્થ છે.’ જ્ઞાનીઓના રાજા–એવા એ જ્ઞાનેશ્વરના અંતરમાં જ્ઞાનને દીપ પ્રગટાવવાની ચિનગારી આ નાનકડી બેનડીના બેલમાં હતી. સમાજે જેમને ધિક્કાર અને ઉપહાસ આપવા ધાર્યો ત્યાં સામેથી જ્ઞાનેશ્વરે પિતાની જ્ઞાનેશ્વરી સમાજને અપી–જેમાં નર્યો પ્રેમ નિતરે છે, જેમાં એક પણ કઠોર શબ્દ નથી. વણઝામ પદ્ધતિમાં પ્રવેશી ચૂકેલી વિકૃતિઓને પિતાની અમૃતવાણીથી એમણે દૂર કરી. “ભગવાનનો ભકત એ ભાગવત’ એવા ભાગવત , ધર્મની ધજા ફરકાવી–પતાનું કર્મ કરી શૂદ્ર, ચાંડાલ, સ્ત્રી–કોઈ પણ વ્યકિતને માર્ગે મુકિત મેળવી શકે છે -ગુરુપદ પ્રાપ્ત કરી શકે છે–એવી એક ભવ્ય પ્રણાલિકા એમણે ઊભી કરી. એમના ભાગવત મેળામાં સંત એકનાથ જેવા બ્રાહ્મણ જોડાયા અને એ બ્રહ્મા અસ્પૃશ્યતાના બંધ તેડયા-પિતૃઓની સાથે ચાર વર્ણને જમાડયા-જનાબાઈ જેવી કામવાળી, કાન્હાપાત્રા જેવી વારાંગના, ચેખામેળા જે ઝાડુવાળે, રોહીદાસ જેવા ચમાર, નામદેવ મેરાઈ ને રાજા બંકાની આદિવાસી : 'ક' , ' ' Page #77 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪-૬૪ પ્રબુદ્ધ જીવન ૨૪૩ જોડલી એવી ભકત-માલિકાની એક ઝળહળતી કાંચનરેખા સહ્યાદ્રિના કાળ પહાડ પર ખેંચાઈ ગઈ ! તુકારામ નામને વાણિયો એને હિંગ તળતાં ના આવડી–મરચાં વેચતાં ન આવડયાં–સંસાર કરતાં ન આવડપણ એને જે આવડ્યું તે નદીના પાત્રમાં ડુબાડયા છતાં વહી ના ગયું-એ તે ‘અભંગ” રહ્યું! એ હતું એની ભકિતનું ધન-જેટલું લૂંટાય એથી બમણું ભરાય ! એ આ વાણિયાનો સોદો! એની આ મહાન ધર્મક્રાંતિની પાછળ શુદ્ધ અને ભકિતમય જીવન-તપસ્યા છે. એ જ આ મહાન ક્રાંતિનાં શસ્ત્રો છે. એ આયુધો પર ધાર ચડાવી છે શબ્દોની. કેવા છે એ શબ્દો? અમૃત પણ ફિકકું લાગે એવા મીઠાં... માઝા મરાઠાચી બેલ કવતિને પરી અમૃતાતેહી બીજાં ક્રિકે ઐસી અક્ષરે રસીકે, મેળવીન! 'રસિકો પાસેથી એવી પ્રશસ્તિ મેળવવાની શ્રદ્ધાથી જ્ઞાનેશ્વરીની એકેક કડીઓ પ્રગટ થઈ– “શાં_ચી અભિનિલ તે સમુદ્રાહૂની ખેલ અર્થભરિત” અભિનવ એવો શાંતરસ જ જાણે પોતે પ્રત્યક્ષ થયો હોય અને સાગરથી પણ ઊંડા અર્થવાળા શબ્દોનો ‘હુંકાર કરતા હોય એવી આ સુંદર રચના છે. જના ધર્મગ્રંથોના અર્થને પોતાને અનુકૂળ એવા અર્થમાં મૂકી ખાટા આચારધર્મને માથે ચડાવી બેઠેલા સ્વાર્થી વર્ગને અને અંધશ્રદ્ધાથી એમની સત્તા માન્ય રાખી પોતાની અસ્મિતા ભૂલી જતાં સામાન્ય જનને ભકિતને મુકિતમાર્ગ બતાવવા આ સંતની પરંપરા ભૂમિપર ઊતરી આવી હતી. તુકારામ મહારાજે પોતાનું જીવિત કાર્ય શું તે કહ્યું છે “આહ્મી વૈકુંઠવાસી આલે વાચ કારણોસી ! અર્થે લેપલી પુરાણે નાશ કેલા શબ્દજ્ઞાને વિષયભી મને સાધને બુડવીલી ? પિટું ભકિતચા ડાંગરા કળી કાળાસીહી દરારા ! ભકિતની નૌબત વાગે ત્યારે મહાકાળ પોતે પણ સ્તબ્ધ બની જાય ! જ્ઞાનદેવ તુકારામના કરતાલ ઊપડયા ને લોકવાણીનું જ્ઞાન, સૌંદર્ય અને માધુર્ય પોતાની અભિરામ શૈલીથી ખીલી ઊઠયું. પ્રભુને પોતાને પોતાનું મંદિર છોડી આ ભકતો સાથે મન મૂકી ગાવા–નાચવાની ઈચ્છા થઈ આવી. સામાન્યમાં સામાન્ય માનવી માટે ભકિતનાં રાજદ્વાર ખુલ્યાં. દંભીઓને ભય સંતોને કયાંથી હોય? કળિકાળ પણ ભકિત આગળ નમે. ગીતા જેવી સાક્ષાત ભગવાનની વાગ્ધારા, અર્જુન જેવો પરમભકત શ્રોતા અને જ્ઞાનેશ જેવો ' ટીકાકાર હોય ત્યારે ' અર્થ બેલાચી વાટ પાહે ' , તેથ અભિપ્રાચિ અભિપ્રાયતે વિયે ભાવાચા ફુ લૌરા હોત જાયે મતિવારી ! ત્યાં શબ્દની પ્રતીક્ષા કરતા અર્થ શબ્દ પ્રગટ થતાંની સાથે એને વળગી પડે છે–જે કહેવાનું છે તે આપમેળે જ વ્યકત થાય છે, પ્રેમ અને આનંદથી મન વસંતમાં મહરેલાં વૃા જેવું પ્રફ લ્લિત થાય છે. શબ્દો તો કેટલાં નાનાં - એમાં વળી એવી શકિત ક્યાંથી આવી? જૈસે બિબ જરી બચકે યેવટે - પરિ પ્રકાશા ટૌકય થોકડે” સૂર્યબિંબ નાનું લાગે, પણ તેના તેજથી તૈલોકય પ્રકાશિત નથી થતું ? એમ જ શબ્દમાં જ્ઞાન સમાય છે, સામર્થ હોય છે, બ્રહ્મ વસે છે, એના ઉચ્ચા? પાછળ તપસ્યા અને નિર્મળ બુદ્ધિ હોય તે ! જગતમાત્ર પૂર્ણબ્રહ્મને જ આવિષ્કાર છે એ સત્ય સરળ રીતે સ્પષ્ટ કરતા જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે માયા વિસ્તારપણેના હૈ જગચી નહે આઘ જૈસે દૂધ મુરાલે સ્વભાવું તરિ તેંચી દીધી કાં બીજચી ઝાલે તરુ અથવા ભંગાર તે. અલંકારું. - તૈસા મજ એકાચા વિસ્તારું તેંહે જગા દુધ મેળવવાથી દહીં થાય એ કોણ નથી જાણતું? એટલે દહીંની અંદર દૂધ તે ખરું જ! બીજમાંથી નિર્માણ થતું વૃક્ષ એટલે બીજને જ વિસ્તાર અને સેનાના હજારો જાતના અલંકારો બનાવે તે પણ અંદરનું સેનું તે સેનું જ. તે જ પ્રમાણે આપણે બધાં અને સર્વ ચરાચર સૃષ્ટિ એ પ્રભુને જ વિસ્તાર છે. પ્રસાદ–સરળતા–એ કાવ્યનાં સર્વોત્તમ ગુણ કહેવાય. તુકોબાની - વાણી એટલે પ્રસાદને પડિયે જ જોઈ લે. એક શેર અા ચાડા યેર વાયુગી બડબડ કરે તૃષ્ણા વાઢવીસી બાંધવૂની મોહપાશી ? - રોજનું એક શેર અનાજ જોઈએ, એટલા માટે કેટલાં બધાં ઊંધાચત્તા કરશો? વૃષણા વધારી એટલે શું પેટમાં કોળિયો વધારે માવાને હતો ? ચાતકા લાગુની મેઘ નિત્ય વિષે તે તુજ ઉદાસ કરીલ કાં રે ? નાનકડાં ચાતક માટે વરસતે મેઘ શું તને ભૂખ્યો રાખશે? નકામી ચિતા શીદ કરે છે? એકવાર પ્રભુચરણે મન લાગ્યું એટલે જગત કેવું સરસ લાગે છે! બધે સુખ, સંપત્તિ ને આનંદ જ! ' . ‘નાહી આહા શત્રુ, સૈયરે પિશુન દાટલે હું ધન માહિયેર શુભ ઝાલ્યા દિશા, અવધાચી કાળ , અશુભ મંગળ મંગળાચે. હાતચીયા દીપે દુરાવલી નીશી ન દેખી જે કંસી આહે તેહી. હાથમાં દીવ લઈ જ્યાં જઈએ ત્યાં અંધારું તે કયાંથી રહે? ભકત - જ્યાં હોય ત્યાં કોઈ શત્રુ રહે જ નહિ. અશુભ શુભમાં જ ફેરવાય–બધું મંગલમય થાય. એવા એ જ્ઞાનબા ને તુકારામ–પેમભકિતના ક્રાંતિવીરે. એમનાં નામની ધૂન જાગે ત્યારે રામધુને પણ પાછળ પડે. પંઢરપુરની જાત્રામાં દર્શન વિઠ્ઠલનું, પણ આખે રસ્તે નામ જાગે છે ‘જ્ઞાનાબાંનુકારામનું. ' મૃણાલિની દેસાઈ . તેણે બીજા પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો સત્યં શિવ સુન્દરમ્ દર્શન અને ચિત્તન શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે લેખને સંગ્રહ-બે વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી; 'કિંમત રૂા. ૩, પોસ્ટેજ ૦-૬-૦, - કુલ ત્રણ વિભાગમાં બોધિસત્વ કિંમત રૂા. ૨૧; પેકીંગ પોસ્ટેજ રૂા. ૪ સ્વ. ધર્માનંદ કેસમ્મી રચિત મૂળ મરાઠી નાટક મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે * કિંમત રૂા. ૧૮ : ' ', ' , ' , અનુવાદકે : - પ્રબુદ્ધ જીવનની ફાઇલ કિંમત રૂા. ૬ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બડિયા | કિંમત રૂ, ૧-૮-૦, પાસ્ટેજ ૯-૨-૦ પ્રબુદ્ધ જીવંનના ગ્રાહક બને • વાર્ષિક લવાજમ " શ. ૪ , મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે મળવાનું ઠેકાણું : ' , ' ', ' * સત્ય શિવ સુન્દરમ્ કિમત.રૂ૨, બોધિસત્વ: કિંમત રૂા. ૧ મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩: Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રબુદ્ધ જીવન ગાંધી આશ્રમ અને માંસાહાર–૨ 5 5 (પ્રબુદ્ધ જીવનના 'ગતાંકમાં ઉપરના મથાળા નીચે શ્રી મગનભાઈ દેસાઈના જે લેખ પ્રગટ થયા છે તેમાં આ જ વિષય ઉપર કાકાસાહેબ કાલેલકરે ખાસી લાંબી ‘સ્મૃતિ’ જેવું લખાણ તેમની ઉપર લખી માકલ્યાનું જણાવ્યું છે. તે લખાણ તા. ૧-૪-૬૪ના મંગળ પ્રભાતમાં ‘માંસાહાર ઔર હમારા રુખ' એ મથાળા નીચે પ્રગટ થયું છે, જેના અનુવાદ, નીચે આપવામાં આવે છે. તંત્રી. ) પ્રિય મગનભાઈ, નવી દિલ્હી તા. ૨૨-૨-૬૪ તા. ૨૦-૨-'૬૪નો તમારો પત્ર મળ્યો. ‘પ્રબુદ્ધ જીવન’ની એ નોંધ મે ઉપર ઉપરથી જોઈ હતી. એમાં જે વાકય મેરારજીભાઈના મોઢામાં મૂકવામાં આવ્યું છે તે મને ગમ્યું નહોતું. આજ કાલ સમાચારપત્રામાં જે રીપોર્ટ આવે છે તેમાં ગાટાળા થવાના સંભવ રહે છે. આમ હોવાથી મેં તેની ઉપર વિશેષ ધ્યાન આપ્યું નહોતું. તમારો પત્ર આવ્યા બાદ ‘પ્રબુદ્ધ જીવન’ની એ નોંધ મે ફરીથી જોઈ. એ ઉપરથી આશ્રામજીવનના વિષયમાં હું જેટલું જાણું છું તેટલું લખી મોકલું છું. તમારી ઈચ્છા મુજબ તેના તમે યોગ્ય ઉપયોગ કરી શકો છે. * હું જાણું છું ત્યાં સુધી આશ્રમમાં કદિ પણ માંસ પકવવામાં આવતું નહોતું, તેમજ મહેમાનાને કે કોઈને પણ પીરસવામાં આવતું નહાતું. આશ્રમના પ્રારંભના દિવસેામાં શાકાહાર એટલે કે અનાહારના નિયમો વિશેષ કડક હતા. લાંબા સમય સુધી, દૂધ તેમ જ દૂધમાંથી બનતી ચીજો શાકાહાર નથી એમ વિચારીને તેના ત્યાગ કરવામાં આવતા હતા. દુધને બદલે નારિયેલનું પાણી માપરવામાં આવતું હતું, અને તે પણ અલ્પ પ્રમાણમાં. શ્રી મગનલાલભાઈ ગાંધી આશ્રામના સર્વ નિયમાનું અતિ ચુસ્ત પાલન કરતા હતા. જ્યારે બાપુજીએ જોયું કે દૂધ નહિ લેવાના કારણે મગનભાઈની તબિયત બગડતી ચાલી છે ત્યારે આશ્રમમાં આપદ્ધર્મ તરીકે દૂધ લેવાની છૂટ આપવામાં આવી હતી. આશ્રમમાં મસાલાનું સેવન વર્ષ જ હતું. લીલા તેમ જ સૂકા મરચાં પણ ખાવામાં આવતાં નહોતાં, અમારામાંના ઈમામસાહેબ અને તેમના પત્નીને તીખું ખાધા વિના ચાલતું નહોતું. તેમને મૂળાની મોગરી આપવામાં આવતી હતી, મરચાં નહિ. આહારના નિયમ એટલા કડક હતા. એ વખતે પણ આશ્રમમાં આવીને રહેવાવાળા મહેમાનોને આશ્રમમાં ઘી-દૂધ આપવામાં આવતાં નહોતાં. મહેમાન બહાર જઈને લઈ શકતાં હતાં. માંસાહારી મહેમાન માટે પણ એવા જ નિયમ હતા. મહેમાન આશ્રમમાં રહેતા હોય એ સમય દરમિયાન બહાર કોઈ મિત્રને ત્યાં કે હાટેલમાં જઈને ખાઈ આવે તો વાંધો નહોતા, પણ આશ્રામમાં તે આશ્રમવાસી, તેમ જ મહેમાન માંસ નં ખાય. એ જ નિયમ હતા. તા. ૧૬-૪-૨૪ વર્ષામાં જ્યારે ખાન અબદુલગફારખાન આવીને રહ્યા હતા ત્યારે તેઓ આકામના નિયમોનું પાલન કરતા હતા. તેમના દીકરા લાલીને માંસ વિના ચાલતું નહાતું, તે તેની રહેવાની વ્યવસ્થા આશાદેવીની સાથે વધુમાં કરવામાં આવી હતી. એવું મને સ્મરણ છે. મને એવું પણ સ્મરણ છે કે અમારામાંના ઈમામસાહેબ જ્યારે બહાર જતા હતા ત્યારે તેમને માંસાહાર કરવામાં કોઈ વાંધા નહાતા. શ્રી ઈમામસાહેબની સાથે મારે જે વાત થઈ હતી તેનું મને જે સ્મરણ છે. તે ઉપરથી આ લખ્યું છે. આ સંબંધમાં વિશેષ જાણવું હાય તો શ્રી કુરેશીભાઈ કે ઈમામસાહેબની પુત્રી અમીનાબીબી પાસેથી તમે જાણી શકો છે. શ્રી અમૃતલાલ નાણાવટી દ્વારા માલૂમ પડે છે કે સેવાગ્રામમાં આવેલી એક હંગેરિયન બાઈના કૂતરા માટે બહારથી માંસ લાવીને તેને આપવામાં આવતું હતું. પશ્ચિમના શાકાહારીઓ દૂધ તેમ જ તમામ ગારસને માંસાહારની માફક નિષિદ્ધ લેખે છે. તેઓ એમ કહે છે કે, દૂધ તો સફેદ રંગનું લોહી જ છે. પ્રાણીના શરીરમાંથી તે ઉત્પન્ન થાય છે અને તેની માંસ મજ્જાને તે નિચેાડ છે. બાપુજીએ આ બાબતના પહેલાં સ્વીકાર કર્યો હતો. આગળ જતાં તેમણે જોયું કે દૂધ ભલે માંસના નિચેાડ હાય, પણ તે મેળવવા માટે કોઈની હત્યા કરવામાં આવતી નથી અને કુદરતે એને બચ્ચાંના ખારાક તરીકે બનાવ્યું છે અને વિશેષતા એ છે કે દુધના આધાર ઉપર જ મનુષ્ય માંસાહારના ત્યાગ કરી શક્યો છે. આમ હોવાથી જો નિરામિષ આહારના સફળતાપૂર્વક પ્રચાર કરવા હોય તે દુગ્ધાહારને માન્યતા આપીને તેને પ્રાત્સાહન આપવું જોઈએ. તેમણે પોતે ગાય – ભેંસનું દૂધ નહિ લેવાનું વ્રત લીધું હતું, અને જ્યારે દૂધ વિના શરીરને ટકાવવું મુશ્કેલ બની ગયું ત્યારે તેમણે . બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું હતું. આ તેમના આચાર ઠેઠ સુધી ટકી રહ્યો હતો. પશ્ચિમના લોકો દૂધને ત્યાજ્ય માને છે, પણ ઈંડાં ખાવામાં તેમને વાંધો આવતો નથી. ગાંધીજી પણ લગભગ એમ જ માનતા હતા, પણ તેમણે એ વિચારના આચારના પ્રચાર કર્યો નહોતો. ઈંડાંમાં જે નિર્જીવ ઈંડાં હેાય છે. તે લેવામાં ગાંધીજીને જરા પણ વાંધા નહોતા. એક વાર મને વર્ષામાં કોલેરા થયા ત્યારે તેમણે સાંગલીથી અથવા તો અન્ય કોઈ સ્થળેથી નિર્જીવ ઈંડાં, મંગાવ્યાં હતાં. એમ છતાં મેં લીધાં નહોતાં. મેં એમ કહેલું કે “તત્ત્વત: દૂધ તેમ જ આવાં ઈંડાં એક જ પ્રકારના નિષેધ આહાર છે એમ હું સ્વીકારું છું, એમ છતાં પણ, સદોષ કે નિર્દોષકોઈ પણ પ્રકારનાં ઈંડાંનું સેવન જ મને પસંદ નથી. એટલા માટે નહિ લઉં.” મને એવું કાંઈક સ્મરણ છે કે, નારણદાસભાઈને કનુ જ્યારે બહુ નાના હતા ત્યારે સાબરમતી આશ્રામમાં તેને ઈંડાં આપવામાં - આવ્યાં હતાં. ઇંડાંના આમલેટ બનાવવા માટે કોઈ આશ્રામવાસી તૈયાર ન થયું એટલે ઓરિસ્સાના ગાવિંદબાબુને એ કામ બાપુએ સોંપ્યું હતું. આ તો ગાંધીજીના આશ્રમની વાત થઈ. શ્રી વિનાબા પણ માને છે કે આશ્રામમાં માંસાહારનું સેવન ન થવું જોઈએ. જે લોકો માંસ ખાવામાં માને છે તેઓ આશ્રમમાં ન રહે. તેના ઉપર ઘેાડી જ જ કાંઈ જબરદસ્તી છે? એવા લોકો માટે આશ્રામનું જીવન ઢીલું અથવા તો ભ્રષ્ટ કરી ન જ શકાય. મને પોતાને લાગે છે કે આદર્શ આધ્યાત્મિક જીવનનો પ્રયોગ ચલાવવાવાળા. આકામોમાં માંસાહારને સ્થાન ન હોય એ જ યોગ્ય છે. પશુ-પક્ષી અથવા તો મરઘી–માછલીને મારવાને આપણને અધિકાર છે જ નહિં. એવી હિંસામાં ક્રૂરતા છે, પાપ છે. મનુષ્યજાતિના અધિકાંશ લાક પશુ—પક્ષી, મરઘી–માછલીને મારીને ખાય છે તેમને રોકવાના ધર્મ આજે ઉપસ્થિત થતા નથી. એ ખરું છે કે માનવજાતિ આજ સુધી એટલી સુધરી નથી, પણ પાપ તે ત પાપ જ છે, તેને કોઈ માન્યતા સ્વીકૃતિ આપવામાં ન આવે. આ મારો આવા સ્પષ્ટ અભિપ્રાય હોવા છતાં પણ, હું માનું છું. કે, જેવી રીતે ભિન્નધર્મી તેમ ભિન્નવંશી લાકો એક સાથે રહે, Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ખાય, ભણે અને નીતિના નિયમો સંભાળીને એકબીજામાં આતપ્રોત બને એ આવશ્યક છે, એવી જ રીતે માંસાહારી તેમ જ નિરામિષ -હારી એકત્ર રહે, તેમ જ એક સાથે ખાણું ખાય એ પણ જરૂરી છે. માંસાહારી તથા સાકાહારી રસોઈ ભલે જુદી જુદી પકવવામાં આવે, પણ તેઓ એક સાથે બેસીને ખાશુ ખાઇ શકે એવી વ્યવસ્થા થવી ઘટે છે. તા. ૧૬-૪-૬૪ મેં જોયું છે કે જવાહરલાલજીને ત્યાં જ્યારે બંને પ્રકારના મહેમાન ભાજન કરવાના હોય છે ત્યારે અન્નાહારી તથા માંસાહારી અલગ અલગ બેસતા નથી, પણ ટેબલ ઉપર અન્નાહારી લોકોની સામે એક લાલ ફ્ લ રાખવામાં આવે છે, જેથી પીરસવાવાળાને માલૂમ પડે કે આ લોકોને માંસની વાનીઓ આપવાની નથી. પીરસવાવાળા હિંદુ, મુસલમાન, ઈસાઈ કોઈ પણ હોય તેમાં કોઈ ભેદ કરવામાં આવતા નથી. આ રીવાજ મને સારો લાગે છે. કૌટુંબિક જીવન તેમ જ્ઞાતિ—જીવન ઉપરાંત ભિન્નધર્મી સર્વ પ્રકારના સર્વ લોકોના સહજીવનના આદર્શ પ્રયોગ ચલાવવાવાળા નવા આશ્રમેાની જરૂર છે એમ હું માનું છું. બહુધર્મી સમાજના પ્રયોગ કરવાના જમાના હવે આવ્યા છે. સર્વોદય–સમાજ, સામ્યવાદી સમાજ, વેદાન્તી સમાજ, વગેરે યુગાનુકુળ સામાજિક જીવનના જો પ્રયોગ કરવા હોય અને એ રીતે રાષ્ટ્રની ભાવનાત્મક એકતા સિદ્ધ કરવી હાય તો માંસાહારી તથા અન્નાહારી લોક સુરક્ષિતતાપૂર્વક એકત્ર રહે, ખાય એ પ્રકારની વ્યવસ્થાના સ્વીકાર કરવા જ જોઈએ એમ હું માનું છું. એટલું કરવાથી એકતા થશે અથવા તે। માનસ સુધરી જશે એમ તે કહી શકાય તેમ નથી. એમ છતાં પણ સહજીવન ચલાવવાનો દિવસ હવે આવ્યો જ છે, તેથી આપણા રીતરિવાજમાં આ નવા સુધારાને આપણે માન્યતા આપવી જોઈએ. સહવાસથી માણસ દેખાદેખીથી બગડી જાય છે, તેથી અલગ રહેવું એ જ સારું છે—આવી દલીલમાં વજૂદ નથી. એમ નથી, તો પણ આજના યુગમાં સહજીવનની માંગને આપણે ઠેલી શકતા નથી. સહજીવનની સ્થિતિના સ્વીકાર કરીને પોતપાતાના ધર્મનું પાલન કરવાની શકિત માણસે હાંસલ કરવી જ જોઈએ. કોંગ્રેસ જેવા સંમેલનાના પ્રસંગે કે જ્યારે હજારો લોકો માટે સગવડ કરવાની હોય છે અને તે માત્ર બે-ચાર દિવસ માટે, ત્યારે સર્વમાન્ય અાહારી, ખોરાકની જ વ્યવસ્થા કરવામાં આવે તે તેમાં કશું અનુચિત નથી. માંસાહારી લાક આવી વ્યવસ્થામાં કોઈ ખાસ અગવડ જેવું ન માને અને સામાજિકતાની આદત કેળવવા માટે ચાર દિવસ માંસ વગર ચલાવે એ જ ઉત્તમ છે. કાકાના સપ્રેમ વંદે માતરમ્ તંત્રી નોંધ આ લેખનું મૂળ મથાળું જ “માંસાહાર ઔર હમારા રુખ” એ પ્રકારનું હોઈને પ્રસ્તુત લેખમાં ગાંધીજીના આકામ સાથે જોડાયલા માંસાહારના પ્રશ્ન ઉપરાંત આનુષંગિક એવી બીજી બાબતા પણ સ્વાભાવિક રીતે ચર્ચવામાં આવી છે. એ હકીકત છે કે માંસાહારી લોકો સાથે ભાજન કરવાના પ્રસંગેા આપણા દેશમાં નિરંતર વધતા જાય છે. ભારત બહારના લોકો લગભગ માંસાહારી જ હોય છે, એટલે તેમની સાથેના સહભાજન અંગે કાંઈ વિશેષ ચર્ચાવા કે વિચારવાપણું રહેતું જ નથી. ત્યાં તો નિરામિષ. આહારીએ માંસાહારી લોકો વચ્ચે પોતાના આહારની વ્યવસ્થા ગેાઠવી લેવાની તેમ જ સ્વીકારી લેવાની રહે જ છે. ભારતમાં જ એવા સહભાજનના પ્રસંગો ઉપસ્થિત થાય છે કે જ્યારે અમુક વ્યકિતઓ આદત અને આચારથી માંસાહારી હોય છે અને અમુક વ્યકિતઓ આદત અને આચારથી નિરામિષ-આહારી હોય છે. પરસ્પર ભાઈચારો વધે તે માટે આ બંને વચ્ચે સહભાજનની ઈષ્ટતા અને ઉપયોગીતા વિષે બે મત હોવા સંભવ છે જ નહિ. માંસાહારીઓ સાથે અમે નહિ જમીએ. એમ કહેવા કે વિચારવાના દિવસે। સદાને માટે ગયા છે. પ્રશ્ન માત્ર એટલે જ છે કે આવા પ્રસંગે કેવા પ્રકારની ભાજનવ્યવસ્થા હાવી યોગ્ય ગણાય? એમાં કોઈ શક નથી કે નિરામિષ જીવન આહારીઓને જન્મજાત સંસ્કારના કારણે અથવા તો તે પ્રકારની લાંબા સમયની આદત હોવાના કારણે (માંસાહારી પ્રત્યે નહિ પણ) માંસાહાર પ્રત્યે સુગ હોવાની જ, અને એવી સુગ હાવામાં કોઈ અધર્મ કે અનૌચિત્ય નથી. કાકાસાહેબ તેમના ઉપર આપેલ વિવરણ દ્વારા એવું સૂચવતા લાગે છે કે આવા પ્રસંગે બંને પ્રકારની-એક સાથે નહિ તો ભલે અલગ અલગ–રસાઈ પકવવામાં આવે અને એક જ ટૅબલ ઉપર સાથે બેસીને માંસાહારી માંસાહાર કરે અને નિરામિષ આહારી, માંસાહાર વિશેની સુગને દબાવીને, શાકાહાર કે અન્નાહાર કરે. આપણા દેશમાં પણ કોઈ માંસભાજી હાટલમાં કે રેસ્ટોરાંમાં નિરામિષ આહારી માટે આવી પરિસ્થિતિ ઊભી થાય છે અને તે પરિસ્થિતિને તેણે નીભાવી લેવી પડે છે તે વાત જુદી છે, પણ ભાજનના પ્રબંધ કરનારને હસ્તક જ્યાં ભાજનવ્યવસ્થા હોય ત્યાં, મિશ્રભાજીઓ માટે સર્વમાન્ય એવા શાકાહારની જ વ્યવસ્થા વિચારાવી તેમ જ સ્વીકારાવી ઘટે છે. જો માંસાહાર અને નિરામિષઆહાર વચ્ચે, ચાલુ આહારમાં ઘઉંની મુખ્યતા કે ચોખાની મુખ્યતા પૂરતો જ અથવા તો ગુજરાતી રસેાઈ કે મદ્રાસી રસોઈ જેટલા જ તફાવત હાય તા ખાસ કાંઈ વિચારવાપણું રહેતું નથી, પણ જો એથી વધારે ઊંડા અને ભાવનાલક્ષી કરુણામૂલક તફાવત હોય, જો નિરામિષ આહાર માંસાહારની અપેક્ષાએ નિષ્પાપ અને તેથી વધારે પવિત્ર—ઉચ્ચ કોટિના આહાર લેખાતા હોય અને એ રીતે વધારે ઊંચી સંસ્કારિતા અને સભ્યતાના અનુમાપક હોય તે—ભલેને નિરામિષ–આહારી કરતાં માંસાહારીઓની સંખ્યા અનેકગણી વધારે હોય તે પણ બંને પ્રકારના સહભાજનના પ્રસંગ આવે ત્યારે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય (સર્વગ્રાહ્ય એટલા માટે કે ભારતમાં રોટલી, દાળ, ભાત, શાક એ મુખ્ય ખોરાક છે અને કેટલાક લોકો માટે માંસ તેમાં પૂરક ખોરાક છે.) એવા ' કેવળ નિરામિષ આહારી ભાજનની વ્યવસ્થાનો જ આગ્રહ રખાવા ધટે છે. એક બાજુએથી કાકાસાહેબ એમ જણાવે છે કે પશુપક્ષી અથવા તે મરઘી-માછલીને મારવાનો આપણને અધિકાર છે જ નહીં, એવી હિંસામાં ક્રૂરતા છે, પાપ છે અને તેઓ નિરામિષ-આહાર ઉપર આજ સુધી એકસરખા ભાર મૂકતા આવ્યા છે અને બીજી બાજુએ નિરામિષ આહારી માંસાહાર વિષેની-પ્રકૃતિગત સુગના કડવા ઘુંટડો ગળીને પણ સાથે જમે અને હસવું મોઢું રાખીને નિરામિષ ભાજન આરોગે એવા ભાજનપ્રબંધના આગ્રહ કાકાસાહેબ દાખવે છે. આ પ્રકારની કાકાસાહેબની વિચારણામાં માંસાહારીના ભાજનમાં જરા પણ દખલ ન પડે અને તે જરા પણ ન દુભાય એ પ્રકારની માંસાહારીઓ પ્રત્યે softness-કુણપ-દાક્ષિણ્યઅને નિરામિષ આહારીને જાણે કે અન્યથી જુદા પ્રકારનું ભાજન લેવા માટે તેણે પ્રાયશ્ચિત કરવાનું હોય એ પ્રકારની તેમના પ્રત્યે કારણવિનાની કઠોરતા નજરે પડે છે. કોંગ્રેસના સામુદાયિક સંમેલન અંગે કાકાસાહેબ એક પ્રકારનું માર્ગદર્શન આપે છે અને ખાનગી સહભાજન અંગે તેઓ બીજા પ્રકારનું માર્ગદર્શન આપે છે. આવી તેમની પરસ્પરવિરોધી દેખાતી વિચારણા ગળે ઉતરતી નથી. કાકા સાહેબ પ્રત્યે અત્યંત આદર હોવા છતાં તેમના લેખના અન્તિમ ભાગમાં દર્શાવેલા વિચાંરો મને ખૂબ ખૂંચ્યા, જેના પરિણામે તેમના લેખ સાથે આ નોંધ જોડવાની મને ફરજ પડી છે. પરમાનંદ પૃષ્ઠ વિષયસૂચિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાંત સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ - જ્ઞાનબા તુકારામ ગાંધી - આકામ અને માંસાહાર – ૨ અનાગ્રહી ‘ ભગવાન મહાવીર' અને જૈન પરંપરાનું વિનોબાજીએ રજૂ કરેલું નવલ મૂલ્યાંકન લય જીંદગીની મુંબઈ જૈન યુવક સંઘના હિસાબે મ. મેા. વા. પુ. ના હિસાબે આ ટેવા છેાડવા માટે જાગૃત પુરુપાર્થની જરૂર રાષ્ટ્રીય ચારિત્ર્ય મૃણાલિની દેસાઈ કાકાસાહેબ કાલેલકર અનુ. ગીતા પરીખ બબલભાઈ મહેતા ૨૪૫ ૨૩૯ ૨૪૧ ૨૪૨ ૨૪૪ ૨૪૬ ૨૪૬ ૨૪૭ ૨૪૯ ૨૪૯ ૫૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬--૬૪ અનાગ્રહી “ભગવાન મહાવીર અને જૈનપરંપરા વિષે વિનોબાજીએ ૨ (આજે જ્યારે મહાવીર જયન્તી સમીપ આવી રહી છે ત્યારે પૂ. વિનોબાજી સાથે થોડા સમય પહેલાં થયેલા પત્રવિનિમયમાં તેમણે ભગવાન મહાવીરને અને જૈન પરંપરાને આપેલી અંજલિ પ્રગટ કરતાં સવિશેષ આનંદ અનુભવું છું, એમ સમજીને કે આ અંગેની વિનાબાજીની વિચારણા ભગવાન મહાવીર અને જૈનપરંપરા વિશે વિચાર કરવામાં તે વિષયના ચિત્તકને એક નવો દ્રષ્ટિકોણ પૂરો પાડશે.) મુંબઈ, તા. ૨૬-૧૦-૬૩ ળના ભાગ વિષે મારે કંઈ કહેવાનું નથી, પણ જ્યાં જેટલો પૂજ્ય વિનેબાજી, , આગ્રહ ત્યાં તેટલી હિંસા એ આપનું વિધાન સમજાતું નથી ગયા ઑગસ્ટ માસની આઠમી તારીખે બંગાળમાં આવેલા અથવા તે ગળે ઉતરતું નથી. આપનું કથન સ્વીકારીએ તો પછી ઝારગામ ખાતે મુંબઈવાળા શ્રી ધીરજલાલ ટોકરશી શાહ સત્યાગ્રહ જ વજ્ય બનવો જોઈએ. ઉપરનું અવતરણ' આપના વિચારોને બરોબર રજુ કરતું હોય તે અહિસાવિચારની, તેને ઝીણુ તેમની મિત્રમંડળી સાથે આપની પાસે આવ્યા હતા અને શ્રી કાંતનારે જે દશા કરી છે કે અહિંસા એટલે દાન, દયા કે ક્રિયાશીલ ધીરજલાલે તૈયાર કરેલા “મહાવીર વચનામૃત”ના હિન્દી સંસ્કરણની કરુણા નહીં, કારણ કે દરેકમાં અંશત: પણ હિંસા હોવાની, એવી નકલ આપને તેમણે અર્પણ કરી હતી. એ વખતે આપે કરેલું રીતે સત્યની બાબતમાં આગ્રહ હવે ન જોઈએ, કારણ આગ્રહ પ્રવચન ટેપરેકર્ડ કરવામાં આવ્યું હતું, અને પછી તે અક્ષરાંકિત થતાં તેમાં હિંસા દાખલ થઈ જવાની. વળી સત્ય અને અહિંસાને અવિનાભાવ ધરાવતા સહચારી ગુણો ગણીએ તે સત્યાગ્રહ શબ્દ જ કરવામાં આવેલ. તેને ગુજરાતી અનુવાદ શ્રી ધીરજલાલ ટેકરસી વદતાવ્યાઘાત જેવા બની જવાને. શાહે તાજેતરમાં સંપાદિત કરેલ ‘સ્વસ્તિક’ નામના વાર્ષિકમાં પ્રગટ - આને પણ ખુલાસો કરવા વિનંતિ છે. થયેલ છે. તે અનુવાદમાં રહેલી નીચેની પંકિતઓ તરફ આપનું આપને પરમાનંદ ધ્યાન ખેંચું છું. “ ઓડીસા યાત્રા, તા. ૮-૧૧-૬૩ “એક જમાને એ હતો કે આખાયે ભારતમાં જેટલા શ્રી પરમાનંદજી, શિક્ષકો હતા તે બધા જેને હતા અને તેમના જે વિદ્યાર્થીઓ આપકા પત્ર શ્રી સિદ્ધરાજજી કે મારફત મીલા. આ૫ સૂક્ષ્મ હતા તે મોટા ભાગે હિન્દુઓ હતા.” દષ્ટિસે પઢતે રહેતે હૈ ઈસસે ખુશી હોતી હૈ. આગળ ઉપર પણ આ જ ખ્યાલ દર્શાવતું આપનું વાકય આવે છે - જો ઉદ્ધરણ મેરે ભાષણકા આપને પત્રમે દીયા હૈ, વૈસા કે “જૈન શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષા આપતા હતા અને વિદ્યાર્થી મૈને કહાહી થા. જૈન શિક્ષકો કે બારેમેં જો મને કહા ઉસકે પીછે હિન્દુઓ હતા તેમને “અ. આ. ઈ. ઈ.' શીખવવાની પહેલાં મેરા અનેક પ્રાન્ત કા નિરીક્ષણ છે, ખાસ કરકે તામીલનાડુ, કર્ણાભગવાનનું નામ શીખવવું જરૂરી હતું. કેટલાય પ્રાંતમાં અમે જોયું ટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઔર બિહાર. ઈન પ્રાન્તો કે સાહિત્ય કે આરંભ મેં ભી જૈન દીખ પડતે હૈ. કે વિદ્યાર્થીને સર્વપ્રથમ “શ્રી ગણેશાય નમ:' અને પછી ‘ૐ નમ : ખેર, યહ વાદાસ્પદ તો હો હી સકતા હૈ. ઔર મુઝે ઈસ વિચાર કી સિદ્ધમનું શિક્ષણ અપાય છે. આ પરિપાટીમાં જે સિદ્ધને નમસ્કાર ઉતની આસકિત નહી કી મૈ ઉસકા આગ્રહ રખે. , ' ' છે તે ગુરુને છે અને શ્રી ગણેશને નમસ્કાર છે તે વિદ્યાર્થીઓને લેકીન ઉસ વ્યાખ્યાનમેં મને આગ્રહકા ભી આગ્રહ નહીં છે. વિદ્યાર્થીઓ હિન્દુ હતા એટલે પ્રારંભમાં એમને શ્રી ગણેશાય રખા. ઉસ વિચારકે વિષયમેં ભી આપને શંકા ઉપસ્થિત કી નમ:નું શિક્ષણ આપતા અને પછી “ નમ : સિદ્ધમ’ શીખવતા. હૈ. લેકીન મેરા ખ્યાલ હૈ ઈસસે સત્યાગ્રહ ક્ષતી નહીં પહુંચ રહી. આ રીતે તેઓ ઘણા વિનમ્ર અને અનાગ્રહી ભાવે શિક્ષણ આપતા.” બલ્કી ઉસકી સ્વચ્છ વ્યાખ્યા હો રહી હૈ. ' એક બાજુ રાજા . આ ખરેખર આપનાં પિતાનાં જ વિધાને છે કે મૂળ ટેપ- રામમોહનરાય ઔર સ્વામી દયાનંદ ઔર દુસરી બાજુ ભગવાન રેકર્ડનું એક્ષરાંકન કરવામાં કોઈ ભૂલ થયેલી છે? જે આ વિધાન મહાવીર--ઐસી તુલના હૈ, ઉસસે યહ બાત સ્પષ્ટ છે જેની ચાહીયે. ખરેખર આપનાં પોતાનાં હોય તે તે ભારે આશ્ચર્ય પેદા કરે છે. - વિનેબાંકા જય જગત . આ આપનાં વિધાન વાંચી જૈને તો જરૂર આનંદ તેમ જ ગૌરવ ડો. જોન હેઇન્સહોમ્સ અનુભવશે, પણ હું જે રીતે ભારતને ઈતિહાસ સમજ્યો છું તે રીતે વિચારતાં ભારતના ઈતિહાસની કોઈ પણ એવી એક કક્ષા ચાલુ એપ્રિલ માસની ત્રીજી તારીખે ન્યુયૉર્ક ખાતે ૮૫ વર્ષની ઉંમરે નિપજેલા ડૅ. ન હેઇન્સહામ્સના અવસાનના મારાં સ્મરણમાં કે કલ્પનામાં આવતી નથી કે જ્યારે શિક્ષકો લગ પરિણામે એક મહાન ચારિત્ર્યસંપન્ન, ધૃતિસંપન્ન અને અનેક ઉમદા ભગ બધા જેને હોય અને શીખનારા બધા મોટા ભાગે ધર્મકાર્યો પ્રત્યે નિષ્ઠાસંપન્ન એવા વિરલ માનવીની અમેરિકાને ખાટ હિન્દુઓ હોય. આને ખુલાસે કરવા આપને વિનંતિ છે. આ પડી છે. “The Conscience of America'-અમેરિકાના ઉપરાન્ત વિદ્યાર્થીઓના દેવ ગણપતિ અને ગુરુએાના દેવ સિદ્ધ- અંતરાત્મા તરીકે તેમના વિશે પૂરા ઔચિત્યપૂર્વક ઉલ્લેખ થત આવો ભેદ પણ મારી સમજમાં આવતો નથી. હતા. એ જ પ્રવચન-અનુવાદમાં નીચેની વિગત તરફ આપનું મહાત્મા ગાંધી વિષે જાહેરમાં નીડરપણે વિવેચન કરતા ' ધ્યાન ખેંચું છું: આગળ પડતા અમેરિકામાં ડે. હૈમ્સ સૌથી પ્રથમ હતા, અને “ભગવાન મહાવીર મધ્યસ્થ રુચિના હતા એમ કહીને આગળ ન્ય ચૅર્કનું કોમ્યુનીટી "ચર્ચ કે જેમાં તેઓ એક પાદરી તરીકે કામ વધતાં આપ જણાવે છે કે “અાગ્રહમાં કંઈ ને કંઈ હિંસા રહેલી કરતા હતા તે ચર્ચમાં પ્રવચન દ્વારા તેમણે ગાંધીજીને અમેરિકન છે. અનેક મોટા મોટા સુધારક થઈ ગયા, તેમનાં કાર્યોમાં આગ્ર શ્રોતા સમુદાયને પ્રથમ પરિચય કરાવ્યો હતો. ૧૯૧૮ના પોતાનાં હને લીધે એવી સૂક્ષ્મ હિંસા થઈ છે. તમે બધા રાજા રામ એક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે “જ્યારે હું ઈશુ ખ્રિસ્તનો મેહનરાયને ઓળખે છે, તે મહાન સુધારક હતા. સ્વામી દયાનંદ વિચાર કરું છું ત્યારે મને ગાંધીજીને વિચાર આવે છે.” પણ એક ઘણા મોટા સમાજસુધારક હતા. તે બન્ને આદરણીય અમારામાંના જેઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેવા છતાં, ભારતની પુરુ હતા, પરંતુ તેમના ઉપદેશમાં કંઈ ને કંઈ આગ્રહ રહે. ' આઝાદીની લડતમાં સંકળાયેલા હતા. તેઓ ભારતની આઝાદીનું જ્યાં જેટલો આગ્રહ ત્યાં તેટલી હિંસા. મહાવીર સ્વામીમાં આગ્રહ નીડરતાપૂર્વક અને સીધી રીતે સમર્થન કરવા માટે તેમના હંમેશના નહોતો. તેમને મુખ્ય સિદ્ધાન્ત અહિંસાનો હતા. તેઓ કહેતા ઋણી રહીશું. તેમણે ભારતના સ્વાતંત્ર્ય અંગેના અમેરિકામાં, ચાલતા કે સંસારમાં જુદી જુદી જાતના જેટલા વિચારો છે તેની ટક્કર આંદોલનને ખૂબ વેગ આપ્યો હતો અને જે થોડા હિન્દીઓએ લેવાને બદલે તેમાં જે સત્યને અંશ છે તેને ગ્રહણ કરવા જોઈએ.” અમેરિકન પ્રજા સમક્ષ આ પ્રશ્નને સદા સળગતે રાખ્યા હતા આપના પ્રવચનની ટેપરેકર્ડનું આ પણ યથોચિત અક્ષરાંકન તેમને તેમણે પ્રેરણા અને બળ આપ્યાં હતાં. છે? અને એ જ બરોબર હોય તો ઉપરના અવતરણમાં પાછ- ન્યુ દિલ્હી, તા. ૬-૪-૬૪ જે. જે. સિંધ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સધ, મુબઈ પ્રબુદ્ધ જીવન ના સંવત ૨૦૧૯ના આસો વદ ૦))ના દિવસે પૂરા થતા વર્ષનો આવક તથા ખર્ચનો હિસાબ આવક ખર્ચ તા. ૧૬૪-૪ લવાજમના રોકડા આવ્યા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને પ્રત મફત માલવામાં આ— આવે છે તેના દર સભ્ય રૂા. ૨, લેખે એડજસ્ટ કર્યા વર્ષ દરમ્યાન આવક કરતાં ખર્ચને વધારો ભેટ તથા વ્યાખ્યાન માળા દરમ્યાન ભેટ લવાજમ : સંવત ૨૦૧૮ સંવત ૨૦૧૯ બાદ : સભ્યોને પ્રબુદ્ધ જીવનની કો પી મફત મોકલી તેના લવાજમના એડજસ્ટ કર્યા ‘દર્શન અને ચિંતન’ પુસ્તક વેચાણ પર કમીશનની ચોકખી આવક પ્રવેશ પત્ર ઉપલક ખાતે જુના માંડી વાળ્યા માવજત સાધનાની ડીપેાઝીટના જુના માંડી વાળ્યા સરવૈયા ફેરના માંડી વાળ્યા વ્યાજના : ડીબેન્ચોના બે’કના ખાતાંઓના રૂા. ન. પૈ. રૂા. ન. પૈ. ૧,૦૯૮.૫૧ ૩,૫૯૮.૨૯ કુલ રૂ।. ...૫,૬૭૬.૮૦ કુલ રૂા. ... ૫,૬૭૬.૮૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંવત ૨૦૧૯ના આસો વદ ૦)) ના દિવસે પુરા તથા વર્ષના આવક- તથા ખર્ચના હિસાબ આવક ખર્ચ મુંબઈ, તા. ૨૯ મી ફેબ્રુઆરી, ૧૯૬૪ ૯૮૦,૦૦ + જ્ઞ, ન. પં. ૧૦,૦૦ ૨,૩૪૪.૦૦ ૨,૩૫૪. ૦ ૦ ૯૮.૦૦ ૨,૦૭૮.૫૧ ૫૪૨.૫૦ ૨૨૪.૪૩ રૂા. ન. પૈં. ૧૧,૭૫૯.૬૩ ૧,૩૭૪.૦૦ ૧૨.૭૫ ૧૦.૦૦ ૪૬,૦૦ ૦. ૮૦ ૭૬૬.૯૩ કુલ ૧, ... ૧૩,૯૭૦.૧૧ ઉપરના હિસાબા તપાસ્યા છે અને અમારા જુદા રીપોર્ટ આધીન બરાબર છે. પગારના પેપર ખર્ચ છપામણી ખર્ચ પોસ્ટેજ પરચુરણ ખર્ચ શાહ મહેતા એન્ડ કાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓડીટર્સ. વહીવટી તથા વ્યવસ્થા ખર્ચ: પગારના મકાન ભાડુ તથા વીજળી ખર્ચ પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ટેલીફોન ખર્ચ પાસ્ટેજ પરચુરણ ખર્ચ ફીસ રંગ રોગાન ખર્ચ ઑડિટરોને ઓનરરીયમના ફરનીચર પર ઘસારાના ટ્રસ્ટના હેતુઓ અંગે ખર્ચ: વ્યાખ્યાનમાળા ખર્ચ વર્ષ દરમ્યાન ખર્ચ કરતાં આવકના વધારો શ્રી જનરલ ફંડ ખાતે લઈ ગયા રૂા. ન. પૈ. ૧,૭૯૨,૫૦ ૧૩૫.૧૦ ૧૮૫.૯૬ ૨૪૭ ૧૮૨,૧૬ ૧૬૮,૮૩ ૭૨૮.૯૧ ૨૬૫.૦૭ રૂા. ન. પૈ. ૧,૭૯૨.૫૦ ૬૯૨.૬૬ ૨,૫૪૮.૫૦ ૪૮૮૪૮ ૧૫૪.૬૬ . ન. પૈ. ૩,૪૫૮.૫૩ [s.sa ૩૫.૭૪ ૧,૫૭૩.૧૫ ૮,૮૫૨.૬૯ કુલ ી. મે કય .. મમ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ” શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનું ભાષણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાય નીચે સંઘના કાર્યાલયમાં તા. ૧૮-૪-૬૪ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈ – બહેનોને નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, ૧૩,૯૭૦.૧૧ આગામી મહાવીર જયતી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફ્રન્સ, શ્રી જૈન સ્થાનકવાસી કોન્ફરન્સ, શ્રી દિગંબર તીર્થક્ષેત્ર સમિતિ, તેરાપંથી જૈન સભા, તથા ભારત જૈન મહામંડળના આકાય નીચે, મુંબઈ ખાતે આઝાદ મેદાનમાં ચાલુ એપ્રિલની ૨૪ ના રોજ સવારના ભાગમાં મહાવીર જયન્તી ઉજવવામાં આવનાર છે અને આ પ્રસંગે જબલપુરના દર્શનશાસ્ત્રી આચાર્ય રજનીશજીને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ત્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ = = પ્રબુદ્ધ જીવ ન તા. ૧૬-૪-૬૪ સંવત ર૦૧૯ ના આસો વદ ૦))ના દિવસનું સરવૈયું ફંડો અને દેવું , મિલ્કત અને લેણું રૂા. ન. પૈ. રૂા. ન. પૈ. રા. ન. પૈ. રૂા. ના પૈ. રૂા. ન. પૈ. રૂ. ન. પૈ. શ્રી રીઝર્વ ફંડ: ઈન્વેસ્ટમેન્ટસ:(ચેપડા પ્રમાણે): ગયા સરવૈયા મુજબ ૭ ટકાના ધી ઈન્ડીયન બાકી . હ્મ મ પાઈપ કુ. લી.ના ૧,૧૦૦,૦૦ ડબેન્ચરો રૂા.૪,૦૦૦)ના ૪,૨૩૬.૩૯ અન્ય ફંડ : ૫ ટકાના ધી કેલ. શ્રી પુસ્તક પ્રકાશન ખાતું ટેક્ષ ઓઈલ (ઈન્ડિ) ગયા સરવૈયા મુજબ લી. ના ડીબેન્ચરો રૂા. બાકી ૩,૦૩૩.૬૬ રૂા. ૫,૦૦૦)ના ૫,૩૦૬.૦૦ ૯,૫૪૨૩૯ શ્રી માવજત ખાતું: ફરનીચર અને ફીટીંગ્સ: ગયા સરવૈયા મુજબ (ચોપડા પ્રમાણે). બાકી ૩૮૯.૦૧ ગયા સરવૈયા મુજબ બાકી ૧૭૩.૭૪ ઉમેરો : સાધન ઘસારાના બાદ: કુલ ઘસારાના લખી વાળ્યા ૨૫૫.૭૪ વસુલ આવ્યા ૩.૫૧ ૩૨.૫૨ ૩૧૮.૦૦ પેપર સ્ટોક : - ૩,૪૨૬.૧૮ દેવું: (માનદ્ મંત્રીએ રાર્ટીફાઈ કર્યા મુજબ) પપ૯.૦૮ અગાઉથી આવેલ લવાજમ ૧૫૭૭.૦૦ ડીપોઝીટ: પરચુરણ દેવું ૧,૫૮૪.૫૭ 'જી. પી. ઓ.માં ૭૫,૦૦ --- ૨,૧૬૧.૫૭ શ્રી જનરલ ફંડ લેણું સદ્ધર: શ્રી મણિલાલ મોકમચંદ ગયા સરવૈયા મુજબ શાહ સાર્વજનિક વાંચનાલાય– • બાકી કેમ એ - કેમ કે તે ૨૨૬૫.૫૨ કરો પુસ્તકાલય " " '૨,૬૧૨:૦૩ ઉમેરો: શ્રી જૈન યુવક ઈન્કમટેક્ષ રીફંડનું લેણું ૩૦૭,૫૧ સંઘના આવક ખર્ચ સભ્ય લવાજમ ૩૨૫.૦ ૦ ખાતેથી વધારો લાવ્યા ૮,૮૫૨.૬૯ સ્ટાફ પાસે ૧૪.૬૨ ૩, ર૯.૧૬ રોકડ તથા બેંક બાકી : ૩૧,૪૫૮.૨૧ બાદ: પ્રબુદ્ધ જીવનની ધી બેંક ઓફ ઈ. લી. ના ચાલુ ખાતે ૧૧,૪૧૫.૫૨ આવક ખર્ચ ખાતેથી ધી બેંક ઓફ ઈ. લી. ઘટના લાવ્યા ૩,૫૯૮.૨૯ ના ફીકસ ડી. ખાતે ૮,૦૯૪.૩૯ -- ૨૭,૮૧૫૯.૯૨ રોકડ પુરાંત ૫૬.૭૫ કુલ રૂા. ... ૩૪,૫૪૭.૬૭ —— — ૧૯,૫૬૬.૬૬ અન્ય ખાતાં: એડીટરોને રીપોર્ટ શ્રી. વૈદ્યકીય રાહત ખાતું * અમોએ શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુંબઈનું ઉપરનું સરવૈયું વર્ષ દરમ્યાન રાહત ખર્ચ ૪૫૧.૮૨ મકર સંઘના ચોપડા તથા વાઉચર સાથે તપાસ્યું છે અને અમારા ધી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍકટ અનુસારના કુલ રીપોર્ટ આધીન બાદ: વર્ષ દરમ્યાન " બરાબર છે: : ' . ' , " ભેટ ૧૦૮.૨૫ " . " , " . . શાહ મહેતા એન્ડ કુ, ગયા સરવૈયા મુજબ બાકી ર૭૬.૭૫ ૩૮૫.૦૦ 5 ' ' ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓડીટર્સ: શ્રી સત્ય શીવં સુન્દરમ : મુંબઈ, તા. ર૯ મી ફેબ્રુઆરી, ૧૯૬૪ ' ગયા સરવૈયા મુજબ બાકી ૧,૬૭૦.૬૧ સંધના સભ્યોને નમ્ર વિજ્ઞપ્તિ , બાદ: પુસ્તક વેચાણના - ' ચાલુ સાલ સંવત ૨૦૨૦ નો પૂર્વાર્ધ હવે પૂરે થવા કુલ આવ્યા ૬૬૮.૩૦ આવ્યું છે. એમ છતાં હજુ સુધી ઘણાખરા સભ્યનું – – ૧,૦૦૨.૩૧ લવાજમ ભરાયું નથી, તે જે સંજોએ પિતાનું લવાજમ શ્રી બોધિસત્વ પુસ્તક હજુ સુધી ભર્યું ન હોય તેમને લવાજમના રૂા. ૫, સત્વર પ્રકાશન ખાતું: સંઘના કાર્યાલયમાં પહોંચાડવા આગ્રહભરી નમ્ર વિનંતી ગયા સરવૈયા મુજબ બાકી ૨૮૮.૬૨ કરવામાં આવે છે. લવાજમ જલદી ભરીને સંઘનું વહી બાદ : પુસ્તક વેચાણના વીકાર્ય એટલું સરળ બનાવવામાં આપને સહકાર ‘કુલ આવ્યા ૧૭૦.૩૭ ૧૧૮.૨૫ અવશ્ય મળશે એવી અભિલાષા. . ' ——- ૧,૧૮૭.૩૮ - મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ કુલ રૂ. ૩૪,૫૪૭.૬૭ . Page #83 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪-૨૪ પ્રખુ છું જીવન ૨૪૮ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ સંવત ૨૦૧૯ ના આસો વદ ૦)) ના રોજ પુરા થતાં વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક ખર્ચ રૂ. ન. પૈ, રૂ. ન. પૈ. રૂા. ન. ૫. રૂા. ન. ૫. વ્યાજના : ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખર્ચ : સીક્યુરીટીના ૧૬૦.૦૦ પેપર્સ લવાજમના ૩૮૫.૬૪ ડબેન્ચરોના ૧,૨૬૨.૫૦ ગ્રન્થપાલને પગારના ૨,૩૮૦.૦૦ ૧,૪૨૨.૫૦ યુનને પગારના ૪૦.૧૦ ભેટના ૧,૯૦૫.૪૦ મકાન ભાડુ તથા પુસ્તકોના લવાજમના ૯૨૮.૦૦ વીજળી ખર્ચ ૬૫૫.૨૧ પરચુરણ આવક : પુસ્તક મરામત તથા બુક પસ્તીના વેચાણના ૧૧૦.૫૦ બાઈન્ડીંગ ખર્ચ. ૧૧.૧૫ પાસબુક વેચાણના ૫૭.૭૫ -------- ૪,૫૫૬.૫૦ પુસ્તકો મેડા આવવાથી વ્યવસ્થા ખર્ચ: તથા ખોવાઈ જતા દંડના ૪.૦૫ ડિટોને નરેરીયમના ૫૦.૦૦ ૧૭૨,૩૦ વીમાના પ્રીમીયમના ૩૨.૫૦ વર્ષ દરમિયાન આવક - પરચુરણ ખર્ચના ૬૪.૬૩ કરતાં ખર્ચને વધારો ૧, ૦૨૭.૬૮ સ્ટેશનરી ખર્ચના ૭.૩૫ ૧૫૪.૪૮ ૫,૫૫.૯૮ ઘસારાના: ફરનીચરના ૯૧.૦૦ ઉપરનો હિસાબ તપાસ્યો છે અને બરાબર માલુમ પડે છે. પુસ્તકોના ૬૫૪.૦૦ શાહ મહેતા એન્ડ કુ. ૭૪. ૦ ૦ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ મુંબઈ, તા. ૭ માર્ચ, ૧૯૬૪ કુલ રૂા......... ૫,૪૫.૯૮ આ ટેવ છોડવા માટે જાગૃત પુરુષાર્થની જરૂર કેટલાક લોકોને વાતવાતમાં સામા માણસના બટનને કે કોઈને પોતાની મૂછ મોઢામાં નાખી ચાવવાની ટેવ હોય છે. કપડાને આમળવાની ટેવ હોય છે. કોઈને નાક-કાનમાં આંગળાં ઘાલવાની ટેવ હોય છે. કોઈને વાતવાતમાં ગાળ કાઢવાની ટેવ હોય છે. કોઈને નાકમાંના વાળ ખેંચી કાઢવાની ટેવ હોય છે. કોઈને નિંદા-કૂથલી કરવાની ટેવ પડી ગઈ હોય છે. કોઈને કાનમાં સળી કે આંગળી નાખીને હલાવ્યા કરવાની ટેવ હોય છે. કોઈને ગમે ત્યાં ચૂંકવાની ટેવ પડી હોય છે. કોઈને બધા વચ્ચે દાંત ખેતર્યા કરવાની ટેવ હોય છે. કોઈને બરાડા પાડીને બોલવાની ટેવ હોય છે. ' કોઈને પાનપટ્ટી કે છીંકણીથી બગડેલા હાથ ગમે ત્યાં લૂછકોઈને સામે માણસ % સાંભળે કે સમજે નહિ એ રીતે * વાની ટેવ હોય છે. ઝડપથી અથવા અસ્પષ્ટ બોલવાની ટેવ હોય છે. કોઈને નાકની લટ ખેંચ્યા કરવાની ટેવ હોય છે. કોઈને બેલતાં બોલતાં મેઢામાંથી ઘૂંક ઉડાડવાની ટેવ હોય છે. કોઈને લીંટ કાઢયા પછી આંગળીઓ ગમે ત્યાં લૂછવાની કોઈને જ્યાં ત્યાં આંગળાંના ટચાકા ફોડવાની ટેવ હોય છે. ટેવ હોય છે. કોઈને બીજા સાથે વાત કરતાં કરતાં બગાસાં ખાવાની ટેવ હોય છે. કોઈને ઘેતિયા કે સાલ્લાના છેડા વતી જે તે લૂછવાની કે કોઈને વારંવાર આંખના મિચકારી મારવાની ટેવ હોય છે. ઝાપટવાની ટેવ હોય છે. કોઈને બેઠા બેઠા પગ હલાવ્યા કરવાની ટેવ હોય છે. કોઈને જાહેર સભામાં ઊંધવાની ટેવ હોય છે. કોઈને સામા માણસથી ઊલટી દિશામાં મોટું રાખીને વાત કોઈને હાથમાં જે ચીજ આવી હોય તેને તેડવા ફેડવાની કરવાની ટેવ હોય છે. કે વાળી મચડીને બગાડવાની ટેવ હોય છે. કોઈને બીજાના શરીરને સ્પર્શ કરવાની ટેવ હોય છે. કોઈના હાથમાં પેન્સિલ, ચાક કે કોઈ એવી ચીજ આવે તો જ્યાં ત્યાં લીટા કરવાની કે લખવાની ટેવ હોય છે. કોઈને જ્યાં ત્યાં જાહેરમાં વાછૂટ કરવાની ટેવ હોય છે. કોઈને લખતાં લખતાં પેન કે પેન્સિલ મોઢામાં બળવાની કોઈને જ્યાં ત્યાં પેશાબ માટે કે હાજતે બેસી જવાની ટેવ હોય છે. ટેવ હોય છે. કોઈને વગર પૂછયે બીજાની ચીજ-વસ્તુને અડકવાની ટેવ હોય છે. કોઈને લખતાં લખતાં ફાઉન્ટન પેનને ગમે ત્યાં છંટકારવાની કોઈને વાત વાતમાં અતિશયોકિત કરવાની ટેવ હોય છે. ટેવ હોય છે. કોઈને પાણી ભરી લીધા પછી નળ ઉધાડે મૂકતા જવાની કોઈને જ્યાં ત્યાં કચરો ફેંકવાની ટેવ હોય છે. ટેવ હોય છે. કોઈને ભજિયાં-ભૂસા ખાધા પછી કાગળિયાં રખડતાં કોઈને ખાવાપીવાનું એઠું છાંડવાની ટેવ હોય છે. મૂકવાની ટેવ હોય છે. કોઈને ખાતી વખતે બચકારા બોલાવવાની ટેવ હોય છે. કોઈને બેઠાં બેઠાં નખ કરડવાની ટેવ હોય છે. કોઈને મોટેથી ઓડકાર કે છીંક ખાવાની ટેવ હોય છે. કોઈને બેઠાં બેઠાં માથાના વાળ આમળવાની ટેવ હોય છે. કોઈને સામા માણસનો વિચાર કર્યા વિના ગમે ત્યાં બીડીની જરા ઝીણવટથી માણસ નિરીક્ષણ કરે તો એ પિતાનામાં - ધુણી કાઢવાની ટેવ હોય છે. આવાં બીજાં ઘણાં નાનાં મોટાં અજાણપણે ચાલતાં અપલક્ષણો જોઈ કોઈને હાલતાં ચાલતાં ખાવાની ટેવ હોય છે. શકે. જો જરાક જાગૃત પુસ્માર્થ કરે તો માણસ એ બધાંમાંથી છૂટી કોઈને બીજાને વિચાર કર્યા વિના અવાજ કરીને ચાલવાની પણ શકે. બબલભાઈ મહેતા તેમ જ મોટેથી ગાવાની ટેવ હોય છે. ‘માનવતાના સંસ્કાર માંથી સાભાર ઉદ્ધકૃત Page #84 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૦ . સ્થાયી રૂા. ન. ૨. શ્રી : '. રૂા. ન. પૈ. + + + + ૧ = 1 11 11 1 111 in r + + + + + ૨ ૪ . ૩ ૪ ૧ - ( શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય મુબઈ ) સંવત ૨૦૧૯ના આસો વદી ૦)) ના દિવસનું સરવૈયું ફડો અને દેવું " મિલ્કત અને લેણું -રા. ન. પૈ. સ. ન. પૈ. રૂા. ન. પૈ ' 'ઈન્વેસ્ટમેન્ટસ:( ચપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ સીકયુરીટીઓ : બાકી ૨૪,૫૬૧.૦૦ ૪ ટકાની ૧૯૬૭ની ' શ્રી પુસ્તક ફંડ: સૌરાષ્ટ્ર ડેવલપમેંટ લેન ગયા સરવૈયા મુજબ બાકી ૫,૫૦૦.૦૦ રૂા. ૪,૦૦૦)ની ફેઈસ વેલ્યુના ,૯૯૩.૭૫ શ્રી ફરનીચર ફંડ : પબ્લીક લિમિટેડ કુ.ના ડબેન્ચરો: ગયા સરવૈયા મુજબ બાકી '' - ' ' ' " ૨.૪૦૦,૦૦ ૭િ ટકાના રાવળગાંવ સુગર દેવું : , ફર્મ લિ. રૂ. ૧૦,૦૦૦ ૧૦,૦૦૦.૦૦' ' પુસ્તકો અંગે ડીપોઝીટ - 1 ૪૯ર૧.૦૮, ' . . . . ૫ ટકાની . ; ; - - - માસિા અંગે ડીપોઝીટ ૨૫:૦૭ - - ધી સ્ટેન્ડ વેકયુમ ઑઈલ કુ. --—- ૪,૯૪૬,૦૦ ઓફ ઈ. રૂ. ૫,૦૦૦) ૫૨૭૩.૦૦ પરચુરણ દેવું : ૫ ટકાના ધી તાતા લોકોશ્રી મુંબઈ જૈન યુવક મોટીવ એજીનીઅરીંગ સંઘના ૨,૬૧૨.૦૩ કુ. લિ. રૂા. ૬,૦૦૦ ૬,૧૬૩.૫૦ -- ૨૫,૪૩૦.૨ કુલ રૂ.. ૪૦,૦૧૯.૦૩ ફરનીચર: (ચોપડા પ્રમાણે) . . . * * ઍડિટરોને રીપેર્ટ ગયા સરવૈયા મુજબ બાકી ૨,૪૯૮.૫૨ અમાએ, શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય ઉમેરે : વર્ષ દરમિયાન તથા પુસ્તકાલય મુંબઈનું સંવત ૨૦૧૯ની આસો વદ ૦)) ના દિવસનું ખુરશી નં. ૧૮ ખરીદી. તેના ૨૫૨.૦૦ ઉપરનું સરવૈયું મજકુર સંસ્થાના ચોપડા તથા વાઉચરો સાથે તપાસ્યાં છે અને બરોબર માલુમ પડયું છે. શ્રી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ ઍકટ ૨,૭૦,૫ર અનુસારને રીપોર્ટ જુદો કરેલ છે. બાદ: જુની ખુરશી વેચી તેના ૧૦, ૦૦ શાહ મહેતા એન્ડ કુ. , , , મ મ મ મ મ મ મ મ મ મ ચાડ એકાઉ ન્ટ સ + + - : : :.......... મુંબઈ, તા. ૭મી માર્ચ, ૧૯૯૪ ........ - " . . . . . .. ઍડિટર્સ... બાદ: સં. ૨૦૧૮.' . . . . . . . . . . . . . . . . . . . . સુધીના ઘસારાના જ ૯૭૬.૫૨, '. =- રાષ્ટ્રિય ચારિત્ર્ય -=- ચાલુ વર્ષના ઘસારાના ૯૧.૦૦ ૧૯૧૯ માં એજીનિયર વિસ્વૈશ્વરૈયા જગતયાત્રાએ – ૧,૦૬૭.૫૨ --- ૧,૬૭૩.૦૫ નીકળેલા.' પુસ્તકો: (ખરીદી કિંમતે). - શિકાગોમાં તેમને એક અભ્યાસપૂર્ણ લેખની જરૂર પડી. ગયા સરવૈયા મુજબ બાકી ૯,૬૩૪.૬૫ એને માટે ત્યાંના એક લેખકને સંપર્ક સાધ્યો. ઉમેરો:વર્ષ દરમિયાન ખરીદીના ૭૩.૪૪ લેખકે કહ્યું: “ આઠ ડૉલર પુરસ્કાર મળે તે યોગ્ય સમયમાં આ લેખ આપું.' . • ૧૦,૨૦૮.૦૯ વિશ્વેશ્વરૈયાએ આઠ ઑલર પુરસ્કાર આપવાનું કબૂલ્યું. બાદ: સં. ૨૦૧૮ સુધી ના ઘસારાના ૫,૮૩૨.૯૨ ' લેખ લેવાના દિવસે વિશ્વેશ્વરૈયા જાતે લેખકને ત્યાં ગયા. લેખક બહાર ગયા હતા. સેક્રેટરી પાસે લેખ તૈયાર હતા. વિશ્વે ચાલુ વર્ષના ઘસારાના ૬૫૪.૦૦ ૬,૪૮૬.૯૨ વરૈયાએ તે આખો લેખ વાંચ્યો. તેમને તે ખૂબ ગમ્યો. આથી ૩,૭૨૧.૧ લેણું : (સધ્ધર) આનંદમાં આવી જઈ, આઠને બદલે નવ ડૉલર આપી, એ ઈન્કમ ટેક્ષ રીફંડના ૮૯૧.૧૫૦ ' ' સ્વસ્થાને પાછા ફર્યા. નારાયણ બાબુ ૭૦.૮૮ બીજે દિવસે વિશ્વેશ્વરૈયા શિકાગોથી રવાના થવાની તૈયા એલ. એમ મહેતા ૨૭૮.૫૦ રીમાં હતા ત્યાં હોટલેબેક લેખક મહાશયને લઈને ત્યાં આવ્યો. પરતી વેચાણ અંગે વિશ્વેશ્વરૈયાએ મુકતકંઠે લેખની તારીફ કરી. ' વ્યાજના લેણા ૫૦ ૦.૦૦ લેખકે શાંત ચિત્તે વિશ્વેશ્વરૈયાનું એ વકતવ્ય સાંભળ્યા - ૧,૭૮૯.૮ કર્યું. જ્યારે તે બોલતા બંધ થયા ત્યારે વિશ્વેશ્વરૈયાના હાથમાં રોકડ તથા બેંક બાકી:એક ડૉલર મૂકતાં કહ્યું : “લેખના પુરસ્કારના આઠ ડોલર નક્કી ધી બેંક ઓફ ઈ. થયા હતા. પણ આપ નવ ડૅલર આવી ગયા હતા. મારે એક ટૅલર લિ.ના ચાલુ ખાતે * ૨,૮૨૪.૪૦ આપને પાછા આપ જોઈએ !' રોકડ સિલક ૫૯૪૮ ‘પણ આ તો ધાર્યા કરતાં સારો લેખ આપે લખી આપ્યો એટલે ખુશ થઈને મેં વધારાને ડોલર આપ્યો છે.' ૨,૮૮૩.૮ શ્રી આવક- જાવક ખાતું : “બરોબર છે. આપે જે કામ સેપ્યું તે માટે ખાસ ચીવટથી કરવું જોઈએ. સારામાં સારું કરવું જોઈએ. આનું મહેનતાણું આઠ ગયા સયા મુજબ બાકી ૩,૪૯૩.૧૭ ડીલરમાં જ સમાઈ જાય છે. નવમે ડાલર મારાથી લેવાય જ નહિ. ઉમેરો : વર્ષ દરમ્યાન " કે ' . . . . . . જે આ રીતે હું બક્ષિસે લેતે ફરું તો મારી માનસિક આવક કરતાં ખર્ચને વધારો - ૧,૦૨૭.૬૮ ૪,૫૨૦. અસ્વસ્થતા મારા જીવનનાં સુખ - શાંતિ ઝુંટવી લે.' નાનું નામ રાષ્ટ્રીય ચારિત્ર્ય. કુલ રૂા. ૪૦,૦૧૯,૩ માલક: શ્રી મુંબઈ જેન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૨ મકણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબઈ. • - Page #85 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪ . | : Dબદ્ધજીવને પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ - વર્ષ ૨૬: અંક ૧ * મુંબઈ, મે ૧, ૧૯૬૪, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર . છૂટક નકલ ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા એક “પ્રબુદ્ધ જીવન” પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે ત્યારે– 2 : પ્રબુદ્ધ જીવનના આ અંકના પ્રકાશન સાથે “પ્રબુદ્ધ જીવન’ વાન સભ્યો તરફથી સંઘની કાર્યવાહીમાં રજુ કરવામાં આવ્યું ૨૫ વર્ષ પુરાં કરીને ર૬મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે અને મને તેનું તંત્રીપદ સંભાળવાનું કહેવામાં આવ્યું. પાક્ષિક " શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, જેનું “પ્રબુદ્ધ જીવન” મુખપત્ર છે પત્રની આવી જવાબદારી સ્વીકારવામાં મેં હંમેશાં ખૂબ સંકોચ છેતેની આજ સુધીની સામાજિક પ્રવૃત્તિને તેમ જ “પ્રબુદ્ધ જીવનનું અનુભવે, કારણ કે ગાંધીજીએ વર્ષો સુધી નવજીવન અને સંપાદન મારા હાથમાં કયા સંયોગમાં આવ્યું તેને કાંઈક ખ્યાલ હરિજનબંધુ ચલાવીને આ પ્રકારનાં સામયિક પત્રો કેવી જ આપું તો તે અસ્થાને નહિ ગણાય. ' ' રીતે ચલાવવા જોઈએ અને તેમાં પ્રગટ થતાં લખાણોનું છે : શ્રી મુંબઈ જેન યુવક સંધની તા, ૩–૨–ર૯ના રોજ ધોરણ કેવું હોવું જોઈએ એ અંગે આપણી સમક્ષ એક ' સ્થાપના કરવામાં આવેલી ત્યાર પછી છ માસ બાદ તા. ચોક્કસ ધેરણ પ્રસ્થાપિત કર્યું હતું.. એ ધોરણને કેમ પહોંચી વળાય દક્ષિણ-૮-૨૯ના રોજ સ્વ. જમનાદાસ અમરચંદ ગાંધીના તંત્રી અને દર પખવાડિએ નવાં નવાં લખાણો કેમ વખતસર તૈયાર - થાય એ બાબતની મારે મન એક ઘણી મોટી મુંઝવણ હતી. અને . .' I ! ના પણ નીચે ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા' એ નામનું સાપ્તા આમ છતાં સંઘના બંધારણની નવરચનામાં અને એ રીતે સંધ ( હિક પત્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ પત્ર ૧૧-૮-૩૧ સુધી એમ માટે એ સમયમાં ક્રાન્તિકારી લેખાતી વિચારસરણી નક્કી કરવામાં હત બે વર્ષ નિયમિતપણે પ્રગટ થતું રહ્યું હતું. પછી અઢી મહિ મેં આગળ પડતો ભાગ ભજવ્યો હતો અને તે પછી પ્રસ્તુત માના ગાળા બાદ “પ્રબુદ્ધ જૈન” એ નામથી શ્રી ઉમેદચંદ દોલતચંદ વિચારસરણીને પ્રચાર કરવા માગતા મુખપત્રની જવાબદારી પરિોડિયાના તંત્રી પણ નીચે સાપ્તાહિક પત્રની શરૂઆત કરવામાં પણ મારે જ સ્વીકારવી જોઈતી હતી એમ.- અતરમન મને કહી વેલી. આ પત્ર લગભગ બે વર્ષ ચાલ્યું અને એ ગાળા દરમિયાન રહ્યું હતું. આખરે ઘણી ચર્ચાવિચારણા બાદ ગાંધીજીએ પોતાના 1. I Aત્રીઓ બદલાતા રહ્યા અને છેવટે શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી પત્રોમાં જાહેરખબર નહિ લેવાને જે શિરસ્તે ઉભે કર્યો હતો તે વસ તંત્રી હતા ત્યારે પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ થયેલી ‘અમર અરવિંદ નામની મુજબ સંઘના મુખપત્રમાં જાહેરખબરોને સ્થાન ન આપવું : વા વાર્તા સામે એ વખતની અંગ્રેજ સરકારે વાંધો લઈને રૂ. ૬૦૦૦ની એવી સમજૂતીનાં સ્વીકારપૂર્વક સંઘના એ વખતના પ્રમુખ કાર્ય જામીનગીરી માંગી અને પરિણામે તા. ૯-૯-૩૩ના રોજ “પ્રબુદ્ધ કર્તા મુ. શ્રી મણિભાઈ (આખું નામ શ્રી મણિલાલ મેકમચંદ શાહ) જેને બંધ કરવું. પર્યું. હવે મુંબઈ જૈન યુવક સંઘને પોતાનું મુખે-' ' , એ નવા પત્રનું તંત્રીપદ સ્વીકારવું અને મારે તેમનો સહકારમાં પત્ર ચાલુ કર્યા સિવાય ચાલે નહિ અને પોતાના નામથી. તો પત્રનું સંપાદન સંભાળવું. એમ નક્કી કરવામાં આવ્યું. રીતે છે કરી આગળનું પત્ર પ્રગટ કરી ન શકાય એવી પરિસ્થિતિમાં જેને જેની સાથે મારો સીધો સંબંધ,ઊભો થયો એવા પ્રબુદ્ધ જેમની તે દર પથ સીન્ડીકેટ એ મુજબની કેવળ નામની સંસ્થા ઊભી કરવામાં તા. ૧-૫-૩૯થી શરૂઆત થઈ આમ દશ વર્ષ ચાલ્યા બાદ સૌરાષ્ટ્ર ના વિવી અને તેને નામથી-પણ ખરી રીતે મુંબઈ જૈન યુવક ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવનાર યુગદર્શન માસિકના તંત્રીની સંઘ તરફથી તા. ૧-૧-૩૪ના રોજ ‘તરુણ જેન’ એવા નવા જવાબદારી સ્વીકારવાને પ્રશ્ન મારી સામે આવ્યો, એટલે ‘પ્રબુદ્ધ કિલોમથી પાક્ષિક પત્ર શરૂ કરવામાં આવ્યું. અને તે પત્ર તા જનીના સંપાદનની જવાબદારી સંઘે તા. ૧-૫૪૯થી શી: જટુભાઈને કામ ૩૭ સુધી ચાલ્યું. આ પત્ર ઘણુંખરું. આર્થિક સંયોગના સોંપી. તેમણે ૧-૧-'૫૦ સુધી તેનું સંપાદન કર્યું. પછી તે જવાબ કારણે બંધ કરવામાં આવેલું. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી દારી ૧૫-૪-૫ સુધી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે સ્વીકારી. . રિપ સાજ સુધી એક યા બીજા નામથી પ્રગટ કરવામાં આવેલી પત્રિ- . એ દરમિયાન ૧૯૪૯ના ઓગસ્ટ માસથી યુગદર્શન શરૂ થયું છે કે માટે હું અવારનવાર લેખ લખતો, પણ સંઘના મુખપત્ર મહિના ચાલાવ્યા બાદ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તે બંધ કર્યું અને તેની જવાબદારી આ માંગેની કોઈ જવાબદારી મેં કદી સ્વીકારેલી નહિ. . . . દારીથી હું. મુકત થયો અને એ દરમિયાન શ્રી ધીરૂભાઈ યુરોપના - આ ૧૯૩૮ની સાલમાં સંધના બંધારણમાં. કેટલાક પાયાના પ્રવાસે જતા હોવાથી, ૧૫-૫૦થી પ્રબુદ્ધ જનોનું સંપાદન પાછે કોર ફોરા કરવામાં આવ્યા જેનો પરિણામે સંઘનું સ્વરૂપ વધારે રાષ્ટ્ર મારા હાથમાં આવ્યું. ત્યાર બાદ મુ. શ્રી મણિભાઈ જેઓ પ્રબુદ્ધ તા લક્ષી બન્યું અને સંઘનું આજ સુધી કાર્યક્ષેત્ર જૈન . મુ..જેને ના. પ્રારંભથી. તંત્રી હતા તેમની તબિયત લથડતી જતી હતી - સમાજ પુરતું સીમિત હતું તે સમગ્ર જૈન સમાજને આવરી લે હોવાના કારણે પ્રબુદ્ધ જનના તંત્રીપદથી મુક્ત થવાની તેમણે મને મુજબ વિસ્તુત કરવામાં આવ્યું. સંઘ જેન સમાજના એક ફ્રિકાને ઈરછા દર્શાવી અને તેથી તા. ૧-ગાપ થી પ્રબુદ્ધ, જેનો a sો છે. અમે જે સમાજના બન્યો અને બધા ફિરકાના હું રીતસરના રોગી થયો. ત્યાર બાદ તા૨૪૭ પરના રાજા E પર મુકો ઘમાં જોડાયા. સંઘના આ નવા પરિવર્તન બાદ મુ મણિભાઈનો સ્વર્ગવાસ થયો. સમય જતાં બુદ્ધ, જેનું મધનું મુખપત્ર પાઈ શકું કરવાનો વિચાર કરીદાના કેટલાક આગે- આસોપદાયિક અને સાંપશી ધારણ લક્ષમાં લઈને તા. ૧૩થી માં Page #86 -------------------------------------------------------------------------- ________________ : + ' ' પ્રબુદ્ધ જીવન ' .'': ', ' તા. ૧-૫-૧૪ . . . . . ‘પ્રબુદ્ધ જૈનનું નામ બદલીને સંઘને મુખપત્રને પ્રબુદ્ધ જીવન’ - ઢાંકવા માટે આવું કરવાને કદિ પણ વિચાર આવ્યો નથી. નામ આપવામાં આવ્યું, જે આજ સુધી કાયમ છે. ૧૯૩૮માં આજના સામયિકોમાં લખનાર કોણ છે તેનું નામ બહાર ન પાડવા કરવામાં આવેલ સંઘના નવસંસ્કરણ બાદ તા. ૧-૫-૩૯થી શરૂ ખાતર. એક યા બીજા તખલ્લુસથી લેખે પ્રગટ થતા હોય છે. કરવામાં આવેલ પ્રબુદ્ધ જેને' અને ૧-૫-૫૩થી “પ્રબુદ્ધ જૈનના “પ્રબુદ્ધજીવન’ના આજ સુધીના સંપાદન દરમિયાન તેમાં પ્રગટ થતા • નવસંસ્કરણ રૂપ “પ્રબુદ્ધ જીવનના આજ સુધીના ઈતિહાસની આ લેખ નીચે લેખકનું પોતાનું નામ અથવા તો તેનું સુવિદિત એવું તખલ " " " " " રૂપરેખા છે.' લુસ મુકાવું જ જોઈએ એવો આગ્રહ રાખવામાં આવ્યો છે. - જ કે અમારા આ રીતે પચીસ વર્ષ પૂરાં કરતાં સંઘના મુખપત્રના " " " સામયિકોના તંત્રીઓ પોતાં અંગે ‘વ્યવહાર કરતા હોય છે સંપાદનકાર્યની જવાબદારી સંભાળવાનું કામ વચગાળાનું અને જે લેખ નીચે કોઈનું નામ ન હોય તે તંત્રીએ લખેલે . એક વર્ષ બાદ કરતાં, મારા ભાગે આવ્યું છે. આ સંપાદન સમજી લે-આવી પરંપરા લગભગ સર્વત્ર સ્વીકારાયેલી જોવામાં કાર્ય મેં ખૂબ અચકાતા અને સંકોચાતા મને સ્વીકારેલું, પણ આવે છે. “પ્રબુદ્ધ જીવન’ને હું તંત્રી હોવા છતાં, મારાં લખાણ ધીમે ધીમે સૂઝ પડતાં એ કાર્ય મારા માટે સરળ અને પ્રસન્નતા નીચે મારું પોતાનું નામ મૂકવાની પદ્ધતિ મેં પ્રારંભથી સ્વીકારી જનક બનતું રહ્યું છે. આ સંપાદનકાર્યો મને અનેક રીતે ઘડો છે સિવાય કે “પ્રબુદ્ધ જીવન’ અંગેની કોઈ જાહેરાત કરવાની હોય છે અને મારા વિકાસમાં ખૂબ પૂરવણી કરી છે. મારી આ જવા- અને તેવા લખાણ નીચે “તંત્રી, પ્રબુદ્ધ જીવન—એમ મુકવાની જરૂર બદારીને પહોંચી વળવામાં અનેક મિત્રોને મને સાથ મળ્યો છે, લાગી હોય. મારા પિતા માટે “અમે’ને પ્રયોગ કરવાનું મને રૂટ્યું નથી. પણ તેમાં મારે શ્રી મેનાબહેન નરોત્તમદાસને, શ્રી રતિલાલ “પ્રબુદ્ધ જીવન’ની લેખસામગ્રી વિષે થોડુંક જણાવું. “પ્રબુદ્ધ દીપચંદ દેસાઈને તથા શ્રી દલસુખભાઈ માલવણિયાનો સવિ- જીવનમાં પ્રગટ થતા લેખે અંગે અમુક ધારણ ક૫વામાં આવ્યું શેષ આભાર માનવો ઘટે છે. પહેલાં બનેએ માગ્યાં ત્યારે છે. આ ધરણને અનુરૂપ ન હોય એવા લેખને ‘પ્રબુદ્ધ જીવનમાં અંગ્રેજી કે હિંદી લેખના અનુવાદ કરી આપ્યા છે; શ્રી દલ- ભાગ્યે જ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી બાજુએ જરૂર. સુખભાઈ તરફથી અભ્યાસપૂર્ણ તેમ જ મૌલિક ચિન્તનયુકત લખાણ જણાય ત્યારે અન્યત્ર પ્રગટ થયેલા વિશિષ્ટ ગુણવત્તા ધરાવતા મને મળતાં રહ્યાં છે. સૌથી વધારે તો હું શ્રી મુંબઈ જેને યુવક લેખોને તેમ જ અન્ય ભાષામાં હોય તો તે લેખના અનુવાદોને સંઘને ઋણી બન્યો છું કે, જેણે મને એક સામયિક પત્રનું કશી “પ્રબુદ્ધ જીવન’માં સ્થાન આપવાનું મેં પસંદ કર્યું છે. આ કારણે પણ રોકટોક સિવાય આટલા લાંબા સમય સુધી યથેચ્છ સંપાદન “પ્રબુદ્ધ જીવનમાં ઉતારા તેમ જ અનુવાદો બહુ આવે છે–એવી કરવાની સગવડ આપી છે અને એ રીતે આજના વિચાર- - તેના વિશે ફરિયાદ થતી સાંભળી છે અને એમ છતાં પણ, એમ પ્રવાહો સાથે ગતિમાન રહેવાની મને અણમેલી તક આપી છે. કરીને “પ્રબુદ્ધ જીવન’ના ધોરણને મેં કદિ પણ નીચે ઉતરવા દીધું આવા સામયિક પત્રનું આટલા લાંબા સમય સુધી સંપાદન નથી, એટલે સંતોષ મેં હંમેશા અનુભવ્યું છે. તદુપરાન્ત કરવાનુંઅને અનેક બાબતો અને વ્યકિતઓ વિશે ટીકાટીપ્પણ પ્રસ્તુત સંપાદન અંગે મારી એક નીતિ એવી રહી છે કે સાધારણ , , , , કરતા રહેવાનું—એટલે મારાથી અનેકનાં મન-દિલ દુભાવવાનું રીતે જ્યારે જે પ્રસંગ હોય દા. ત. ગાંધીજયન્તી, સ્વાતંત્ર્ય બન્યું હોય એ સ્વાભાવિક છે. આમ બનવામાં મારા પોતાના દિન, બેસતું વર્ષ, મહાવીર કે બુદ્ધ જયન્તી - આવા દિવસને આ પૂર્વગ્રહો કે અભિનિવેશોએ અમુક ભાગ ભજવ્ય હાય, મારી લગતા અંકમાં તે તે વિશિષ્ટ અવસરને લગતા લેખ આવો જ ભાગ છે પિતાની અધુરી સમજણ પણ નિમિત્તરૂપ બની હોય, અને એ જોઈએ આ જોઈએ આવો આગ્રહ અન્ય સામયિકોના તંત્રીઓ રાખતા હોય છે આગ્રહ અન્ય સામયિ માટે તે વ્યકિતની મારે આ પ્રસંગે, પચ્ચીસ વર્ષની પ્રબુદ્ધ અને તે મુજબના લેખે તે તે સમયને લગતા અંકમાં જીવનની કારકિર્દીની આલોચના કરતાં, ક્ષમા માગવી જ રહી. આમ પ્રગટ થતા હોય છે, જયારે “પ્રબુદ્ધ જીવન’ માટે મેં આવી પરં- . છતાં હું એટલું જરૂર કહી શકું છું કે ‘પ્રબુદ્ધ જૈન' કે જીવન મારા પરાનું બંધન કદી સ્વીકાર્યું નથી. ગાંધીજી વિશે નવું લખવાનું માટે એક પ્રકારની સત્યની ઉપાસનાને અથવા તે આત્મ- " કશું જ ન સુઝે, છતાં માથા ઉપર ગાંધીજયની છે તો તેને સાધનાને વિષય બની રહેલ છે અને તેથી જાણીજોઈને મેં લગતા અંકમાં ગાંધીજી અંગેનું લખાણ પ્રગટ થવું જ અંદરની સમજણથી અન્યથા એવું કદી પણ લખ્યું નથી. જોઈએ એવો આગ્રહ મેં કદિ સેવ્યો નથી. ભાષામાં આવેશ કરતાં સંયમને મેં વધારે પ્રાધાન્ય આપ્યું છે, સાધારણ રીતે વિષય કે વ્યકિત અંગે મનમાં વિશિષ્ટ સંવેદન કોઈ પણ બાબત વિશે સ્પષ્ટ લખવાથી નુકસાન થવાનો સંભવ " પૈદા ન થાય અને અત:પ્રેરણા inner urge ન અનુહોય ત્યાં મૌનને મેં વધારે પસંદ કર્યું છે, અલ્પતિ તેમ જ અન્યૂ- ભવાય તે વિષય કે વ્યકિત વિશે, સમય કે પ્રસંગની માંગ હોય તે કિત ઉભયને વર્ય ગણીને તે બંને દોષથી મારાં લખાણને બને તેટલું પણ, મેં લખવાનું ટાળ્યું છે. આને “પ્રબુદ્ધ જીવનની એક ત્રુટિ મુકત રાખવાને મેં પ્રયત્ન સેવ્યો છે, અને અનિવાર્ય લાગ્યું ત્યાં તરીકે લેખી શકાય અને કદાચ તેની એક વિશેષતા પણ કહેવાય. કડક ભાષાને કદિ કદિ પ્રયોગ કર્યો છે, એમ છતાં પણ, સત્યને આજના “પ્રબુદ્ધ જીવનની આજથી ૨૫ વર્ષ પહેલાં “પ્રબુદ્ધ બને ત્યાં સુધી મિતભાષી રૂપ આપવાને મેં આગ્રહ સેવ્યો છે. જૈન'ના નામે શરૂઆત કરવામાં આવેલી ત્યારે અમારે સંઘ, પર્ય. આ પ્રસંગે પ્રબુદ્ધ જીવનની સમકક્ષાના અન્ય સાપ્તાહિકો પણ વ્યાખ્યાનમાળા તથા સંઘનું મુખપત્ર-ત્રણે પ્રવૃત્તિઓ અંગે. કે પાક્ષિકોથી “પ્રબુદ્ધ જીવન’ની નીતિરીતી અમુક રીતે જુદી પડે " વર્ષોથી જેમનું એક મુરબ્બી તરીકે સ્થાન રહ્યું છે એવા કાકાછે તેને થોડેક ઉલ્લેખ અહિ કરવામાં આવે તો તે અસ્થાને નહિ . . સાહેબ કાલેલકર પાસે શુભેચ્છા દર્શાવતા અને માર્ગદર્શન આપતા ગણાય. સાધારણ રીતે આવા સામયિકોમાં અમુક લેખને અગ્ર- લેખની અમે માંગણી કરેલી અને તેના ઉત્તરરૂપે મળેલ લેખ જે લેખનું સ્થાન આપવાને શિરર હોય છે. આ શિરરતાનું અનુ- 'પ્રબુદ્ધ જૈન'ના ૧-૨-૩૯ના સર્વપ્રથમ અંકમાં પ્રગટ કરવામાં સરણ “પ્રબુદ્ધ જીવન” અંગે બીનજરૂરી લાગવાથી તેને આગ્રહ આવેલો, તે લેખને મારા આ નિવેદન સાથે સાંકળીને આ અંકમાં ઘણા સમયથી છોડી દેવામાં આવ્યો છે. લેખકોના વૈવિધ્યની પુન: પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. તે લેખના અન્તભાગમાં : - ' વાચકોના મન ઉપર છાપ પાડવા ખાતર એક જ વ્યકિત એક જ કાકાસાહેબ જણાવે છે કે “પ્રબુદ્ધ જૈન” જૈન સમાજને અને સામયિકમાં જુદા જુદા નામથી લખતી હોવાનું અમુક સામાયીકો તેની સાથે ભારતીય સમાજને જાગેલો જોઈ જો બેસતા કરે. અને ઉઠીને સંબંધમાં મારા જાણવામાં આવ્યું છે. 'પ્રબુદ્ધ જીવનની એ સુટિ ચાલવાની પ્રેરણા આપે તો એણે જૈન દર્શનને જીવનદર્શન બનાવ્યું Page #87 -------------------------------------------------------------------------- ________________ - (3) . તા.૧-૫-૧૪ પ્રબુદ્ધ જીવન ને અદિતીએ અને ટેગ એઈએ છે કહેવાય. જૈન દર્શનના હાર્દ માં રહેલી અહિંસા અનેકાન્ત, નંદની અમેરિકાની યાત્રા પછી જ. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેસંયમ અને તપના) એ સંદેશાના મંત્રો જેમણે સાંભળ્યા છે, એ રિકાથી હિંદુસ્તાન પાછા આવ્યા ત્યારે એમણે પથારીમાં આળેસંદેશાના અવાજથી જેઓ અસ્વસ્થ થયા છે એવાઓની વાણીને ટતો પણ ઊંઘમાંથી ઊઠેલે હિન્દુસ્તાન જે. જાગેલાને બેઠો કરવા એકત્ર કરનાર સ્થાન પ્રબુદ્ધ જેન” બની જાય છેએની હસ્તી અને ત્યાર પછી પોતાના પગ ઉપર ઊભો રહી ચાલતે કરવા કૃતાર્થ થશે. ” આ તેમના પ્રેરક માર્ગદર્શનને ધ્યેય તરીકે સ્વામી વિવેકાનંદે ‘પ્રબુદ્ધ ભારત' કરીને એક માસિક ચલાવ્યું. સ્વીકારીને ‘પ્રબુદ્ધ જૈન” અથવા “પ્રબુદ્ધ જીવન’નું મેં યથાશકિત એમાં વેદાંતધર્મના પાયા ઉપર સામાજિક, ધાર્મિક, શિક્ષણવિષયક સંપાદન કર્યું છે. આમાં મને કેટલી સફળતા મળી છે અને સાંસ્કૃતિક જાગૃતિની નવી ઈમારત ઊભી કરવાને એમણે પ્રયાસ પ્રબુદ્ધ જૈન” અથવા જીવનની હસ્તી કેટલી કૃતાર્થ થઈ છે એને કર્યો. વેદાંત વસ્તુત: પંડિતની ચર્ચામુંડળીમાં છણી કાઢવાને ન્યાય ચૂકવવાનું કામ તે “પ્રબુદ્ધ જીવનને તુલનાત્મક રીતે વિચાર વિષય નથી. ગુફામાં રહી પલાંઠી વાળીને ટટાર બેસી નાક પકડીને કરતા વિવેચકોનું છે. ઊંઘ તાણવાની સગવડ કરી આપનાર એક હઠયોગ નથી. પણ આમ ૨૫ વર્ષની મજલ પૂરી કરીને આગળ ચાલતાં જેમણે વેદાંત એ એક સાર્વભૌમ જીવનદર્શન છે એમ સિદ્ધ કરી જીવનને આજ સુધી મને સહકાર આપ્યો છે તેમને પોતાને સહકાર અંગે ઊઠતા તમામ સવાલોને ઉકેલ આણવાની તે એક ગુરુ-કૂંચી ચાલુ રાખવા અને જેમના સહકારને યોગ માગવા છતાં પણ (Master key) છે, એમ તેમણે જોયું અને તે પ્રમાણે હજી સુધી મને સાંપડયો નથી તેમને , મારી પ્રત્યે કૃપા દાખવીને હિન્દુસ્તાનને પ્રેરણા આપી. આપણે બ્રહ્મસમાજમાં અને સહકારપ્રદાન શરૂ કરવા અને એ રીતે મારા કાર્ય અને જવા આર્યસમાજમાં એ જ પ્રેરણા જોઈએ છીએ. એ જ પ્રેરણા આપણે બદારીને બને તેટલી હળવી કરવા તેમ જ “પ્રબુદ્ધ જીવનને બને અરવિન્દ ઘોષમાં અને ટાગેરમાં જોઈએ છીએ. અને એ જ પ્રેરતેટલું સમૃદ્ધ બનાવવા મારો નમ્ર અનુરોધ છે. ણાને અદ્રિતીય વિસ્તાર અહિંસાવાદી ગાંધીજીના કાર્યરાશિમાં આપણે અનુભવીએ છીએ. આજે દેશમાં તેમ જ દુનિયામાં બનતી અનેક ઘટનાઓ અને નિર્માણ થતી અવનવી પરિસ્થિતિઓ અંગે પ્રબુદ્ધ જીવનના - જૈનદર્શન પણ એવું જ એક જીવનવ્યાપી સાર્વભૌમ વાચકોને સમ્યક માર્ગદર્શન મળતું રહે એ મેં હંમેશા દર્શન છે. સ્યાદ્વાદની ભૂમિકા ઉપર અહિંસા અને તપના સાધન મનોરથ સેવ્ય છે. એમ છતાં અતિ પરિમિત વિષયોને “પ્રબુદ્ધ વડે આખી દુનિયાનું સ્વરૂપ ફેરવવાની શકિત અને અભિલાષા જીવન’ સ્પર્શી શકયું છે. આજે ભારતના ભાવીને ઘડતી આર્થિક જૈનદર્શનમાં છે અથવા હોવા જોઈએ. વિનાશની અણી ઉપર બાબત ઉપર તે “પ્રબુદ્ધ જીવનમાં ભાગ્યે જ કોઈ લખાણ પ્રગટ આવી પહોંચેલા આ જગતને જે છેલ્લી ઘડીએ બચી જવું હોય તે થયેલું જોવા મળે છે. આનું કારણ છે મારી જ્ઞાન અને સમજણની એણે સ્યાદ્વાદરૂપી બૌદ્ધિક અહિંસા સ્વીકારવી જોઈએ. સંયમ પારવિનાની મર્યાદાએ અને જે મિત્રો મદદ કરી શકે તેવા હોય રૂપી નૈતિક સાધના આચરવી જ જોઈએ, અને તપ દ્વારા ' તેમને એક યા બીજા કારણે અપૂરત સાથ અને સહકાર. પરિ સંકલ્પ સામર્થ્ય કેળવી ઉપરની સાધનાની પૂર્વતૈયારી ણામે “પ્રબુદ્ધ જીવનમાં શું આપી શકાય છે તેની અપેક્ષાએ કરવી જ જોઈએ. શું નથી આપી શકાતું તેને મનમાં સતત અસંતોષ રહે છે. એ સંદેશો રૂઢિગ્રસ્ત શાસ્ત્રી પંડિત દુનિયાને ન આપી શકે... આમ છતાં પણ મારું સમગ્ર, ચિન્તન અને લેખન “પ્રબુદ્ધ કેમ કે દુનિયામાં એમના કરતાં વધારે બુદ્ધિશાળી અને ઓછા જીવન ને બને તેટલું સારું અને સુંદર બનાવવા ઉપર કેન્દ્રિત હોય , પામર લાકે ગમે તેટલા પડેલા છે; એ સંદેશ શબ્દજડ અને છે. સદ્ભાગ્યે આપણે જેમને આદરણીય ગણીએ તેવી કેટલીએક ગ્રન્થપરતંત્ર સાધુમુનિઓ અને આચાર્યો ન આપી શકે. કેમ વ્યકિતઓને “પ્રબુદ્ધ જીવન’ ઉપર સદ્ભાવ નીતરતો મેં અનુ કે તેઓ મોટે ભાગે પોતાના સમાજના, પોતાના જ્ઞાનના અને ભવ્યો છે અને આમાં મારા સર્વ પરિશ્રમનું વળતર મળી રહેતું એ બંનેને પોષણ આપનાર રૂઢિઓના અનુયાયી હોય છે. તેઓ મેં માન્યું છે. વિષય વસ્તુ અને વ્યકિતઓ વિશે મારું દર્શન વિષદ વોચેલી અને સાંભળેલી વાત કરે છે, અનુભવેલી વાત નથી કરતા. ' અને સત્યસ્પર્શી બનતું રહે જેથી “પ્રબુદ્ધ જીવન' દ્વારા તેના તેમને સિદ્ધાંતોના અર્થોનું દર્શન ભલે થયું હોય પણ વિશાળ અને વાચકોને હું સમંયક માર્ગદર્શન આપી શકું-આવી મારી ઊંડા 'ગંભીર માનવજીવનનું દર્શન થયેલું નથી હોતું. ' .. - , દિલની હંમેશાં પ્રાર્થના રહી છે. આ પ્રસંગે આદરણીય મહાનુ- એ સંદેશે ભૂતકાળને યથાર્થ રીતે ન સમજનાર, ભવિષ્ય- ', ,. ભાવો, સદ્ભાવસંપન્ન મિત્રો અને પ્રબુદ્ધ જીવન’ના પ્રશંસકોના કાળને ન નિહાળી શકનાર અને વર્તમાન કાળના સંકુચિત સ્થળે- ' , કરી છે. મારા માટે આશીર્વાદની અને પ્રબુદ્ધ જીવન” માટે શુભેચ્છાની કાળથી મર્યાદિત એવા આજકાલના લેખકો અને સંપાદકો, જાતિયાચના કરૂં છું. ભૂષણો અને સંસારસુધારકો ન આપી શકે, કેમ કે એમની, શ્રદ્ધા છે , , , પરમાનંદ એમના જીવન જેટલી જ પિચી અને છીછરી હોય છે. તેઓ જીવનના વિદ્યાર્થી ભલે હોય પણ જીવનવીર નથી હોતા. પ્રગપરાયણતાથી પ્રબુદ્ધ જેન” તેઓ બીએ છે. મહાસાગરમાં, પિતાનું : અને પિતાના સમાજનું ', ' ' (જે લેખને મારા અંગત નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે તે વહાણ હાંકનાર અને એક ધ્રુવને આધારે ગમે તેવા પાણીમાં એક માં તો કાકાસાહેબ કાલેલકરના લેખ નીચે આપવામાં આવે છે. – તંત્રી) ભય સંચાર કરનાર વહાણવટિયાઓ તેઓ નથી. જ : ', ' ', જ્યારથી યુરોપિયન લોકો આ દેશમાં આવ્યા ત્યારથી એમણે પણ એ સંદેશો દુનિયા આગળ મૂકાયો છે. જેમણે મહાવીરની મિ આ દેશને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. મોટા મોટા વિદ્વાનોએ વાણી પ્રત્યે નિષ્ઠા કેળવી છે. તેમનું કર્તવ્ય છે કે તેઓ એ સંદેશો આ હિંદુસ્તાનમાં શોધખોળ કરી હિંદુ ધર્મ અને સંસ્કૃતિ ઉપર પ્રકાશ સમજે, આચરે અને એને વિસ્તાર કરે. “પ્રબુદ્ધ જેની જૈન છે છે તો પાડયો. ત્યાર પછી મેડમ બ્લેટ, કલ આલ્કોટ અને મિસિસ , સમાજને અને એની સાથે ભારતીય સમાજને જાગેલે જોઈ જો એ છે [ આ એની બિસન્ટ આ પ્રતિભાશાળી વ્યકિતઓએ હિન્દુસ્તાનની બ્રહ્મા બેસત કરે અને ઊઠીને ચાલવાની પ્રેરણા આપે તે એણે જેનલ છે. તો આ વિધાન અધ્યાન કરવા માટે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના દર્શનને જીવનદર્શન બનાવ્યું કહેવાય. કરી. પણ હિંદુસ્તાનને અસ્મિતાનું ભાન આવ્યું. સ્વામી વિવેકા એ સંદેશોના મંત્રો જેમણે સાંભળ્યા છે, એ સંદેશાના અવાજ Page #88 -------------------------------------------------------------------------- ________________ ४ પ્રભુ જથી જેઓ અસ્વસ્થ થયા છે એવાઓની વાણીને એકત્ર કરનાર સ્થાન ‘પ્રબુદ્ધ જૈન ’ બની જાય તો એની હસ્તી કૃતાર્થ થશે. તા. ૧-૫૩૯. કાકાસાહેબ કાલેલકર પ્રબુદ્ધ જીવન”ની રજતજયંતી અંગે સંધની કાર્યવાહીના ઠરાવ પ્રબુદ્ધ જીવન’શરૂ કર્યાને ૨૫ વર્ષ પૂરાં થયાં, તેની રજતજયંતી ઉજવવા સંબંધમાં શું કરવું તે વિષે વિચારણા કરવા માટે તાં. ૧૬-૪-૬૪ ગુરુવારના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતા: “શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન’ ૨૫ વર્ષ પૂરાં કરે એ સંઘ માટે અતિશય આનંદ અને ગૌરવના વિષય હોઈને એ પ્રસંગને યોગ્ય રીતે ઉજવવાને, આજે મળેલી સંઘની કાર્યવાહક સમિતિ નિર્ણય કરે છે અને એ નિર્ણયના અનુસંધાનમાં ઠરાવવામાં આવે છે કે: . (૧) આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સાધારણ રીતે સંઘ માટે જે ફંડ કરવામાં આવે છે તેને વધારે જોર આપીને પ્રબુદ્ધ જીવનને અર્થનિર્ભર બનાવવામાં તેમ જ વિકસાવવામાં મદદરૂપ થાય તે હેતુથી ગ઼. ૨૫,૦૦૦ની રકમ એકઠી કરવી. (૨) ત્યાર પછીના ઑકટોબર મહિનામાં ‘પ્રબુદ્ધ જીવન’ની રજત જયંતી અંગે બે દિવસના સમારંભ ગાઠવવેા. ફ્રાન્સિસ સન્ત (તાજેતરમાં પસાર થયેલી મહાવીર જયંતીના સંદર્ભમાં ભગવાન મહાવીરે પ્રબેાધેલ બ્રહ્મચર્ય અને અકિંચનત્વનું જેના ચરિત્રમાં આપણને અભિનવ દર્શન થાય છે અને તેમની જીવનસૃષ્ટિ વિષેની અનન્ત કરુણા જેનામાં મૂર્તિમંત થયેલી માલુમ પડે છે એવા યુરોપમાં—ઈટાલીમાં—તેરમી સદીના પ્રારંભમાં થઈ ગયેલા સંત કૃાન્સિસની જીવનકથા સંક્ષેપરૂપમાં નીચે આપતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. આ જીવનકથા તા. ૨૨-૧૨-૪૬૩ના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રગટ થયેલ શ્રીકૃષ્ણ ચૈતન્યના એક લેખમાંની વિગતો સાથે સ્વ. મહાદેવભાઈ રચિત ‘સંત ફ઼ાન્સિસ’ એ નામની પુસ્તિકામાંની કેટલીક વિગત સંકલિત કરીને તૈયાર કરવામાં આવી છે. સંતકૃાન્સિસના જીવનમાં અનેક ચમત્કારોની વાતા આવે છે. આવી વાતે મોટા ભાગે સંત પુરુષોના ચરિત્ર સાથે પાછળથી વણવામાં આવેલી હોય છે, જ્યારે કેટલીક વાત એવી હોય છે કે જેને તેના વાસ્તવિક જીવનથી છૂટી પાડી શકાતી નથી. ભગવાન ઈશુ તેને દારતા, માર્ગદર્શન આપતા માલુમ પડે છે. એ પ્રકારની સંત ફ્રાન્સિસના જીવન સાથે જોડાયેલી એકાએક ટાળી ન શકાય એવી-ઘટનાનો ખુલાસે કેમ કરવા? માનવીની ચેતના બે કક્ષામાં વહેંચાયેલી માલુમ પડે છે. એક ઉર્ધ્વ - ચેતના અને બીજી નિમ્ન ચેતના. નિમ્ન ચેતના માનવીને તેના પ્રાકૃતિક જીવન સાથે જોડાયેલા રાખે છે, જ્યારે ઉર્ધ્વ ચૈતના તેને અભિનવ ઉર્ધ્વલક્ષી આદર્શ જીવન તરફ આકર્ષે છે, ખેંચતી રહે છે. સામાન્ય માનવી નિમ્ન ચેતનાને અધીન રહીને જીવન વિતાવે છે, જ્યારે સંત ફ્રાન્સિસ જેવી વિશિષ્ટ વિભૂતિ ઉર્ધ્વ ચેતનાના આદેશને અધીન બનીને ચાલવાના પ્રયત્ન કરતી માલુમ જીવન તા. ૧૫-૬૪ પડે છે. નાનપણના જેના જેવા સંસ્કાર એ મુજબ આવી વિશિષ્ટ વ્યકિતઓનું ચિન્તન અને ઘડતર કોઈ એક ઈષ્ટદેવ-પછી તે. ઈશુ ખ્રિસ્ત હોય કે મહમદ, ભગવાન બુદ્ધ હોય કે મહાવીર, રામ હોય કે કૃષ્ણ—આવા કોઈ એક લેાકોત્તર પુરુષને ઈષ્ટદેવને—કેન્દ્રમાં રાખીને ચાલતું હોય છે અને તેથી આવી વ્યકિતને ઉર્ધ્વ ચેતનાને આદેશ પેાતાને ઈષ્ટ એવા દેવપુરુષના જ આદેશ હોય એવા ભાસ થતા હાય છે. સંત ફ્રાન્સિસને મળેલી ઈશુની દોરવણીના આ રીતે ખુલાસા થઈ શકે છે. તેને મન ઉર્ધ્વ ચેતનાના આદેશ એ ઈશુના જ આદેશ હાય એમ તેની જન્મજાત ઈશુનિષ્ઠાને લીધે લાગે એ તદ્ન સ્વાભાવિક છે. અહીં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે ઉપર જે ખુલાસા આપવામાં આવ્યો છે તે કોઈ આંતરિક અનુભૂતિ ઉપર આધારિત નથી, માત્ર બૌધિક ચિંતન ઉપર આધારિત છે. પરમાનંદ) સન્તાન્સિસ ટ્રાન્સિસના જન્મ ઈટાલીના એક અત્યંત રમણીય વિભાગ અંબ્રિયા ખાતે ઈ. સ. ૧૧૮૨માં થયા હતા. તેના પિતા એક ધનવાન વ્યાપારી હતા અને એક ફ્રેન્ચ તરુણીને તે પરણ્યા હતા. પેાતાની સુચારૂ રીતભાત વડે આ સુંદર યુવાન ફ઼ાન્સિસ અનેક લોકોને પ્રીતિપાત્ર થઈ પડયો હતો. ચૌવનના પ્રારંભમાં તે લશ્કરમાં જોડાયા હતા અને એસાઈઝી અને પેરુગિયાના શહેરીઓ વચ્ચેની અથડામણમાં ભાગ લેતાં તે પકડાયા હતા, અને તેને એક વર્ષની કેદ ભાગવવી પડી હતી. ત્યાર બાદ તે પાપના લશ્કરમાં જોડાયા હતા. એક દિવસ તાવના કારણે ટ્રાન્સિસ બિછાનામાં પડયો હતો એ દરમિયાન તેને એવા ભાસ થયા કે તેને કોઈ ગેબી અવાજ એમ કહી રહ્યો છે કે “તું ઈશ્વરને છેડીને કોઈની નોકરી શા માટે કરે છે? રાજાને છેડીને અન્ય કોઈને ઓશિયાળા શા માટે બની બેઠો છે?” આ સાંભળીને “તો હું શું કરું?” એવા તેણે પ્રશ્ન કર્યો અને જવાબ મળ્યો કે “તું તારા ઘેર જા, ત્યાં તારે શું કરવું તે કહેવામાં આવશે.” તેથી તે લશ્કર છેાડીને પોતાને ગામ એસાઈઝી ગયા અને ત્યાંના દેવળમાં પ્રાર્થના કરતાં કાસ ઉપરથી ભગવાન ઈશુ તેને બાલતા સંભળાયા અને પોતાનું સમગ્ર જીવન તેમને સમર્પિત કરવાના આદેશ આપતા હોય એમ લાગ્યું. આ ઉપરથી ટ્રાન્ઝિસે પોતાના પિતા પાસેથી મળેલું. સર્વ કાંઈ તેમને પાછું આપી દીધું અને ઘર છાડીને ગરીબાઈભર્યું પરિવ્રાજકનું જીવન સ્વીકાર્યું. એક દિવસ એવા આવ્યો કે જ્યારે ફ્રાન્સિસને પેાતાના ભાવી જીવનની દિશા જડી આવી. એક વખત દેવળમાં પ્રાર્થના થતી હતી તેમાં એક ભાગ વંચાતા હતા. અને તે ભાગ જ ત્યાં હાજર રહેલા ફ્રાન્સિસને જાણે કે ઈશુ તેને પાતાને સંદેશા માકલતા હોય એવા લાગ્યો. પેાતાના પટ્ટશિષ્યોને ઉદ્દેશીને બોલાયેલા ઈશુના એ શબ્દો આ મુજબ છે : “જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં કહેતા જાઓ કે ઈશ્વરનું રાજ્ય આંખ આગળ છે. માંદાની સેવા કરો, રકતપિતિયાઓને સાફ કરો, અને ભૂતપ્રેતાદિની પકડમાં આવેલાંઓને મુકત કરો. તમને છૂટે હાથે મળ્યું છે; તમે પણ છૂટે હાથે દઈ દો અને સેવા માટે નીકળી પડો. સાથે દમડી દામ ન રાખજો, ન ઝાળી રાખજો કે ન એ પહેરણ, ન બે કોટ કે જોડા કે ન લાકડી. ઈશ્વ૨ના મજૂરને તેની લાયકાત જેટલી મજૂરી મળી રહે છે.” ઈશુના આ શબ્દોમાંથી તેણે પ્રેરણા મેળવી. એ પાથેય લઈને ટ્રાન્સિસે પેાતાનું સેવાજીવન શરૂ કર્યું અને આજ સુધી મઢીમાં અને ઝૂંપડીમાં બેસીને વિચાર કરનારા અને પાડોશમાં રકતપિતિયાની સેવા કરનારા ફ્રાન્સિસ અને તેના મિત્રા જગતમાં નીકળી પડયા. સાધુઓની ક Page #89 -------------------------------------------------------------------------- ________________ મ તા. ૧-૫-૨૪ જે સંસ્થા તેણે ઊભી કરી તે માટે તેણે ગરીબાઈને લગતા નિયમેા એટલા કડક બનાવ્યા કે એસાઈઝીના બિશપે તેને વિરોધ કરતાં જણાવ્યું કે, “કશા પણ પરિગ્રહ વિનાની તારી જીવનપદ્ધતિ ઘણી કઠણ અને અશકય જેવી લાગે છે.” કૃાન્સિસે તેને નમ્ર ભાવે જવાબ આપ્યો કે “સાહેબ, મિલ્કત અને ઘરબાર રાખીને અમે કર્યાં જઈએ ? એ સાચવવા માટે નાકર રાખવા પડે, હથિયાર રાખવા પડે, ઘણીવાર કજિયા કરવા પડે. સંગ્રહ કરીને કર્યાં જવું? સંગ્રહની પંચાતમાં પડીએ તો ઈશ્વરને કયારે યાદ કરીએ ?” આ ઉદ્દગાર બિશપના હૃદયસરસા પહોંચી ગયા અને તેણે આશીર્વાદ સાથે ફ્રાન્સિસને વિદાય દીધી. પ્રબુદ્ધ જીવન આ સંતપુરુષની આસપાસ પાર વિનાની દંતકથા નિર્માણ થઈ છે. . જીવન માટે અતિ આવશ્યક એવી જે કાંઈ ચીજવસ્તુ તેને મળતાં તે 'બધું એક ટ્રસ્ટી તરીકે-પારકાની વસ્તુના રખેવાળ તરીકે—તે રાખતો. એક દિવસ તે સાથેનાથી પાછા ફરતા હતા તેવામાં, રસ્તામાં કોઈ ગરીબ માણસ તેના જોવામાં આવ્યો. તેને જોઈને પેાતાની સાથેના બીજા એક પાદરીને તેણે કહ્યું કે “આ આપણે પહેરેલી લાંબી કફની તેના માલિકને સુપ્રત કરવી જોઈએ. કારણ કે આપણા કરતાં વધારે ગરીબ એવા કોઈ માણસને આપણે મળીએ ત્યાં સુધી આપણને એ કફની લેાન તરીકે મળી હતી. જો આપણે, જેને આની વધારે જરૂર છે તેને આ કફની ન આપી દઈએ તે આપણને ચારીના દોષ લાગે.” જ્યારે પણ તે કોઈ ગામમાં દાખલ થતા ત્યારે તે ગામના લોકો ઘરની બહાર નીકળી આવતા અને પુષ્પા, ધજાપતાકા અને ભજનકીર્તન વડે તેનું સ્વાગત કરતા, તેને આવકાર આપતા. એક વાર તેણે સાથેનામાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ત્યાંના લોકોને અંદર અંદર લડતા, ઝઘડતા જોયા. આ જોઈને તેણે ઉપદેશ આપવા શરૂ કર્યો અને તેને સાંભળતાં લોકો ઘડતા અટકી ગયા અને ઝઘડાના ચમત્કારિક રીતે અંત આવ્યો. તેના પ્રેમ પશુસૃષ્ટિ સુધી વિસ્તૃત બન્યો હતા. તેને ભેટ આપવમાં આવેલું એક ઘેટું, વર્જીન મરીના આલ્ટર સામે તે જ્યારે અન્ય પાદરીઓ સાથે ઉપાસના કરવા બેસતા ત્યારે, તેમની ઉપાસનામાં સામેલ થતું હતું. એક સસલાની તેને ભેટ મળતાં, આમ પકડાઈ જવા માટે તે સસલાને મૃદુતાપૂર્વક ઠપકો આપીને તેણે છેાડી મૂકયું હતું. કોઈ માછીમારે તેને એક બતક ભેટ આપ્યું. આ બતકને છોડી મૂકતાં, જ્યાં સુધી ફ્રાન્સિસે તેને આશીર્વાદ આપ્યા નહિ ત્યાં સુધી તે બતકે ત્યાંથી નહિ ખસવાની હઠ લીધી હતી. પક્ષીઓ ઉપર તે તેના પાર વિનાના પ્રેમ ઊંતર્યા હતા. આકાશમાં ઊડતાં ચંડોળ પક્ષી તરફ આંગળી કરીને પાતાના પાદરી બંધુઓને તેણે કહેલું કે, “પેલા ચંડોળ પક્ષીને માથે, પાદરીઓ માથે બાંધે છે તેવું ઢાંકણ છે અને તે એક અત્યંત નમ્ર પ્રાણી છે અને કોઈને કશો પણ ઉપદ્રવ કર્યા સિવાય પોતાના જીવનનિર્વાહ માટે દાણાના કણ મેળવવા તે સ્વેચ્છાપૂર્વક સહજભાવે રાજમાર્ગ ઉપર અહીં તહીં વિચરતું, ઉડતું માલુમ પડે છે. એક ભલા પાદરી કે જે ભૌતિક ચીજવસ્તુઓ વિષે એક પ્રકારની ઉદાસીનતા સેવે છે, અને જેને સર્વ સમય દિવ્ય ચિંતનમાં પસાર થાય છે અને જેનું ચિત્ત ઈશ્વરસ્તુતિમાં સદા નિમગ્ન હાય છે—તેવા એક ભલા સાધુસંત માફક ચંડોળ પક્ષી પણ આકાશમાં સતત મુકત મને ઉડતું રહે છે અને મધુર ગાન વડે ઈશ્વરની સદા સ્તુતિ કરતું હાય છે. પીંછા એ જ તેનાં વસ્ત્રો છે, અને એ દ્વારા સાધુસંતા સમક્ષ તે એવા બોધપાઠ રજૂ કરે છે કે સાધુસંતાએ રંગબેરંગી અને સુંવાળાં વસ્રોન ઉપયોગ ન કરવા જોઈએ. પણ સાદાં અને અલ્પમૂલ્ય વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.” ફ્રાન્સિસ વિષે એક અતિ પ્રચલિત કથા અનુસાર તેણે એક વાર પક્ષીઓને ઉદ્દેશીને ઉપદેશ દેવા માંડયા, એટલે ઝાડ ઉપર બેઠેલાં પક્ષીઓ તેને સાંભળવા માટે નીચે ઊતરી આવ્યાં, અને ફ્રાન્સિસનું પ્રવચન પૂરું થયું ત્યાં સુધી સ્તબ્ધપણે તેને સાંભળતાં ઊભાં રહ્યાં. ફ્રાન્સિસે તેમને કહ્યું કે “મારાં વ્હાલાં પક્ષીઓ, તમે ઈશ્વરને તિ પ્યારાં છે અને તેની બહુ નજીક છે. તમને તેણે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ આપી છે. વળી તમે કાંઈ વાવતા નથી અને તેથી તમારે કાંઈ લણવાપણું રહેતું નથી અને ઈશ્વર તમને ખવરાવે છે અને તમારી તૃષા છીપાવવા માટે નદીઓને અને ઝરણાંઓને વહેતાં રાખે છે. તમારા આશ્રય માટે તે પર્વતો અને ખીણા નિર્માણ કરે છે. અને માળા બાંધવા માટે વૃક્ષો ઉગાડે છે. અને તમે નથી કાંતી શકતાં કે નથી સીવી શકતાં, તેથી ઈશ્વર તમને અને તમારા બાળકોને પીંછા વડે ઢાંકે છે. આમ હેાવાથી, મારાં વ્હાલા બાળકો, કૃતઘ્નતાના દોષથી સદા બચતા રહેજો અને ઈશ્વરની સદા સ્તુતિ કરતા રહેજો.” એક બાદશાહ કે જે પક્ષીઓનો એક મોટા શિકારી હત તેને તે પક્ષીઓના વધ ઉપર પ્રતિબંધ મૂકવા અને “આપણાં બાળકોસમાં ચંડોળ અને અન્ય પક્ષીઓને ખાવાનું મળી રહે ” એ માટે દરવર્ષે ક્રીસમસના દિવસે એ પક્ષીઓને ચણ નાખવાની પેાતાનાં પ્રજાજનોને ફરજ પાડવા તેણે પ્રાર્થના કરી હતી. અત્યાર સુધી ટ્રાન્સિસે પોતાની અહિંસાશક્તિનું બાહ્યફળ જોયું નહોતું. અહિંસાપ્રતિષ્ટાયાં તત્તત્રિ થી વૈરત્યાર (અહિંસાની સિદ્ધિ થયે, તેની સમીપમાં વેર છૂટી જાય છે.) એ સિદ્ધાંતનો અનુભવ થવાના, તેના ચારિત્રમાં એક અવસર નોંધાયો છે જે ભગવાન મહાવીર અને ચંડકૌષિક સર્પને ઘણા અંશમાં મળતા છે. ફ્રાન્સિસને ગૂંબિયા નામના એક ગામ જવું હતું. એસાઈઝીથી ઘેાડા માઈલ દૂર આ જગ્યા હતી. પોતે અશકત થઈ ગયેલ હોવાથી ગધેડા ઉપર તે સવારી કરતા. રસ્તામાં એક મઠ આગળ રાત રહી તે ગધેડા ઉપર નીકળ્યો. ત્યાં તે પાસેનાં ગામડાંમાંથી ખેડૂતાએ દોડતા આવીને તેને કહ્યું : “ સૂંબિયા ન જાઓ, રસ્તામાં વધુએના ભારે ત્રાસ છે. અનેક વટેમાર્ગુઓને તે ખાઈ ગયા છે.” ફ્રાન્સિસે જવાબ દીધા: “પણ મારાં ભાંડુ વરુઓનું મેં શું બગાડયું છે કે તેઓ મને ખાઈ જશે? હું તો પ્રભુનું નામ લઈને ચાલ્યા જવાના. તેમને જે કરવું હાય તે કરે." તે સુખરૂપ ગૂંબિયા પહોંચી ગયા. પણ લોકો તા હાંફળા – ફાંફળા થઈ ગયેલા હતા અને ફ્રાન્સિસને કાંઈ થયું તો નથી ને, તે જાણવા માટે ચિન્તાતુર હતા. ફ્રાન્સિસે તેમને શાંત પાડી પ્રવચન કર્યું કે, “તમારાં પાપ તમને નડે છે. તમે જો પવિત્ર થાઓ તો તમને વધુ હિ કનડે. ” આ પછી વગડામાં જઈને જે વરુ હંમેશાં ત્રાસ આપતો હતા તેને તેણે ખોળી કાઢો, તેને પ્રેમથી વશ કરી લીધા, અને શહેરમાં તેને લાવીને ખવડાવ્યું - પીવડાવ્યું. પછી તે આ વધુ તેના માનીતા સાથી બન્યો, અને તેના મરણ પછી ગૂંબિયાના લોકોએ તેને યોગ્ય રીતે દફનાવ્યો. સંત ફ્રાન્સિસે આખું જીવન અનેક દેહકો ભાગવ્યાં હતાં. આત્માની સુવાસ પ્રગટાવવાને માટે અંગેઅંગ અને હાડકે હાડકાં તેણે એવાં તો નિચોવી નાખ્યાં હતાં કે તેના અંતકાળને સમયે તે લગભગ અપંગ બની ગયો હતો. આમ છતાં પણ ગરીબ અને પીડિતની સેવા અર્થે તે ગધેડા ઉપર બેસીને નીકળતા અને અનેક ગામ ફરીઆવતો. પણ અંતે આ પરિામના પરિણામે તેને અંધાપા આવ્યો. આ માટે તેને અનેક ઉપચાર સૂચવવામાં આવ્યા, પણ હરિને પેાતાની આંખ સોંપનાર સંત ફ્રાન્સિસ માને શાના? તે તે પેાતે જ સ્થાપેલા એક સાધ્વીઓના મઠમાં ગયા. ત્યાં એક સાધ્વીએ તેની ખૂબ સેવા કરી. અંધાપા તો વધતા જ જતો હતો. કોણ જાણે શા કારણે તેને નિરાશાના વાદળાએ ઘેરી લીધા. દહાડાના દહાડા સુધી તે રોયા કરતા. આથી આંખ વધારે ખરાબ થઈ. પણ પેલી Page #90 -------------------------------------------------------------------------- ________________ * "/ & S ing" : " *ગ: 5 :.. * એ : - - - ૬. પ્રબુદ્ધ જીવન " તા. ૧-૫-૪ ' , કોસબાડ-બોરડી-દહાણુ-પર્યટન: આ પાયધુનીના પલક જોડાયાં હતાં એમ કપ સાધ્વી સ્ત્રી તેને ધીરજ આપ્યા કરતી હતી. એક દિવસ એકાએક નિર્મળ જ્ઞાન - રાયમાન થયું છે. અને સર્વ પ્રકારનો મોહ મહિમા છે તેની બધી નિરાશા–બધું દુ:ખ-દૂર થયું, તેને પ્રકાશ દેખાયું અને મારામાંથી નષ્ટ થયો છે અને એ રીતે મુકત બનીને હું પરબ્રહ્મમાં તેણે બહુ જાણીતી એવી સવિતા-ગાયત્રી રચી. એ સવિતા-ગાયત્રીમાં લીન થાઉં છું.” સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ વગેરેની સ્તુતિ આ જગત મિથ્યા છે, અવગણનાયોગ્ય, તિરસ્કાર યોગ્ય છે. ધન્ય હો બંધુ સૂર્ય! જે આપણને પ્રકાશ આપે છે, અને છે, માયા છે એ વિચાર જ કેવળ ભ્રમણા છે અને પ્રેમના બંધન જે દિવસ ઉગાડે છે, જે આપણને પ્રભુની ઝાંખી કરાવે છે; દ્વારા વિશ્વ સાથે ઐકયનો અનુભવ કરવા વડે જ એ ભ્રમણાનું ધન્ય હે ભગિની ચંદા અને તારાઓ! ધન્ય હો બંધુ વાયુ, આકાશ નિરસન થઈ શકે છે અને બ્રહ્મ જેટલું જ જગત સત્ય છે એવી અને મેઘે ! જેથી આ જગત નભી રહ્યાં છે, ધન્ય પૃથ્વી માતા, પ્રતીતિ પેદા થાય છે. . સંકલનકરનાર: પરમાનંદ - ધન્ય બંધુ, અગ્નિ !” ઈત્યાદિ. આ, સ્ત્રોત્ર તેણે અનેક દિવસ ગાયા - કર્યું અને તેને અંધકાર નષ્ટ થયો. , , : આખરે, જ્યારે તે મરણબિછાને હતું અને વિદાય થતી ભારતીય તાળુડ શિલ્પભવનનું નિરીક્ષણ - પાનખર તું સાથે તેણે પણ હવે થોડા સમયમાં વિદાય લેવાની છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી માર્ચ માસની તા. ૨૮ એમ જ્યારે વૈદે તેને જણાવ્યું ત્યારે તેણે નીચે મુજબ પિતાનું તથા ૨૯ એ મુજબ બે દિવસનું સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીઆ વસિયતનામું લખાવ્યું. જનો માટે એક પર્યટન ગોઠવવામાં આવ્યું હતું. અને તે માટે સ્ટેટ મેં મારા હાથે કામ કર્યું છે અને જીવીશ ત્યાં સુધી કરીશ. ટ્રાન્સ્પોર્ટની એક બસ નક્કી કરવામાં આવી હતી. આ પર્યટનમાં અને હું ઈચ્છું છું કે બીજા સૌ ભિક્ષુકો પણ હાથ મહેનત ન છોડે. ૩૧ ભાઈઓ, ૧૬ બહેને, તથા ૪ બાળકો એમ કુલ ૫૧ જેને કોઈ પ્રમાણિક ધંધો ન આવડતો હોય તે શીખી લે,તેમાંથી ભાઈ-બહેનો અને બાળકો જોડાયાં હતાં. આગળથી નક્કી કર્યા ધન મેળવવાને નહિ, પણ તેને જોઈને બીજા શીખે તે માટે, મુજબ પાયેધુનીના પોલીસ સ્ટેશન પાસે એકઠાં થયેલાં પ્રવાસીઓને બીજા આળસુ ન બને તે માટે. મજૂરી કર્યા છતાં સમાજ મજુરી ના લઈને સવારના ૭-૧૫ લગભગ બસ ઊપડી. રસ્તામાં જુદાં આપે તે ઈશ્વરના ભંડારમાંથી માંગી લેજો–ઘેર ઘેર ભિક્ષા માંગજો.” જુદાં ચોક્કસ સ્થળોએ રાહ જોતાં પ્રવાસીઓને લઈને બસ આગળ , , વળી પેલા પોતાના રચેલા સ્તોત્રમાં તેણે એક કડી ઉમેરી ચાલી અને સાડા આઠ વાગ્યા લગભગ વીક્રોલી . પહોંચી. અહિથી કે “ધન્ય ભગિની મૃત્યુ.! જે મનુષ્યની અંતિમ સંગિની છે, જેનાથી જરા આગળ ચાલતાં. સંઘના સભ્ય ભાઈશ્રી નરેન્દ્ર ગુપ્તા અને મનુષ્ય કદિ, છૂટો પડી શકતો નથી. ” અને એ રીતે સમીપ આવી તેમના નાના ભાઈ શ્રી ગુણવંત ગુપ્તાની આગ્રા રોડ ઉપર જ ડાબી - રહેલા મૃત્યુને તેણે આભાર માન્ય. બાજુએ એક ફેકટરી આવે છે. તેનું નામ છે “હઝરત એન્ડ કું, , , , ' ', હવે માંદગી વધતી ગઈ. અપરિગ્રહ વ્રત અક્ષરશ: પાળવાને મેખે ગમ ડીવીઝન'. અહીં ગુપ્તાબંધુઓનું ચા – નાસ્તા માટે માટે તેણે સાથીઓને કહ્યું: “હવે મારાં કપડાં ઉતારી લો અને મને અમને આગળથી નિમંત્રણ મળ્યું હતું. તેથી તેમની ફેકટરી આગળ ધરતી પર સુવડાવે. ઈશ્વર સિવાય મારું કશું જ નથી. મેં મારું અમે બસ થંભાવી અને ફેકટરીના વિશાળ કંપાઉન્ડમાં અમે દાખલ કર્તવ્ય કર્યું. તમે તમારું બજાવજો.” સાથીઓની આંખમાં આંસુ થયાં. અહીં અમારૂં ખૂબ ભાવભર્યું આતિથ્ય કરવામાં આવ્યું. આ - ખાળ્યાં ન રહ્યાં. આ પછી પોતાના માનીતા સાથીઓ પાસે પેલું ફેકટરીમાં ગુવારમાંથી એક પ્રકારનો ગમ એટલે કે ગુંદર બનાસવિતાસ્તોત્ર ગવડાવ્યું અને એક ભજન ગવડાવ્યું. “બંધનમાંથી વવામાં આવે છે, જેની કાપડછાપકામ માટેનાં રંગો સાથે મેળવણી આ આત્માને મુકત કર, પ્રભુ! અને તેને તારી સાથે જોડી દે.” કરવામાં આવે છે અને જેને લીધે છાપકામ કરતાં રંગો રેલાઈ જતા. વારંવાર અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને પ્રભુપ્રાપ્તિને ઉપદેશ આપતાં, નથી, કાપડ ઉપર બરોબર ચોંટે છે અને છપાઈમાં ખૂબ ચમક મૃત્યુને નવા જીવનના દ્વાર તરીકે વધાવી લેતાં, સૌને માફી આવે છે. આને લીધે આ પ્રકારના ગુંદરની, કાપડ ઉપરનું છપાઈ બક્ષતાં, એ સંત પુરુષે દેહમુકિત પ્રાપ્ત કરી. કામ કરતી મીલ તરફથી ખૂબ માંગ રહે છે. અહીં લગભગ એક - આ રીતે ફ્રાન્સિસે જીવનને અને જીવન સાથે જોડાયેલી કલાક પસાર કરીને, અમે સૌ આગળ ચાલ્યા. થાણા પસાર કર્યું. ભીવન્ડી ' ' દુનિયાનો પૂરા પ્રેમભાવથી, સભરતાના સંવેદનપૂર્વક સ્વીકાર કર્યો પસાર કર્યું. આગળ જતાં વજરેશ્વરી જવાના રસ્તે ડાબી બાજુ હતા, કારણ કે ઈશ્વરે સર્જેલી અનેક સુંદર વસ્તુઓથી તે બંને ફંટાયો. અમારી બસ તે મુંબઈથી અમદાવાદ જવાના રાજમાર્ગ ભરપુર હતાં અને તેણે મુત્યુને પણ એટલા જ ઉમળકાથી આવકાર્યું ઉપર આગળ વધ્યે જતી હતી, ગ્રીષ્મ ઋતુની પાકી શરૂઆત થઈ હતું, કારણ કે તે ઈશ્વર સમીપ પહોંચવાનું સાધન બન્યું હતું. તેનું ચૂકી હતી. સૂર્ય મધ્ય આકાશ તરફ ગતિ કરી રહ્યો હતો. તેને , ૪૪ વર્ષની ઉમરે ઈ. સ. ૧૨૨૬ની સાલમાં અવસાન થયું હતું. પ્રભાવ વાતાવરણને ગરમ બનાવી રહ્યો હતે.. પવને. પણ શીતળતા ફ્રાન્સિસનું ઉપર જણાવેલ સવિતા-સ્તોત્ર ભર્તુહરિના પેલા છેડીને ઠીક ઠીક ગરમી ધારણ કરી હતી. આ મા, એક પછી એક જાણીતા શ્લોકની અનિવાર્યપણે યાદ આપે છે. તે શ્લોકમાં તે એ જંગલો આવે છે; ટેકરા-ટેકરીઓથી આ પ્રદેશ છવાયેલો હેઈને જગતને છેવટના પ્રણામ કરે છે કે જેના તત્ત્વ અને સત્ત્વમાં ઢાળ ઢળાવ અને નાના મેટાં વળાંકવાળા રસ્તા ઉપરથી બસ આખરે પોતાનું તત્ત્વ અને સત્ત્વ સમાવિષ્ટ થઈ રહ્યું છે, જેના પસાર થાય છે અને આંખ સામેનું દષ્ય સતત બદલાતું રહે છે. પંચભૂતમાં પોતાના પંચભૂતનું મીલન થઈ રહ્યું છે. એ શ્લોકમાં આગળ જતાં અમે મુંબઈ-અમદાવાદને રસ્તે જમણી બાજુએ , ભર્તુહરિ કહે છે કે : છોડીને દહાણુ તરફ જવાના રસ્તા તરફ વળ્યા. અને દહાણુ વટા' માર્કેનિ, સાત માહત, હું તેન;, સુવરધો નઈ , ' વીને બપોરના દોઢ વાગ્યે કોસબાડ પહોંચ્યા. ' જ પ્રાતŠff, નિયg મવામી: પ્રામાજિ: ', અહીં અમારા માટે રસોઈ તૈયાર હતી. સૌને થાક લાગ્યો : Jષ્મસંવંશવનાતસુતરકુરન્નિર્મ, હતો તેમ જ ભૂખ લાગી હતી એટલે ભોજન કરીને બે કલાક સૌએ ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि ।। આરામ લીધો. ત્યાર બાદ ચા-પાણી પતાવીને સાંજના પાંચ વાગ્યા - ભાવાર્થ: “ઓ માતા પૃથ્વી, પિતા વાયુ, મિત્ર અગ્નિ, લગભગ અમે બેરડી તરફ જવા ઉપડયા. હવે તો ગરમી શમી ગઈ બંધુસમાં જલ, ભ્રાતાસમા આકાશ ! તમને આ મારી છેલ્લી પ્રણામાં- હતી અને વાતાવરણ ખુશનુમા લાગતું હતું. સૂર્ય પણ પશ્ચિમ જલિ છે. તમારા સમાગમથી અનેક સુકૃતના પરિણામે મારામાં આકાશમાં નીચે ઊતરી રહ્યો હતો અને તેના આતપની ઉગ્રતા Page #91 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૫-૧૪ પ્રબુદ્ધ જીવન રામીપમાં સમુદ્ર હોવાના કારણે એકદમ ઘટી ગઈ હતી. બોરડી અડધી જાગૃતિમાં એમ અમારી રાત્રી પુરી થઈ અને પ્રાત:કાળના . પહોંચ્યા અને જૈન મંદિરનાં સૌએ દર્શન કર્યા. પછી બેરડીમાં અજવાળાં ચોતરફ પથરાયાં. ' . આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાએલા જૈન શિક્ષણ પ્રચારક - સવારનું નિત્યકર્મ પતાવીને તેમ જ સવારના ચા-નાસ્તાને મંડળના આશય નીચે ચલાવવામાં આવતાં “શેઠ રાયચંદ ગુલાબચંદ ન્યાય આપીને અમારા નિવાસગૃહની સામેના ચોકમાં બધાં એકઠાં અછારીવાળા જૈન છાત્રાલય’ માં અમે ગયા. અહીં અમારા થયાં અને શ્રી તારાબહેન નીચે વર્ષોથી કામ કરતા શ્રી અનુતાઈએ સ્વાગતને છાત્રાલયનાં સંચાલકો તરફથી પ્રબંધ કરવામાં આવ્યો હતો. ત્યાંની શિક્ષણપ્રવૃત્તિને પરિચય કરાવ્યો. અમારી ઈચ્છા તે તારાઅહીં બોરડીના જૈન આગેવાન કેશરીચંદભાઈએ અમને આવ- બહેન સાથે કેટલાક સમય ગાળવાની અને તેમને અનુભવ સાંભકાર આપ્યો. અહીં બીજાં બે છાત્રાલયો છે. વિદ્યાર્થી વિકાસ ગૃહ ળવાની, અમારા ઘરના પ્રશ્ન વિશે તેમની સાથે ચર્ચા-વિચારણા અને વિઘાર્થી નિવાસ. પ્રથમ છાત્રાલયના નિયામક શ્રી બાબુલાલ કરવાની હતી, પણ ગઈ કાલે બપોરે આવ્યા અને ખબર પડી કે વોરા તથા સંચાલક શ્રી જેચંદભાઈ અ. મઢીઆ તથા વિદ્યાર્થી તારા બહેનની તબિયત એકાએક બગડી આવી છે અને કોઈ સાથે નિવાસના ગૃહપતિ શ્રી ઈન્દુભાઈ ગે. શાહ - આ મિત્રોને પણ ચર્ચા-વિચારણા કરવાની સ્થિતિમાં નથી. એમ અમારા જાણવામાં અહિ મળવાનું બન્યું અને તેમની સાથે ભિન્ન ભિન્ન વિષયની આવ્યું અને એથી અમે નિરાશા તેમ જ ચિન્તા અનુભવી. સંદ્દ્ભાગ્યે ચર્ચા-વાર્તામાં લગભગ દોઢ કલાક પસાર કર્યો અને પરસ્પર તેમની રાતે સારી ગઈ અને સવારનાં અમે બધાં તેમનાં દર્શન કરી ખૂબ પ્રસન્નતા અનુભવી. ત્યાર બાદ અન્ય છાત્રાલયોમાં અમે શકીએ એટલી તેમની તબિયત સુધરી. અહિં ની સંસ્થા વિશે અનુમાત્ર ડોકીયું જ કર્યું. કારણ કે વિશેપ રોકાવાને હવે સમય નહોતે. રાત તાઈને વાર્તાલાપ પૂરો થયો એટલે બાજુએ આવેલા મુ. તારાપડી ગઈ હતી અને કોસબાડ આઠ વાગ્યા પહેલાં પહોંચી જવાનું હતું. બહેનના નિવાસ્થાન ઉપર અમે ગયાં અને તપસ્વિની કૃશકાય , તારાબહેનને નમસ્કાર કરીને અમે સંતોષ અનુભવ્યો. આજે ચૈત્રી પૂનમની રાત હતી. પૂર્વ આકાશમાં પૂર્ણચંદ્રને અહિં જે શિક્ષણપ્રવૃત્તિ ચાલે છે તેને ગયા વર્ષની કોસબાડ ઉદય થઈ ચૂકી હતો અને ધરતી ઉપર ધવલતા પથરાઈ રહી હતી. યાત્રાના વર્ણનમાં બહુ વિસ્તારથી ખ્યાલ આપ્યો છે, તે તે વિશે : કોસબાડ આઠ વાગ્યે પહોંચ્યા, ભોજન કર્યું, અને પછી કોસ જેને જિજ્ઞાસા થાય તેમને ચાલુ વર્ષની શરૂઆતનાં અંક જોઈ બાડની વિકાસવાડીમાં ભણતા વારલી કોમના વિદ્યાર્થીઓ અને લેવા વિનંતી છે. વિદ્યાર્થિનીઓને એક મનોરંજન કાર્યક્રમ અમારા પર્યટન સાથે સવારના નવ વાગ્યા લગભગ અમે કોસબાડથી દહાણુ જવા અનુસંધાન કરીને નક્કી કરવામાં આવે તે કાર્યક્રમમાં અમે નીકળ્યા અને ભારતીય તાડ ગુડ શિલ્પભવન પાસે આવીને અમારી બધાંએ ભાગ લીધો. આ કાર્યક્રમ લગભગ બે કલાક ચાલ્યો. બસ ઊભી રહી. આ શિલ્પભવન દહાણુ ગામની બહાર જમણી વારલી ' એ એક આદિવાસીઓની જાત છે અને આ કામ અન્ય બાજુએ સમુદ્રકિનારે આવેલું છે. અહિં હું ગયા ડિસેમ્બર માસમાં આદિવાસી જાતિઓ જેટલી જ ખૂબ પછાત છે. પણ શ્રી આવેલ અને આ શિલ્પભવન મેં જોયેલું અને તેમાં ચાલતી તાડી, તારાબહેન મોડક, જે છેલ્લાં ૪૦ વર્ષથી બાલશિક્ષણના ક્ષેત્રમાં નાળીયેરી અને ખજુરીના ઝાડના સર્વ અંગ ઉપાંગમાંથી તરેહકાર્ય કરી રહ્યાં છે અને જેમણે સ્વ. ગિજુ ભાઈ સાથે જોડાઈને તરેહની ચીજોના ઉત્પાદનને લગતી ક્રિયાઓ જોઈને હું ખૂબ પ્રભાવિત ગુજરાત-મહારાષ્ટ્રની પ્રજાને બબ્બે આખા ભારતને - બાલશિક્ષણ અંગે બન્યો હતો અને ત્યારથી સંઘના સભ્યોને, જયારે પણ બને ત્યારે, એક નવી દષ્ટિ આપી છે તેમણે અહીં દશ વર્ષ પહેલાં વિકાસવાડી અહિં એક વાર લઈ આવવાને અને આ શિલ્પભવન દેખાડવાનો નામની સંસ્થા નિર્માણ કરી અને ગ્રામ બાલ શિક્ષણ કેન્દ્ર ઊભું મેં વિચાર કર્યો હતો. કરીને કેવળ જંગલી દશા ભગવતી પ્રજાનાં બાળકોને માનવી દહાણુમાં વસતા એક સંસ્કારી સજજન શ્રી રામુભાઈ સભ્યતાના સંસ્કાર અપાવવાને ભગીરથ પ્રયત્ન આરંભ્યો, તેના પન્દી જેમને, હું આગળ ઉપર આવેલ ત્યારે, મને પહેલી પ્રતાપે આ વારલી બાળકોનો જે સંસ્કારવિકાસ થયો છે તેનું વાર પરિચય થયેલ અને જે મને આ શિલ્પભવન જોવા લઈ ઉપર જણાવેલ મનરંજન કાર્યક્રમ દ્વારા અમને બધાંને અતિ સુખદ આવેલા તેઓ આ શિલ્પભવન આગળ અમારી રાહ જોતા ઊભા અને સુભગ એવું દર્શન થયું અને અમને ખૂબ આનંદ થયો. આ હતા. શિલ્પભવનમાં અમે દાખલ થયા. અમારી મંડળી ત્રણ ટુકકાર્યક્રમ પૂરો થતાં રાત્રીના દશ વાગ્યા. ડીમાં વહેંચાઈ ગઈ અને દરેક ટુકડીને શિલ્પભવનના એક ' : આ કોસબાડ હીલની ઉંચાઈ તે, બહુ ' નથી, પણ એક અધિકારીએ શિલ્પભવનના જુદા જુદા વિભાગમાં ફેરવીને ખહ ઉપરથી તરફ જે દષ્ય જોવા મળે છે તે એટલું ભવ્ય છે કે તે અહિં શું કાર્ય થઈ રહ્યાં છે તેને ખ્યાલ આપ્યો. સાથે સાથે તેને - એક વાર જોયા, નિહાળ્યા, માણ્યા બાદ કદી પણ વિસરાય તેવું નથી. લગનું ચિત્રપટ પણ અમને બધાને દેખાડવામાં આવ્યું. " - પશ્ચિમ બાજુએ ત્રણ ચાર માઈલ દૂર અરબી સમુદ્ર આવેલો છે. આ પ્રસંગે આ સંસ્થાને થોડાક પરિચય આપવામાં આવે , Lપૂર્વ દિશાએ વચ્ચેનું મોટું મેદાન' વટાવતાં પશ્ચિમઘાટની શિખર- તે તે અસ્થાને નહિ ગણાય. આપણા દેશમાં તાડ, નાળિયેરી અને . માળા નજરે પડે છે. આજે તે પૂર્ણિમાની રાત્રી હતી. ચંદ્રપ્રભાના ખજૂરીનાં પુષ્કળ ઝાડો છે. અને તેની બધી પેદાશને પૂરો ઉપયોગ કિરણની આખા પ્રદેશ ઉપર અવર્ણનીય ધવલતા પથરાઈ રહી હતી. કરવામાં આવે છે તે દેશની એક ઘણી મોટી દોલતમાં પરિણમે માનવીના મનને મસ્ત બનાવે, કલ્પનાને પાંખો આપે, ચિત્તને એવી શકયતા રહેલી છે. આપણા દેશમાં તાડીમાંથી ગોળ બનાવવાને . . ઘેરી પ્રસન્તાથી ભરી દે એવું વાતાવરણ હતું. દિવસના પ્રવાસથી ઉદ્યોગ તે છેલ્લાં ૪૦૦૦ વર્ષથી ચાલતો આવ્યો છે, પણ આ 'થાકેલા કેટલાક આરામપરાયણ બન્યા, કેટલાકે નજીકમાં આવેલી ઉઘોગને વૈજ્ઞાનિક પદ્ધતિએ વિકસાવવા માટે ભારત સરકારે થોડા . . ' એક ટાંકી ઉપર બેસીને લાકેક આનંદ-વિદમાં પસાર કર્યો.. સમયથી ‘સેન્ટ્રલ પામ ગુર ટ્રેઈનીંગ સ્કૂલ’ એ નામનું એક સંશે | ' આવું સ્થળ અને પૂર્ણિમાની રાત્રી એટલે રાત્રી હોવા છતાં ધન તેમ જ તાલીમ કેન્દ્ર ઊભું કરેલ છે. આ સંસ્થા સૌથી ' પણ ચંદ્રની ધવલ પ્રભા આછા એવા દિવસને ભાસ કરાવતી પહેલાં ૧૯૪૮માં મૈસુર રાજયમાં આવેલા મૂળ બીદ્રીમાં ઊભી - હતી; ચોતરફ નિરવતા છવાયેલી હોવા છતાં જાણે કે તેજપ્રકા- ' કરવામાં આવી હતી. તે સંસ્થાને એક વર્ષ બાદ મદ્રાસ રાજ્યમાં અને : શને કોઈ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય એવી ભ્રાન્તિ મન આવેલા કુડાડોર, ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં અનુભવતું હતું; અમાપ શાંતિ હોવા છતાં સર્વ કાંઈ જીવનું, જાગતું, ૧૯૫૪ ની સાલ સુધી તે સંસ્થાનું કામ ચાલ્યું હતું. ત્યારબાદ આ ચેતનવતું ભાસતું હતું.. આવી આનંદમસ્તીમાં અડધી નિદ્રામાં તે સંસ્થાને દહાણુ ખાતે લાવવામાં આવી છે અને તેને આ ન + ક = + - દ, , ; ) Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન વધારે વિશાળ રૂપ આપવામાં આવ્યું છે અને ‘ ભારતીય તાડ ગુડ શિલ્પભવન ' એવું તેને નામ આપવામાં આવ્યું છે. આ સંસ્થાના નીચે મુજબ હેતુઓ નક્કી કરવામાં આવ્યા છે— (૧) તાડગુડ ઉદ્યોગની ખીલવણી અને વિકાસ સાથે સંબંધ ધરાવતા વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને યાંત્રિક તથા તાંત્રિક બાબતોને લગતા બધા પ્રશ્નોનું વૈજ્ઞાનિક સંશોધન અને તપાસ હાથ ધરવી. (૨) આ ઉદ્યોગમાં વપરાતાં સાધના અને ઓજારોમાં આધુનિક ટૅકનાલાજીની શેાધા ધ્યાનમાં લઈને સુધારણા કરવી અને તાડવૃક્ષાની પેદાશ અને આડપેદાશના ઉત્પાદન અને કેનીંગ (અંદરના રસ બહારની હવાથી સુરક્ષિત રહે એવા ડબાઓ બનાવવાની પ્રક્રિયા)ને આધુનિક રૂપ આપવું. (૩) આને લગતી બધી પ્રક્રિયાઓ અંગેની તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. (૪) તાડવૃક્ષની પેદાશ માટે model production-cum demonstration units ચાલુ કરવાં એટલે કે ઉત્પાદન થાય અને લોકોને આ બધી પ્રક્રિયાઓની પ્રત્યક્ષ સમજ સુલભ બને એવાં ઘટકો નિર્માણ કરવાં. આ હેતુઓ ધ્યાનમાં લઈને પ્રસ્તુત શિલ્પભવનને બે વિભાગમાં વહેચી દેવામાં આવેલ છે; (૧) સંશાધનકાર્ય, જેમાં (ક) વૈજ્ઞાનિક પ્રયોગશાળા, (ખ) નર્સરી અને એગ્રાનામી અને (ગ) એન્જિનિયરિંગ વર્કશોપને સમાવેશ કરવામાં આવ્યા છે. (૨) શૈક્ષણિક કાર્ય વિભાગ, જેમાં તાડી કેમ કાઢવી અને તેમાંથી ગાળ, સાકર, બીસ્કીટ, ચોકલેટ, કેન્ડી, પીપરમીન્ટ, પેંડા, મધુપ્રાશ વગેરે કેમ બનાવવું અને તાડી ઉપરાંત રેસા, પાંદડાં, નાળિયેરના છેલા, છાલ વગેરેમાંથી દારડા, બાસ્કેટ, પંખા, પગલૂછણાં, બ્રશ, ટોપલીઓ, ચંપલ, ઝાળી, પાકીટ વગેરે અનેક ઉપયોગી ચીજો કેમ બનાવવી આ બધી બાબતાને સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારનું શિલ્પભવન એક મોડેલ—આદર્શ—શિક્ષણસંસ્થા છે અને તેની પ્રક્રિયા જોતાં આપણને ઘણુ નવું જાણવાનું મળે તેમ છે, અહિં અમે બે કલાક રોકાયાં અને અહિં કેટલાકે મધુપ્રાશનું પાન કર્યું અને કેટલાકે બિસ્કીટ, કેન્ડી, ચાકલેટ .વગેરેની સારા પ્રમાણમાં ખરીદી કરી. આ શિલ્પભવન જોવાનું પુરું થયા બાદ અમે દહાણુ ગામમાં ગયાં અને ત્યાંના જૈન મંદિરના દર્શન કર્યા. ત્યાર બાદ ત્યાંના તા. ૧૫-૯૬૪ જૈન આગેવાન શ્રી જવાહરલાલ ચુનીલાલ કરનાવટના નિમંત્રણથી અમે તેમના ઘેર ગયા અને તેમણે અલ્પાહાર વડે અમારૂ સર્વનું સ્વાગત કર્યું. આ ગામમાં ગયા વર્ષે જૈન શ્વે. મૂ. સંપ્રદાયનાં સાધ્વી સદ્ગુણાશ્રી અને તેમનાં શિષ્યા કીર્તિલતાર્થીએ ચાતુર્માસ કર્યું હતું. તેમની પ્રેરણાથી આ ગામમાં એક બાલવાડી ઉભી કરવામાં આવી હતી અને તેમાં જૈન જૈનેતર બહેનો કામ માટે જોડાઈ હતી. સદગુણાથી તો અહિંથી ગુજરાત બાજુ વિદાય થયા છે પણ અહિં સેવાલક્ષી બહેનનું એક જૂથ તૈયાર કરી ગયા છે. આ બહેનોને પણ અહીં મળવાનું બન્યું. તેમની બાલવાડીમાં અમારામાંના બે ત્રણ મિત્રો તરફથી સંઘના નામે રૂા. ૨૦૧ મોકલી આપવાનું જણાવવામાં આવ્યું. કરવા આ રીતે દહાણુમાં ત્રણ કલાક ગાળીને મધ્યાહ્નકાળે અમે કોરાબાડ પાછા આવ્યા. અને દહાણુના નવા મિત્રને અમારી સાથે જમવા માટે આગ્રહ કરીને ખેંચી લાવ્યા હતા. તદુ પરાન્ત કોસબાડમાં જ્યાં અમારો ઉતારો હતો ત્યાંની વિકાસવાડીના કાર્યકર્તાઓને પણ અમારી સાથે ભાજન કરવાનું અમે નિમંત્રણ આપ્યું હતું. આમ એકત્ર થયેલી મેાટી મંડળીએ સાથે મળીને પ્રાર્થનાપૂર્વક શિખંડપુરીનું ભાજન કર્યું. ત્યારબાદ કલાક દોઢ કલાક સૌએ આરામ લીધા. ગયા વર્ષે અહિં આવેલા ત્યારે સંઘના સભ્યોએ અંદર અંદર એકઠા કરીને અમારા સંઘના નામે ગ઼. ૫૦૧ની રકમ અહિંની વિકાસવાડીને ભેટ આપી હતી. આ વખતે પણ એ મુજબ જ રૂા. ૫૦૧ની ૨કમ એકઠી કરીને તારાબહેનને એટલે કે તેમની સંસ્થાને અમે ભેટ આપીને એક પ્રકારની કૃતાર્થતા અનુભવી. આપણે છેલ્લા મળ્યાં ત્યાર બાદ બંને ક્ષેત્રે અગત્યના બનાવા બન્યા છે. આપણે પહેલાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના વિચાર કરીએ. એ ક્ષેત્રમાં બે ' બાબત સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી બનેલી છે. એક તો રશિયા અને ચીન વચ્ચે વધતા જતા સંઘર્ષ અને બીજું ફ્રાન્સમાં જનરલ દ’ગાલના વલણના કારણે પશ્ચિમી જૂથમાં વધતું અંતર. રશિયા અને ચીન વચ્ચે શરૂ થયેલા સંઘર્ષનું પ્રારંભનું સ્વરૂપ પ્રત્યેકની વિચારસરણીમાં ઉભા થયેલા મતભેદને અનુલક્ષીને છે એમ માનવામાં આવતું હતું પણ સમય જતાં માલૂમ પડે છે કે આ સંઘર્ષ પાછળ ખરી રીતે એકમેકના રાષ્ટ્રીય હિતાની અથડામણ રહેલી છે. ચીન નબળું હતું અને આંતરવિગ્રહમાં સંડોવાયેલું હતું ત્યારે રશિયાએ ચીનના ઘણા પ્રદેશેા પચાવી પાડેલા. આજનું આઉટર મંગાલિયા જે દેખાવનું સ્વતંત્ર છે પણ વસ્તુત: રશિયાના વર્ચસ્વ નીચે છે તે એક વખત ચીનના પ્રદેશ હતો. હમણાં ચીને રશિયાના પૂર્વના બંદર લાડીવાસ્ટોક ઉપર દાવે. છે. આ કારણને લીધે ચીન તથા રશિયા વચ્ચે સીમા પ્રદેશના ઝઘડાએ શરૂ થયા છે. લગભગ ચાર વાગ્યે અમારી બસ અહિંથી ઉપાડી. અહિં આવ્યા ત્યારે મોટા ભાગના રસ્તે ‘લુ’ના અનુભવ થયો હતો. આ વખતે સાંજના સમય હતો અને દિવસ નમતા જતા હતા અને આખે રસ્તે ડો પવન વાઇ રહ્યો હતા. દહાણુ વટાવ્યા બાદ એ જ પહાડી પ્રદેશ, એ જ નદી નાળાં અને જંગલા વટાવ્યાં. સાંજના અથવા તે રાતના આઠ વાગ્યા લગભગ ભીવંડી પહોંચ્યા. આખે રસ્તે ગાનતાન અને રમૂજી ટૂચકાઓ અને અન્તકડી વડે બસ ગાજતી રહી. થાણા આવ્યું અને ગયું અને મુંબઈ સૌ સૌના ઘરે પહોંચતાં રાત્રીના સાડા દસ અગિયાર વાગી ગયા. આ રીતે અમારૂં બે દિવસનું પર્યટન ધાર્યા કાર્યક્રમ મુજબ એકાન્ત આનંદમાં પસાર થયું, પૂરું થયું અને જે કાંઈ નવું જોવા જાણવાનું મળ્યું તે અદક લ્હાણમાં આવું પર્યટન ચિત્ત ઉપર અનેક મધુર સ્મરણાની છાપ મુકી જાય છે અને મન કેટલાક દિવસ સુધી એક પ્રકારના આનંદની ખુમારી અનુભવે છે. પરમાનંદ પરિસ્થિતિ: એક આલેાચના રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણી (તા. ૧૮-૪-'૬૪ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક શાહે રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણી પરિસ્થિતિની સવિસ્તર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંઘના આશ્રયનીચે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ આલેાચના કરી હતી. તેના સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે. – તંત્રી) વળી આજે આ ઉપરાંત સામ્યવાદી જગતની નેતાગીરીના પ્રશ્ન ઊભા થયા છે. આજ સુધી સામ્યવાદી જગત ઉપર રશિયાનું પૂર્ણ પ્રભુત્વ હતું. ચીન પણ તેને અધીન રહીને ચાલતું. હવે આ નેતાગીરી અંગે રશિયા અને ચીન વચ્ચે જાણે કે હરીફાઈ ચાલતી હોય તેમ લાગે છે અને ચીનના આજે જે નેતાઓ છે - માઓત્સંગ અને ચાઉં - એન - લાઈ - એ રશિયાના ક્રુશ્ચે વથી જરા પણ ઉતરતા નથી, અને ક્રુ વથી જરા પણ દબાય તેવા નથી. આ રીતે સામ્યવાદી જગત બે જૂથમાં વહેંચાઈ રહ્યું છે. ચીન તથા રશિયાના આંતરરાષ્ટ્રીય વલણ અંગે ત્રીજો મુદ્દો એ છે કે રશિયા ખૂબ સમૃદ્ધ બનતું જાય છે અને પરિણામે તે Security-minded સલામતીપ્રિય - થતું જાય છે. રશિયાને વિગ્રહ નેતરવા પરવડે એમ નથી, જ્યારે ચીનને અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરવાના છે અને વિશ્વભરમાં સામ્યવાદની સ્થાપના જે તેના એક મનેરથ છે તે માટે એક મોટા વિગ્રહની આવશ્યકતામાં માને છે. બન્નેના દષ્ટિકોણમાં આ કારણે મૌલિક તફાવત ઊભા છે. તમે જાણા છે કે આજે ભારતના સામ્યવાદી પક્ષમાં પણ ભંગાણ પડયું છે અને ચીન તરફી અને રશિયા તરફી એમ બે ભાગ Page #93 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૫-૨૪ પ્રભુ લામાં એ પક્ષ વહેંચાઈ રહ્યો છે. ડાંગેના પત્રા આ બાબતમાં માત્ર એક નિમિત્તરૂપ બન્યા છે, પણ બન્ને જૂથ વચ્ચેના મતભેદ તો એ પહેલાં કયારના શરૂ થઈ ચૂકયા છે. આફ્રિકા, સાઉથ ઈસ્ટ એશિયા અને લેટીન અમેરિકાના અણવિકસિત દેશા ઉપર ચીનના પ્રભુત્વની જમાવટ થતી જાય છે, આ દેશોની સામૂહિક કોન્ફરન્સોમાં ચીન - રશિયા સામેના પોતાના મેારચા આગળ ધરે છે. બીજી બાજુએ સ્વ. કેનેડીએ ધારણ કરેલી નીતિને લીધે યુનાઈટેડ સ્ટેટ્સને રશિયા સાથેના સંઘર્ષ હળવા થતા જાય છે. અમેરિકાએ સામ્યવાદી જૂથ સાથેના - ખાસ કરીને રક્ષિયા સાથેના - સહઅસ્તિત્વને - Co-existence ને - સ્વીકારી લીધેલ છે. ફોરેન રીલેશન્સ કમિટીના ચેરમેન સેનેટર ફ લબ્રાઈટ ‘exholded myths' એ મથાળા નીચે આજ સુધી સેવાયલી અનેક ભ્રમણાઓનું ભારે ચાંટદાર નિદર્શન કર્યું છે અને અમેરિકાએ આજ સુધીની પોતાની વિદેશનીતિને પાયામાંથી બદલવી પડશે એમ જાહેર કર્યું છે. આ રીતે રશિયા અને અમેરિકા એકમેકની વધારે નજીક આવી રહ્યા છે અને પરિણામે બે જૂથ વચ્ચેની Cold war - ઠંડા યુદ્ધનું - વાતાવરણ હળવું બન્યું છે, નંગદિલી ઘટી છે. બીજી બાજુએ પશ્ચિમી જૂથની એકતા તૂટતી જાય છે. નાટોમાં હજુ બધા સાથે જ છે, એમ છતાં પણ ફ્રાન્સના પ્રમુખ, દ’ગાલની નીતિ અમેરિકા અને ઈગ્લાંડથી જુદી પડે છે. એક તો તેનામાં વ્યકિતગત હું બહુ જોરદાર છે અને ટ્રાન્સનું મહત્ત્વ અને અણુશસ્ત્રવિષયક પ્રભુત્વ તે બને તેટલું વધારવા માગે છે. આ રીતે આટલાંટિક ગ્રૂપ અને યુરોપની ડેમેાક્રસીઓ વચ્ચે અંતર વધતું જાય છે. ડ’ગાલે પેાતાના એક ટેલીવીઝન દ્વારા પ્રસારિત ભાષણમાં તાજેતરમાં જણાવ્યું છે કે રશિયાનું યુરોપ ઉપર આક્રમણ થતાં અમેરિકા યુરોપને મદદ કરશે એવા વિશ્વાસ” રાખવાને કોઈ કારણ નથી, અમેરિકા તરફની મદદની આશા unreliableઅવિશ્વસનીય - હશે.” દ’ગાલના આ શબ્દો અમેરિકા પ્રત્યેના તેના કડક વલણનાં સૂચક છે. 1. અમેરિકાની વિદેશનીતિ અક્કડ rigid બની ગઈ છે. વીએટનામમાં ભરાઈ પડયા જેવી તેની સ્થિતિ છે. એશિયાના અગ્નિકોણમાં આવેલા દેશેામાં એક વાર ફ્રાન્સનું ખૂબ વર્ચસ્વ હતું. વચગાળે અમેરિકાના ખૂબ પ્રભાવ હતો. તે પ્રભાવ નાબુદ કરવાનું વળણ ફ્રાન્સનું છે. લાઓસ લગભગ હવે અમેરિકાના હાથથી ગયું છે. કંબાડિયાએ તેની મદદ લેવાની ના પાડી છે. બર્મા સામ્યવાદી ચીન તરફ ઢળતું જાય છે. વોલ્ટર લીપમેન જેવા એમ માને છે કે દ’ગાલની નીતિ દક્ષિણપૂર્વનું કોકડું ઉકેલવામાં કદાચ મદદરૂપ થશે. અને અમેરિકા ચીન પ્રત્યે અક્કડ વલણ લઈ બેઠું છે તેને હળવું કરવામાં 'ગાલ સહાયરૂપ થશે. 1 આમ આખા આંતરરાષ્ટ્રીય ફલક ઉપરનું આખું ચિત્ર એકદમ બદલાતું ચાલ્યું છે. આફ્રિકાના અનેક દેશે! સ્વતંત્ર થતા ચાલ્યા છે. જૂની જૂથબંધી તૂટતી જાય છે. નવી જૂથબંધીઓ પેદા થતી જાય છે. નાના દેશાને પોતાની આઝાદી ટકાવવા માટે Larger Federations—નવાં સમવાયતંત્ર - ઊભાં કરવાનું અનિવાર્ય લાગે છે; અને એવા સમવાયતંત્રા ઊભા થઈ રહ્યાં છે. આ સંદર્ભમાં સામ્યવાદી જૂથ અને પશ્ચિમી લોકશાહીઓનું જૂથ એ બન્નેમાંથી કોઈ જૂથમાં ન જોડાવાની ભારતની બીનજૂથવાદી નીતિ પુનર્વિચારણા માગે છે. ખરી રીતે ચીનના આક્રમણ પછી ભારતની વિદેશનીતિમાં પણ પલટા આવ્યા છે. એશિયામાં અને આફ્રિકામાં, નેહરુના પ્રભાવશાળી વ્યકિતત્વ અને સ્વતંત્ર વિદેશનીતિને કારણે, ભારતનું જે સ્થાન હતું તે ઓછું થયું છે. ઈન્ડોનેશિયા લગભગ ભારતવિરોધી થયું છે. આફ્રિકાના દેશામાં ચીનને પ્રચાર ખૂબ જોરદાર છે. ચીની આક્રમણને કારણે શરૂઆતમાં લશ્કરી 9 જીવન મદદની જરૂર હાવાથી બ્રિટન અને અમેરિકા તંરફ ભારતનું વલણ ઠીક ઠીક થયું હતું, પણ કાશ્મીર અંગે તે પાકિસ્તાનતરફી. તેમના વલણને કારણે, ફરીથી ભારતનું વલણ કાંઈક બદલાયું છે અને રશિયા ઉપર વધારે આધાર રાખતું થતું જાય છે. રાષ્ટ્રીય ક્ષેત્રે હવે આપણે આપણા દેશની રાજકારણી પરિસ્થિતિના વિચાર કરીએ. આપણે છેલ્લાં મળ્યા ત્યારે આપણી સામે જયપુરમાં મળેલી રાષ્ટ્રીય મહાસભા સમિતિમાં રજુ કરવામાં આવેલું . Democratic Socialism-લાકશાહી સમાજવાદને લગતું નિવેદન હતું ત્યાર બાદ ભુવનેશ્વરમાં કોંગ્રેસ અધિવેશન મળ્યું. જ્યાં આ નિવેદન બહુ નજીવા ફેરફાર સાથે પસાર કરવામાં આવ્યું છે. આ નિવેદનથી સમાજવાદની દિશાએ એક પગલું' આપણે આગળ વધ્યા છીએ, ત્યાર બાદ નવું બજેટ આવ્યું. આ બજેટથી આવક ઉપર કોઈ ખાસ કરવેરો વધ્યા નથી; તેમાં તે ઉલટી કાંઈક રાહત છે, પણ સંપત્તિ ઉપર તેણે ઘણા સખત કુઠારાઘાત કર્યો છે. એ રીતે આ દેશમાં જે Inequality of wealth ધનદોલતની અસમાનતા છે. તેને તેાડવાના આ બજેટમાં મક્કમ પ્રયત્ન છે. આની અસર એક પેઢી પછી એકદમ દેખાવા માંડશે. કામરાજ યોજના કોંગ્રેસને વધારે જોરદાર—પ્રાણવાન બના વવા માટે આવી છે એમ આપણે માનતા હતા, પણ ત્યાર પછી કોંગ્રેસ બળવાન બનવાને બદલે ઉત્તરોત્તર નબળી બનતી જાય છે. આનું એક કારણ નહેરુની માંદગી છે. આને લીધે આખા દેશમાં એક પ્રકારની ઘેરી નિરાશા વ્યાપેલી માલૂમ પડે છે. વાતાવરણમાં અવિશ્વાસ વધતો જાય છે. જાણે કે માથા ઉપર કોઈ અણચિંતવી આફત આવી રહી હોય એવી ચિંતા ડાહ્યા માણસા પણ સેવી રહ્યા છે. ભારતનું ભાવી શું થશે ? આ પ્રશ્ન સૌ કોઈના મન ઉપર આવીને ઊભા રહે છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને બાદ કરતાં નહેરુએ દેશ માટે, જે કર્યું છે તે કોઈએ કર્યું નથી, એમ છતાં તેમણે કરેલ કેટલીક બાબતાનાં વિપરીત પરિણામા ભાગવવાના વખત હવે આવી રહ્યો છે એમ સૌને લાગે છે. .'' નહેરુનું સ્થાન લઈ શકે એવું કોઈ તૈયાર થયેલું દેખાતું નથી. એક જ વ્યકિત ઉપર દેશને આધાર રાખવો પડે; તેની સામે જ જોયા કરવું પડે તે દેશનું એક મોટું દુર્ભાગ્ય લેખાવું ઘટે છે, દેશનું બીજાં મોટું દુર્ભાગ્ય એ છે કે કોંગ્રેસનું સ્થાન લઈ શકે એવા કોઈ મજબૂત વિરોધપક્ષ હજુ સુધી ઊભા થઈ શક્યો નથી, જ્યાં જ્યાં લેાકશાહીની પાકી જમાવટ થઈ હેાય છે ત્યાં ત્યાં નેતાગીરીની પરંપરા ઊભી થયેલી હાય છે. આવી પરંપરાથી એકનું સ્થાન બીજી વ્યકિત લે છે અને એક પક્ષનું સ્થાન બીજો પક્ષ લે છે અને એ રીતે એક વ્યકિત અથવા પક્ષની ભૂલ સુધારી લેવાની દેશને તક મળે છે. દા. ત. સૂએઝની કટોકટી વખતે ઈડનની જગ્યાએ મેકમીલન આવ્યો અને ઈડનની ભૂલ તેણે સુધારી. બીજા વિશ્વવિગ્રહ દરમિયાન ઈગ્લાંડના મુખ્ય પ્રધાન ચેમ્બરલેઈનની જગ્યાએ વીન્સ્ટન ચર્ચીલ આવ્યો અને દેશને જિતાડયા, બીજો વિશ્વવિગ્રહ પૂરો થયો કે લેાકમાનસ પલટાયું અને કાન્જીવે ટીવ પક્ષના સ્થાને મજૂરપક્ષ સત્તા ઉપર આવ્યો. એવી જ રીતે નેતાગીરીની સુસ્થિર પરંપરાના કારણે કેનેડીનું અચાનક અવસાન થતાં જૉન્સને સત્તારુઢ થઈને રાજધૂરા સંભાળી લીધી. આવી કોઈ પરપરા હજુ આપણે ત્યાં ઊભી થઈ નથી. . નહેરૂનું વર્ચસ્વ હવે ઓછું થતું જાય છે. તેમની કાર્યશકિત ઘટી છે. અચાનક કાંઈ થાય અને સત્તા માટે વિખવાદ કે ખટપટ જાગે, તેના કરતાં નહેરુ પોતે પાતાના અનુગામી નક્કી કરી પોતાની હાજરીમાં તેની પ્રતિષ્ઠા કરે, એ હવે અત્યંત જરૂરી બન્યું છે. નહેરુને હવે બહુ નજીકના ભવિષ્યમાં આવી ગેાઠવણ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રમુદ્ધ જીવન ૧૦ કરવી જ પડશે અને ! સ્વેચ્છાથી · નહિ કરે તેતેમ કરવાની આસપાસના સંયોગા ... તેમને ફરજ પાડશે એમ હું જોઈ રહ્યો છું. આપણા પડોશીઓ બર્મા, સિલાન, ચીન અને પાકીસ્તાન સાથેના સંબંધા બગડતા જાય છે. ઈન્ડોનેશિયા, કોણ જાણે કેમ, ભારતવરોધી બની બેઠું છે, દક્ષિણપૂર્વ એશિયાના દેશા ભારત કરતાં ચીન તરફ વધારે ઢળેલાં છે. આપણે monallcignment ની—બીનજૂથવાદની – વિદેશનીતિ અખત્યાર કરી – એ હેતુથી કે દુનિયાના બધા દેશા સાથે આપણા ભાઈચારાના સંબંધ પડોશના કોઈ પણ દેશને આપણા વિષે રહે. પણ આજે મૈત્રીભાવ છે એમ કહેવાની સ્થિતિમાં આપણે રહ્યા નથી. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથે તે દુશ્મનાવટનો ભાવ જ પ્રવર્તે છે. * ચીને કોલંબા દરખાસ્ત સ્વીકારી છે અને નથી સ્વીકારી એવી સ્થિતિ પ્રવર્તે છે. આપણે તેની સાથેના મતભેદ બહુ નાના મુદ્દા ઉપર આવીને સ્થગિત થયા છે. ઉત્તરોત્તર બનતી ઘટનાઓ, ચાલતી વાટાઘાટો અને પ્રગટ થતાં નિવેદન એવી આશા આપે છે કે બહુ થાડા સમયમાં ચીન સાથે વાટાઘાટો શરૂ થાય તે નવાઈ નહિ. પણ પાકીસ્તાન સાથેના મામલા ખૂબ વણસતા ચાલ્યા છે. શેખ બદુલ્લાને આઠમી એપ્રિલના રોજ છૂટકારો થવા સાથે, કાશ્મીરના પ્રશ્ન વધા૨ે તીવ્ર રૂપ ધારણ કર્યું છે. આ પગલાને રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનો an act of faith — શ્રાદ્ધાપ્રેરિત પગલા તરીકે વર્ણવ્યું છે. હું માનું છું કે તેને જેલમુકત કર્યા સિવાય આપણા છૂટકો નહોતો. કોઈ પણ વ્યકિતને દશ દશ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવે અને તેની સામે ચાલતા મુકદ્દમાનો અંત જ ન આવે એ લાકશાહીના દાવા કરનાર રાજ્યતંત્ર માટે કોઈ પણ રીતે શેશભાસ્પદ ન ગણાય. વળી તેમને જેલમાં પૂરનાર કાશ્મીરના બક્ષી તેમ જ જેલમાં ચાલુ રાખનાર સાદીક જો તેને છેડાવા માગતા હાય તો ભારત સરકાર તેમની ઈચ્છાને અવગણી ન જ શકે, એટલે તેને છેડવામાં આપણે કશું ખાટું કર્યું છે એમ નથી લાગતું. તેમને છેડવામાં રહેલું જોખમ આપણે સ્વીકારવું જ રહ્યું. પણ તેને છોડયા પછી, તે પોતાની વાણી ઉપર સંયમ રાખશે, નહેરૂ અને દેશના અન્ય રાજકારણી આગેવાનો સાથે વિચારવિનિમય કર્યા પહેલાં કાશ્મીર અંગે કશે અભિપ્રાય જાહેર નહિ કરે – આવી તેમના વિષેની આપણી અપેક્ષા હતી, જે તેણે ખોટી પાડી છે. આ જરૂર દુ:ખદ અને કમનસીબ છે. આમ બનવાનાં બે કારણ હાઈ શકે છે. એક તો દશ વર્ષના જેલ-વાસની તેના હૈયામાં પારિવનાની કડવાશ ભરી હોય. બીજું હું એક Hero તરીકે - બહાદુર નરવીર તરીકે - બહાર આવું છું. આવી તેનામાં ખુમારી આવી હોય. શેખ અબદુલ્લાને સ્થાને હોય તેવા કોઈ પણ માણસ માટે આવી ખુમારી આવે તે સ્વાભાવિક છે. આનું પરિણામ કાશ્મીર અંગે પાતાને ફાવે તેવાં વિધાના કરવામાં આવ્યું છે. કાશ્મીર અંગે ત્રણ વિકલ્પ કલ્પી શકાય છે: કાં તો તે ભારત સાથે ચાલુ રહે; કાં તો પાકીસ્તાન સાથે જોડાય; કાં તા બન્નેથી અલગ એવા સ્વતંત્ર દેશ બને. હું શેખ અબદુલ્લાના માનસને સમજી શક્યો છું ત્યાં સુધી તે કદિ પણ પાકીસ્તાન સાથેના જોડાણની તરફેણ ન જ કરે. તેની કલ્પના સ્વતંત્ર કાશ્મીરની હોઈ શકે છે. પણ આ વિકલ્પના પણ તેણે તાજેતરમાં ઈનકાર કર્યો છે. તો પછી તેને શું જોઈએ છીએ ? તેના છૂટકારા પછીના એક પછી એક નિવેદનામાં તેની ભૂમિકા બદલાતી જાય છે, અને હવે બાલવામાં કાંઈક સાવધતા દેખાય છે. માત્ર એક વાત ઉપર તે ચાલુ ભાર મૂકતા જણાય છે અને તે એ કે કાશ્મીરનું પેાતાનું ભાવી નક્કી કરવાના તેને પેાતાને જ અધિકાર હાવા જોઈએ. અને આના જવાબમાં જ્યારે તેને એમ કહેવામાં આવે છે કે વચગાળે બબ્બે ચૂંટણીઓ થઈ તે દરમિયાન કાશ્મીરની પ્રજા પોતાના અભિપ્રાય - તા. ૧-૫-૨૪ પેાતાનું વલણ - જાહેર કરી ચૂકી છે ત્યારે તેના તે એમ જવાબ આપે છે કે આ ચૂંટણીઓ મુકત રીતની નહોતી; દબાણ નીચે કરવામાં આવી હતી. ૧૯૪૭ માં જ્યારે કાશ્મીરનું ભારત સાથે જોડાણ થયું ત્યારે તો તેણે એમ કહેલું કે કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ અફર છે; આ બાબત અંગે હવે કોઈ પ્લેબીસાઈટ - રેફરેન્ડમલેાકમતલેવાની જરૂર જ નથી. ૧૯૫૩ માં તેણે પેાતાના મત બદલ્યા અને સ્વતંત્ર કાશ્મીરનું સૂચન કરવા માંડયું, ત્યાર પછી વર્ષોના વહેવા સાથે તે વધારે બદલાતા રહ્યો; ઉગ્ર બનતા ગયા.. કાશ્મીરના પ્રશ્ન ઉભા થયાને આજે પંદર પંદર વર્ષ થવા આવ્યાં છે અને તેનું કોકડું વધારે ને વધારે ગૂંચવાતું રહ્યું છે અને તે એટલી હદ સુધી કે આજે તે અંગે તટસ્થતાથી બુદ્ધિ પૂર્વક વિચારવાનું કોઈ પણ પક્ષ માટે શકય રહ્યું નથી. વળી ભલે આપણે કાશ્મીરના જોડાણને અફર લેખીને કાશ્મીરને ભારતના અવિભાજ્ય અંગ તરીકે લેખીએ, પણ ૧૯૪૮થી માંડીને આજ સુધી પશ્ચિમના કોઈ પણ દેશે કાશ્મીરને ભારતના અવિભાજ્ય અંગ તરીકે સ્વીકાર્યું નથી એ હક્કીકત આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ અને આ પરિસ્થિતિમાં શેખ અબદુલ્લા જે કાંઈ બાલે છે તેથી આપણને આઘાત થવા ન જોઈએ, તેમ જ આપણે મુંઝાવું પણ ન જોઈએ. અને કાશ્મીર અંગેની અનુકુળ પ્રતિકુળ બાજુઓને આપણે વધારે સ્વસ્થ ચિત્તથી વિચાર કરતા થવું જોઈએ. આજે કાશ્મીરના પ્રશ્નના શી રીતે ઉકેલ લાવી શકાય તે મને સુઝતું નથી. સંભવ છે કે શેખ અબદુલ્લાના નહેરુ સાથેના મીલનમાંથી કોઈ માર્ગ નીકળી આવે. સંભવિત છે કે કશેા મેળ સાધ્યા વિના તે બંને છૂટા પડે, અને શેખ અબદુલ્લાના મુકત વિહારના કારણે આપણી પરિસ્થિતિ વધારે કફોડી બને. શું બને તેની આજે કોઈ કલ્પના થઈ શકતી નથી. પણ કાશ્મીરના પ્રશ્ન સાથે પૂર્વ પાકિસ્તાનમાંથી નિર્વાસિતાને ચાલુ થયેલા ભારત ઉપરના ધસારો, તેના દેશની કોમી પરિસ્થિતિ ઉપર પડતા અતિ પ્રતિકૂળ પ્રત્યાઘાત, દેશની સુલેહશાન્તિને ગુંગળાવતું વાર્તા વરણ—આ બધું જોતાં પાકિસ્તાન સાથેના, કાશ્મીર અંગેના આપણા ઝગડાના જેમ બને તેમ સત્વર નિકાલ થાય એ દેશના અત્યન્ત હિતમાં છે એમ હું માનું છું. આમ થવાથી પાકીસ્તાન સાથેની બધી ઉપાધીઓના અન્ય આવશે એમ હું નથી કહેતા, પણ સૌથી વધારે જટિલ એવા આ કોકડાનો જો ઉકેલ આવે તો પૂર્વ પાકીસ્તાનમાં ઉભી કરવામાં આવેલી સમસ્યાના ઉકેલન માર્ગ પણ કદાચ જડી આવે એવી મને આશા રહે છે. અને તે પછી કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ નહેરુની હયાતી દરમિયાન જેમ બને તેમ જલ્દિથી લાવવામાં આવે એમ હું અન્તકરણથી ઈચ્છું છું, કારણ કે દેશની સુલેહ સાન્તિને લગતો રાજ્યતંત્રને કાબુ દિન પ્રતિ દિન જોખમાતો જાય છે અને નહેરુ સિવાય દેશના પ્રત્યાઘાતી કોમવાદી બળાને ખાળવાની કોઈનામાં તાકાત નથી. તા નહેરુને આ પ્રશ્ન ઉપર આજ સુધીની પરિપાટીથી મુકત બનીને મક્કમ તથા મહત્ત્વના નિર્ણય લેવાની પરમાત્મા તાકાત આપે એવી મારી પ્રાર્થના છે. ચીમનલાલ ચકુભાઈ શાહ પૃષ્ઠ વિષયસૂચિ પ્રબુદ્ધ જીવન પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે ત્યારે – સન્ત ફ઼ાન્સિસ પરમાનંદ સંકલનકાર : પરમાનંદ ૧ ૪ કોસબાડ–બારડી–દહાણુ –પર્યટન : ભારતી તાડગુડ શિલ્પભવનનું નિરીક્ષણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણી પરિસ્થિતિ : એક આલાચના, ચીમનલાલ ચકુભાઈ શાહ ૮ પરમાનંદ દ માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબંધ, Page #95 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪ T : બુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણું વર્ષ ૨૬; અક ૨ , કારક મુંબઈ, મે ૧૬, ૧૯૧૪, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ' છૂટક નક્લ ૨૦ નયા પિસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા વિનોબાજીના સાન્નિધ્યમાં રવીન્દ્રનાથ ઠાકુરની ભાષામાં સમજુર હો રાદ, તોમાર હોજો શારા “બાપુ, જયાંથી તમારું અધૂરું રહ્યું, ત્યાંથી મારું શરૂ થયું. તમે હિંદ સ્વરાજય સુધી દેશને લઈ આવ્યા, તો હવે ગ્રામ સ્વરાજ્યનું કામ મારે માથે. તમે રાજકીય ક્રાંતિ કરી, આર્થિક અને સામાજિક ક્રાંતિની જવાબદારી મારે શિરે.” આમ કહેતા વિનોબા બાપુને વંદના કરીને નીકળ્યા હતા. ફરીથી તેર વર્ષે સેવાગ્રામમાં અહિંસક ક્રાંતિની જ્યોતિ જગાવવા પાછા ૨નાવ્યા છે. દિલમાં ભારે ઉત્સાહ છે, પગમાં ખૂબ થનગનાટ છે અને વાણીમાં એ જ જોશ, માધુર્ય અને તનમનાય છે. કાનથી બરાબર સંભળાતું નથી, આંખે જવાની તૈયારીમાં છે, અને ગળું ખોંખારીને વારે વારે કષ્ટપૂર્વક બેલે છે. છતાં યે પ્રજાસૂયજ્ઞને આ મહાને અશ્વ પિતાની ટેક કે રમેંટ છોડતો નથી. એને પગલે પગલે શાંતિમય ક્રાંતિની પડઘમ સંભળાયા સાડાચાર વર્ષથી સતત ઘૂમતી અમારી પશ્ચિમ ભારત સર્વોદય પદયાત્રા વિનબાજીની સાથે બાપુને વંદના કરવા આવી છે. ગુજરાતમહારાષ્ટ્રની પદયાત્રા કરતા ગાંધીભૂમિ સેવાગ્રામમાં આવ્યા છીએ, “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે... પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે..” અને “એનું જીવનકાર્ય અખંડ તપ, અમ વચ્ચે બાપુ અમર રહે....” એ ગીતને ગુંજારવ અંતરમાંથી થઈ રહ્યો છે. પદયાત્રાની મંડળી ગાંધી–વિનોબાના સાન્નિધ્યથી ભાવવિભેર બની ગઈ છે. માંહ્યલો બોલે છે, “હું કોણ? મારું શું ગજું? બાર હજાર માઈલ ચાલવાની શકિત કયાંથી આવી? અનેક કષ્ટો, મુસીબત અને યાતનાઓ સહન કરતું વાડાસિનોરથી સેવાગ્રામ કોણ આવ્યું છે?” “પ્રશ્નના જવાબે ય અંદરથી જ મળે છે',' તત્ સ્ત્રમ્ અતિ તે તું જ છે. તારી શકિત અલ્પ છે, પણ એ ભૂમાપતિ જ્યાં અલ્પ છે? એ તો વિરાટ શકિતવાળે છે. એની શકિત એ તારી શકિત નથી કે? એ અને તું કયાં જુદા છો ? સર્વમ્ રૂમ્ બ્રહ્મા ! આ તો સર્વ બ્રહ્મ જ છે. “બ્રહ્મ લશ્કા કરે બ્રહ્મા • પાસે.” અમે ભકિતભાવપૂર્વક બાબાને પ્રણામ કર્યા. હાથ હાથને સ્પર્શી રહ્યા હતા, મન મનને સ્પર્શી રહ્યું હતું. અંતર અંતરને સ્પર્શી રહ્યું હતું અને આત્મા આત્માને સ્પર્શી રહ્યો હતો. મૌનને ભેદતા એ બોલ્યા, “કેમ, તમારી સૌની તબિયત સારી છે ને?” બધાએ માથું હલાવીને હા પાડી. સહજભાવે મારાથી મેં પૂછાઈ ગયું. “આપની તબિયત કેમ છે?” ટટાર થઈને આર્દ્ર સ્વરે એ બોલ્યા, મારું તે એવું જ છે. હવે ભગવાનની ઈચ્છા હશે તેટલું ચાલશે. પણ તમે બધા, કાન, આંખ અને ગળું બરાબર સંભાળજો.” પિતૃવાત્સલ્યથી એમનું દિલ ઊભરાયે જતું હતું. એમને સ્પર્શ રોમેરોમમાં અને અણુઅણુમાં ઝણઝણાટી ઉપજાવી રહ્યો હતે. માધુર્ય, વાત્સલ્ય અને સ્નેહને સ્ત્રોત જાણે ઉમટી રહ્યો હતો. “જને, મારા તો કાન પણ ગયા છે. આંખનું પણ એવું જ છે અને ગળું વારંવાર દિક્કત પેદા કરે છે... હાં, પણ તમે ખૂબ ચાલ્યા નહિ? બારેક હજાર માઈલ જેટલું ચાલ્યા હશે, કેમ?” અમે માથું હલાવીને સંમતિ દેતાં કહ્યું, “એ તો આપના આશીર્વાદ અને ભગવાનની કૃપાનું પરિણામ છે.” ટેબલને સરખું કરતાં એ કહે, “હવે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લેશો ને?” અમે હા કહી. એટલે તરત જ રને બલ્યા, “આ તો વિચારક્રાંતિ છે.' શસ્ત્ર કે દંડની ક્રાંતિની વાત રાલગ છે. પણ અહિંસક ક્રાંતિમાં લોકશિક્ષણ રમે મુખ્ય સાધન છે અને લોકશિક્ષણ માટે ફર્યા સિવાય છૂટકો નથી. અમે તો ક્ષિતિજ સુધી આવ્યા છીએ, હવે તે તમારા જેવા જૂવાનેએ પરાક્રમ કરવું જોઈએ. તે સિવાય સર્વોદય સમાજ થવાનું નથી. તેર વર્ષથી હું સતત ઘૂમેં છું, તો બાપુના ગયા બાદ થોડી જાગૃતિ આવી છે. એ રીતે સેંકડો , પદયાત્રાઓ દેશમાં થવી જોઈએ. ચાહે તાલુકા, જિલ્લો, પ્રાંત, દેશ કે વિશ્વ છે. જેને જે અનુકૂળ લાગે તે પ્રમાણે ક્ષેત્ર નક્કી કરે. બાપુની શતસવંત્સરી નજીક આવી રહી છે, ત્યારે આપણી તમામ શકિત ગ્રામ સ્વરાજ્યને માટે કેન્દ્રિત કરવી જોઈશે. વારુ, “તમને પદયાત્રામાં કેવું લાગ્યું?” રામ સવાલ કરીને તકિયા પર એ લાંબા થયા.' “પદયાત્રામાં અનુભવ તો સારા આવ્યા. દુનિયામાં સજજનતા અને દુર્જનતા બંને પડેલાં છે. પણ સદ્ગુણથી પ્રવેશ કરીએ તે માણસની સજજનતા બહાર આવે છે અને દુર્ગુણથી પ્રવેશ કરીએ તે માણસમાં પડેલી દુર્જનતા બહાર આવે છે. અમે તે માણસની સવૃત્તિને જોતા, અનુભવતા અને સ્પર્શ કરતા ૨નાવ્યા છીએ. એટલે મધુરતાનો અનુભવ વિશેષ થયો. બીજું, લોકોને સર્વોદય વિચાર માટે ભારે ભાર આદર અને પ્રેમ છે. જે જે રીતે થઈ શકે તે તે રીતે લોકો આપણી વાત ઊઠાવવાની કોશિશ કરે છે. ગતિ : ધીમી છે, પણ પરિસ્થિતિ તીવ્ર છે. હા, વિજ્ઞાનનાં બળે, અનુકૂળ છે. એટલે દેશ આપણી સાથે થતા જશે એવું લાગે છે. ત્રીજું, શિક્ષિત લોકો પાસે જવાની ખૂબ જરૂર છે. આપણી વાત જો એ લોકો સમજશે તો આપણા કામને ખૂબ બળ મળવાનું છે. એટલા માટે વિદ્યાર્થીઓ, શિક્ષક, વકીલે, ડૉકટરો, વ્યાપારીઓ, મજદૂરો અને નગરવાસીઓ પાસે જવાની ખૂબ જરૂર છે. મહારાષ્ટ્રમાં સાને ગુરુજીરને જુવાન વર્ગ વચ્ચે ખૂબ કામ કર્યું છે. એ જ રીતે ગુજરાતમાં બબલભાઈ મહેતારો જુવાનીમાં કામ કર્યું છે, એ બંને મહાપુરુષોને પ્રભાવ ગુજરાત-મહારાષ્ટ્રની નવીન પેઢી ઉપર જોવા મળ્યો. હવે એમનું કામ અમારામાંથી કોઈએ ઉપાડવું જોઈશે એવું મને લાગે છે. નવીન પેઢી જો આપણી સાથે થશે તે સર્વોદયનો Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૫- બેડે પાર થયો સમજવો.” સમય પૂરો થતાં વિનેબા બોલ્યા, “બસ, ત્યારે ચાલ, આજની વાત પૂરી... સૌને પ્રણામ.” . છે. ' ' | ટેલિફોનથી ખબર મળતાં જ અમે વિનોબાને મળવા માટે ખરા બપોરે ધખતા ધામમાં સેવાગ્રામથી પવનાર જવા નીકળી પડ્યા. આશ્રમમાં રામય પહેલાં અમે પહોંચી ગયા. જોયું તો આકામના - ' ' મધ્ય ખંડમાં બાલવાડીનાં બાળકો નૃત્ય, અભિનયગીતે અને કાવ્ય ગાન કરી રહ્યાં હતાં. મરાઠીમાં બધું ચાલતું હતું, “અમે નાનાં નાનાં બાળ, અમે આજે કે કાલ, અમે મોટા થાશું ને જગ દેરશું...” 'આ ભાવનું મરાઠીમાં અભિનયગીત બાળકો ગાતાં હતાં. એમાં બાળકોએ અવનવા વેશ લીધા હતા. બુદ્ધ, ગાંધી, જવાહરલાલ, વિનોબા, શિવાજી... શિવાજીનું પરાક્રમ, બુદ્ધની કરુણા, ગાંધીજીને કમયાગ, જવાહરલાલની તટસ્થતા, અને વિનોબાને સાગ–એમના હાવભાવમાંથી પ્રગટતે હતે. શિવાજી મહારાજ લાકડાના ઘોડા ઉપર ડોલતા હતા. બુદ્ધ ભગવાન ધ્યાનમાં મગ્ન દેખાતા હતા. ગાંધીજી તકલી. લઈને કાંતતા હતા. વિનોબાજી શાંતિસેનાની લીલી ટોપી પહેરીને સર્વોદયનું ચિત્ર અંકિત કરી રહ્યા હતા. જવાહરલાલ તે ગાંધીજી અને વિનોબાજીની વચ્ચે ઊભા રહીને વારંવાર ઘડિયાળમાં જોતા હતા. જાણે ક્રાંતિને સમય ન જોતા હોય ! નાટક પૂરું થતાં વિનોબાએ બહાર આવીને બાળકો સાથે ફોટો પડાવ્યું, અને પિતાની નાનકડી ઝૂંપડીમાં જઈને બેસી ગયા. ' અમેય એમની પાછળ પાછળ જઈને બાજુમાં ગોઠવાઈ ગયા. પરંધામ તીર્થ માં આવીને વિનોબાએ સંપૂર્ણ મૂંડન કરાવી દીધું છે. બ્રહ્મવિદ્યામંદિરની કેટલીક બહેનએ પણ એમનું અનુકરણ કર્યું છે.. બે પ્રકારના લોકો ખાસ ધ્યાન ખેંચતા હતા–એક વિનોબાકર્ટ અને બીજો બ્રહ્મવિઘાકટ, રોમની વચ્ચે વળી ચિત્રવિચિત્ર કટવાળા, નટખટ લેકે પણ પિતાના અસ્તિત્વનું ભાન કરાવતા ધૂમી રહ્યા હતા. જેમ બાપુનું સરકસ, એમ આ વળી વિનાબાનું સરકસ !' સખત ગરમીમાંથી બચવા માટે બાબા માથા ઉપર સફેદ કપડું મૂકીને બેઠા હતા. રામને જોતાં જ એ હસ્યા, “કેમ, તમે બધાં આવી. ગયા કે ?” અમે હા પાડી. એટલે આગળની વાતને તાંતણા પકડતા એ બોલ્યા, “ત્યારે હવે તો તમે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જવાના ને ?” આમ પૂછીને એમણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કયા કયા સ્થાને લેવા જેવાં છે એની લાંબી યાદી આપી. શ્રી પાટણકરજી, દાદાભાઈ નાઈક, ગોકુળભાઈ ભટ્ટ, વગેરેને ખૂબ સારો સાથ મળશે એવી આશા એમણે વ્યકત કરી. એમણે અટકીને કહ્યું, “હવે આગળ ચલાવો.” મેં એમને કહ્યું : “અમારા તરફથી જે કાંઈ કહેવાનું હતું તે પત્રો મારફતે આપને નિવેદિત કરેલું છે. એટલે આપને હવે જે કાંઈ કહેવાનું હોય તે કહો.” :: ભવિષ્યનો એક ચિતાર રજૂ કરતા હોય તેમ એ છટાપૂર્વક બલવા લાગ્યા, “રાયપુરના સર્વોદય સંમેલનમાં જે નિર્ણય થયો, અભિનવ ગ્રામદાન, ગ્રામાભિમુખ ખાદિ અને શાંતિસેનાએ આપણી ત્રિમૂર્તિ છે. એની ઉપાસના આપણે કરવાની છે, બાપુની શતસંવત્સરી ૧૯૬૯માં આવશે. એટલે આપણી પાસે પાંચ વર્ષ બાકી રહ્યાં છે. બાપુની શતાબ્દિ આપણે એમનું કામ પાર પાડીને ‘, જ ઊજવી શકીશું. એટલે 'ગ્રામસ્વરાજ્યના આ ત્રિવિધ કાર્યક્રમમાં આપણે તમામ તાકાત લગાવવી પડશે. તમે જાણો છો કે ભુવનેશ્વરમાં કેંગ્રેસે લોકશાહી સમાજવાદને ખ્રસ્તાવ કર્યો છે. વ્યકિતનું સ્વાતંત્ર્ય જળવાય અને સમાજનું હિત સધાય, આ બે ય વાત એમાં છે. એટલે કેંગ્રેસ પણ આપણી સાથે જ છે. Social Justiceસામાજિક ન્યાય એ સમાજવાદને મૂળભૂત સિદ્ધાંત છે. જો કેંગ્રેસ આ વાતને કુકરાવશે તો એ પોતે જ ખતમ થઈ જશે. કેંગ્રેસમાં - બે ભાગલા પડી જશે. અને છેવટે Statecapitalism રાજયને મૂડીવાદ એમાંથી આવશે, જે લોકશાહી, અને સમાજવાદને - આત્મા પેદા કરશે. આ બધા ખતરાને જવાહરલાલજી અને કેટલાક નેતાઓ સમજે છે. એટલે કેંગ્રેસ પણ આપણી સાથે ચાલશે જ, એવી. મને આશા છે. એને માટે દેશમાંથી લાખો ગ્રામદાને થવા જોઈએ. ખાદીના સંકલ્પ ગામોગામ કરાવવા જોઈએ અને લાખોની શાંતિસેના પણ ઊભી કરવી જોઈએ. આવું થશે તે જ આજની દેશની." Economic-policy –ાર્થિક નીતિ બદલાશે. એટલા માટે આપણા કાર્યકરોએ લેકશિક્ષણ કરીને લેકશકિત જગાડવી જોઈએ." - એમાંથી જ બાપુને સર્વોદય—સમાજ થશે એવી મને શ્રદ્ધા છે. ' ' ' , , , , , બોલતાં બોલતાં બાબા એટલી higher pitch પર પહોંચી ગયા હતા કે એકદમ બોલતા બંધ થઈ ગયા. વાતને આગળ લંબાવતાં મેં કહ્યું, “ તે ખરું જ, પણ બીજી બાજુ ભારે રૌદ્યો- - ગીકરણ થઈ રહ્યું છે, એને લીધે ઉદ્યોગનગરો વધતાં જાય છે, અને ગ્રામસંસ્કૃતિ તથા ગ્રામસમાજ તૂટતે જાય છે. એટલે વિકેન્દ્રિત ઉદ્યોગોની વાત તો સાચી જ છે. પણ મુંબઈની એક વર્ષની પદયાત્રામાં અમને ચાર-પાંચ ઉદ્યોગપતિને મળ્યા. તેમને બાપુની ટ્રસ્ટીશીપવાળી વાત ખૂબ ગમી છે. ઉદ્યોગદાનને વિચાર અમે ઠેર ઠેર રજૂ કરી છે, તો એને માલિકો અને મજૂરામાંથી સારા આવકાર મળે છે. ભૂમિનું સામાજીકરણ અને ઉદ્યોગ સામાજીકરણ બંને ય મને તો ૨:નિવાર્ય લાગે છે. મુંબઈમાં મા૫ જશે, ત્યારે એને અનુકૂળ જવાબ મળશે એવી મને આશા છે.” ફરીથી સ્વસ્થ થઈને વિનોબા બેલ્યા, “જો ત્રિવિધ કાર્યક્રમ સધાશે તે ટ્રસ્ટીશીપ વગેરે પણ એની પાછળ પાછળ સધાશે જ. ‘એક સાથે સંબ સ’ એવું રન બધું છે... તમે બસ ખંડ પદયાત્રા ચલાવે. હું દક્ષિણમાં જઈશ અને તમે ઉત્તરમાં જશે. પદયાત્રા ચાલશે એટલે સાથી તે મળી રહેશે.” મેં વચ્ચે જ કહ્યું. આપના આશીર્વાદ તે અમને મળવા જોઈએ.” એટલે પીઠ પર હાથ ફેરવતા એ વાત્સલ્યથી બેલ્યા, “જે ભગવાનનું કામ કરે છે એના પર ઈવરની કૃપા બસ રેલાયા જ કરે છે. મારા આશીર્વાદ તે છે જ, લોકોની સંભાવનાઓ પણ તમારી સાથે જ છે. તમે નિશ્ચિત્ત થઈને નિર્ભય, નિર્વેર અને નિષ્કામભાવે કામ કર્યા કરો. તમને ઈશ્વરની મદદ મળ્યા જ કરશે...આપણે તે સાથે જ છીએ...હાં, જરૂર પડે તે વચ્ચે થોડું રોકાવું. ગ્રામદાન થાય એવું ' લાગતું હોય તે બેત્રણ દિવસ રોકાવું. એમાં આપણે શું ગુમાવવાનું છે. બાકી તમે પદયાત્રા કરો છો એ જ મોટી શકિત છે..આજસુધી આપણા કાર્યકર્તાઓ કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. પણ રાયપુર સંમેલન પછી બધા જાગ્યા છે. પદયાત્રાઓ પણ ચાલી રહી છે. ધીમે ધીમે આંદોલન ગતિમાં આવી જશે. જુરોને માં મહારાષ્ટ્રમાં આવ્યા પછી એકાદ મારામાં પચાસ ગ્રામદાન થયાં છે. મહારાષ્ટ્રમાં , તર્ક વધારે છે, જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, વગેરેમાં શ્રદ્ધા વધારે છે છે. એટલે ત્યાં તે વધુ કામ થવું જોઈએ એમ મને લાગે છે.' વિજ્ઞાનના યુગમાં સર્વોદય-વિચાર સિવાય મારો જ નથી. દેશ અને દુનિયા ધીરે ધીરે સર્વોદયના માર્ગે આવ્યા સિવાય રહેવાના જ નથી. આ વિશે મને કોઈ શંકા નથી.” છેલ્લે પ્રણામ કરીને ઊઠતાં ઊઠતાં અમે કહ્યું, “બાબા, હવે કયારે ભેગા થવાશે એ કહેવાય નહિ. તમે દક્ષિણમાં અને અમે ઉત્તરમાં જવાના.” હા, એ તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે. આપણે : કયાં જુદા છીએ ? હું તમારી સાથે જ છું એમ માનજો. આપણે તે પેલા ધૂમકેતુ જેવા છીએ. કાં તે યુતિ થશે અથવા યોગ થશે. પરમાત્માની ઈચ્છા હશે તેમ થશે. બસ ત્યારે સૌને પ્રણામ.” પતિ જતિ ” , અમારી પદયાત્રામંડળી પરંધામ નદીને કાંઠે થેડી વાર ધ્યાન કરીને નદીનું જળ માથે ચડાવીને, દૂરથી બાબાને પ્રણામ કરીને ચાલી. દૂર દૂરના પ્રવાસે...... - પશ્ચિમ ભારત સર્વોદય પદયાત્રા, ગાંધી આશ્રમ, સેવાગ્રામ, વધ) હરીશભાઈ વ્યાસ, તા. ૧૪-૪-૧૯૬૪ હરીશભાઈ વ્યારા પરમાનંદ વિષયસૂચિ વિનોબાજીના સાન્નિધ્યમાં એક પત્ર શ્રી. જૈન શ્વેનાંબર કેંન્ફરન્સ ઉદ્યોગગૃહને પરિચય 1 ભારતની સ્વાધીનતાના સંદર્ભમાં.. રાષ્ટ્રઘડતર અંગેની અપેક્ષાઓ વડોદરા હોમ સાયન્સ કોલેજમાં માંસ પકાવવાનું ફરજિયાતપણું નાબૂદ થશે. સામાજિક ક્રાંતિનું ભાવિ શું? લય જિંદગીની બાબા ચેતનદાસ અને એમની પ્રગભૂમિ પરમાનંદ - પરમાનંદ , રતુભાઈ કોઠારી ગીતા પરીખ - મહેન્દ્રકુમાર શાસ્ત્રી. Page #97 -------------------------------------------------------------------------- ________________ • તા. ૧૬-પ-૧૪ પ્રબુદ્ધ જીવન ૧૩ 36 એક પત્ર ૯ તેણે આમ કર્યું એટલે આપણે શાને જીવનથી હારી જવું? આપણને માનવી જીવન મળ્યું છે, તો તે આવી ઘટનાઓના આઘાતથી શા - (એક સુપ્રતિષ્ઠિત ગૃહસ્થની કુટુંબિન અનાચારના માર્ગે માટે ગુમાવી દેવું કે વ્યર્થ બનાવી દેવું ? આમ વિચારવું કે વર્તવું તે સરકતી ચાલી અને તેને સદાચાર તરફ વાળવાનું શકય ન કોઈ બલિદાન નથી, પણ કાયરતા છે અને કોઈ પણ સંયોગમાં 'રહ્યું. આ પરિસ્થિતિએ તેમને એટલે બધા આઘાત પહોંચાડયો કાયરતાને વશ થવું તે ઈશ્વરે આપણને જે સમજણ, બુદ્ધિ કે કૂટુંબની આવી પ્રતિષ્ઠાતાની નજરે જોવી એ કરતાં જીવનને અંત આપી છે તે સાથે જરા પણ સંગત નથી. શા માટે ન લાવવો–આવા વિચારે તેમના મગજને ભમાવવા માંડ્યું. આ આખી અનિષ્ટમય લાગતી પરિસ્થિતિને બીજી રીતે આ બાબતની તેમના એક મિત્રને જાણ થતાં તેના ચિત્તને સ્થિરતા વિચાર કરતાં તેને ઈષ્ટપરિણામી પણ બનાવી શકાય છે. નરસિહ મળે અને આસપાસના વિષાદ પેદા કરતા વાતાવરણમાંથી ઊંચે મહેતાની પત્નીનું અવસાન થયું. તેના જીવનમાં આ એક મોટી આફત આવી, અનિષ્ટ બન્યું; પણ આ ઘટનાને તેણે આફતરૂપઉઠીને તે વ્યકિત પોતાના જીવન વિષે કાંઈક બીજી રીતે વિચાર કરતી અનિષ્ટરૂપ- લેખતાં બીજી રીતે અપનાવી. પત્નીના સ્વર્ગવાસમાં થાય એ હેતુથી તે તેમના મિત્રે તેમને લખેલે એક પત્ર નીચે પ્રગટ તેમણે મેકળાશ અનુભવી, ‘હવે ભજનપ્રવૃત્તિ વધારે સરળ બનશે.” કરવામાં આવે છે—એ આશાએ કે આજે તે પત્રમાં જણાવી એમ વિચાર્યું અને એક અમંગળ ઘટના મંગળમય બની ગઈ. છે તેવી એક યા બીજા પ્રકારની કઢંગી મૂંઝવતી--કૌટુંબિક ઘટના આપણે આપણા પ્રાકૃત જીવનમાં રચ્યાપચ્યા રહીએ છીએ. જ્યાં ત્યાં બન્યા જ કરે છે. તો આવી ઘટનાને ભોગ બનેલા દ્રવ્યોપાર્જનની અનુકુળતાકુટુંબને વિસ્તાર, સમાજમાં કોઈ ભાઈ યા બહેનને સમધારણ પ્રાપ્ત કરવામાં કદાચ આ પત્રનું પ્રતિષ્ઠા-બહુમાન, વૈભવભર્યું–સુખસગવડથી ભરેલું જીવન–આ બધું - વાચન થોડુંક મદદરૂપ અને માર્ગદર્શક બને.). પ્રાપ્ત થતાં આપણે આપણી જાતને ભાગ્યશાળી માનીએ છીએ, મુંબઈ તા. ૧૯-૨-૬૪ અને પોતાનાં જીવનને સફળ અને સાર્થક લેખીએ છીએ અને એ ' પ્રિય ભાઈ, પ્રકારના આત્મસંતેષમાં જીવન જીવીએ છીએ. પણ બાહ્ય સુખમય મારી તરફથી મળતા આ પત્રથી તમને કદાચ વિસ્મય થશે. પરિસ્થિતિના આવરણ આડે આપણે નથી ઊંચે જોતાં નથી અંદર જોતાં, ' પણ ચારેક દિવસ પહેલાં સવારના ભાગમાં નાનાભાઈને મળવા અને વિશ્વવ્યાપી અને એમ છતાં અન્તરના ઊંડાણમાં રહેલ પરમ જતાં અને તમારા વિશે વાત નીકળતાં બહેન મંગળાએ પોતાના તત્વનું દર્શન આપણને પ્રાપ્ત થતું નથી. બાહ્યજીવનના અનુ સ્વૈરવિહારી વર્તન વડે તમારા કુટુંબ અંગે જે કઢંગી સ્થિતિ ઉભી કુળ તેમ જ પ્રતિકૂળ પરિવર્તનને સમભાવે જોવાની દષ્ટિ આપ'' કરી છે અને તેની તમારા ચિત્ત ઉપર જે ઘેરી અસર પડી છે ણને સાંપડતી નથી. ઈશ્વરની એવી ઈચ્છા હોય છે કે આપણે ... એને મને તેમણે ખ્યાલ આપ્યો અને તેના અનુસંધાનમાં તાજે- પ્રાકૃત ભૂમિકા પરથી ઊંચે ઉઠીએ અને દીવ્યતાને પ્રાપ્ત કરીએ. તરમાં તમારા તરફથી આવેલા પત્રોને તેમણે ઉલ્લેખ કર્યો. આ એ માટે આપણી ઉપર તે એક યા બીજા પ્રકારની આફત મોકલે કારણે તમે મનથી ભાંગી રહ્યા છે અને ન કરવા પૈગ્ય એવું છે. કાં તે સહજસાધ્ય નહિ એવા વ્યાધિને મોકલે છે અથવા તે કરવા તરફ તમારું મન ઘસડાઈ રહ્યું હોય એમ મને લાગ્યું આપણા અત્યન્ત સ્નેહના પાત્રને તે એકાએક ઝૂંટવી લે છે; અને તેથી, તમને પત્ર લખીને તમારા મનને ભાર હળવો અથવા તો વર્ષોથી એકઠી કરેલી સંપત્તિ એક યા બીજું કરવા પ્રયત્ન કરું એ વિચારથી પ્રેરાઈને આ પત્ર હું લખી નિમિત્ત ઉભું કરીને આપણી પાસેથી આંચકી લે છે, અથવા તે રહ્યો છું. તમારા કુટુંબ સાથે વર્ષોથી મારો એક સ્વજન જે ગાઢ કલ્પનામાં ન આવે એવી દુર્ઘટના પેદા કરીને કુટુંબની પ્રતિ( સંબંધ હોઈને આવા પ્રસંગે તમને કંઈક લખવાને મને અધિકાર ઠાને ધુળધાણી બનાવી દે છે. આ કોઈ પણ એક ધક્કો આપીને '' છે એમ હું માનું છું. આપણે જેમાં રાચી રહ્યા હોઈએ તેવી પરિસ્થિતિને તે ચુંથી નાંખે તે તમને ઊંડાણથી ક્ષુબ્ધ બનાવતા સંયોગોને મને પૂરો ખ્યાલ છે. આ સંયોગમાં નબળે, અવિચારી, સમજણ વિનાને માણસ છે. આમ લાગવાથી કોઈ પણ માનવી ક્ષુબ્ધ બને એ સ્વાભાવિક ભાંગી જાય છે, આપઘાત કરવા સુધીને વિચાર કરે છે; પણ છે. પણ આવી પરિસ્થિતિમાં એક સામાન્ય માણસ માફક હીંમત સબળે વિચાર, સમજણ ધરાવતો માણસ “આમ કેમ બને ?” એ હારી જવી, હતાશ બનવું, જીવન વિશે નિરસ બની જવું એ રીતે વધારે ગંભીર રીતે વિચારતે થાય છે, અન્તર્મુખ બને છે અને એક પાંખડું ખસી જતાં કડડભૂસ થઈ પડે છે એવા યોગ્ય નથી. કુટુંબ માટે ઉભી થયેલી અસામાન્ય પરિસ્થિતિને સુખભર્યા ચાલુ જીવનમાળખામાં રાચી રહેવાની મૂર્ખાઈનું તેને સામાન્ય રીતે નહીં પણ અસામાન્ય રીતે વિચાર કરતા થવાની અને એકાએક ભાન થાય છે અને આધાર રાખવાલાયક એવા કોઈ આ બાબતને કંઈક . આધ્યાત્મિક રીતે વિચાર કરવાની જરૂર નક્કર અવલંબનને તે શોધવા માંડે છે અને આ અવલંબન એટલે છે. મંગળાનું વર્તન એક રીતે આપણે ન સમજી શકીએ એવું ઈશ્વરતત્વની–પરમતત્વની-ઝાંખી, અનુભૂતિ. આ અનુભૂતિ છે. એક સારા કુટુંબનું સંતાન અને અન્ય સારા કુટુંબને વરેલું થતાં તે નવું બળ મેળવે છે, તેને સાંસારિક વ્યાયેહ સરી છે. આવા માર્ગે જાય જ કેમ ? આવો પ્રશ્ન એટલા માટે ઊભે જાય છે. જીવનને જૂદો જ દષ્ટિકોણ તેને પ્રાપ્ત થાય છે, સામાથાય છે કે આપણામાં આપણી પોતાની પ્રતિષ્ઠાને ચોક્કસ ખ્યાલ જિક કે કૌટુંબિક પ્રતિષ્ઠાનું ભૂત ઓસરી જાય છે, અહં માત્ર છે અને બહેન મંગળા આપણા કુટુંબ સાથે જોડાયેલી હોઈને તેને ઓગળી જાય છે અને વિશ્વ સાથે નવી સંવાદિતા તે પ્રાપ્ત કરે આપણી પોતાની માનીએ છીએ. પણ આ જ બાબતને તટસ્થ છે. આમ બનતાં વિષાદ, ખેદ, ગ્લાનિ શમી જાય છે, ક્રોધની જ રીતે વિચારો. મંગળા જેવી ઉન્માર્ગે જનારી આ સમાજમાં અનેક જગ્યાએ કરૂણા આવે છે અને કોઈ પણ વિષમ ઘટના એ કુદયુવતીઓ છે. મંગળા જે રીતે વર્તે છે તે યોગ્ય નથી, એમ રતના કામમાં એક સ્વાભાવિક ઘટના છે એવી સમજણ તેનામાં છતાં તેવું વર્તન અસાધારણ કે અસામાન્ય નથી. આવું જો બીજે ઉગે છે અને એ કારણે ચિત્તમાં પેદા થયેલી હતાશા, જીવન વિશે. બનતું હોય તે આપણે ત્યાં પણ કેમ ન બને ? અને કુટુંબની અનુભવાતી અર્થશૂન્યતા નિમ્ળ બને છે. કારણ કે ત્યાર પછી * પ્રતિષ્ઠાને ખ્યાલ એ પણ એક ' પ્રકારને મેહ નથી શું ? જે પિતાની સમસ્યાને તેને નવો ઉકેલ મળતાં તેના જીવનની દષ્ટિ છે બીજે અનેક ઠેકાણે બને છે તે આજે આપણે ત્યાં બન્યું છે. આ બદલાય છે અને અપ્રસન્નતાના સ્થાને પ્રસન્નતાની સ્થાપના થાય છે. બાબતને આપણા મનથી વધારે પડતી લઈએ છીએ એ પાછળ આ રીતે તમારા જીવનમાં ઉભી થયેલી સમસ્યાને તમે { આપણું અહં નથી તે બીજું શું છે? પ્રશ્ન તે એ છે કે વિચાર કરો, ઉકેલ અને હીંમતને એકઠી કરીને ગુમાવેલા સ્વત્વને આ બિક પ્રતિષ્ઠા દિયર ને જ ધમાલ મસર Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૪, પ્રબુદ્ધ જીવન તા. ૧૬-પ-૯૪ વહાવતે વ્યવસાય અને સુખભર્યું કૌટુંબિક જીવન. આથી ઊંચે જોવાને તમે ભાગ્યે જ વિચાર કર્યો છે. આધ્યાત્મિક ચિન્તન તરફ તમે ભાગ્યે જ ઢળ્યા છે. આને લીધે જ તમારા ચિત્તાને ઘેરા. વિષાદે ઘેરી લીધું છે. આ પરિસ્થિતિમાં તમને એવા પરિચયની જરૂર છે કે જે તમને ટટ્ટાર થવામાં મદદ કરે. આ દષ્ટિએ મને ને તમને સમાન પરિચિત છે એ ત્યાંના સ્વામીજીને સમાગમ સાધવા હું તમને વિનંતિ કરું. તમારા દિલની વ્યથા ; જો તમે તેમની પાસે મોકળા મને રજૂ કરશો તો તે તમને જરૂર મદદરૂપ–ટેકારૂપ બનશે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઉદ્યોગગૃહનો પરિચય રહ્યું છે અને આજે મુંબઈના એ વિભાગમાં વસતિ પ્રજા માટેવિશેષે કરીને બહેનોને માટે આ ઉધોગગૃહ એક મહાન આશીર્વાદ- ' રૂપ બની રહ્યું છે.' || આ ઉદ્યોગગૃહમાં જે જુદા જુદા ઉદ્યોગો ચલાવવામાં આવે છે અને ચીજવસ્તુઓ અને ખાદ્યપદાર્થો તૈયાર કરવામાં આવે છે તે અંગે ૧૯૫૪ની સાલથી તે ૧૯૬૩ની સાલ સુધીમાં કેટલું મહેનતાણુ અપવામાં આવ્યું છે અને કેટલું વેચાણ થયું છે તેને નીચેના આંકડાઓ ઉપરથી ખ્યાલ આવશે. ' વર્ષ મહેનતાણું રૂપિયા વેચાણ રૂપિયા છે. પાછું મેળવો. ટટ્ટાર થાઓ અને કુટુંબના તમે વડિલજન હોઈને સૌ કટુંબિજનાને નવું માર્ગદર્શન આપીને પ્રાણવાન બનાવ અને એ મંગળા પણ કોઈ વાર પશ્ચાતાપ કરતી તમારા ચર- માં આવીને માથું ઢાળશે એવી શ્રદ્ધાપૂર્વક તેના કલ્યાણની તેને સન્મતિ દે ભગવાન-એ ભાવનાપૂર્વક સતત પ્રાર્થના કરો. ' લખતાં લખતાં કાંઈ અનધિકાર ચેષ્ટા જેવું થઈ ગયું છે. એમ છતાં તે પાછળના ભાવ કેવળ સદભાવને-સ્નેહને છે એમ 'કહેવાની જરૂર ન હોય. ' ' આજ સુધીનું તમારું જીવન એકાંગી રહ્યું છે. ધનને પ્રવાહ - * આ ઉદ્યોગગૃહની સ્થાપના ૧૯૫૪ના જૂન માસમાં કરવામાં આવી ત્યારથી..૧૯૬૨/૬૩ સુધીના ટિ થયેલા હિસાબ સાથેને આજ સુધીની કાર્યવાહીને રજૂ કરતા અનેક વિગતો સાથે અને દળદાર ઊઠાવવાળો અહેવાલ તાજેતરમાં પ્રગટ કરવામાં આવ્યું છે, જેનાં વાંચન ઉપરથી આ ઉદ્યોગગૃહે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને કેટલી પ્રગતિ સાધી છે તેને ખ્યાલ આવે છે. ' . શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ તરફથી ૨૦૦૯ની સાલમાં | સ્વધર્મી ભાઈ–બહેનને ઉદ્યોગ દ્વારા મદદરૂપ થવાના હેતુથી રૂા. ૪૪૩,૦૦૦નું એક ફંડ કરવામાં આવ્યું હતું તે ઉપરથી શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ સમિતિ સ્થાપીને એક ઉદ્યોગગૃહ ઊભું કરવાને નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે માટે રૂા. ૨,૫૦,૦૦૦ની રકમ મંજુર કરવામાં આવી હતી. એ અરસામાં સી.પી.ટેન્ક જેવા મધ્યસ્થ | સ્થળે શેઠ મોતીશા લાલબાગ ચેરીટી ટ્રસ્ટ તરફથી પાંચ માળનું એક મકાન બંધાઈ રહ્યું હતું તેના ટ્રસ્ટીઓ સાથે વાટાઘાટ કરીને ઉપર જણાવવામાં આવેલ ઉદ્યોગગૃહ ચલાવવા માટે તે મકાન વ્યાજબી શરતપૂર્વક એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સને ( ભાડે આપવામાં આવ્યું હતું. પરિણામે ૧૯૫૪ના જૂન માસની ૧૧મી તારીખે સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીના આશીર્વાદ - સાથે આ ઉદ્યોગગૃહની શરૂઆત કરવામાં આવી હતી. ' પણ પછી કૅન્ફરન્સની કાર્યવાહીમાં આ ઉદ્યોગગૃહ અંગે ' ' મતભેદો શરૂ થયા અને ઉદ્યોગગૃહને ક્ષયરોગ લાગુ પડયા જેવી સ્થિતિ થઈ. મંજુર કરવામાં આવેલી રૂ. ૨,૫૦,૦૦૦ની રકમ ઉદ્યોગગુહને કદિ મળી જ નહિ અને નજીવા આર્થિક ટેકાથી ઉદ્યોગગૃહને ચલાવવાની જવાબદારી ઉદ્યોગગૃહના તે વખતના કાર્યવાહ- કોના માથે આવી પડી. ત્યાર બાદ ઉદ્યોગગૃહ સમિતિના સભ્યોમાં મતભેદને ઝંઝાવાત શરૂ થશે. કેટલાકે રાજીનામાં આપ્યાં. અધિકારી- ઓની ફેરબદલી થવા લાગી અને તરેહતરેહના વાવંટોળ આવ્યા, જે ઉદ્યોગગૃહની સ્થાપનાથી સવા વર્ષના ગાળામાં એવા તબકકે પહોંઓ કે કૅન્ફરન્સના કાર્યવાહકોને ઉદ્યોગગૃહ ચલાવવામાં જોખમ જેવું લાગ્યું અને ઉદ્યોગગૃહને બંધ કરીને મકાનને કબજો સેંપી દેવાનું ઉદ્યોગગૃહ સમિતિને જણાવવામાં આવ્યું. પણ એ દિવસોમાં જેમના હાથમાં ઉદ્યોગગૃહની કાર્યવાહી હતી તેમણે ઉદ્યોગગૃહ કોઈ પણ હિસાબે ચાલુ રાખવાને અને કૅ ન્સને દરેક પ્રકારની આર્થિક જવાબદારીથી મુકત કરવાનો અને ઉદ્યોગગૃહના મકાનને કબજો કોઈ પણ હિસાબે નહિ છોડવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયમાં - સાહસ હતું, જોખમ હતું એ તેને બરાબર સમજતા હતા. ૧૯૫૬માં ઉદ્યોગગૃહનું આગળનું બંધારણ રદ કરીને શિક્ષણ વિભાગ માટે સરકારી ગ્રાન્ટ મેળવવામાં મુશ્કેલી ન પડે અને ઈન્કમટેક્ષ તરફથી કરમુકિત મળે એવા સાર્વજનિક ધારણ ઉપર નવું બંધારણ રચવામાં આવ્યું. આ રીતે ઉદ્યોગગૃહ, કૅન્ફરન્સના નિયંત્રણથી સર્વથા મુકત બન્યું. આ ઉદ્યોગગૃહનું આજનું આખું નામ છે “શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ સ્થાપિત–ી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ સંચાલિત-ઉદ્યોગ ગૃહ” આમ છતાં આ ઉદ્યોગગૃહને લાભ જૈન જૈનેતર સૌ કોઈ ભાઈ–બહેનને કશા પણ ભેદભાવ સિવાય • આપવામાં આવે છે. આ છે આજના ઉદ્યોગગૃહના ઉદ્ભવને ટૂંકો ઈતિહાસ. આમ ઉદ્યોગગૃહની નવરચના બાદ તેની નવી નિમાયલી કાર્યવાહક સમિતિને ઉદ્યોગગૃહ ચલાવવા માટે આર્થિક મુશ્કેલીઓને ચાલુ સામનો કરવો પડયો છે, પણ કાર્યવાહક સમિતિના સંયુકત છે. પુરુષાર્થ વડે આ ઉદ્યોગગૃહનું કાર્ય ઉત્તરોત્તર વધતું અને વિકસનું ૧૯૫૪-૫૫ ૩,૧૩૦ ૧૪,૪૨૦ ૧૯૫૫-૫૬ ૮,૦૨૦ ૨૩,૦૩૦ ૧૯૧૬-૧૭. ૧૭,૦૧૦ ૫૪,૧૫૦ ૧૫૭–૧૮ ૨૦,૬૭૦ ૭૩,૮૫૦ ૧૯૫૮-૫૯ ૨૫,૩૬૦ ૯૮,૬૭૦ ૧૯૫૬૦ ૩૬,૮૩૦ ૧,૨૮,૩૦ ૧૯૬૦-૬૧ ૫૦,૨૦૦ ૧,૬૫,૦૬૦ ૧૯૬૧-૬૨ ૬૮,૮૭૦ ૨,૨૦,૫૨૦ ૧૯૬૨-૬૩ ૭૭,૬૭૦ ૨,૯૩,૯૯૦ * આ ઉદ્યોગગૃહની પ્રવૃત્તિઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. (૧) શિક્ષણ વિભાગ, (૨) પરિશ્રમ વિભાગ. શિક્ષણ વિભાગમાં જનરલ શીવણ વર્ગ, ભરતકામ, વી. જે. ટી. આઈ.ના ડીપ્લોમા વર્ગ, ટૅઈલેટ વિભાગ, પુને શીવણ વર્ગ, રકમકડાં વિભાગ, અંબર ચરખા વિભાગ, ડાઈંગ–બ્લીન્ચીંગ વિભાગ, માળ વિભાગ, કાર્ડબોર્ડ બેકસ વિભાગ, ફાઈલ વિભાગ વગેરે ઉદ્યોગે શિખવવામાં આવે છે અને તેમાં કાર્ય કરીને મધ્યમ વર્ગનાં ભાઈ–બહેને માસિક ' રૂ. ૬ થી માંડીને રૂા. ૧૫૦ સુધી કમાણી કરી શકે છે. . પરિશ્રમ વિભાગમાં જંતજાતના ખાખરા, થેપલાં, ખીચીયાં, પીઠાના પાપડ, સેવ, વડી, ચેવડો, જીરાળ, દૂધ, ચા અને શાકને મસાલે, જાતજાતના અથાણાને મસાલે, હળદર, મરચાં, ધાણાજીરું, '' રાઈ-મેથીના કુરિયાં અને અનેક પ્રકારના ચૂર્ણો વગેરે બનાવવામાં આવે છે. આ સંસ્થાને, શૈક્ષણિક વિભાગ, ઉદ્યોગ વિભાગ તથા પરિશ્રમ વિભાગમાં મળીને રોજના કુલ ૧૧૦૦ ભાઈબહેને લાભ લે છે. તાજેતરમાં આ સંસ્થાને શ્રી નંદકુંવરબહેન રસિકલાલ તરફથી રૂા. ૨૧૦૦૦ ની રકમ મળતાં રેડીમેઈડ સીલાઈ વિભાગ ખોલવામાં, આવ્યા છે અને એ વિભાગ દ્વારા એક હજાર બહેનોને શીવવાના સંચા પુરા પાડવાની અને કામ આપવા લેવાની યોજના કરવામાં આવી છે. આ સંસ્થાના પ્રમુખ છે શ્રી રતિલાલ ઉજમશી શાહ, મંત્રીઓ છે શ્રી શાંતિલાલ મગનલાલ શાહ તથા શ્રી લીલાવતીબહેન દેવીદાર, કોષાધ્યક્ષ છે શ્રી મહીપતરાય જાદવજી અને સભ્ય છે શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ વાડીલાલ ચત્રભૂજ શાહ, શ્રી વ્રજલાલ લલુભાઈ શાહ, શ્રી હીરાલાલ જૂઠાભાઈ શાહ, શ્રી જસુમતીબહેન મનુભાઈ કાપડિયા અને રજનીકાંત વરધીલાલ પરીખ. પણ આ બધામાં શ્રી લીલાવતીબહેન દેવીદાસ આ સંસ્થાના આત્મારૂપ બનીને જે અખંડ પરિશ્રમ લઈ રહ્યા છે અને પોતાની સર્વ શકિતઓને આ સંસ્થાને વિકસાવવામાં જે ભાગ આપી રહ્યા છે તે હાદિક ધન્યવાદને પાત્ર છે. આ સંસ્થાને ઉત્તરોત્તર ઉત્કર્ષ થતો રહે અને અનેક ભાઈબહેનને આર્થિક અવલંબન આપનું આ ઉદ્યોગગૃહ એક મહાન ઔઘોગિક સેવાકેન્દ્ર બની રહે એવી આપણ સર્વની શુભેચ્છા હો! પરમાનંદ Page #99 -------------------------------------------------------------------------- ________________ તા: ૧૬-પ-૧૪ પ્રબુદ્ધ જીવન ભારતની સ્વાધીનતાના સંદર્ભમાં, રાષ્ટ્રઘડતર અંગેની અપેક્ષાઓ (ઑલ ઈન્ડિયા રેડિઓ મુંબઈ ઉપરથી “જાગૃત ભારત' એ શ્રેણીમાં તા. ૭-૫-૬૪ના રોજ પ્રસારિત કરવામાં આવેલો વાર્તાલાપ, • ઑલ ઈન્ડિયા રેડિયે, મુંબઈની ચાનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં અાવે છે. -તંત્રી) ૧૯૪૭ના ઑગસ્ટ માસની ૧૬મી તારીખે ભારત આઝાદ વ્યાપી અનિષ્ઠ પણ કાયદા કાનૂન અને લેકશિક્ષણના પરિણામે થયું ત્યાર બાદ એ આઝાદી સુરક્ષિત રાખવાને નવો ધર્મ આપ- નાબૂદ થનું ચાલ્યું છે. પરસ્પર ખાનપાન તે હવે સર્વસામાન્ય ણને પ્રાપ્ત થયો. બાઝાદીનું તે જ રક્ષણ થઈ શકે જો બની રહ્યું છે અને એ બાબત અંગેના નાતજાતના ભેદભાવ દેશ આથિક દષ્ટિએ સુદઢ અને સ્વાવલંબી હોય અને પ્રજા- હવે તો સૌ કોઈ ભૂલવા લાગ્યું છે. આવી જ રીતે આન્તરજ્ઞાતીય રામુદાયનું પરિપકવ સંગઠન હોય અને દેશના માનસમાં રાષ્ટ્રીય વિવાહસંબંધ દિનપ્રતિદિન વધારે ને વધારે પ્રમાણમાં થઈ રહ્યાં ભાવનાને સર્વતોમુખી સ્થાન હોય. આ વાર્તાલાપ પરંપરામાં પંચ- છે એ પણ એક સુખદ ચિહન છે. આમ છતાં આ દિશાએ વર્ષીય યોજનાઓ દ્વારા દેશને આથિક દષ્ટિએ સદ્ધર અને સ્વાવ- પ્રગતિને વેગ બહુ ધીમે છે. આ વેગ જેટલો વધશે તેટલા લંબી બનાવવા માટે શું શું પ્રયત્નો આજ સુધીમાં થયા છે અને પ્રમાણમાં નાતજાતના ભેદોની નાબૂદી વધારે શિધ બનશે. અસ્પૃહવે પછી થવાના છે તેનું વિવરણ થઈ ચૂક્યું છે. આજે આપણે શ્યતા કાયદાની દષ્ટિએ આજે તદન ગેરકાનૂની છે, એમ છતાં રાષ્ટ્રની એકતા સિદ્ધ અને સુદઢ કરવાની દષ્ટિએ કઈ કઈ પ્રજાજીવનમાં તે હજુ તે જ્યાં ત્યાં ડોકીયાં કરી રહેલ છે. તેને ટાળવા - બાબતે લક્ષમાં લેવાની છે તેનો વિચાર કરવાના છે. ' માટે હજુ પણ વધારે ઉગ્ર અને સતત આન્દોલનની જરૂર છે.' - આપણે ભારત દેશ ત્રણ દિશાએ મહાસાગરોથી વીંટળાયલ ધર્મોના ભેદ હળવાં કરવા માટે ગાંધીજીએ આપણને સર્વ હોઈને અને ઉત્તર દિશાએ હિમાલયના પહાડો એક દિવાલ માફક ધર્મસમન્વયની ભાવના આપી છે. આ ભાવનાને અર્થ એ છે ઊભેલા હોઈને ભારત જાણે કે એક સ્વતંત્ર ભૌગોલિક એકમ હોય કે પોતાના ધર્મ વિશેની નિષ્ઠા કાયમ રાખવા છતાં અન્ય ધર્મો અને બાકીની દુનિયાથી અલગ એવું એક ઘટક હોય એવી તેની વિષે માત્ર સમભાવ નહિ પણ આદરભાવ રાખવાની વૃત્તિને આપણા સ્થિતિ રહી છે. આ કારણે આ દેશમાં અનેક જાતિ, ભાષાઓ ચિત્તમાં સ્થિર કરવી, સુદઢ કરવી, દેશના-દુનિયાના -ઈતિહાસ તરફ તેમ જ ધર્મોનું અસ્તિત્વ હોવા છતાં જાણે કે આ સર્વ વચ્ચે નજર કરતાં, ધર્મભાવના રાષ્ટ્રીય ભાવનાની જાણે કે હરીફ ભાવના એક પ્રકારની સળંગ સાંસ્કૃતિક એકસૂત્રતા રહી હોય એ હોય એમ માલુમ પડે છે. ઓછી સમજણવાળા લોકોમાં ધર્મ ભાસ થાય છે. આમ છતાં પણ જ્યાં સુધી આખા દેશને પહેલ કે રાષ્ટ્ર પહેલું એવી દ્વિધા અવારનવાર પેદા થતી દેખાય છે . એક સર્વસામાન્ય રાજકારણી ઢાંચામાં ગોઠવતી બ્રિટિશ હકૂમતની અને ધર્મને મુખ્યતા આપવા તરફ તેનું મન ઢળી પડતું માલુમ સ્થાપના થઈ નહોતી ત્યાં સુધી સમગ્ર ભારત વિશે રાષ્ટ્રીય પડે છે. ધર્મ વિશેની આ કેવળ ટૂંકી સમજણનું પરિણામ છે. અસ્મિતાની ભાવનાને ઉદય થયો નહોતો. આ રાષ્ટ્રીય અસ્મિતાની ધર્મવિચારને વિશાળ અર્થમાં ગ્રહણ કરતાં આવા વિરોધ કે ભાવનાને સતત વેગ આપીને બ્રિટિશ હકુમતને આ દેશમાંથી પ્રિધાને કોઈ સ્થાન હોઈ ન જ શકે. વ્યકિતગત રીતે વિચારતાં નાબૂદ કરવાનું આંદોલન ઊભું કરવામાં આવ્યું. આપણે આ ધર્મ એક પ્રકારની જીવનસાધના છે. સમષ્ટિની રીતે વિચારતા આન્દોલન દ્વારા બ્રિટિશ હકૂમતને નાબૂદ તે કરી શકયા, પણ એ જ ધર્મવિચાર વ્યકિત કરતાં સમષ્ટિના હિતને પ્રાધાન્ય આઝાદી પ્રાપ્ત થતાં અને પાકિસ્તાનનું તે સાથે જ નિર્માણ થતાં આપવા તરફ જ આપણને લઈ જાય છે અને આ સમિષ્ટ 'ભારતની ભૌગોલિક એકતા અમુક અંશમાં ખંડિત થઈ અને એમ એટલે આજના સંદર્ભમાં રાષ્ટ્ર છે એ સહજબુદ્ધિએ સમજી છતાં ભારતને ઘણો મોટો ભાગ એક શાસને નીચે આવ્યો. આ શકાય તેવું છે. સર્વધર્મસમન્વયના આદર્શને સ્વીકારતાં ધર્મો નવા ભારતની એકતાને ખતરનાક બને એવાં અનેક બળ આ ધર્મો વચ્ચેની તેમ જ ધર્મ અને રાષ્ટ્ર વચ્ચેની અથડામણને કોઈ દેશમાં સદીઓથી વિદ્યમાન છે. તો આ બળોને શી રીતે સામને કરવો અને પ્રત્યેક ભારતવાસીના દિલમાં અચલ એવી ભારત અવકાશ રહેતો નથી. તેથી રાષ્ટ્રના સંગઠનની દષ્ટિએ સર્વધર્મ સમન્વયના વિચારનું ઘણું મોટું મહત્વ છે. નિષ્ઠા કેમ પેદા થાય અને ટકી રહે એ માટે શું ઉપાયો લેવા એ : : : આવી જ રીતે આપણા માનસમાં એક યા બીજા કારણે આજને સૌથી મહત્વનો પ્રશ્ન છે. ટૂંકમાં કહીએ તો ભારતની એકતા અને સંગઠ્ઠિતતાની દષ્ટિએ ભારતવાસીઓનું રાષ્ટ્રીય ઉરચ નીચની ભાવનાની જડ પડેલી છે. પુરુષો, સ્ત્રીઓને પિતાથી ઉતરતી ગણે છે; ઉચ્ચ વર્ણના લેખાતા લોકો નીચેના વર્ણના ઘડતર કેમ કરવું એ આજની અનુપેક્ષણીય સમસ્યા છે. * અલબત્ત, અઢી વર્ષ પહેલાં ચીને જ્યારે ભારતની ઉત્તર લકોને પિતાથી ઉતરતા લેખે છે. આવી જ અસમાનતાની ભાવના હિન્દુઓની અસ્પૃશ્યો વિષે છે એક ધર્મના લોકો સરહદ ઉપર હુમલો કર્યો ત્યારે આખા દેશમાં એકતાનું અને અન્ય ધર્મના લોકોને પિતાથી ઉતરતા માને છે. માલીક મજૂર દેશનું ચીન સામે કોઈ પણ ભોગે રક્ષણ કરવાની તમન્નાનું જે વચ્ચે પણ ચડતા ઉતરતાની દિવાલ ઉભેલી હોય છે. આ આપણો દર્શન થયું તે અત્યન્ત અદભુત, રોમાંચક અને આપણામાં ભારે દષ્ટિકોણ પાયામાંથી પલટો જોઈએ. અમુક સંયોગે. એક મોટો આશાવાદ પેદા કરે તેવું હતું. પણ તે સ્થિતિ ચીની આક્ર માનવીને વધારે અનુકુળ સ્થિતિમાં અને અન્ય માનવીને મણના દબાણ નીચે હતી. તે દબાણ હળવું થતાં દેશને એક યા વધારે પ્રતિકૂળ સ્થિતિમાં મૂકે છે. પણ એથી માનવી માનવીમાં બીજી રીતે વિભાજીત કરતાં બળા ઉપર આવતાં દેખાય છે અને આપણને સચિત્ત બનાવે છે. આ વિશે આપણે સતત જાગૃત કોઈ ફરક કર એ ઉચિત નથી. પ્રત્યેક માનવી તરફ સમાનતાની રહેવું એ અત્યન્ત આવશ્યક છે. દષ્ટિથી જોવું, તેની સાથે પૂરા ન્યાયનીતિથી વ્યવહાર કરવો આપણને વિભાજીત કરતાં આ બળો કયા છે તેને આપણે એ રાષ્ટ્રને સદ્ધ કરવા માટે જરૂરી છે. . વિચાર કરીએ તે આપણા સમગ્ર જીવન ઉપર જેની માટી પકડ . આવી જ રીતે અમુક સામાજિક દરજ્જાના કારણે, અમુક છે એવાં બે તત્ત્વો આપણી નજર સામે આવીને ઊભા રહે છે. અનુકૂળ પરિસ્થિતિનો લાભ મળવાના કારણે, સુસ્થિત વર્ગ દુઃસ્થિત એક નાત જાતના ભેદો અને બીજા ભિન્ન ભિન્ન ધર્મોના ભેદો. વર્ગનું, સબળ નબળાનું, સત્તાધીશ સત્તાવિહીનનું, ધનવાન ગરિ- આ નાતજાતના ભેદો કાળના વહેવા સાથે ઢીલા થતા બનું, ઉજળો વર્ગ અણઉજળા વર્ગનું જે શોષણ કરી રહ્યો છે ચાલ્યા છે અને તે ભેદોના ફણગારૂપ અસ્પૃશ્યતાનું ભારત તે જેમ બને તેમ જદિથી નાબૂદ થવું જોઈએ અને. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૪ - સૌ કોઈને સમાન તક મળે, એવી સમાજવ્યવસ્થા ઊભી થવી પણ એ કાળમાં પ્રજાના ઉચ્ચ શિક્ષણમાં જે એકવાકયતા હતી અને જોઈએ. આજે શ્રીમંત વર્ગ અને સામાન્ય વર્ગ વચ્ચે જે માટી એક પ્રદેશના અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ ભારતના અન્ય કોઈ , એસમાનતા નજરે પડે છે, ધનવાળાને વધારે ધન મળતું જ જાય - ઉચ્ચ શિક્ષણના કેન્દ્રમાં આવી જઈ શકતા હતા, એ. એના ઘણા , * મોટા લાભ હતા. એ વખતનું શિક્ષણમાધ્યમ અંગ્રેજી હતું તેનું 'અને નિર્ધન નિર્ધનતામાં જ આખી જિંદગી વીતાવે–આવી સ્થાન હિંદીએ જરૂર લેવું જોઈએ, પણ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં "' સમાજરચનાનો સત્વર અન્ત આવો ઘટે છે. આવું સર્વતોમુખી વ્યાપેલી આજની અરાજકતા જે અત્યંત શોચનીય છે અને નવી શેષસંવિદારણ આજના યુગની માંગ છે. પ્રજાના ભાવિને ઘણી ઘાતક છે તેના સ્થાને એકવાકયતા સ્થપાવી ' 'આજના જેમાનાને માટે રોગ અસહિષ્ણુતાને છે. આપ જોઈએ અને અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓને વિનિમય સહજ , અને સરળ બન જોઈએ. દેશમાં વધતી જતી પ્રાંતીયતા અને ; કણાથી અન્ય કોઈ અન્યથા વિચારે તેમ જ વર્તે તે આપણે - સહી શકતા નથી, પ્રકૃતિ ઉપર કાબુ એકાએક ગુમાવી બેસીએ અલગતાવાદના ઝેરથી પ્રજાને મુકત કરવાનો આ જ એક ઉપાય છે. '' ' છિીએ અને ઘણી વખત કોઈ પણ સામુદાયિક આવેગને વશ આવે જ મહત્ત્વને વિચાર ગ્રામદાનને છે. વિનોબાજી એને થઈને ટેળાબંધીમાં સામેલ થઈએ છીએ અને ન કરવાનું કરી Defence measure તરીકે વર્ણવે છે. આજે દેશને ઊંચે લાવવા : બેસીએ છીએ અને પરિણામે સામાજિક રવા અવારનવાર માટે અને જરૂરી આર્થિક તેમ જ સામાજિક ક્રાંતિ નિર્માણ કરવા જોખમાયા જ કરે છે. જેનામાં રાષ્ટ્રનિષ્ઠા હોય તેના માટે સામાં માટે ગ્રામઘટકને સુગ્રથિત: અને બને તેટલું સ્વાવલંબી બનાવવાની ૬ જિક સ્વાથ્યની રક્ષા એ અસાધારણ, ચિન્તાનો વિષય બની - જરૂર છે. આ ગ્રામદાને વિના અશકય છે. ગ્રામદાનના પરિણામે જોઈએ. * પોતાની આસપાસ વસતા જનસમુદાયમાં શાન્તિ ગામડામાં સહકારી ભાવના પેદા થાય છે. પોતાના અને એકઠા' , 'જળવાય, સામાજિક કલેશ ઊભા થવાનાં ચિહને દેખાતાં મળીને ઉકેલવાની સૂઝ આવે છે, ગામડાની ક્ષયાપલટ શકય બને છે. કેમ વેત તેને સત્વર ઇબી દેવામાં આવે આવી તકેદારી જવાબ- શહેરોમાં વસતા લોકો આ ગ્રામદાનનું મહત્ત્વ જોઈએ તેટલું ; - દાર માનવીઓએ રાખવી જોઈએ. સમજ્યા નથી પણ અહિંસક રીતે જૉ આપણે દેશનું સર્વસ્પર્શી t". વળી રાષ્ટ્રને પ્રાણવાન બનાવવા માટે "નૈતિક શુદ્ધિની પણ - નવનિર્માણ કરવું હશે તે ગ્રામદાનના વિચારને સ્વીકાર્યા સિવાય ''. એટલી જ આવશ્યકતા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને અમલી બનાવ્યા સિવાય આપણી પાસે બીજો વિકલ્પ નથી. અનેક આ લોકોને સાચીખોટી રીતે અસાધારણ ધનપ્રાપ્તિ આ સમગ્ર વિવેચનને સાર એટલો જ છે કે, આપણને વારસામાં , થવા સાથે આખા દેશના નૈતિક અધ:પતનને પ્રારંભ થયો છે. મળેલાં ઊંચા જીવનમૂલ્ય આપણાં ચાલુ જીવનમાં મૂર્તિ બને, '; અને લાંચરૂશ્વતને યુગ શરૂ થયું છે. તે એટલે બધા દેશને વિભાજિત કરતાં બળે પરાસ્ત બને અને અન્ય કોઈ નાના ' - ફાલી ફાલી રહ્યો છે કે જે સવેળા ચેતવામાં ન આવે કે મેટા હિત કરતાં દેશહિતને સર્વપ્રથમ સ્થાન આપતી ભાવના હતો તે આપણને કયાં લઈ જશે અને આપણી કેવી - આપણા વિચાર, વાણી અને વર્તનની પ્રેરક બને એ પ્રકારના રાષ્ટ્રદુર્દશા થશે તેની કોઈ . કલ્પના થતી નથી. આનું પરિણામ ઘડતરને પૂરક એવી પ્રવૃત્તિ કેળવીએ, પ્રવૃત્તિઓ હાથ ધરીએ દેશને નિર્બળ બનાવવામાં અને સમાજવિરોધી બળાને પ્રતિષ્ઠિત અને એ રીતે રાષ્ટ્રને સર્વ પ્રકારે સુદઢ અને સંગઠ્ઠિત કરીએ--આવી. { બનાવવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં આપણે ધરમૂળને આપણી સર્વની રાષ્ટ્રલક્ષી ઉપાસના હે ! પરમાનંદ { ફેરફાર કરવો પડશે. છે. ભારતના ઈતિહાસની એ વિશેષતા રહી છે કે રામયે સમયે વડોદરા હોમ સાયન્સ કોલેજમાં કે તેના ઉપર બહારનાં અનેક આક્રમણ થયાં છે, એમ છતાં આપણે મે કદિ પણ ભારત બહારના કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી. આજે માંસ પકાવવાનું ફરજિયાતપણું નાબદ થશે - જેને આપણે non allignment ની પોલીસી કહીએ છીએ, તા. ૧-૨-૬૪ના પ્રબુદ્ધ જીવન’માં “હમ સાયન્સના શિક્ષણમાં - બીનજુથવાદી નીતિ તરીકે ઓળખીએ છીએ તે આ જ પરંપરાનું અપાતું માંસાહારનું ફરજિયાત શિક્ષણ” એ મથાળા નીચે પ્રગટ ' ' થયેલા લેખમાં, વડોદરા યુનિવર્સિટી તરફથી ચાલતી હોમ સાયનવું રૂપ છે. પરસ્પર સત્તાની સ્પર્ધામાં પડેલા કોઈ પણ જૂથમાં ન્સની કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓ માટે આમિષ–આહાર સામેલ ન થતાં અલગ રહેવું અને બધાં જૂથે સાથે મીઠો ભાઈચારાને પકવવાનું ફરજિયાત હોઈને તે કોલેજમાં ભણતી અમુક બે વિદ્યા- સંબંધ કેળવવો એ આ નીતિને સાર છે. આ રીતે ચીન સાથે પણ ધિનીઓના પિતા શ્રી સંઘવીએ તે કોલેજના પ્રિન્સીપાલ સમક્ષ તે.., ' આપણી નીતિ કેવળ ભાઈચારાની રહી હતી પણ ચીને આપણને સામે ફરિયાદ કરેલી અને તેના જવાબમાં જેને આ કોલેજમાં ભણવું હોય તે વિદ્યાર્થિની. માટે આ ફરજિયાતપણું અનિવાર્ય છે. ' દગો દીધો અને આપણે આપણા પોતાના રક્ષણ માટે તેની સામે હોવાનું એમ જણાવવામાં આવેલું-–આ બાબત અંગેનું શ્રી સંઘવીનું , , શસ્ત્રો હાથ ધરવાં પડયાં. આમ છતાં પણ ભારતની દ્રષ્ટિ ચીની પ્રજા એક ચર્ચાપત્ર અને તે અંગે કેટલાક વિચારો રજુ કરવામાં આવેલા સાથે કેવળ મૈત્રીભાવની છે અને ચીની સરકાર સાથે પણ સ્વમાનને આ લેખ તરફ અમદાવાદ ખાતે પ્રગટ થતા 'પ્રભાત' દૈનિકનાં અનુરૂપ એવું સમાધાન કરવાની રહી છે. આ આપણી બીનજૂથબંધી તંત્રી શ્રી ક્લભાઈ કોઠારીનું ધ્યાન ખેચાયું અને તેમણે તા. ' ૨૮-૩-૬૪નાં ‘પ્રભાત'માં એ લેખ પ્રગટ કર્યો અને એ ઉપર એક - દ્રારા અભિવ્યકત થતી મૈત્રીભાવનાના હાર્દને આપણે બરોબર ટુંકી તંત્રીનાંધ લખીને શિક્ષણના ક્ષેત્રમાં ચાલી રહેલ આ અનર્થને - સમજીએ એ અત્યંત જરૂરી છે. દૂર કરવા માટેની પ્રવૃત્તિ હાથ ધરી અને પોતાના એક પ્રતિનિધિને ': ' આજનો યુગ વધારે ને વધારે ભેગલક્ષી બનતો જાય છે. આ બાબતની જાણ અને ચર્ચા કરવા માટે અમદાવાદમાં નિવાસ કરતા - આ ભેગલક્ષીતા જીવનને નિમ્ન ભૂમિકા ઉપર લઈ જઈ રહી છે. મુનિશ્રી પુણ્યવિજયજી અને શ્રી ચીમનલાલ નગીનદાસ ” વિદ્યા વિહારના આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈ પાસે મોકલ્યાઅને આ ' આપણે ભારતીય આદર્શ ઈશાવાસ્ય ઉપનિષદમાં જણાવ્યું છે તે બન્ને મહાશયોએ આ બાબત જાણીને ભારે આશ્ચર્ય વ્યકત કર્યું તે મુજબ તેન ચવર્તન મુનીયા: માધ: વિધ્ધનમ્ ત્યાગ અને શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારનાં ફરજિયાતપણાને–વિશેષ કરીને કે - કરીને ભગવ, કોઈના ધનની લિપ્સા ને રાખ એ પ્રકારનો ગુજરાતની ભૂમિ ઉપરની કોલેજમાં તે સ્થાન હોવું ન જ જોઈએ એમ ભાર મૂકીને જણાવ્યું. ત્યાર બાદ તેમને ખબરપત્રી ગુજરાતના છે; વ્યકિતને ગૌણ બનાવી સમષ્ટિને પ્રાધાન્ય આપવાનો છે, સમર્પણ શિક્ષણપ્રધાન શ્રી ઈન્દુમતિબહેનને મળે અને તેમણે પણ આ '' પૂર્વકનું જીવન અખત્યાર કરવાનું છે. આ આદર્શ જે આપણા બાબત સાંભળીને આશ્ચર્ય વ્યકત કર્યું અને એ અંગે જરૂરી તપાસ : જીવનને નિયામક બને, અન્યના કલ્યાણમાં આપણું કલ્યાણ, - હાથ ધરવાની ખાતરી આપી, તેમ જ ગુજરાતમાં જૈનેની અને * અન્યના કોયમાં આપણું હોય અનુભવતા થઈએ તે જ રાષ્ટ્ર સાથે વાણીયા બ્રાહ્મણની દીકરીને માંસ પકવવાની ફરજ પાડવામાં ન આપણા દિલનું તાદાભ્ય ઊભું થઈ શકે અને તે જ રાષ્ટ્રીય ભાવના આવે એ અસહ્ય છે એવો અભિપ્રાય વ્યકત કરીને વડોદરા યુનિ વસિટીના વાઈસ ચેન્સેલરને આ બાબત ફરજિયાત હોય તે ઐચ્છિક આપણા જીવનમાં મૂર્તરૂપ પામી શકે. બનાવવા તેમણે લખી પણ દીધું.. - રાષ્ટ્રીય સંગઠ્ઠનની દ્રષ્ટિએ એટલા જ મહત્ત્વને પ્રશ્ન છે ત્યાર બાદ “પ્રભાત’ને પ્રતિનિધિ વડેદરા યુનિવર્સિટીના વાઈસે પ્રજાના ઉચ્ચ શિક્ષણને. અંગ્રેજી હકુમતનાં અનેક નુક્સાન હતાં ચેન્સેલર શ્રી જતીન્દ્ર મહેતાને અને હોમ સાયન્સના પ્રિન્સીપાલ ' fits Page #101 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૨૪ શ્રી રેણુકા મુકરજીને મળ્યો. તે મુલાકાતના અહેવાલ એપ્રિલનાં ‘પ્રભાત’માં નીચે મુજબ પ્રગટ થયો છે: પ્રબુદ્ધ જીવન તા. ૧૪મી પ્રથમ મુલાકાત મેં યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી જ્યોતીન્દ્ર મહેતાની લીધી હતી. તેમણે મને જણાવ્યું હતું કે “હામ સાયન્સ કોલેજમાં વૈજ્ઞાનિક ધારણે શિક્ષણ આપવામાં આવે છે. એટલે દરેક જાતના ખોરાકની “ન્યુટ્રીટીવ વેલ્યુ” હોય તે સમજાવવા માટે જાતજાતના ખારાકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આથી જો કોઈને આમિષ ખોરાક રાંધવાના વાંધા હોય તો તે રાંધવાનું તેમને માટે ફરિજયાત નથી.” તેમણે એમ પણ કહ્યું કે, “યુનિવર્સિટીની હોમ સાયન્સ કોલેજની કોઈ પણ વ્યકિતની ધાર્મિક લાગણી દુભાવવાના બિલકુલ હેતુ છે નહિ, હાય નહિ. એટલે જે કાંઈ શીખવવામાં આવે છે તે બિલકુલ વૈજ્ઞાનિક રીતે શીખવવામાં આવે છે. આમ છતાં જે વિદ્યાથિનીને વાંધા હોય તેને તેમ કરવા ફરજ પાડવામાં નહીં આવે.” એક પ્રશ્નના જવાબમાં તેમણે એમ પણ કહ્યું કે “હામ સાયન્સ કોલેજના અભ્યાસક્રમમાં મિષ વાનગી બનાવવાનું સૂચવવામાં આવેલું છે. આ કોલેજ ૧૯૫૧-૫૨થી શરૂ થઈ ત્યાર પછી એક વખત ૧૯૬૨ના વર્ષમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયા હતા અને હમણાં આ બીજી વાર ઉપસ્થિત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડીસેમ્બર માસમાં આ અંગેની અમે જાહેરાત હેામ સાયન્સ કોલેજમાં કરી છે કે, જે વિદ્યાર્થિનીને આમિષ ખોરાક રાંધવાના વાંધા હોય તેણે તેની જાહેરાત કરવી, જેથી તેને તેમ કરવામાંથી મુકત કરવામાં આવશે. મારા બીજા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “જા તમારા કહેવા પ્રમાણે આ સૂચનાના અમલ થયો નથી, તે ફરીવાર સૂચના આપવામાં આવશે. એક વધુ પ્રશ્નના જવાબમાં તેમણે એવી પણ ખાતરી આપી હતી કે “આવા ખારાક ન રાંધવાથી વિદ્યાર્થિનીના અભ્યાસ કે પરિક્ષાના પરિણામમાં કોઈ પણ જાતના વાંધા નહિ આવે. “મિષ અને નિરામિષ એમ બે પ્રકારના અભ્યાસક્રમે જુદા થાય તે માટે આ અભ્યાસક્રમમાં કોઈ પણ જાતની કાંય સ્પષ્ટતા નથી.” એવા મારા કથનના જવાબમાં તેમણે જણાવ્યું કે, “હવે તે પરીક્ષાઓ પૂરી થઈ છે. અભ્યાસક્રમની વિચારણા કરવા માટે જ્યારે બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક સપ્ટેમ્બર માસમાં મળશે ત્યારે આ અંગે આ ફેરફાર કરવામાં આવશે. પરંતુ તે પહેલાં જૂન માસથી જ્યારે નવું સત્ર શરૂ થાય ત્યારથી જે વિદ્યાર્થિનીને માંસાહારની વાનગી બનાવવાનું શિક્ષણ નહીં લેવું હોય તેને કોઈ પણ પ્રકારની ફરજ પાડવામાં આવશે નહીં.” હોમ સાયન્સ કાલેજના ડીન શ્રીમતી અમીના વર્મા (જા શ્રી જ્યોતીન્દ્ર મહેતાનાં પુત્રી થાય છે) હાલમાં અમેરિકા ગયેલાં હોઈ, તેમની જગ્યાએ કામચલાઉ ડીન તરીકે શ્રીમતી રેણુકા મુકરજી કામ કરી રહ્યાં છે, તેમની સાથેની મુલાકાતમાં તેમણે મને જણાવ્યું કે, હામ સાયન્સ કૅલેજમાં લગભગ ૫૬૪ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, એમાંની લગભગ ૫૦ ટકા જેટલી વિદ્યાર્થિનીઓ ગુજરાતી છે. હામ સાયન્સના અભ્યાસક્રમમાં માંસાહારી વાનગીઓ બનાવવાનું દર્શાવાયેલું છે. હાલના અભ્યાસક્રમમાં પણ તે છે, પરંતુ જેને એ ન શીખવું હોય તેને માટે તે ફરજિયાત નથી, તેમ જ છેલ્લા દસેક વર્ષમાં બે વિદ્યાર્થિનીએ સિવાય આવું ન શીખવા માટે કોઈએ ફેલ્ટીમાં જણાવેલું નથી.” “વિદ્યાર્થિનીએ જ્યારે કાલેજમાં જોડાય છે ત્યારે આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે ખરી?' એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “ડીન તરીકેનો ચાર્જ મેં હમણાં જ સંભાળ્યો છે, એટલે વહીવટી દ્રષ્ટિએ વિદ્યાર્થિનીઓને શું કહેવામાં આવે છે કે કેવી સ્પષ્ટતા કરવામાં આવે છે એ હું કેમ કહી શકું?” “પ્રભાત”માં પ્રગટ થયેલા વાલીના પત્રમાં કાલેજના ડીન સાથે બે વિદ્યાર્થિઓના વાલીને થયેલી વાતચીતનો ફકરો મે તેમને વાંચી બતાવ્યા. એમાં વાલીએ લખ્યું છે કે, “મારી પુત્રીને આવી કોઈ ફરજ પાડવામાં ન આવે તે માટે, હું તરત જ વડોદરા ગયા અને પ્રિન્સિ પાલને જાતે મળ્યા, જેમણે મને ફરી ફરીને જણાવ્યું કે, તેઓ તેમના અભ્યાસક્રમમાં કશે! પણ ફેરફાર કરી શકે તેમ નથી. તેમ જ કોઈ પણ વિદ્યાર્થિની માટે અપવાદ કરી શકે તેમ નથી તેમ જ તેમને બીજો કોઈ વિકલ્પ આપી શકે તેમ નથી.” શ્રીમતી મુકરજી ગુજરાતી સમજી શકતા હતા. આ ફકરો વાંચી બતાવતાં તેમણે કહ્યું કે “મારે કોઈ વાલી સાથે આવી વાતચીત ૧૭ થઈ નથી. અને જો મારા અગાઉના ડીન સાથે આવી કોઈ વાતચીત થઈ હોય તા તે અંગેની મને કોઈ માહિતી નથી.” તેમણે એમ પણ કહ્યું કે, “હામ સાયન્સ એક વિજ્ઞાન છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માંસાહારના ખોરાકના અભ્યાસ કરવા જરૂરી છે. આમ છતાં કોઈ વિદ્યાર્ત્તિની આમિષ ખોરાક શીખવાની અનિચ્છા દર્શાવે તા વિકલ્પે તે શાકાહારી વાનગીમાં શીખી શકે છે. ગત ડિસેમ્બર માસમાં અમે આ અંગેની જાહેરાત કરી છે કે જેને શાષિ વાનગી ન શીખવી હોય તે ન જ શીખે તો પણ એની પરીક્ષાના પરિણામ ઉપર કોઈ અસર નહિ પડે.” માંસાહારી વાનગી કઈ રીતે બનાવવામાં આવે છે, તેવા મારા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, છેકરીઓને અહીં માંસાહારી વાનગી પ્રયોગાત્મક રીતે વર્ષમાં ભાગ્યે જ પાંચેક વાર બનાવવાની આવે છે અને તે પણ જૂથવાર તે બનાવવાની હોય છે. ત્રણ ચાર છોકરીઓ વચ્ચે ઇંડાનું આમલેટ, માછલી, માંસનું કટલેસ વગેરે બનાવવા પડે છે. પણ આખા જૂથે એ બનાવવાનું હોઈ જેને ન બનાવવાની ઈચ્છા હોય તે તેમાંથી અલગ રહી શકે છે, અને એની કોઈ નોંધ લેવામાં આવતી નથી. પણ હવે નવું સત્ર જૂનથી શરૂ થશે ત્યારે આ અંગેની અમે દરેક વિદ્યાર્થિનીને સ્પષ્ટતા કરી દઈશું કે જેથી એમના મનમાં કોઈ દ્વિધા ન રહે.” આ અભ્યાસક્રમ “પણ અભ્યાસક્રમમાં તા ફરજિયાત લખેલું છે એનું શું ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, અંગે ફેરવિચારણા કરવામાં આવનાર છે. અત્યારે તા હવે પરીક્ષા પણ થઈ ગઈ છે અને પરિણામે પણ અપાઈ ગયાં છે, પરંતુ બાર્ડ ઑફ સ્ટડીઝની જ્યારે સપ્ટેમ્બર માસમાં બેઠક મળશે ત્યારે તેમાં રજુ કરવા માટે અમારા તરફથી જ આ અંગેના જે નિયમો છે તેમાં ફેરફાર કરવા અંગેની ભલામણેા મેાકલાઈ ગઈ છે એની હું આપને ખાતરી આપું છું.” પ્રસ્તુત મુલાકાતોના અનુસંધાનમાં વિશેષ જણાવવાનું કે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હામ સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માગતી વિદ્યાર્થિનીઓ માટેના નિયમો દર્શાવતી હેન્ડબુકમાં આપેલા પાંચમાં નિયમમાં સ્પષ્ટ જણાવેલું છે કે “ નિયત થયેલા વિષયની તાલીમમાંથી પસાર ન થયેલ હોય તેવા કોઈ ઉમેદવારને ગૃહવિજ્ઞાનની ફેકલ્ટીની કોઈ પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.” આ પ્રશ્ન અંગે તા. ૧૫મી એપ્રિલનાં ‘પ્રભાત’ના અગ્ર લેખનો અગત્યનો ભાગ નીચે મુજબ છે:-- “વડોદરા યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલરે અને હોમ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલે અમારા પ્રતિનિધિને ખાતરી આપી છે કે આમિષ આહાર પકવવા માટે તેઓ વિદ્યાર્થિનીઓને ફરજ પાડશે નહિ. તેઓ બન્ને તરફથી અમારા ઉપર એવી મતલબ જણાવતા પત્રા આવ્યા છે. “અમારે જણાવવું જોઈએ કે તેઓ બન્નેએ અમારા પ્રતિનિધિ સાથે કરેલી વાતચીતથી સંતોષ નથી, સવાલ અભ્યાસક્રમની વિગતોમાં ફેરફાર કરવાના કે કોઈ બાબતમાં ફરજ પાડવાના નથી. સવાલ જીવનના સમગ્ર દર્શન અને આદર્શના છે. “અમને એ જાણીને આશ્ચર્ય થયું કે વડોદરા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આમિષ આહાર પકવવા માટે પાડવામાં આવતી ફરજને કોઈ ગંભીર બાબત જ લેખતું નથી. એવી તે આ કઈ મેટા બાબત છે? અભ્યાસને ખાતર છોકરીઓને માંસ પકવવાનું કહેવામાં આવે . એમાં એવા તે કયો મોટો અનર્થ થઈ જાય છે? આવી મનોદશા આ કેળવણીનાં ધામમાં દેખાઈ છે? “બીજી પણ એક ગંભીર વાત અમારા લક્ષ ઉપર આવી છે કે વડોદરા યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ એક દસકા કરતાં વધારે વખતથી ચાલે છે. હામ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓની મોટી સંખ્યા ગુજરાતીઓની હોવી જોઈએ. આમ છતાં આજ સુધી કોઈ વિદ્યાર્થિનીને કે કોઈ વાલીને માંસ પકવવાના વિષયમાં ફરિયાદ કરવા જેવું લાગ્યું નથી ! એ ચોક્કસ છે કે તેમને આ માંસાહાર–પાક વિઘા પસંદ ન જ હોવી જોઈએ. તેઓને તેમના આ સામાજિક અને ધાર્મિક વિચારોના ઉચ્છેદ કરવું લાગ્યું હોવું જોઈએ. પરંતુ તેઓ જોઈતી હિંમત બતાવી શક્યા નથી. એ જ કારણે હામ સાયન્સના અભ્યાસક્રમમાં આ અત્યન્ત વાંધાપડતી બાબત આજ સુધી ચાલુ રહી છે. “વડોદરા યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલરે હવે આવી ફરજ પાડ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૪. ' ' સામાજિક ક્રાંતિનું ભાવિ શું? ‘વામાં નહિ આવે તેમ કહયું છે એ સારું છે, પરંતુ તેટલાથી આમ થાય છે અને અમુક વસ્તુઓને આગ્રહ રખાય છે, તેની ખબરદારી ફરિયાદનું પૂર્ણ નિવારણ મળતું નથી. , - રાખતા, જેમ કે જ્યાં હરિજનને પ્રવેશ ન હોય એવા મંદિર કે : - “ હમ સાયન્સ કોલેજની હેન્ડબૂકમાં નિયમ નંબર પાંચમાં શાળાને મુલાકાત ન આપતા અથવા લગ્નને લાગેવળગે છે ત્યાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થિની જેણે સુધી, જ્યાં વાંકડા કે પરઠણનું આદાનપ્રદાન થતું એવાં લગ્નમાં પ્રયોગકાર્ય અને વ્યવહારૂ વર્ગો માટે મુકરર કરવામાં આવેલા દિવ ન જતા. એથી વિરુદ્ધ જ્યાં લગ્નમાં વરવધૂ ખાદીવ્રતી હોય કે આ સેના એંશી ટકા પૂરા કર્યા નહી હોય તેને પરીક્ષામાં બેસવા દેવામાં સેવાવ્રત અંગીકાર કરતાં હોય યા ચાલુ ચીલાનો ભંગ કરી વર્ણાન્તર' નહીં આવે. ' , ' ' ' કે વિધવાવિવાહ કરતાં હોય કે ખુબ જ સાદાઈથી નાછે ખર્ચે લગ્ન આટોપાતાં હોય, એવે ઠેકાણે જ જતા કે રમાશીર્વાદ આપતા.' • ' - “આ નિયમનું ફરજિયાતપણું અસંદિગ્ધ છે. વ્યવહારૂ વગે અથવા કયારેક લગ્ન કરનાર પક્ષે કોઈ સામાજિક દાન લાપતા 'અને પ્રયોગકાર્યને અર્થ એ છે કે તેમણે ઈંડાં, અને માંસની હોય કે પ્રણાલિગત પરંપરાને તિલાંજલિ આપતા હોય કે શુભ કાર્યને જુદી જુદી વાનગીઓ બનાવવાની તાલીમ લેવાની હોય છે. એ . સં૫ કરતાં લગ્નથી ગૂંથાતાં કોઈ પાણીદાર વ્યકિતત્વ ધરાવતાં | તાલીમની વિગતે એ હેન્ડબૂકમાં આપવામાં આવી છે. કે આજીવન સેવાના અભિલાષી હોય છે તેવામાં જ લગ્નમાં ભાગ “અર્થ એ થયો કે હજ આ પાંચમે નિયમ ફરજિયાત રીતે લેવાતો. - ચાલું રહે છે. માત્ર વર્ગોમાં એવી સૂચના આપવામાં આવશે કે પરંતુ આજે તે જેટલાં લગ્ન જોઈએ છીએ, તેમાં કયાંય આમિષ આહારના પ્રયોગમાં ભાગ લેવાનું ફરજિયાત નથી. આવી અપેક્ષા ફળતી નથી. બલકે આમાંની એકે નહિ પણ બધી * , “ વિદ્યાર્થિનીઓ ભાગ્યે જ આટલાથી આ પ્રાગકામાં ભાગ , વનને અભાવ જણાય છે. એ જ જમણવાર, એ જ રોશની, લેવાનું બંધ કરશે. જો નિયમમાંથી આમિષ આહારને લગતી એ જ ખાનપાન-શાક, શણગાર, બધું જ છૂટે હાથે હોય છે. નિયમ રદ કરવામાં આવશે તે જ તેઓ સ્વેચ્છા પ્રમાણે વર્તી શકશે. કોઈ સામાજિક કાંતિ કે સુધારાનાં દર્શન કે ચીલાગત પ્રણાલિકાની * * “અમારા પ્રતિનિધિને મૌખિક ખાત્રી આપવામાં આવી છે કે તિલાંજલિની ઝાંખી પણ થતી નથી. વહેલામાં વહેલી તકે આ નિયમમાં ફેરફાર કરવામાં આવશે. આ આમ છતાં, એક અત્યંત પીઢ, ગાંધીવાદી, સર્વોદયદ્રારા મૌખિક ખાતરીને સર્વર અમલમાં મૂકવી જોઈશે. ” સાદાઈ, વ્રતસ્થ જીવન અને ત્યાગ–તપસ્યાનાં મૂલ્યની પ્રતિષ્ઠા " ઉપર આપેલ તંત્રીલેખ મારા પિતાના વૈચારિક પ્રત્યાઘાતને પ્રબોધનારા શ્રી રવિશંકર મહારાજને જોયા, ત્યારે જાણે ક્ષણભર યથાસ્વરૂપે વ્યકત કરતા હોઈને. તેમાં કશું ઉમેરવાપણું રહેતું નથી. થયું કે નવાં મૂલ્યો-નૈતિક ને સામાજિક–ની પ્રતિષ્ઠા પ્રબોધનારા જ આ પ્રશ્નને આવી રીતે ઉપાડી લેવા માટે તેમ જ તેને સંતોષ- જો એ મૂલ્યની પ્રતિષ્ઠાને અવમાને કે વિસારે પાડે અને પરંપરાગત કારક ઉકેલ આવે એવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટે 'પ્રભાતના મૂલ્યોને મહત્ત્વ આપતાં રગાવા. સમારંભમાં હાજરી પુરાવે ને તે ' ' તંત્રી શ્રી ક્કલભાઈ કોઠારીને ધન્યવાદ ઘટે છે. આશા રાખીએ કે રામારંભોજકોને ગૌરવ ને પ્રતિષ્ઠા પૂરાં પાડે, તે પછી આપણી - વડોદરાની હોમ સાયન્સ કોલેજના આ અભ્યાસક્રમમાં તેમજ ક્રિાંતિનું ભાવિ શું? તેને લગતા નિયમોમાં જરૂરી ફેરફાર કરીને વિદ્યાર્થિનીઓને માંસ આપણા મોટા ભાગના નેતાઓ અને સમાજધૂરંધરોનાં પકવવાની ફરજમાંથી હંમેશને માટે મુકત કરવામાં આવશે. મેં, “ઊંટનું મેં મારવાડ તરફ ની કહેતી છે તેમ, શ્રીમંતના . પરમાનંદ મહાલય તરફ વળેલાં છે. અલબત્ત, શ્રીમંતોને અનાદાર કરવા કરાવવાને હાય નહિ, પરંતુ ઉદ્યોગપતિ અને વ્યાપારીઓ, જે માર્ગ ગ્રહણ કરી ધન મેળવે છે અને પછી એ ધનની શકિતથી દેશભકિતનું પ્રદર્શન કરે છે, ધનનું ખૂદ પ્રદર્શન કરે છે, તેમાં સામાન્ય ' (શ્રી રતુભાઈને આ લેખ ઘણા સમય પહેલા, જ્યારે લગ્નની માણસને પણ જતાં સંકોચ થાય છે તે શ્રી મહારાજ અને એમના ' મોસમ ચાલતી હતી ત્યારે મળે, પરંતુ તેની પ્રસિદ્ધિમાં સંજોગ- જેવા ધૂરંધરો અને કાંઈ ખ્યાલ કરતા જ નહિ હોય? યા તેમનું વશાત વિલંબ થયો છે. -તંત્રી) નૂતન મૂલ્યોની પ્રતિષ્ઠાનું કે જર્જરિત મૂલ્યોનાં વિનષ્ટીકરણનું આજકાલ પૂરબહારમાં લગ્નની સીઝન ચાલી રહી છે. વિશ્લેષણ શું કંઈ નિરાળું હશે? - લેખક મુંબઈમાં હોવાથી મુંબઈનાં લગ્ન તરફ તેનું સહેજે ધ્યાન | દુ:ખની વાત છે કે આવા કોઈ પ્રધાનો, નેતાઓ, કે ધૂરંધરો, દોરાયું છે. સામાજિક અને સાર્વજનિક સંબંધોને કારણે અનેક કોઈ ગરીબોના લગ્નમાં ઝાઝા જતા દેખાતા નથી, કે કોઈ કાર્યકર્તાની આ લગ્નમાં હાજરી આપવાનું અનિવાર્ય થઈ પડે છે. ઓરડી કે ઝૂંપડી પાવન કરતા ઝાઝા દેખાતા નથી, જેટલા તેએ, છે કે ચાલુ સાલે આવાં કેટલાંય લગ્નના સત્કાર સમારંભમાં છાશવારે સામાજિક ક્રાંતિના મૂલ્યોની અવહેલના કરનારને ત્યાં ભાગ લીધો. આ બધાં લગ્ન આપણી સામાજિક ક્રાંતિની તદ્દન જાય છે કે દેખાય છે. બંધ પડી ગયેલી પ્રક્રિયા અંગે અનેક પ્રશ્ન જગાડી જાય છે, રતુભાઈ દેસાઈ પરંતુ તે પ્રશ્ન વિષે ઉહાપોહ કરવાને કે ચર્ચા કરવાને આ ચર્ચાપત્રને આશય નથી. આ ચર્ચાપત્રનો આશય તેથી જુદો છે. મુંબઈમાં બે લગ્ન (શ્રી વિમલા ઠકારના “The Gaze of Life' ને અનુવાદ) . સમારંભમાં આપણા કોષ્ઠ ગાંધીમાર્ગી, સર્વોદય ભૂદાનમાર્ગી, આપણા સૌના આદરણીય એવા પૂજ્ય રવિશંકર મહારાજની હાજરી જોઈ. | (છંદ અનુટુપ) ઘણું કરી, આ લગ્ન નિમિત્તે જ તેઓ મુંબઈ આવ્યા હતા. તેમને જીવું છું જીંદગીમાં હું; - લગ્નમાં હાજરી આપતા જોતાં થોડીક પ્રશ્નપરંપરા મનમાં ઉપજી; ખ્યાલે ના પકડે મને, તેનો જવાબ મેળવવાને પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં નિરાશા સાંપડી. ફરૂં હું જીંદગી સાથે ' આપણા કેંગ્રેસી નેતાઓ અને પ્રધાને તો જાણે વર્ષોથી આદર્શો ના ઘરે મને. - પ્રણાલિકાગત લગ્નમાં, જ્યાં લખલૂટ ખર્ચા થતા હોય, રોશનીની શ્વસું છું જીદગીમાં હું ઝાકઝમાળ હોય, જમણવારે ઊજવાતા હોય, ઠાઠમાઠમાં અઢળક જ્ઞાન ના બાંધતું મને. દ્રવ્ય હલવાનું હોય અને કોઈ ઈષ્ટ સામાજિક સુધારાનું આલંબન પણ થતું ન હોય, તેમ છતાં આવાં લગ્નમાં હાજરી આપતા હોય લય છું જીદગીની હું ' : ' ' ' છે એટલું જ નહિ, બલકે યુવાન વરવધૂ સાથે ઊભા રહી સસ્મિત કાળ ના ઝાલતો, મને ફોટાઓ પડાવી, જાહેરાત મેળવતા હોય છે, પરંતુ એ બધાંને અફસેસ સૌરભ જીંદગીની હું . | કરવાને યુગ તો વીતી ગયો છે. આપણે એથી ટેવાઈ ગયા છીએ - હૈત ના ગ્રહતું મને. અને પ્રધાને તો આથી રીઢા થઈ ગયા છે. સ્વયમ છું જીદગી હું તો 'જના સમયમાં, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પૂર્વે પૂ. ગાંધીજી કે એવા નેતાઓ કે રાષ્ટ્રીય કાર્યકરો કંઈ કેટલા સામાજિક સમારંભમાં કે મૃત્યુ ના મારતું મને. લગ્નમાં ભાગ લેતા હતા. પરંતુ કેટલાક ચોક્કસ સિદ્ધાંતોનું પાલન પરીખ લય જીદગીની લય - , ( Page #103 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-પ-૬૪ પ્રબુદ્ધ જીવન હતું. ૯ બાબા ચેતનદાસ અને એમની પ્રયોગભૂમિ જ હું સાદડી ગુરુકુળમાં રહીને ભણતું હતું ત્યારે એક વખત ધૂણી ધખાવીને બેઠેલા બાબા ચેતનદાસને પણ મળવું. મિરજાપુરનું મેં સાંભળ્યું હતું કે એક સ્થાનકવાસી જૈન સાધુર ધ્યાવરમાં એક કાર્ય પૂરું કરી તા. ૨૪મી જાન્યુરગારીરને તેમની પ્રગભૂમિ “રાણી ગુરુકુળ સ્થાપ્યું છે. ત્યારબાદ સને ૧૯૩૨માં અજમેરમાં અખિલ બારી” જોવા માટે બસમાં લાલગંજ ગયા. ત્યાંથી રાણીબારી પાંચ ભારતીય સ્થાનકવાસી સાધુ સંમેલન ભરાયું હતું, જેમાં ભારતના માઈલ થાય. સાઈકલ સિવાય બીજું કોઈ વાહન ત્યાં જઈ શકે દરેક પ્રદેશમાંથી ઘણો મોટો સાધુસમુદાય અને લગભગ લાખેક એવો રસ્તો નથી. હું ચાલીને ત્યાં પહોંચ્યો. ત્યારે બાબા ચેતનદાસ જેટલા બહારના લોકો આ સંમેલનમાં ભાગ લેવા ત્યાં એકત્ર થયા ત્યાંથી અઢી માઈલ દૂર એક બંધ ઉપર કામ કરવા ગયા હતા. ત્યાં હતા. બ્લાવર ગુરુકુળના સ્થાપક સાધુ પણ ત્યાં આવ્યા હતા, જૈન રહેલા વેરાગીભાઈ નામના એક હરિજને રગ્રહપૂર્વક ભાવથી સાધુએન આચાર મુજબ દિશાએ જવા માટે પાયખાનાંનેને મને દુધ, ગોળ, એક જાતનો લાડુ વગેરેને નાસ્તો કરાવ્યો. મારી ઉપયોગ તેઓ ન કરી શકતા હોવાથી, એમની સગવડ માટે અગા- દ્રષ્ટિમાં કરોડોપતિરોના ભાતિગળ આતિથ્ય કરતાં આ વેરાગીભાઈનું સીમાં રેતી પાથરવામાં આવી હતી. ત્યાં સાધુર શૌચ કરે અને આતિથ્ય સૌથી મહાન લાગ્યું. પછી ભંગી લેક તે ઉપાડી જાય. આ એક ધૃણા ઉપજાવે તેવું કાર્ય . પછી એ ભાઈની સાથે બંધ ઉપર બાબાને મળવા હું નીકળ્યો. રસ્તામાં તે વાત કરવા લાગ્યો. અમે તે રાક્ષસ હતા. રાક્ષસ - બ્લાવર ગુરુકુળના સ્થાપક સાધુથી આ જોયું ન ગયું. તેઓ નગરીમાં વિભિષણની પાસે જેમ હનુમાનજી પહોંચ્યા હતા શ્રાવકના ઘેરથી મોટા પ્રમાણમાં રાખ માગી લાવ્યા. અગાસીમાં તેમ અમારી વચ્ચે બાબા આવ્યા છે. અમારે મન તે રને જ ભગઠેર ઠેર પડેલા મેલા પર તે નાખી અને પછી ટોપલે ભરી માથે વાન છે. અમે પહોંચ્યા ત્યારે દૂરથી જ અમને જોઈને તેઓ દોડતા. ઉપાડી શહેર બહાર ઘણે દૂર જઈ તે નાખી આવ્યા. આ મુનિનું મને મળવા આવ્યા. કડકડતી ઠંડીમાં પણ માત્ર એક ધોતીયું નામ હતું ચૈતન્ય મુનિ. મુનિના આ કાર્યથી ત્યાં એકઠા થયેલા પહેરીને ઉધાડે શરીરે ઉત્સાહથી મજૂરની જેમ તેઓ કામ કરી રહ્યા સમુદાયમાં ખળભળાટ થઈ ગયું. કોઈ કહેવા લાગ્યું “આ સાધુ હતા. ત્યાં મજૂરોનાં બાળકો અને સ્ત્રીઓ પણ હતી. કુલ સાઠેક આચારથી વિરુદ્ધ વર્તેલ છે, તેમણે પ્રાયશ્ચિત લેવું જોઈએ.” તે માણસ હશે. બધા પૂરા ઉમંગથી પૂરા દિલથી કામ કરતાં હતા. વખતે મહાપ્રાશ પંડિત સુખલાલજીએ એવો અભિપ્રાય દર્શાવેલ કે મેં એ પણ જોયું કે તેમાંના કોઈને બીડી, ચલમ–કે હોકાનું વ્યસન “સાધુનું આ કાર્ય નગરજનના સ્વાધ્યની રક્ષા અર્થે અને નહોતું. મને પોતાનું સ્થાન દેખાડવા માટે તે દહાડે બાબારને પોતાનું અહિંસામૂલક છે. એમને પ્રાયશ્ચિતની કોઈ જરૂર હોઈ ન શકે.” કામ વહેલું બંધ કર્યું. નીકળતી વખતે, “રામ લક્ષ્મણ જાન કી, જય તે વખતે તો એ સુબ્ધ વાતાવરણ ધીમે ધીમે શાંત થઈ ગયું. પણ બોલો હનુમાનકી,” મુખમે રામ, હાથસે કામ, સબ પર સમભાવ, જેનામાં વિવેકબુદ્ધિ જાગૃત થઈ હતી એવા એ ચૈતન્ય મુનિ યહી હૈ સર્વોદય” “ભારત માતા કી જય” “મહાત્મા ગાંધી કી જય” ત્યારબાદ ગાંધીજી પ્રરૂપિત પ્રવૃત્તિઓમાં જોડાઈને વિધાયક કાર્ય “સંત વિનોબા કી જય” “ભૂદાનકી જય” વગેરે સૂત્રો બાબા કરવા લાગ્યા. આશ્ચર્ય નથી કે જૈન સમાજને એ બધું સાધુ બોલતા અને મજૂરો એક સાથે તે સૂત્રને ઝીલતા હતા. બાબાએ આચારથી વિરુદ્ધ લાગે. તે એમણે ગાંધીજીની અનુમતિ લઈને બેલવાનું બંધ ત્યાં એક બહેનના મોઢામાંથી “બાબા ચેતનદાસની . મુનિવેશને ત્યાગ કર્યો. ” નીકળી પડયું, અને પછી તે બધાને તે ઉપાડી લીધું. તે પછી ગામડામાં બેસીને મુકતભાવે તેઓ જનતાની સેવા કામની સાથે વ્યવહારિક શિક્ષણ બાબા આપતા જાય છે ? કરવા લાગ્યા. તે સમયે એમણે રચનેરા, ચૌરી ચેરા, કાશી, સેવાપુરી, તેના પણ એક બે દાખલા જોયા. એક બાળક ગાયને હાંકતાં કંઈક વસંત કૅલેજ વગેરે સ્થળોએ કામ કર્યું, જ્યાંની વસતિ આજે પણ અપશબ્દ બેશું. બાબાએ તેને કંઈ ઠપકો ન આપતાં હસતાં હસતાં એમને પોતાના એક ઉદ્ધારક તરીકે યાદ કરે છે. જમીનમાંથી વધારે કહ્યું, “બાબા ! અચ્છે બેલ બેલે. મીઠે બોલ બેલો.” અને બાળક પાક લેવાની દ્રષ્ટિએ એમણે હાડકાના ખાતરને પ્રયોગ કરી જોયો. શરમાઈને ચૂપ થઈ ગયું. ત્યાં પાણીના ઘડા ભરેલા ઉઘાડા પડયા આ કામ તેઓ એકલે હાથે કરતા, કેમકે તે વખતે કોઈ હરિજન હતા. બાબાએ નવું કપડું મંગાવી, ફાડીને બધા ઘડા ઢાંકયા. મૌન પણ એમને મદદ કરવા તૈયાર નહોતે. પણ અંતમાં એમને પ્રયોગ પણે પાણી ગાળીને પીવાનું શિક્ષણ આપ્યું. રસ્તે ચાલતાં એમણે સફળ થયું. પછી તે ઠેર ઠેર એ બાબતમાં સલાહ લેવા લોકો એને કહ્યું કે, “આ અમુક જમીન ઠીક કરીને હું હરિજને માટે બગીચે બેલાવવા લાગ્યા. એમણે પોતાનું સંસ્કૃત નામ “ચૈતન્ય” બદલીને બનાવવા માગું છું, જેથી જનતાને ખાવા ફળ મળે અને વૃક્ષોને પ્રાકૃત “ચેતન” રાખ્યું, અને જનસાધારણમાં આજે તેઓ બાબા લીધે વૃષ્ટિ પણ થાય.” આ સાંભળીને મને પ્રાગૈતિહાસિક કાળની ચેતનદાસના નામે પ્રસિદ્ધ છે. પરશુરામની વાત યાદ આવી. હિંસક શસ્ત્ર એવા પરશુથી એક વાર કાશીના કેટલાક હરિજનોએ પિતાને જમીન અપા આદિવાસીઓને વસાવવા એમણે ભયંકર જંગલે કાપ્યાં હતાં. વવા માટે માગણી કરી. તેમણે કેટલાક રાજનૈતિક નેતાઓ પાસે આજે અહિંસાવ્રતધારી એવા ચેતનદાસ બાબા હરિજનેને વસાવવાની આ બાબતે વાત કરી પણ તેમને નિષ્ફળતા સાંપડી. તેવામાં એમને ભાવનાથી જંગલ ઊભાં કરી રહ્યા છે. ' ખબર પડી કે મિરજાપુર પાસે ખેતીને માટે બિન ઉપયોગી કેટલીક સાંજે એમણે ભજનમંડળી એકઠી કરી. રાણીબારીની બધી પથરીલી જમીન ભૂદાનમાં મળેલી છે. પ્રયત્ન કરવાથી તેમાંથી કદાચ વસતિ એકઠી થઈ ગઈ. એક સાત વરસના બાળકે કબીર, રમાનંદઘન, થોડી જમીન મળી શકે તેમ સમજીને તેઓ તરત જ ત્યાં પહોંચ્યા. તુલસી, સુરદાસ,આદિનાં પદો ગાયાં. પછી બીજો, ત્રીજો એમ કયાંય જંગલમાં છૂટી છવાઈ પડેલી એ પથરીલી જમીન એમણે હરિજન સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો. બાળકોને અશ્લીલ કે શૃંગારિક માટે માગી લીધી અને છેલ્લા પાંચ વર્ષ થયા હરિજને વચ્ચે તેઓ ગાયનને સ્પર્શ થયો નહોતે. દિવસમાં ગાયો ચરાવતાં પણ તેઓ કામ કરી રહ્યા છે. આવાં ભજને લલકારતાં શીખ્યાં છે. હું તા. ૨૩ જાન્યુઆરી ૧૯૬૪ના દિવસે મિરજાપુર જિલ્લામાં મારા એક દિવસના વસવાટમાં મેં જોયું કે બાબા ચેતનદાસ મળેલા સર્વોદય કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા સર્વસેવાસંધ તરફથી દ્વારા સ્થાપિત આ એક આદર્શ ગામ છે. ત્યાંની વસતિ પાંચ પાંચ ત્યાં ગયો હતો. તે વખતે મનમાં એવી ઈચ્છા પણ હતી કે જંગલમાં કે છ છ ઘરોના ઝુમખામાં વહેંચાયેલી છે. બધાં થઈને લગભગ Page #104 -------------------------------------------------------------------------- ________________ २० તા. ૧૬-૫-૯ ૪ પ્રબુદ્ધ જીવન સુખલાલજીનો અભિપ્રાય પૂછાવ્યો છે અને તમારી સલાહ પણ પૂછું છું કે મારે શું કરવું જોઈએ ?” મેં કહ્યું : “આપને સલાહ આપનાર હું કોણ? એમ છતાં આપ પૂછે છે તે મને લાગે છે તે કહું છું. આાપ અત્યારે નહાવા ધાવામાં સાવધાનીપૂર્વક ઓછામાં ઓછા પાણીના ઉપયોગ કરો છે, પરિગ્રહ પણ નહિવત જ છે. બ્રહ્મચર્ય પ્રતિ તે આપના જે પૂર્વના સંસ્કાર હતા તે જ અત્યારે છે. અહીંના બધા સમુદાય આપને પિતાજી કહીને બાલાવે છે. કરુણાપ્રેરીત થઈને આપે આ દીનજનાના ઉદ્ધારનું કામ ઉપાડયું છે, સંસ્કારહીન પ્રજાને સંસ્કાર આપે છે. આ બધું જોતાં એમ નથી લાગતું કે આપનું કાર્ય એક મુનિ કરતાં પણ આગળ વધી જાય છે? આપનું ખાવું પીવું, બેસવું ઊઠવું, લેવું મૂકવું બધું વિવેકપૂર્વક પ્રમત્તવૃતિથી થાય છે. જૈન મુનિ માફક રજોહરણથી જમીન જોયા પૂંજ્યા વિના આપ કંઈ કરતા નથી. આવું આસકિત અને પ્રમાદરહિત જીવન જીવતાં આપને ક્યા એવા પ્રગાઢ કર્મબંધ થવાના છે કે જે કારણે આપ ફરીને ભિક્ષાવૃત્તિથી જીવન જીવવાના વિચાર કરે છે? નવાઝું કુટુંબ ત્યાં વસતા હશે. દરેક ઘર આગળ ખેતીની જમીન છે. પાયખાને જવાનું દરેક કુટુંબને પેાતાની ખેતીની જમીનમાં, અને ખાડો ખાદી મેલા ઉપર માટી ઢાંકી દેવાની. તંબાકુ, બીડી, ગાંજો, ચરસ આદિ કોઈ નશાની. વસ્તુનું ત્યાં નામિનશાન નથી. દારૂ પીવાવાળુ ત્યાં કોઈ નથી. આ લોકોમાં સાધારણ રીતે વાતવાતમાં ઉશ્કેરાઈ જઈને સ્ત્રી બાળકોને અને બીજાને પણ મારપીટ કરવાની ટેવ હોય છે. બાબાએ આ ટેવ સાવ મૂકાવી દીધી છે. એમને એક સૂત્ર શીખવ્યું છે, “મારો મારો મત, ખાર પ્યાર કરો” જો કુટુંબના વડો કોઈને મારવા હાથ ઉપાડે કે પેલા ઉપરનું સૂત્ર 'બાલે અને મારનારનો હાથ થંભી જાય. ઘરોમાં સ્વચ્છતા રાખતાં શીખવ્યું છે. રસ્તામાં પણ કાંયે કચરો દેખાય નહિ. બધાં દરરોજ ન્હાય અને પ્રાર્થના કરે. દિવસનાં બધાં કામ કરે, અને રાત્રે બાબા આગળ ભેગાં થાય. બાબા એમને કબીર તુલસીદાસ વગેરેનાં ભજન સંભળાવે. અને અનેક પ્રકારની શિક્ષા આપે. બાબાના સહવાસથી એમણે સાપ વીંછી વગેરે ઝેરી જીવાને મારી નાખવાનું છેાડી દીધું છે. આ પ્રમાણે પરંપરાથી દારૂ પીનાર, માંસાહાર કરનાર અને ગંદકીમાં જ જીવન વિતાવનારાઓનાં જીવન સુસંસ્કારી બનાવી બાબાએ એક અભિનવ પ્રજાપતિનું કાર્ય કર્યું છે. આ પ્રજાના હિતને માટે શું કરવું એ જ એમનું નિરંતર ચિંતન હોય છે. એમની પાસે એમનું પેાતાનું કંઈ જ નથી. ગાંધીનિધિમાંથી એમને સો રૂપિયા મળે છે. એમાંથી સાઠ રૂપિયા પેાતાના ખર્ચ માટે રાખી બાકીના આ લોકોને આપી દે છે. એમના મુખ ઉપર કોઈએ ક્રોધની રેખા જોઈ નથી, હંમેશાં મુકતહાસ્ય રમતું હાય છે. એક વખત ઉચ્ચ વર્ણના કોઈ દેખા માનવીઓએ એમની ઝૂંપડી, રાતના તેઓ સૂતા હતા ત્યારે, સળગાવી દીધી, બાબા એક ધાતીયાભેર એકદમ દોડતા બહાર નીકળી ગયા અને હસતે મોંએ એ હોળી જોઈ રહ્યા. નવું પાકું મકાન બાંધવા માટે સરકારે એમને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. પણ એમણે તે નવી ઝૂંપડી બાંધવા માટે અઢીસા રૂપિયા રાખી બાકીની રકમ. હિરજનામાં વહેંચી દીધી. રાતના બહુ ઓછી ઊંઘ લે છે. બાકીનો ઘણાખરો સમય ધ્યાનાવસ્થામાં અને સૂત્રેાના મનન ચિંતનમાં ગાળે છે. એમને જૈન સૂત્રેાના આગ્રહ નથી. બૌદ્ધ, પિટક, ઉપનિષદ તેમ જ અન્ય આધ્યાત્મિક ગ્રંથાનું પણ તેઓ ચિંતન મનન કરે છે. તે દિવસે હું તેમની ઝૂંપડીની અંદર સૂતા હતા. બાબા બહાર સૂતા હતા. સવારના વહેલા ઊઠી મેં નિત્ય પાઠના સ્તોત્ર મોટેથી ભણવા શરૂ કર્યા. મારું બોલવું બંધ થયું, એટલે તેમણે મને બહાર બાલાવ્યા. અને પેાતાના મનમાં થતી ગડમથલ મારી આગળ રજૂ કરી. એમણે કહ્યું : 'જ્ઞાનામિ ધર્મ ન ૨ મે પ્રવૃત્તિ: ગાનામિ અધર્મ ન ૫ મે નિવૃત્તિ : 'હું ધર્મ જાણું છું, પણ તેમાં મારી પ્રવૃત્તિ નથી. હું ધર્મ જાણું છું પણ તેમાં મારી નિવૃત્તિ નથી આવી દુિધા હું કદિ કદિ અનુભવું છું. મેં અગિયાર વર્ષ સુધી સાધુધર્મ પાળ્યા. અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, વગેરે વ્રતાનું મેં શુદ્ધ ભાવથી પાલન કર્યું. આરંભ–સમારંભની ક્રિયારહિત હોવાથી મને કોઈ કર્મબંધન નહતું. આજે મને વિચાર આવ્યા કરે છે કે આ ખેતી આદિ પ્રવૃત્તિમાં ઘણી જીવહિંસા થાય છે. લગભગ અપરિગ્રહી હેાવા છતાંય આ ઝૂંપડી, વસ્રો વગેરેના પરિગ્રહ તે છે જ, તો પૂર્વની જેમ સંગ થઈ ગામેાગામ વિચરું અને ભિક્ષા ઉપર જીવનનિર્વાહ કરું તો આ કર્મબંધન છૂટે. બીજી બાજુથી અહીંની પ્રવૃત્તિ છેાડી તદ્ન ક્રિયાશૂન્ય જીવન વિતાવવાનું પણ મન થતું નથી. આમ મારું મન કંદ દિ અસ્થિરતા અનુભવે છે. આ બાબતમાં મેં પૂ. નાથજી ને પંડિત કર્મબંધન બે પ્રકારે થાય છે. સાંપરાયિક અને ઈયપિથિક, રાગદ્ન ષાદિ યુકત સંકલેશના પરિણામે જે ક્રિયા થાય તે સાંપરાયિક આવા કિલષ્ટ પરિણામોથી થયેલા કર્મબંધથી છૂટકારો પામવા અનેક જન્મજન્માન્તરોની અપેક્ષા રહે છે. ઘણા જન્મા સુધી. સમિતિ, ગુપ્તિ, યતિધર્મનું પાલન, ધ્યાન, ચિંતન, ચારિત્ર્ય આદિનું પાલન થાય ત્યારે એવાં કર્મો છૂટે છે. પણ એનાથી વિપરિત ઈયપિથિક કર્મ એક ક્ષણે બંધાય ને બીજી ક્ષણે છૂટી જાય છે. આસકિતરહિતપણે કર્મ કરવાથી ઇપિથિક કર્મબંધ થાય છે. જેમ દીવાલ ઉપર દડો ફૂંકવાથી દીવાલના સ્પર્શ કરી દડો પાછા ફેંકનારના હાથમાં આવે છે તેવું ઈયપિથિક કર્મ છે. તીર્થંકરોને પણ આ કર્મ લાગે છે. મારી દ્રષ્ટિ પ્રમાણે આપ જે કર્મ કરો છે તે આસકિતરહિતનું ઈયપિથિક કર્મ છે. “આ સિવાય યુગે યુગે સાધુઓના આચાર ભિન્ન ભિન્ન હોય છે. પૂર્વકાળમાં ભિક્ષાજીવન ઉચિત હતું. વર્તમાન અર્થપ્રધાન યુગમાં તે પ્રત્યેક વ્યકિતને સ્વયં કામ કરીને ફળ મેળવવાના અધિકાર છે. ભિક્ષા માગવા નીકળશેા તે પણ સંભવત: આપની પ્રકૃતિને અનુકૂળ ભિક્ષા આપને નહિ મળે. પ્રકૃતિના વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે રહો છે. દૂધ, ફળ, જે મળી જાય તેના આહાર કરો છે, આવા જીવનના કારણે આપ બિમાર પણ પડતા નથી. આ દ્રષ્ટિએ મને તો આપનું આ વર્તમાન જીવન જ ોષ્ઠ લાગે છે.. “ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે હાથ, પગ, વાણી અને ઈંદ્રિયોને સંયમમાં રાખનાર વ્યકિત સદૈવ અધ્યાત્મ તત્પર રહે છે. જેના આત્મા સુરસમાહિત છે તે મુનિ છે. આપ પણ એવા જ મુનિ છે.” આ વાર્તાલાપ ઉપરથી બાબાને પાતાને પણ એમ લાગ્યું હાવું જોઈએ કે તેમનું વર્તમાન જીવન જ બરાબર છે. કેમ કે આજે પણ ત્યાં સ્થિર રહીને તેઓ કામ કર્યે જાય છે. બાબા ચેતનદાસની ઉંમર આજે ૭૦થી ૭૫ વર્ષની અંદર છે. તેઓ સતત જાગૃત રહીને પોતાના દોષોનું નિરીક્ષણ કરે છે. તેઓ કહે છે, “આહાર, નિહાર, નિદ્રા અને પરિગ્રહયુકત મને ધિક્કાર છે, અને આહાર, નિહાર ન્દ્રિા પરિગ્રહહિત એવા મહાવીરને મારા નમસ્કાર છે.” એમને ઉચ્ચ કોટિના સંતપુરુષો તીર્થંકર સમાન છે. એ મુજબનું તે ગાંધીજી, વિનોબાજી, મહાવીર—બધાનું સ્મરણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રનું “પૂર્વ અવસર એવા કયારે આવશે?” એ પદ તે એમને ખૂબ જ પ્રિય છે. * મારે માટે રાણીબારીની આ યાત્રા એક તીર્થયાત્રા રૂપ પુરવાર થઈ છે. ખરેખર! બાબા ચેતનદાસ એક નિસ્પૃહ, નિરી, જિતક્રોધ, અને અનાસકત મુનિ યા યાગી છે. અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિંદી : મહેન્દ્રકુમાર શાસ્ત્રી માલિક શ્રી મુખ/ જૈન યુવક સંધ સુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ, Page #105 -------------------------------------------------------------------------- ________________ '*' ' REG. No. B-4288. વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ- ૨૬: અંક ૩. પ્રબુદ્ધ જીવન મુંબઈ, જુન ૧, ૧૯૬૪, સેમવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ ના પિતા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા - રાષ્ટ્રદી૫ ઓલ વા ! : The Light is out! : “વિગ્રહ વિનાની દુનિયાથી વધારે યોગ્ય એવું બીજું કઈ નહેરુનું સ્મારક હોઈ ન શકે.” પ્રમુખ જોન્સન . (ભારતની રાજકારણી પરિસ્થિતિ દિન પ્રતિદિન વધારે ઉત્કટ વાર્ય બનાવી મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય – આ બાબતનું તેમને બનતી જતી હતી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધારે પારાવાર દુ:ખ હતું. બીજે કોઈ માર્ગ ન દેખાતાં, ભારતને તેઓ ને વધારે તંગ બનતા જતા હતા. શેખ અબદુલ્લાના છૂટકારાએ વધારે ને વધારે શસ્ત્ર-સજજ બનાવ્યું જતા હતા, એમ છતાં પણ, એક નવી સમસ્યા ઊભી કરી હતી, આપણા મહાઅમાત્ય સાથેની ચીન સાથે કયારે સ્વમાનભર્યું સમાધાન થાય એ જ માત્ર તેમના તેમની વાટાઘાટો અને ત્યાર બાદ પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ દિલની ઝંખના હતી. અયુબખાન સાથે તેમની મંત્રણાએ એક નવી આશા ઊભી કરી ગયા જાન્યુઆરી માસમાં ભુવનેશ્વર ખાતે મળેલા અધિહતી. રાજકારણી ક્ષેત્રે આ એક એવો તબક્કો હતો કે જ્યારે આપણને વેશન પ્રસંગે તેમના શરીરને હૃદય રોગને ઘણો સખત ધક્કો લાગ્યો; જવાહરલાલજીની સૌથી વધારે જરૂર હતી અને એજ ઘડિએ વિધિએ ત્યારથી પ્રજાજનેના દિલમાં તેમના સ્વાથ્ય વિષેની ચિંતા શરૂ થઈ જવાહરલાલને આપણી પાસેથી એકાએક ઝૂંટવી લઈને એક એવો હતી. ત્યાંથી કાંઈક સારા થયા, થોડું ફરતા હરતા થયા, રાજકારણમાં વજપ્રહાર કર્યો છે કે તે અંગે ચિત્ત એક પ્રકારની સ્તબ્ધ- ભાગ લેવા શરૂ કર્યો, આમ છતાં પણ તેમની નજીક રહેનારા સતત તા – અનાલનીય શૂન્યતા અનુભવે છે. આંખો આંસુ વહાવીને ચિંતાવ્યગ્ર રહેતા હતા. છેલ્લી પ્રેસ-કૅન્ફરન્સ વખતે “હજુ એમ મોકળાશ અનુભવી શકતી નથી, વાણી વાકયમાં બંધાતી નથી, આ કાંઈ મારું જીવન પૂરું થઈ જવાનું નથી.” એવા આશાવાદી એકાએક અણધારી પરિસ્થિતિની તત્કાલિન તેમ જ ભાવી શકયતા- ઉદ્ગારો તેમણે કાઢયા હતા અને એ કૅન્ફરન્સમાં પહેલાંની જેવી એનું આકલન બુદ્ધિ કરી શકતી નથી. સફ તિથી તેમણે જવાબો આપેલા તેથી પ્રજા સમુદાય તેમના વિશે * છેલ્લાં ૪૦-૪૫ વર્ષથી જવાહરલાલજી ભારતીય જીવન સાથે રાહત અનુભવ હતો. આમ છતાં જે રીતે તેમનું અવસાન થયું વાણાતાણા માફક વણાઈ ગયેલા હતા. તેમની વિનાના ભારતની તે જોતાં, તેઓ મૃત્યુ તરફ જોરથી ગતિ કરી રહ્યા હતા એમ લાગે છે. કલ્પના આપણે કરી શકતા નહોતા. આપણા સુખે તે સુખી હતા; આવા ભારતભરના લાડીલા જવાહરલાલ આપણા જીવન સાથે આપણા દુ:ખે તે દુ:ખી હતા; આપણે સર્વતોમુખી ઉત્કર્ષ એ જ એટલા બધા જડાયેલા છે કે તેમને મનથી અલગ કરીને શી રીતે માત્ર તેમના જીવનનું ધ્યેય હતું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિગ્રહને કેમ તેમની ગુણવિશેષતાઓને પરિચય આપવા તેની સુઝ પડતી વારો અને કોઈ પણ રીતે વિશ્વશાંતિને કેમ જાળવવી - સ્થિર નથી. એક વિચાર પાછળ અનેક વિચારો – એક સ્મરણ પાછળ કરવી – એ જ તેમનું પરમ લક્ષ્ય હતું. અનેક સ્મરણો–મન ઉપર ધસી આવે છે અને તેને કમબદ્ધ બના' ગાંધીજીનું પરલોકગમન તેમના માટે અત્યંત દુ:ખપ્રદ, એમ વવાનું ભારે મુશ્કેલ લાગે છે. આ પરિસ્થિતિમાં, નહેરુના છતાં પણ, સુસહ્ય હતું. તે પાછળ ગાંધીજીની મોટી ઉંમર એ એક સમાધાન અવસાનની રાત્રીએ આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને નહેરુને જે હતું. તેમણે આપેલો અને પોતે અપનાવેલો વિશ્વશાંતિનો-અહિંસાને ભવ્ય અંજલિ આપી છે તેનો અનુવાદ નીચે આપીને સંતોષ અથવા સંદેશે પિતાની વિદેશી નીતિ ઉપર આધારિત કરીને, સંયુકત તો મુંઝવણનો નિકાલ હું અનુભવું છું. પરમાનંદ ) રાષ્ટ્રસંસ્થાના માધ્યમ દ્વારા, જગતભરમાં તેઓ ફેલાવી રહ્યાં હતા, પંડિત જવાહરલાલ નહેરૂ બે મેટા રાષ્ટ્ર જૂથો –- ઉભયને તેઓ એક બહુમાન્ય પુરુષ હતા. - જ્યારે દિલ લાગણીઓથી ઉભરાઈ રહ્યું છે ત્યારે બહુ કહેચીન સાથેના મીઠા સંબંધો એ તે તેમની એક બહુ મોટી હુંફ હતી. વાની હું ઈચ્છા અનુભવતા નથી, તેમ જ તેમ કરવાની જરૂર પણ હું તેમને પ્રભાવ અને પ્રભુત્વ દિનપ્રતિદિન વધતા જતા હતા, જોતો નથી. આ એક એવો પ્રસંગ છે કે જ્યારે આપણામાંના વિસ્તરતા જતા હતા. એવામાં ચીને પોણાબે વર્ષ પહેલાં ભારતની દરેક સ્ત્રી, પુરુષ અને બાળક પોતપોતાનાં તીવ્ર સંવેદનને ઉત્તર સરહદ પર હુમલો કર્યો અને તેને ભારતને સશસ્ત્ર પ્રતિકાર મનની અંદર સમાવીએ અને આદરપ્રેરિત ભાવથી સેવા અને કરવાની ફરજ પડી અને પશ્ચિમના દેશની શસ્ત્રસહાય માંગવી પડી – સમર્પણને વરેલા જીવન પ્રત્યે કૃતજ્ઞતા દાખવતી મૌનભરી અંજલિ આ ઘટનાને તેમના દિલ ઉપર અત્યંત અસહ્ય એ આધાત આપીએ. પડયો હતો. વિશ્વશાંતિનું સતત ચિંતન કરનાર, સામસામા શસ્ત્રો શ્રી જવાહરલાલ નહેરુ આપણી પેઢીના મહાપુરુષોમાંના ઉગામવાને બદલે પરસ્પરપના ઝઘડા, સમજાવટ, અને વાટાઘાટોથી એક હતા, અને માનવજાતની આઝાદી અર્થે અર્પાયેલી જેમની પતાવો એમ સૌ કોઈને કહેનારને ત્યાં જ શસ્ત્રપ્રતિકારને અનિ- સેવાઓ કદિ પણ ભૂલી ન શકાય એવા એક પ્રમુખ રાજપુરુષ ' Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન હતા. આઝાદીના લડવૈયા તરીકે તેઓ સુવિખ્યાત છે; આધુનિક ભારતના ઘડવૈયા તરીકે તેમની સેવાઓ અજોડ છે. તેમના જીવને અને તેમનાં કાર્યોએ આપણા માનસિક ઘડતરમાં, સામાજિક રચનામાં અને બૌદ્ધિક વિકાસમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શી નહેરુના સક્રિય અને સર્વવ્યાપી નેતૃત્ત્વ વિનાના ભારતની કલ્પના સાથે મનના મેળ બેસાડવાનું આપણા માટે બહુ જ મુશ્કેલ છે. 2 આપણા દેશના ઈતિહાસના અતિ મહત્ત્વના યુગનો આજે અંત આવ્યો છે. એક માનવી તરીકે નહેરુમાં મનની સુક્ષ્મ સંવેદનશીલતા અને લાગણીની નાજુકતા સાથે ઉદાર વૃત્તિઓના સુયોગ હતા. નિર્બળ અને નિરાશ બનેલા માનવીઓ પ્રત્યે તેમનું હૃદય ઊંડી સહાનુભૂતિ વડે હંમેશાં ઊભરાતું રહેતું હતું. મહાન લેખક તેઓ એક ઉચ્ચ કેોટિના લેખક હતા, તેમની આત્મકથા જેમાં તેમણે પોતાના જીવનની અને સંઘર્ષની કથા કોઈ વધારે પડતી નમ્રતા કે નૈતિક ઘમંડના અંશ વિના આલેખી છે તે આજના અતિ ઉત્કૃષ્ટ કોટિના ગ્રંથામાંની એક છે. આપણને આઝાદી મળી ત્યારથી તેએ આપણા દેશના મહાઅમાત્યની જવાબદારી વહન કરી રહ્યા હતા અને તે અધિકારના લાંબા સમય દરમિયાન તેમણે દેશને પ્રગતિશીલ, વૈજ્ઞાનિક, ચેતનવતા અને બીન—કોમવાદી ધારણ ઉપર સ્થિર કરવાનો સતત પ્રયત્ન કર્યો હતા. ઉદારમતવાદી કેટલાક પાયાના સિદ્ધાંતો પ્રત્યેની તેમની એકધારી નિષ્ઠાએ આપણા વિચારો અને જીવનને ઘડવાનું કામ કર્યું છે. તેમણે પેાતાનાં વલણા અને કાર્યો વડે આપણને જે સતત આંચકાઓ આપ્યા છે તેનું રહસ્ય, જો આપણે લાકશાસન અને સ્વાતંત્ર્ય અંગેની તેમની શ્રદ્ધાને ધ્યાનમાં લઈએ તો, આપણે બરાબર સમજી શકીએ તેમ છે. તેમણે વર્તમાન સામાજિક અને રાજકીય સંસ્થાઓના પૂરો ઉપયોગ કર્યો હતો અને તેમાં નવી ભાવના અને નૂતન પ્રાણના સંચાર કર્યા હતા. જે જીવનમૂલ્યોના પોતે સ્વીકાર કર્યો હતો તે જીવનમૂલ્યોનું સંખ્યાબંધ જાહેર ભાષણા દ્વારા તેમણે આપણા પ્રજાજનાને શિક્ષણ આપ્યું હતું. માનવી જીવનના ઊંચા ધારણ માટે તેઓ સતત લડતા રહ્યા હતા અને પેાતાના આદર્શ અને ભાવનાઓના સામાન્ય લોકોના દિલમાં તેમણે ઊંડો સંચાર કર્યો હતા. તેમના શકિતશાળી અને ચિત્તના મર્મને સ્પર્શતા અવાજ વડે – એ અવાજ કે જે હવે આપણે કદિ પણ સાંભળવાના નથી ~ તેમણે ભારતવાસીઓની એક આખી પેઢીના માનસને પોતાને અતિ પ્રિય એવા સિદ્ધાંત પ્રત્યેની નિષ્ઠા તરફ ઢાળ્યું હતું, વાળ્યું હતું, પ્રેર્યું હતું અને તેની ચિનગારી વડે પ્રજવલિત કર્યું હતું. માત્ર આદર્શો કે ભાવનાઓ હોવી તે પૂરતું નથી. તેમને મૂર્ત કરવા માટે આપણે કાર્ય કરવાનું રહે છે. પ્રત્યેક પરિસ્થિતિને કાળ સૂરજે છે અને શ્રી નહેરુ સમયના આ ધર્મ અંગે સદા સભાન હતા. કાળ કોઈની પરવા કરતા નથી અને પોતાનું લેણું ચૂકવતા જ રહે છે અને તેથી એ આપણા મહાન નેતા પણ કાળધર્મને વશ બનીને આજે ભૂમિશાયી બન્યા છે. આઝાદીના જંગ શ્રી નહેરુ સુખવૈભવમાં ઉછરેલા હોવા છતાં, તેમણે આઝાદર્દીના જંગમાં ઝંપલાવ્યું હતું અને ગાંધીજી પછી અન્ય કોઈ નહિ એવા રાષ્ટ્રીય નેતાનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. આઝાદીની લડત દરમિયાન સને ૧૯૪૭માં ભારતના પ્રશ્નના જે છેવટને નિકાલ આવ્યો તેમાં તેમણે જે ભાગ ભજવ્યો છે તે ભારતના આધુનિક ઈતિહાસના એક અતિ મહત્ત્વનો ભાગ છે. આપણે સ્વતંત્ર થયા તે પહેલાં પણ નહેરુને એ બાબતના પૂરો ખ્યાલ હતો કે જ્યાં સુધી સુગ્રથિત આયોજન કરવામાં નહિ તા. ૧-૧-૧૪ આવે ત્યાં સુધી આપણા આર્થિક પુનરુદ્ધાર શકય નથી અને પ્રગતિશીલ અદ્યતન જીવનની સાધના પણ સંભવિત નથી. સત્તાની ફેરબદલી થયા બાદ, પ્લાનીંગ કમિશનના પ્રમુખ તરીકે, જે જુદી જુદી યોજનાઓને આજે આપણે અમલમાં મૂકી રહ્યા છીએ તેને ખરૂં બળ અને ચાલના આપનાર તેઓ જ હતા. ભારતની આઝાદીના શરૂઆતનાં વર્ષો દરમિયાન, નહેરુના માર્ગ ચિત્રવિચિત્ર મુશ્કેલી અને અતિશય વિકટ એવી રૂકાવટોથી ભરેલા હતા. દેશના ભાગલા પડયા – એ દિવસે કે જ્યારે આ ઉપ—ખંડના એક છેડેથી બીજે છેડે લાખા લાકોની ફેરબદલી ચાલી રહી હતી અને તેાફાન, લૂંટફાટ, અને ખૂનરેજીનું તાંડવ પ્રજાજીવનને અસ્તવ્યસ્ત બનાવી રહ્યું હતું ત્યારે રાજકારણી તેમ જ આર્થિક એવી સમસ્યા ઊભી થઈ હતી કે જેનો ઉકેલ લાવવા અત્યંત મુશ્કેલ બન્યો હતો. આજે પણ આપણા દેશમાં જ્યાં ત્યાં કોમી તોફાન અને હુલ્લડો થયા કરે છે. આ જોઈને જે મહાન કાર્ય મહાત્મા ગાંધીએ તેમને વારસામાં આપ્યું હતું અને તેમણે પોતે જે કાર્યને પૂરી નિષ્ઠાપૂર્વક વિકસાવ્યું હતું તે અંગે, નહેરુએ ભારે નિરાશા અને ભ્રમનિરાસ અનુભવેલ હશે. નહેરુ હંમેશાં એવી પ્રતીતિ ધરાવતા રહ્યા છે કે દુનિયાના બીજા રાજ્યોથી અલગ એ રીતે ભારતના કદિ વિચાર થઈ ન જ શકે. આઝાદીના આગમન પહેલાં પણ તેઓ કહેતા રહ્યા હતા કે ભારતના પ્રશ્ન એ સંસ્થાનવાદ અને શાહીવાદ સામે ઝઝુમતા અને દબાયલા – રૂંધાયેલા લોકોને મુકત કરવાની વિશાળ સમસ્યાના જ એક ભાગ છે. ' તેઓ સ્વાતંત્ર્યપ્રેમી હતા તે માત્ર પોતાના દેશની મુકિત માટે નહીં પણ દુનિયાના બધા લોકોની મુકિત માટે હતા અને તેથી આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકા – જ્યાં જ્યાં આઝાદીનાં આન્દોલન ઊભાં થયાં તે સર્વ પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી અને તેમનો ટેકો હતા. નાત - જાત, ધર્મ કે દેશના ભેદ વિનાની સર્વ કોઈની મુકિતમાં તેઓ શ્રાદ્ધા ધરાવતા હતા. વિશ્ર્વસંધ શ્રી નહેરુ વિશ્વશાંતિમાં તેમ જ એક વિશ્વસંધની કલ્પનામાં ઊંડા વિશ્વાસ ધરાવતા હતા. સંયુકત રાષ્ટ્રસંસ્થાના ચાર્ટરમાં નહેરુ જેટલી અન્ય કોઈને શ્રદ્ધા નહોતી અને અન્ય કોઈની એટલી વફાદારી નહોતી. તેમને પૂરો ખ્યાલ હતા કે આ અણુશસ્ત્રોના યુગમાં યુદ્ધનું પરિણામ સભ્યતાલક્ષી સર્વ મૂલ્યોના વિસર્જનમાં જ આવે. આને લીધે જ તે એવી પ્રતીતિ ધરાવતા થયા હતા. કે આ વીખવાદગ્રસ્ત દુનિયામાં રાજપુરુષોનું ખરૂં કામ ઘર્ષણા અને તંગદિલી હળવું કરવામાં રહેલું છે અને યુદ્ધની ભયંકર ભીષમતાઓનું અવલંબન લીધા વિના આંતરરાષ્ટ્રીય મતભેદોનું નિરાકરણ કરવાના હેતુથી સમજૂતી અને એકમેકને અનુકૂળ થવાની વૃત્તિનું વાતાવરણ ઊભું કરવામાં રહેલું છે. કોરી, લાઓસ, કોંગા અને વિએટનામમાં ઊભા થયેલ છે તેવા કેટલાય તરરાષ્ટ્રીય સવાલ અંગે તેમનું વલણ હંમેશા શાંતિ અને મૈત્રીનું રહેતું અને આ અંગે તેઓ જે કાંઈ કહેતા તે સૌ કોઈ હંમેશાં આદરપૂર્વક સાંભળતાં. તેમની હિંમત, શાણપણ અને વિશિષ્ટ વ્યકિતત્વ આખા દેશને એકત્ર રાખ્યો છે. જો નાપણે ટકી રહેવું હોય તો આ તેમના ગુણાને આપણે અપનાવવા જોઈએ. આજે આપણે તેમને માનવજાતના મહાન મુકિતદાતા તરીકે, તથા રાજકારણી બંધન, આર્થિક દાસત્વ, સામાજિક અત્યાચાર અને સાંસ્કૃતિક સ્થગિતતાથી માનવીના મનને મુકત બનાવવા પાછળ જેમણે પેાતાનું સમગ્ર જીવન અને શકિત સમર્પિત કરી છે એવા એક લોકોત્તર પુરુષ તરીકે યાદ કરીએ છીએ અને તેમના પ્રતિ આપણુ' મસ્તક નમાવીએ છીએ. આપણને પડેલી તેમની ખોટ વિષે ઊંડી ખિન્નતા અનુભવતા આપણ સર્વેએ તેમણે સેવેલા આદર્શો અને ભાવનાને મૂર્તિમન્ત કરવાની દિશાએ કામે લાગી જવું – એથી બીજું કોઈ કર્તવ્ય આપણા માટે હોઈ ન શકે, આપણા વિદાય થયેલા એ મહાન નેતાને આ રીતે આપણે સારામાં સારી અંજિલ આપી શકીએ ! અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી: ડૉ. રાધાકૃષ્ણન Page #107 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૬-૬૪ પ્રબુદ્ધ જીવન ૨૩ kirti આપણુ મહાનુભાવ શેઠ કસ્તુરભાઈ: એક પરિચય (શ્રી જૈન વિદ્યા પ્રસારક મંડળ ચિચવડ (પૂના)ના લાભાર્થે તા. ૨૪-૪-'૬૪ મહાવીર જયંતીના રોજ રાત્રીના બીરલા માતુશ્રી સભાગારમાં ‘આરાધના' નામની નૃત્યનાટિકા ભજવવામાં આવી હતી. અને તેને લગતા સમારંભમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અધ્યક્ષસ્થાને બીરાજયા હતા અને શેઠ માણેકલાલ ચુનીલાલ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. આ પ્રસંગના અનુસંધાનમાં એક સોવેની સ્મૃતિપત્ર- , પ્રગટ કરવામાં આવ્યું હતું અને તેની અંદર શેઠ કસ્તુરભાઈ લાલભાઈના વિશિષ્ટ વ્યકિતત્વનો પરિચય આપતે શ્રી રિષભદાસ રાંકાનો લેખ સમાવિષ્ટ કરવામાં આવ્યો હતે. શેઠ કસ્તુરભાઈ માત્ર જૈન સમાજની નહિ, માત્ર ગુજરાતની નહિ, પણ ભારતની એક વિશિષ્ટ પ્રતિભાસંપનને વ્યકિત છે અને એમ છતાં પણ તેમની આજ સુધીની ઉજજવલ જીવન કારકીર્દિ અંગેની ક્રમબદ્ધ જાણકારી બહુ ઓછા લોકો ધરાવે છે અને પ્રસ્તુત લેખ શેઠ કસ્તુરભાઈનો પરિચય કરાવવામાં ઠીક ઠીક ઉપયોગી થાય તેમ છે – અને આપણા મહાનુભાવોને આપણે સમ્યક્ પ્રકારે ઓળખવા જ જોઈએ—એમ સમજીને પ્રસ્તુત લેખને અનુવાદ નીચે રજૂ કરવામાં આવે છે. પરમાનંદ) સને ૧૮૯૪ના ડીસેમ્બરની ૧૯મી તારીખે શેઠ કરતુરભાઈને એસેસીએશન, ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ જન્મ. પિતા અમદાવાદના સાધનસંપન્ન ઉદ્યોગપતિ શ્રી લાલભાઈ ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડીયન કોટન મિલ્સ દલપતભાઈ, અને માતા શ્રી પોપટબહેન, બન્ને પતિપત્ની ધર્મ- ફેડરેશન વગેરે અનેક સંસ્થાઓના પ્રમુખસ્થાને તે છે, અને પરાયણ અને વ્યવહારકુશળ, અને શેઠ લાલભાઈ સામાજિક કાર્યોમાં એ રીતે પોતાના અનુભવને લાભ આપી વ્યાપારી ક્ષેત્રની એમણે ૨ાગેવાનીભર્યો ભાગ લેનારા હતા. કસ્તુરભાઈએ આર. સી. હાઈ- ઉમદા સેવા કરી છે. સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો, અને કોલેજમાં પ્રવેશ કર્યો એટલામાં આ બધી વ્યાપારી સફળતા માટે મેં પૂછયું ત્યારે એમણે જ શેઠ લાલભાઈનું અવસાન થયું. ઉચ્ચ શિક્ષણ મેળવવાની આકાંક્ષા કહયું, એક નિષ્ઠા, સત્યપરાયણતા, કાર્યક્ષમતા, વ્યવહારકુશળતા અધૂરી જ રહી ગઈ, જે આકાંક્ષા ભવિષ્યમાં સાહિત્ય વાચન દ્વારા અને કોઈ પણ વસ્તુને મૂળમાંથી સમજવાની વૃત્તિના કારણે એ એમણે તૃપ્ત કરી. આજે પણ કસ્તુર સફળતા પ્રાપ્ત થઈ છે.” ભાઈ દેશવિદેશના સામયિકો વાંચવા સને ૧૯૨૬માં કસ્તુરભાઈને પાછળ પિતાને ઘણો સમય ગાળે છે, દિલ્હી એસેમ્બલીમાં જવાની તક મળી અને એ રીતે યુગપ્રવાહથી તેમ જ ' તો ત્યાં પણ કાપડઉદ્યોગના હિતાર્થે રૌદ્યોગિક પ્રગતિ અને સંશોધનોથી સરકાર સામે તેઓ લડયા. વાત એમ તેએ સુપરિચિત રહે છે. બની કે મેન્ચેસ્ટરના મિલમાલિકોએ કોલેજનું શિક્ષણ લેવાના ઉમંગમાં અહીંની દેશી મિલ સાથેની હરીફાઈમાં મન રાચતું હતું તેવામાં માતાએ મિલા ઊભા રહેવા માટે દેશી મિલો ઉપર અને ધંધે સંભાળવાની આજ્ઞા આપી. એ આજ્ઞા સ્વીકારી સત્તર વર્ષની ઉમરે એકસાઈઝ ડયુટી નાંખવાની માગણી કરી તેઓ બધામાં જોડાયા. પિતાના મનની હતી. સરકારે તે માગણી માન્ય રાખી અને તેને લગતું બીલ એસેમ્બલીમાં રજૂ ધારણા પ્રમાણે ન કરી શકયા તે માટે ન તો તેઓ નિરાશ થયા કે ન માતા સામે કર્યું, ત્યારે સ્વરાજ્ય પાટીને સાથ મેળવી કસ્તુરભાઈએ એ બીલને વિરોધ કર્યો. ઉદ્ધતાઈ દાખવી, પણ આવી પડેલી જવાબદારીને તેમણે પૂરા દિલથી ઉપાડી તેમાં તેઓ જીત્યા અને કાપડ ઉદ્યોગને લીધી. પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે એમણે એકસાઈઝ ડયુટીમાંથી બચાવ્યો. તેઓ જ્યાં અદ્દભુત વિકાસ સાધ્યો અને કાપડ પણ જાય છે ત્યાં એ વાતનું ખાસ ઉદ્યોગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જે લક્ષ રાખે છે કે દેશ અને ઉદ્યોગનું રાયપુર મિલના શેરની કિંમત રૂા. હિત કેમ સધાય. ૧૦૦૦ હતી તેના પચાસ વરસ પછી - શ્રીમંત કુટુંબમાં જન્મ્યા છતાં ઉદ્યોગ માટે તેઓ સખત પરિશ્રમ શેરહોલ્ડરને રૂ. ૨,૫૦,૦૦૦ મળ્યા. . ' કરે છે. એ રીતે એમણે પિતાની , કસ્તુરભાઈએ પોતાના ઉદ્યોગને સુવ્ય- શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ સંપત્તિમાં વૃદ્ધિ કરી છે, એટલું જ વસ્થિત કરવા જે પરિશ્રમ કર્યો છે તેની આજના યુવા નહિં પણ પોતાના પરિવારની પ્રતિષ્ઠા પણ વધારી છે. વ્યાપાર નોને કલ્પના પણ આવી શકે તેમ નથી. ચૌદ ચૌદ કલાક સિવાય બીજાં પણ એમના જીવનનાં અનેક એવાં પાસાંઓ છે , સતત એમણે કામ કર્યું છે. ધંધાને લીધે બીજી કોઈ બાજુ જોવાની કે જે દ્વારા તેમણે રાષ્ટ્ર અને સમાજની ઉપયોગી સેવા કરી એમને ફદુરસદ જ નહોતી. કસ્તુરભાઈને સ્વભાવ એવો ઘડાઈ જ છે. નાનપણથી જ એમને સાર્વજનિક કાર્યમાં રસ હતે. સને ગયા છે કે કામ હાથમાં લીધું તેને સર્વોત્તમ રીતે સાંગોપાંગ પાર ૧૯૧૮-૧૯માં દુષ્કાળપીડિતોને રાહત આપવા માટે અમદાવાદમાં પાડવું. પાંત્રીસ વર્ષ કેવળ કાપડઉદ્યોગ પાછળ એમણે ગાળ્યા ફેમીન રીલીફ કમિટી” સ્થપાઈ તેમાં કામ કરવાની એમણે શરૂછે. અરવિદ, રાયપુર, સરસપુર, અશક, અમદાવાદ ન્યુ કોટન, અાત કરી અને પચીસ વર્ષના કસ્તુરભાઈએ કમિટીના મંત્રી તરીકે નૂતન, અને અરૂણ-આ સાતે. મિલોનું સંચાલન એમના હાથમાં છે રહીને રૂા. સાડાત્રણ લાખનું ફંડ એકત્ર કર્યું. સરદાર વલ્લભભાઈ અને તેના સુચારૂ વહીવટના યશભાગી તેનો જ છે. પાંત્રીસ વર્ષ સાથે સૌ પ્રથમ સંબંધ એમને ત્યારે બંધાયો, જે સંબંધ બત્રીશ પછી સને ૧૯૩૯માં કાપડ ઉદ્યોગમાં ઉપયોગી “સ્ટાર્ચ”ના ઉત્પાદન વર્ષ સુધી અતુટપણે જળવાઈ રહ્યો હતો. મહાત્માજીએ પણ જેલમાં માટે એમણે “અનિલ સ્ટાર્ચ” કંપનીની સ્થાપના કરી, અને સને જતી વખતે વલ્લભભાઈની સાથે રહેવાને કરતુરભાઈને આદેશ ૧૯૪૬-૪૭માં રંગ-રસાયણની જરૂરિયાત પૂરી પાડવા માટે એમણે આપ્યો હતો. આ દુષ્કાળ ફંડ એકત્ર કર્યા પછી તો એ ફંડ “અતુલ ડકટ્સ”ની સ્થાપના કરી. આગળ ચાલતાં દેશની જરૂરિ- ભેગું કરવામાં પ્રવીણ બની ગયા અને ગુજરાત વિશ્વ વિદ્યાલય યાતને પહોંચી વળવા અતુલ પ્રોડકટ સમાં દવાઓ તેમ જ અન્ય માટે રૂા. ત્રણ કરોડ, અને ગાંધી સ્મારક નિધિ માટે પાંચ કરોડ અને ચીજોનું ઉત્પાદન પણ કરવા માંડયું. જો કે કરતુરભાઈને ખાસ ઓગણીસ લાખ ભેગા કર્યા. અને નાના નાના ફડો તે ચાલુ હોય જ છે. રસ કાપડઉદ્યોગમાં છે, છતાં બેક, ઈસ્યોરન્ના, નાણાકીય સંસ્થાઓ, એમનું માનવું છે કે ભારત ગરીબ દેશ છે, પણ જો ઉપયોગી અને નક્કર જહાજી કંપનીઓ, વીજળી, મોટર કંપનીઓ વગેરે અનેક કંપનીઓ કામ હશે તે તેને ફંડની કમી નહિ રહે. જાતે દાન આપવું એક વાત સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. અમદાવાદ મિલ એનર્સ છે અને દાન માગવા જવું અને બીજી વાત છે, અઘરી વાત છે, તો, ' . Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રશુદ્ધ જીવન છતાં સેવા અને જનકલ્યાણનાં કામો માટે આજે પણ તેઓ માગી શકે છે. માત્ર એમને ખાત્રી થવી જોઈએ કે કામ જરૂરનું છે અને પૈસાના દુર્વ્યય નહિ થાય. જૈન ધર્મ પરના અનુરાગ એમને પર ંપરાગત વારસામાં મળેલા છે, એટલે જૈન સમાજની સેવા કરવામાં પણ તેઓ એટલા જ રસ ધરાવે છે. સને ૧૯૨૬માં આણંદજી કલ્યાણજીની પેઢીનું કામ એમણે પાતા હસ્તક લીધું. એ સંસ્થાને સુવ્યવસ્થિત બનાવવાના પ્રયત્નો કર્યા, જેના કારણે જૈન મંદિરોમાં અનેક સુધારણાઓ થઈ અને મહત્ત્વપૂર્ણ જીર્ણોદ્ધાર થઈ શકયા. મેં પૂછ્યું કે આ પેઢીને વ્યવસ્થિત કરવામાં કઈ પદ્ધતિ આપે અખત્યાર કરી હતી? ત્યારે એમણે કહ્યું કે “સૌ પહેલાં મેં પેઢીની દરેક શાખાઓના હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડીટ કરાવ્યા, પછી બજેટ તૈયાર કરીને બજેટ મુજબ ખર્ચ કરવાનું શરૂ કર્યું, અને ત્રીજું, ટ્રસ્ટીએ એવા લીધા કે તેઓ દિલચસ્પી દઈને કામ કરે.” પેઢીના ટ્રસ્ટીઓની દર મહિને બે સભા નિશ્ચિતપણે મળે છે અને તેમાં સરાસરી આઠ ટ્રસ્ટીઓથી ઓછી હાજરી કોઈ વખતે હોતી નથી. કસ્તુરભાઈ જેમ વ્યવહારકુશળ છે તેમ કલામર્મજ્ઞ પણ છે, જે વ્યાપારીઓમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કસ્તુરભાઈએ પ્રાચીન કલાનું રક્ષણ કરીને જે જીર્ણોદ્ધારો કરાવ્યા છે તે અદ્રિતીય છે. દેલવાડા, રાણકપુર, તારંગાજી વગેરેના જીર્ણોદ્ધારો ઉપરથી એ જોઈ શકાય છે. એમની આ કલામર્મજ્ઞતાનું મૂલ્યાંકન જૈન સમાજે તે કર્યું જ છે, પણ જુગલકિશારજી બિરલા જેવાએ પણ એમની આ મશતાની પ્રસંશા કરી છે. બિરલાજીએ આધુનિક દષ્ટિકોણથી અનેક મંદિરો નિર્માણ કર્યાં છે, પણ તેમણે સ્વીકાર્યું છે કે જૈન મંદિરોના મુકાબલામાં પેાતાનાં મંદિરોમાં કલાત્મકતાની ઉણપ છે. " કસ્તુાઈર કેવળ કલાપ્રેમી નથી, સાહિત્યાનુરાગી પણ છે. એટલે જ એમણે લાખો રૂપિયા ખરર્ચી “લાલભાઈ દલપતભાઈ - ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર”ની સ્થાપના કરી છે અને તે દ્રારા પ્રાચીન સાહિત્યનું સંશાધન, સંરક્ષણ, અધ્યયન અને પ્રકાશનના પ્રબંધ કર્યો છે. એમની દઢ નિષ્ઠા અને માન્યતા છે કે આ શાન્ત જગતને શાન્ત અને નિર્ભય બનાવવાનું સામર્થ્ય જૈન વિચારધારામાં છે. જૈન દર્શનની રક્ષા અને તેના પ્રચાર ત્યારે થઈ શકે જો જૈન શ્રામણપરંપરા વિશુદ્ધ હોય. આજકાલ સાધુઓમાં પેસી ગયેલા શિથિલાચાર જોઈને તેઓ ક્ષુબ્ધ થઈ ગયા છે. આ ક્ષતિ દૂર કરવા એમણે અમદાવાદમાં ગયે વર્ષે શ્વેતાંબર જૈન સમાજના આગેવાનોનું એક સંમ્મેલન યોજ્યું હતું અને શ્રમણેાપાસક સંઘ રચી તે દ્વારા કામણસંસ્થામાં વિશુદ્ધિ આણવાના તેઓ હાલ પ્રયારા કરી રહ્યા છે. કસ્તુરભાઈ 'સીધી રીતે રાજનીતિમાં—ચૂંટણીઓમાં—ભલે ભાગ લેતા ન હોય, પણ રાષ્ટ્રના રચનાત્મક અને નિર્માણાત્મક કાર્યોમાં તેમને બહુ મોટો હિસ્સો છે. જ્યારે જયારે રાષ્ટ્રીય કે આંન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે એમની જરૂર પડી છે ત્યારે ત્યારે એમણે સહર્ષ પાતાની સેવા આપી છે, જે નીચે જણાવેલા પ્રતિનિધિમંડળા અને સમિતિઓમાં પ્રમુખ તરીકે અથવા સભ્ય તરીકે તેમણે જે કામ કર્યું છે તે ઉપરથી જણાઈ આવે છે. (અ) ભારત અને બ્રિટન તથા ભારત અને બર્મા વચ્ચે વ્યાપારી કરારો કરવા ભારત સરકારે મોકલેલા પ્રતિનિધિમંડળમાં એક પ્રમુખ પ્રતિનિધિ (બ) વર્ષો સુધી રીઝર્વ બેંકના ડાયરેકટર (ક) ટેકસ્ટાઈલ કન્ટ્રોલ બોર્ડના એક સભ્ય (ડ) કેરીમાં રૂ અંગે મળેલી કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિ તા. ૧–૯૯૨૪ (ચ) ઈજીપ્તનું લાંબા તારનું રૂ ખરીદવા ૧૯૪૮માં મોકલેલા પ્રતિનિધિમંડળના નેતા મંડળનાં સભ્ય (ગ) ભારત સરકારે સને ૧૯૫૮માં રચેલ ઔદ્યોગિક સલાહકાર સમિતિના સભ્ય (ઘ) અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સંશોધન માટે નીમાયેલી સમિતિની પ્રબંધ સમિતિના પ્રમુખ (ડ.) ...કંડલાબંદરના વિકાસાર્થે નીમાયેલી સમિતિના પ્રમુખ (છ) હૈદ્રાબાદ, ત્રાવણકોર અને મદ્રાસ રાજ્યે તે તે રાજ્યોના ઔદ્યોગિક વિકાસાર્થે સને ૧૯૫૦માં નીમેલી સમિતિના પ્રમુખ (જ) લીવરપુલમાં ઈસ્ટ આફ્રિકાનું લાંબા તારનું રૂ ખરીદવા ૧૯૫૨માં સમિતિ નીમાઈ તેના નેતા (ઝ) કેન્દ્રીય સરકારની સાર્વજનિક બાંધકામોની તપાસ સિમતિના પ્રમુખ (ઝ) ૧૯૫૨માં મેન્ચેસ્ટરમાં ટેકસ્ટાઈલ કોન્ફરન્સમાં ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળના પ્રમુખ (ટ) ૧૯૫૪માં કૃષિ તથા ઉદ્યોગાનું ભારતીય પ્રતિનિધિમંડળ રશિયા ગયું તેના પ્રમુખ (6) ઈન્ડીયન ટેકનીકલ ઈન્સ્ટીટયૂટ અને કેન્દ્રીય તાંત્રિક શિક્ષણના પશ્ચિમ વિભાગના પ્રમુખ (ડ) જૂના કેમિકલ લેબારેટરી અને રાષ્ટ્રીય સંશાધન સંસ્થા, દિલ્હીના પ્રમુખ આ બધું બતાવી આપે છે કે ઔદ્યોગિક ક્ષેત્રે તેમ જ શૈક્ષણિક ક્ષેત્રે કસ્તુકરભાઈના જ્ઞાન અને અનુભવ રાષ્ટ્રને કેટલા ઉપયોગી થયા છે. શિક્ષણના ક્ષેત્રે પણ કસ્તુરભાઈએ પોતાના એટલા જ ફાળા આપ્યો છે, જે નીચેની હકીકત બતાવી આપે છે. અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ આર્ટસ કૉલેજ તે ચાલતી જ હતી, અને તે પછી રૂા. ૪૦ લાખ આપી એમણે એન્જીનીયરીંગ કોલેજ સ્થાપી છે. કેમકે સમયની માંગને પીછાણનારા તેઓ એક દ્રષ્ટા છે. એમણે જોયું કે વૈજ્ઞાનિક અને તાંત્રિક શિક્ષણનું ભાર્થી ઉજજવળ છે, કે તરત જ એ પ્રકારના શિક્ષણ ઉપર એમણે ભાર મૂક્યો અને એન્જીનીયરીંગ કોલેજ ઊભી કરી. કસ્તુરભાઈ જૈન સમાજના પ્રભાવશાળી નેતા છે, પણ રાજકીય ક્ષેત્રે એમની કેટલી ખ્યાતિ છે તેની બહુ ઓછાને જાણ છે. કેમકે તેઓ પ્રસિદ્ધિથી બહુ દૂર રહે છે. પ્રસિદ્ધિને કામ કરવામાં નડતરરૂપ તેઓ માને છે. એટલે તેમના કામ અને તેમના વ્યકિતત્વને ભાગ્યે જ કેટલાક લોકો જાણતા હશે. કેટલાકનું એમ પણ માનવું છે કે એમનામાં અહમ્ ની માત્રા વધારે છે. એમની અદ્ભુત કાર્યશકિત એમના પોતાનામાં આત્મવિશ્વાસ પેદા કરે એ સ્વાભાવિક છે. એ કાર્યક્ષમતાનું મૂળ, બધી શકિત કેન્દ્રીત કરી એકનિષ્ઠાથી કામ કરવામાં રહેલું છે. એટલે બાલવું અથવા વાદવિવાદમાં ઊતરવું તેને તે શકિતનો નિરર્થક વ્યય માને છે. તીવ્ર બુદ્ધિ અને વિશાળ અનુભવને કારણે ગમે તેવા કઠિન વિષયને પણ સમજી લેવામાં એમને મુશ્કેલી અનુભવવી પડતી નથી. અલ્પ સમયમાં જ ચોક્કસ નિર્ણય તે કરી લે છે અને તેમના નિર્ણયો પણ અચૂક હોય છે. એટલે પેાતાના નિર્ણય સ્પષ્ટ ભાષામાં અને દઢતાપૂર્વક કહી દેતાં તેઓ અચકાતા નથી. સંભવ છે કે કોઈ નિર્ણયમાં કદાચ કર્યાંક એમની ભૂલ થતી હોય, પણ અધિકાંશ નિર્ણય અચૂક હોય છે. આ નિર્ણયશકિતના ગુણે જ એમને આટલા ભધા કાર્યક્ષમ બનાવ્યા છે. એમને એમની પોતાની અનોખી કાર્યપદ્ધતિ છે. ભલે એમના નિર્ણયો વિષે મતભેદ હોય, પણ ગુણગ્રાહી જન તે! એમના વિશિષ્ઠ ગુણામાંથી જરૂર પ્રેરણા મેળવી શકશે. શેઠ કસ્તુરભાઈને કોઈ વ્યસન નથી, શાખ કહેવા હોય તે બાગકામ અને સાહિત્યવાચનને એમને શાખ છે. સ્વાસ્થ્ય સંબંધી જાણકારોનું કહેવું છે કે ખુલ્લી હવામાં બગીચામાં કામ કરવાથી તન્દુરસ્તી સારી રહે છે અને આયુષ્ય વધે છે. કસ્તુરભાઈ બગીચામાં કામ કરીને શરીરને અને સાહિત્યવાચન દ્રારા બુદ્ધિને તાજા' રાખવાના પ્રયત્ન કરે છે. એટલે આજે સીત્તેર વર્ષની ઉંમરે પણ તેઓ એટલા જ કાર્યક્ષમ રહી શકયા છે. અલબત્ત વ્યવસ્થિત અને સંયમપૂર્ણ જીવનનો પણ તેમાં હિસ્સા ખરો જ. અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ . મૂળ હિંદી: રિષભદાસ રાંકા .1 Page #109 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૬-૧૪ પ્રબુદ્ધ જીવન શાંતિથી વિચારીએ! - >> હેવાનિયતની હરીફાઈ ન હેય. વચ્ચે લધુમતીઓનું રક્ષણ કરવા ઘણાઓએ પોતાની જિંદગી જોખમમાં આપણાં અખબારોમાં, અને ખાસ કરીને પૂર્વ ભારતનાં 3 6 ભારતમાં નાખી છે. આ બાબતમાં સંખ્યાની દ્રષ્ટિએ ભારત કરતાં પાકિસ્તાન જરીક આગળ છે. ત્યાં ઓછામાં ઓછા ૩૦ મુસ્લિમ યુવાનોએ અખબારોમાં આપણે લગભગ દરરોજ પાકિસ્તાનમાં લઘુમતિઓ પોતાના હિન્દુ પાડોશીઓને બચાવવા જતાં પોતાના જાન ગુમાવ્યો છે. પ્રત્યે કરવામાં આવેલ એક યા બીજા પ્રકારના ગેરવર્તાવના અમને ખાતરી છે કે આપણા દેશવાસીઓ દ્વારા આચરવામાં અહેવાલો વાંચીએ છીએ. ત્યાંથી આવતા નિરાશ્રિતો એમના પર આવેલ રાક્ષસી કો અંગેની સાચી હકીકતે જો ભારતના લોકો 'ગુજરેલા સીતમોની જે વાતે સંભળાવે છે તે દર્દભર્યા વર્ણને સાથે જાણે તે એમનાં મન અને હૃદય તેની સામે જરૂર બળવો પોકારે ચમકાવવામાં આવે છે, જ્યારે પણ પાકિસ્તાનમાં કાંઈક તોફાને અને તેઓ પરિસ્થિતિને સુધારવા માટે પ્રયત્નશીલ બને. સત્ય હકીકતે એમનાથી છૂપાવી રાખવાને કારણે તે આપણું રાષ્ટ્રીય થાય ત્યારે અખબારો સ્વાભાવિક રીતે જ પાકિસ્તાની સત્તાવાળાઓ 'મિથ્યાભિમાન નાહકનું સંતોષાયા કરે છે અને આ વ્યાધિ વધુ તરફથી આપવામાં આવેલ મરણ અને નુકશાનના આંકડાઓ ને વધુ વણસતો જાય છે. પર વિશ્વાસ રાખવાને બદલે સ્વતંત્ર સાધનો પાસેથી અથવા રમખાણોની શરૂઆત હંમેશાં પાકિસ્તાનમાં જ થઈ છે, તો પછી પોતાની અટકળો પરથી મેળવેલ ઊંચા આંકડાઓ જ એવા ભ્રમમાંથી પણ લોકોને મુકત કરવા જોઈએ. ઘણી વાર રમપ્રસિદ્ધ કરે છે. ખાણ પહેલાં ભારતમાં એ ફાટી નીકળ્યાં છે, અલીગઢ અને જબલ| નાનાં મોટાં કોમી રમખાણે ભારતમાં યે થયાં છે. તેને ભેગા પુરનાં તોફાન એ આનાં ઉદાહરણ છે. બનેલાંનાં દુ:ખ ને વેદનાઓની તીવ્રતા ને વાસ્તવિકતા ત્યાંના અમને લાગે છે કે શુભ દાનતવાળા લોકો જેમાં સત્તાકરતાં લગીરે ઓછી નથી, પરંતુ ભારતીય અખબારેમાં આ બધાં- વાળાને સુદ્ધાં સમાવેશ થાય છે–પણ ઘણી વાર કશા ઈરાદા માંથી ભાગ્યે જ કશું પ્રગટ થયું છે. આને કારણે આપણા મનમાં વિનાયે મૂલ્યોની આ વિકૃત્તિઓ માટે કારણભૂત બને છે. રખેને તેનાથી ગભરાટ ને તંગદિલીના વાતાવરણમાં વધારો થાય એવી એક ખોટું ચિત્ર ઊભું થયું છે કે આપણે તે બહુ જ સગુણી આશંકાએ તેઓ તોફાને અંગેની સાચી હકીકતેની પ્રસિદ્ધિમાં ને સદાચારી લોકો છીએ અને આપણે કદિ અઘટિત કૃત્યો સંયમ રાખવાની હિમાયત કરે છે. વળી પાકિસ્તાનમાં તેના કેવા તે કરીએ જ નહિ; પાકિસ્તાનમાં જ્યારે લધુમતી પર હદ બહા પ્રત્યાઘાત પડે, એ અંગે પણ તેઓ ચિંતાતુર હોય છે. એમની નજર રના ભયંકર સીતમે ગુજારવામાં આવે ત્યારે કદાચ માનવસહજ આખા જગત ઉપર પણ હોય છે અને દુનિયામાં ભારતનું નામ પુણ્યપ્રકોપ ને ઉશ્કેરાટને કારણે કયાંક છૂટાંછવાયાં છમકલાં થઈ બદનામ થાય એની ય એમને ફીકર હોય છે. જાય એ જુદી વાત છે. આવી જ રીતે આપણે આપણા , પરંતુ વહેવારમાં બને છે શું? આધુનિક જગતમાં કાયમને મનમાં પાકિસ્તાનીઓ વિશે પણ એક ચિત્ર ઊભું કર્યું છે કે તેઓ માટે કશું યે છપાવી શકાતું નથી. જેમ પાકિસ્તાનની સરમુખત્યારસર્વ પ્રકારની માનવમર્યાદાએ ભૂલેલા ઠગ-લૂંટારાઓ ને ખૂની છે. શાહીની દીવાલમાંથી એ સત્ય હકીકતે બહાર આવી જ જાય છે, મનનું આવું વલણ દેશમાંની આંતરિક શાંતિ માટે ખૂબ જ તેમ ભારતમાંથી કે તે બહાર જાય જ છે. જેમ આપણે પાક. સત્તાખતરનાક છે અને પાકિસ્તાન સાથેના સમાધાન માટેના માર્ગમાં વાળાઓ દ્વારા અપાયેલા આંકડાઓ પર કદી વિશ્વાસ નથી મૂકતા મુખ્ય અવરોધરૂપ છે. તદુપરાંત, આને લીધે આપણી નૈતિક બુદ્ધિ તેમ પાકિસ્તાની અખબારો પણ આપણા સત્તાવાર આંકડાઓને બુઠ્ઠી થાય છે અને માનવમૂલ્યોને આપણો આંક નીચે ઊતરે છે. તિરસ્કારીને પોતાના જ વધારેલા આંકડાઓ ચમકાવે છે. એટલે ભારતમાં પણ લઘુમતી પર એવાં સીતમે ગુજર્યા છે, જે બીજે એક માત્ર આપણા લોકોને જ અહીંના બનાવ અંગે સફળતાપૂર્વક કયાંયના જેટલાં જ પાશવી, શરમજનક અને અકલ્પનીય છે. પરંતુ અંધારામાં રખાય છે, અને તેથી તેઓ રાષ્ટ્રીય સર્વોપરિતાના મિથ્યાઆ અંગે આપણે ત્યાં લોકોમાં કોઈ ખાસ ચિન્તા જોવા મળતી નથી, ભિમાનમાં રાચતા રહે છે, અને બીજી બાજુ પાકિસ્તાનના બનાવોના કારણ કે તેઓ વાસ્તવિક હકીકતોથી બિલકુલ અજાણ છે. સ્ત્રીઓની, સંભારભર્યા અહેવાલની પ્રસિદ્ધિ આજ સુધી કોઈથી રોકી શકાઈ અને તેમાં ગર્ભવતી સ્ત્રીઓની કતલ કરી નાખવામાં આવી નથી, તેથી આ મિથ્યાભિમાન વધુ ને વધુ ફાલતું રહે છે. છે, નાનાં બાળકોને રહેંસી નાખવામાં આવ્યાં છે, જીવતાં બચ્ચાંએને આગમાં હોમી દેવામાં આવ્યાં છે, યુવાન સ્ત્રીઓ પર આમ જ્યારે નેતાઓ અને જાહેર કાર્યકરો પરિસ્થિતિની ગંભીરતાની રણ અત્યાચાર ગુજારવામાં આવ્યા છે. આ અને આવાં બીજાં વાત કરતા હોય છે ત્યારે તેના ખરા સ્વરૂપ વિષે બહુ ઓછા ખ્યાલ કન્ય કોઈ પણ વ્યકિતની માનવીય લાગણીઓને દુભવી મુકે એવાં હોવાને કારણે લોકોને એમ થાય છે કે નેતાઓ રજનું ગજ કરી છે. એવી દલીલ થઈ શકે, અને ઘણા શિક્ષિતાએ એવી દલીલ કરી રહ્યા છે. આને લીધે આપણા નેતાઓ તાકીદની જે લાગણી વ્યકત પણ છે કે આના કરતાં અનેકગણાં હેવાનિયત ભરેલાં ક પાકિ કરે છે તેના પ્રત્યે સામાન્ય પ્રજાના મનમાં એક પ્રકારનું ઉપેક્ષાનું કસ્તાનમાં થયાં છે; અને એટલે અહીં આવાં થોડા બનાવ બને વલણ જન્મે છે અને તે વધતું રહે છે, તેથી ચોંકી ઊઠવાને કોઈ અર્થ નથી. એક બાજુની વાતેનાં એક તેથી હવે આપણે આપણાં મિથ્યાભિમાન અને ઢોંગ ખંખેરી ધારાં નગારાં વગાડયાં કરવાથી ઉશ્કેરાઈને ઘણાંનાં મન કેવાં નૈતિક નાખવાં જોઈએ અને એ હકીકતને સ્વીકાર કરી લેવા જોઇએ નાદારીમાં ખૂંપી જાય છે, તેનું આ એક આંખો ઉઘાડનારું ઉદાહરણ છે. કે સરહદ પારનાં આપણાં ભાંડુઓ કરતાં માણસ તરીકે આપણે માનવીય અધ:પતનની માપણી માત્ર સ્થળ આંકડાઓ દ્વારા ન તે વધુ સારા છીએ ન વધુ ખરાબ છીએ. આપણાં દેશબંધુઓ જ ન કરી શકાય. એકઠા થયેલ રાજવીઓ જ્યારે નગ્ન દ્રૌપદીની દ્વારા આચરવામાં આવેલા કમકમા ઉપજાવે એવાં કન્ય વિષે આપણા હાંસી ઉડાવી રહ્યા હોય ત્યારે એક દ્રૌપદીની લાજ લૂંટાઈ રહી છે લોકો જાણે, પસ્તાવો કરે અને પરિસ્થિતિને સુધારવા માટે પ્રયત્નકે સે દ્રૌપદીની, તેના પરથી કાંઈ કૌરવ રાજસભાની અર્ધગતિને શીલ બને. આ સત્ય જેવું છે તેવું તેને સ્વીકારી લેવું, એ આપણા કયાસ ન કાઢી શકાય. પરંતુ તાજેતરમાં બિહાર-એરિસ્સામાં જે રાષ્ટ્રજીવનના નૈતિક પતને મજબૂત કરવા માટે તેમજ કોમવાદના બનાવો બન્યા છે તે જોતાં તે સંખ્યા અંગેની આ દલીલમાં પણ કેન્સરથી તેને મુકત કરવા માટે અનિવાર્ય છે. તેનાથી જગતને કોઈ વજુદ રહ્યું નથી. પૂર્વ પાકિસ્તાનના તોફાનમાં થયેલ મૃત્યુ આપણા પ્રત્યે આદર પણ વધશે જ, જગતને આમે ય ગમે તેમ વગેરેના સાચા આંકડા ભણવાનું આપણી પાસે કોઈ સાધન નથી, કરીને આ વાતની જાણ તો થતી જ હોય છે. વળી પાકિસ્તાનપણ અહીં બનેલ બનાયે કાંઈ ઓછા નથી. માંના સારા ને ખરા માણસોના હાથ પણ આનાથી મજબૂત બનશે, . , તેમ છતાં ભારતની પ્રજાનું, હૃદય ભ્રષ્ટ થઈ ગયું છે, એમ કે જેમના પર સામી બાજુથી સમજણને પૂલ બાંધવા માટે આપણે અમે નથી માનતા. હકીકતની ગેરરજુઆતને કારણે એમનાં મૂલ્યોને આધાર રાખવો પડશે. માપદંડ વિકૃત થઈ ગયો છે એટલું જ. અમે એમ પણ માનીએ અપ્પા પટવર્ધન જયપ્રકાશ નારાયણ છીએ કે પાકિસ્તાનની પ્રજાની બાબતમાં યે આ જ હાલત છે. વળી, બેઉ દેશમાં તાજેતરમાં જે કતલ ને અત્યાચાર થયા તેમણે જેમ નવકૃષ્ણ ચૌધરી મનમોહન ચૌધરી માનવસ્વભાવના વિકરાળ દાનવી પાસાને છતું કર્યું છે તેમ તેના ચારુચંદ્ર ભંડારી ક્ષિતીશરાય ચૌધરી સર્વોત્તમ ગુણોને ય પ્રગટ કર્યા છે. મૃત્યુ ને વિનાશના ઓળાઓ, આનંદશંકર ય માલતીદેવી ચૌધરી Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૯૪ હતો બલાનું બનેલું. વિમલાબહેનને પેલે. મને . - શ્રી. વિમલાબહેનને એક પત્ર પાક . (બહેન વિમલા ઠકારથી ‘પ્રબુદ્ધ જીવનના વાંચકો સુપરિચિત (૪) આપને ત્યાં કાંતવાનું તથા પ્રાર્થના નિયમિત ચાલે છે છે. તેમણે ભાવનગરના એક જાણીતા રચનાત્મક કાર્યકર અને મારા તેથી હું ઘણી પ્રભાવિત બની છું. આવો પરિવાર વસ્ત્રની બાબતમાં ' ' પરમ મિત્ર શ્રી ગંગાદાસભાઈ ગાંધી ઉપર માઉન્ટ આબુથી ગયા ઘણા પ્રમાણમાં સ્વાવલંબી બની શકે છે. અંબર ચરખાની મદદથી ફેબ્રુઆરી માસની મધ્યમાં એક પત્ર લખેલે. શ્રી ગંગાદાસભાઈ આ પ્રયોગ ચલાવવામાં આવે તો કુટુંબને દરેક સભ્ય ભારતના ભાવનગરમાં રહે છે. તેમના મકાનનું નામ છે. ‘રામકૃપા'. તેઓ શ્રમિકોને સાચો મિત્ર બની શકે છે. આટલા સાંકેતિક કામ વડે | એક સંસ્કારી સંયુકત કુટુંબના વડીલસ્થાને છે. મે માસના પહેલા પ્રાર્થના અધિક પવિત્ર બની જાય છે. પખવાડિયા દરમિયાન હું સૌરાષ્ટ્રમાં આવેલા શારદાગ્રામમાં હતા (૫) અધ્યાત્મનો અર્થ છે માનવીય પ્રેમને પરિશુદ્ધ બનાવવા, છે. તે દરમિયાન શ્રી ગંગાદાસભાઈને મળવાનું બનેલું. અને ત્યારે અધ્યાત્મનો અર્થ છે માનવીય સંબંધોને પરિમાજિત બનાવવા. તેમના ઉપર આવેલ વિમલાબહેનને એક પત્ર તેમણે મને વાંચવા Possessiveness અર્થાત પ્રભુત્વની ભાવના પ્રેમને મેહમાં આપેલ. મને તે ખૂબ ગમ્યો અને વિમલાબહેનમાં રહેલા સૌહાર્દને બદલી નાખે છે. પ્રભુત્વને ભાવ પૈસા અંગે, પતિ-પત્ની, બાળકો, ઓળખવામાં તેમ જ તેમના અંગેની જાણકારી તાજી કરવામાં એ ભાઈ-બહેન ઈત્યાદિ સ્વજને અંગે અને એથી ય વિશેષ વિચારો પત્ર ઉપયોગી થશે એમ લાગવાથી તે પત્ર જેવો છે તેવો પ્રબુદ્ધ અંગે એટલે કે કુટુંબ જીવન સાથે સંબંધ ધરાવતી દરેક બાબત અંગે જીવનમાં પ્રગટ કરવા માટે મેં માગણી કરી. તેમની ઉદાર અનુ પેદા થાય છે. પ્રભુત્વની ભાવના અહંકારને લીધે નિર્માણ થાય છે. એ મતિથી એ પત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. અલબત્ત મૂળ અહંકાર એક એવી માયા છે જેથી આપણ સર્વેએ બચવું ઘટે. લખાણ હિંદીમાં છે નીચે આપેલ તેને અનુવાદ છે. જે અહંકારથી મુકત છે તે સાચે સંન્યાસી છે. પારિવારિક જીવનમાં * : પ્રસ્તુત પત્ર ગયા ફેબ્રુઆરી માસમાં લખાયો છે, જ્યારે નિરહંકારિતા અમૃતનું સિંચન કરે છે અને સમગ્ર ગૃહજીવનને વિમળાબહેનની તબિયત સારી રહેતી નહોતી, પણ આજે જણા આશ્રમ-જીવન જેવું મધુર તેમ જ નિષ્કામ બનાવે છે. શું હું એવી વતાં આનંદ થાય છે કે તેમની તબિયતમાં હવે ઘણો સારો સુધારો આશા કરું કે રામકૃપા–પરિવાર નિષ્કામ ગૃહસ્થાશ્રમને, નમૂનો બનીને અન્યને અનુકરણીય એવું જીવન જીવી બતાવશે? ' થયો છે અને ચાલુ જૂન માસની મધ્યમાં તેઓ પાંચ માસ માટે મારું સ્વાથ્ય અહીં કાંઈક શિથિલ બની ગયું છે. અને લગયુરોપ જઈ રહ્યાં છે. પરમાનંદ) ભગ છોડી દેવું પડયું છે. દહીં, શાક તથા ફળના આહાર ઉપર શિવકુટિ, માઉન્ટ આબુ તા. ૨૭-૨-૬૪ ૨૫મી જાન્યુઆરીથી છું. આ આહાર મને પસંદ પણ છે. શરીર મુરબ્બીભાઈશ્રી ગંગાદાસભાઈ, નબળું હોવાને લીધે એપ્રિલમાં યુરોપ જઈ શકીશ નહિ. એપ્રિલમાં આપને ભાવભર્યો પત્ર યથાસમય મળી ગયે. શારીરિક ' સ્વાશ્ય જે સુધરશે તે જૂનમાં કદાચ યુરોપ જઈશ. . અસ્વસ્થતાને લીધે ઉત્તર આપવામાં વિલંબ થયો છે, એ માટે આપની આપને કેવા પ્રકારનું સાહિત્ય વાંચવામાં રસ છે એ જણાવો હું ક્ષમા માંગું છું. મને રામકૃપા-પરિવાર માટે વિશેષ આત્મીયતા છે એમ તે પુસ્તકોના નામ લખી મોકલીશ. આશા રાખું છું કે આપ તેમ જ તીર્થરૂપ લક્ષ્મીબહેન સ્વસ્થ હશો. મંગળાબહેન કેમ છે? બુલબુલ, આપ જણાવો છો તે તદ્દન સાચું છે. આઠ વર્ષ પહેલાં આપના મનહર તથા સર્વ બાળગોપાળ મજામાં હશે. પરિવારના સર્વ સદસ્યોને પરિવાર સાથે હું પ્રથમ પરિચયમાં આવી, એ સમયથી હું આત્મિ મારા સસ્નેહ નમસ્કાર. ગોપાલદલને મારી આશિષ. . યતાને અનુભવ કરતી આવી છું, કારણ કે એ પરિવાર મને એક અહીં મારી સાથે મારી બે સખી છે. તેમની સાથે હંમેશાં પ્રયોગ–પરાયણ પરિવાર લાગે છે. " દૈનિક પ્રાર્થના તેમ જ સંયુકત કુટુંબજીવનનો એક કૌતુકા વિષણુસહસ્ત્રનામને પાઠ ચાલે છે. સવારના ગીતાના એક અધ્યાયને ' 'સ્પદ પ્રયોગ આપ લાંબા સમયથી ચલાવી રહ્યા છો. આપની સંયુકત પાઠ થાય છે. સાંજે પોણો કલાક સુતર કાંતવાનું ચાલે છે, જેમાં કન્યાવિદ્યાલયની શિક્ષિકાઓ સામેલ થાય છે. બાકીના સમયમાં કુટુંબની રચના અંગે મારા મનમાં સફરતા કેટલાક ખ્યાલો એ આશયથી વાંચન-લેખન-મનન ચાલે છે. અહીં એક મહિનામાં– નીચે ટપકાવું છું કે આ પ્રયોગ એક પ્રાણહીન પરંપરા (1) Ask the Awakened by Wei Wu Wei. " ---dead convention of life of old. Bulat ALL TRATAR (2) An Autobiography of a Yogi--by Yoganand વિકાસ થતો રહે એવી ઈચ્છા મારા મનમાં એક્સરખી સ્પંદિત (3) Meditation of Life --by Chimmayanand બની રહી છે. આ ખ્યાલો નીચે મુજબ છે: (4) Pedigree of man--by Dr. Annie Besant ' (૧) પરિવારની પરંપરાનું અધિષ્ઠાન છે. (ક) રકતસંબંધ, (5) Rt. Hon. Shri S. N. Shrinivas Shastri હું (ખ) જન્મસંબંધ. ' -by Kodand Rao (૨) પરિવારનો સંબંધસ્નેહ એકસરખે ટકી રહે, ભાઈ– (6) Nehru---Years of Power-by Vincent Shean ભાઈ, ભાઈ–બહેન, પતિ-પત્ની, માતપિતા, તેમ જ પુત્ર-પુત્રી, (7) The Essence of Koran--by Vinoba પરસ્પર મિત્ર બની જાય એવું બહુ ઓછું જોવામાં આવે છે, જ્યારે આટલા ગ્રંથોનું અધ્યયન થયું છે. તીર્થરૂપ દાદા જબલપુરમાં અવશ્યકતા છે. કઢબના સર્વ સભ્યોમાં મિત્રતાનો પવિત્ર સંબંધ પોતાને ઘેર છે. શંક્રરાવજી આસામમાં છે. શેષ ભગવત પા. વિકસિત બને તેની. આપ સર્વની સ્નેહાધીન (૩) પરિવારમાં જે અનુશાસન (Discipline) રહે છે વિમલાને પ્રણામ. તેમાં વડીલેનો ભય અને પરિવારની સામાજિક પ્રતિષ્ઠાની ચિંતા સામાજિક પ્રતિષ્ઠાના વિતા પૂરવણી: મારી ઉપરના તા. ૧૩-૫-'૬૪ના પત્રમાં તેઓ ઘણો મોટો ભાગ ભજવે છે. આમ છતાં પણ જે અનુશાસન ભય- ' જણાવે છે કે, “મારા જીવનની ઘટનાઓ, મારા માટે અનાકલનીય ' ' માંથી પેદા થાય છે તે નિપ્રાણ હોય છે. જીવનના આકલનમાંથી બની જાય છે. પ્રતિદિન જીવનની નૂતનતા, અદ્ભુતતા તેમ જ તેમ જ પ્રેમમાંથી જે સ્વાયત્ત (self-earned) અનુશાસન અપૂર્વ સુંદરતા નિહાળીને હું અવાક બની જાઉં છું. હવે બહાર ખીલે છે તે હોય છે જીવંત અને પ્રાણવાન (living and ફરવા જાઉં છું. બેથી ત્રણ માઈલ સુધી હંમેશાં ફરતી હોઉં છું.' dynamic) સ્વાથ્ય સારું છે." . . Page #111 -------------------------------------------------------------------------- ________________ તા. ૧~-૬૪ ' પ્રબુદ્ધ જીવન ૨૭ કેવળ મલમપટ્ટા માટે ગાંધીને જન્મ નહોતે થયો! પ્રિય કાન્તા-હરવિલાસ, બલ્ક સમસ્ત માનવજાતને વિનાશ કરી શકે છે. ગાંધીજીએ એક તમારો પત્ર મળ્યા. મહારાજ સાથે તમે બંને યાત્રા કરી અભિનવ વાત એ બતાવી કે માણસે લક્ષ્ય અને સાધનાની એકરહી છે, એ જાણી ખુશી થઈ. હું હંમેશાં કહ્યા કરું છું કે દેશના રૂપતા સાધવી પડશે, નહીં તે લક્ષ્ય પ્રાપ્તિ શકય નથી. માટે મુખ્ય નેતા અને કાર્યકર્તા લોકતંત્રના “લક સાથે ભળીને એમને અહિંસક સમાજની રચના કરવી હોય તે કેવળ વિચારથી કામ ઉોધિત પરિપુષ્ટ તથા સંગઠિત કરીને લોકશકિતને વિકાસ કરે, નહીં ચાલે, સમાજની શાંતિ અને શૃંખલા અહિંસક પ્રક્રિયાથી કેમ નહિ તો કમજોર લેક અંતકાળ સુધી રાસંગઠિત તંત્ર નીચે દબા સ્થપાય, તેની ખોજ કરવી પડશે. યેલા જ પડયા રહેશે. એ દ્રષ્ટિએ તમારા લોકોનું આ કામ સાચી ભૌતિકશાસ્ત્રની જેમ જ સમાજશાસ્ત્રમાં પણ બે તત્ત્વ હોય છે : (૧) ચાલક-શકિત અને (૨) યંત્રપદ્ધતિ (Power and દિશાનું છે, અને તેના પરિણામે વ્યાપક ગ્રામદાનના પાયા પર Technology). હિંસક સમાજની જગ્યાએ જો અહિંસક સમાદેશમાં સાચા લોકતાંત્રિક સમાજવાદનું અધિષ્ઠાન થઈ શકશે. સર્વો જની સ્થાપના કરવા હોય તો હિંસા-આધારિત સમાજની ચાલકદય રામાજની સ્થાપનામાં લોકતાંત્રિક સમાજવાદ એક બહુ મોટું શકિત અને યંત્રપદ્ધતિને બદલીને નવી શકિત અને નવા યંત્રને પગલું છે. આવિષ્કાર કરવો પડશે. અત્યાર સુધી માણસ સમાજની શાંતિ અને ગુજરાત ગાંધીને પોતાના પ્રદેશ છે. એ નાતે ગાંધીના કામને સમતુલન માટે દંડશકિત અર્થાત સૈનિકશકિતને ઉપયોગ કરતો દુનિયા સમક્ષ પ્રગટ કરવાની ખાસ જવાબદારી આ પ્રદેશના લોકો રહ્યો છે. એટલે અહિંસક સમાજરચના માટે સૌથી પહેલાં આ શકિતને નાબૂદ કરવી પડશે. ગાંધીજીએ આને બદલે સત્યાગ્રહપર છે. અહીં સામાન્યપણે એ ભ્રમ ફેલાયેલ છે કે કંઈક સારું શકિત તરફ સંકેત કર્યો હતો. સર્વોદય સમાજના સેવકો માટે સૌથી કામ કે કોઈ પ્રગતિશીલ કામ કરવું એ જ ગાંધીનું કામ છે. ગાંધી મોટો કાર્યક્રમ એ છે કે તેઓ સત્યાગ્રહના શાસ્ત્રની ખોજ કરે અને જીના નામે કામ કરનારા મિત્રેએ એ સમજી લેવું જોઈએ કે સામાન્ય સૌમ્યથી સૌમ્યતર સત્યાગ્રહનું સ્વરૂપ પ્રગટ કરે. સુધારાના કામ માટે એમને જન્મ નહોતે થયો અને એ જ કામે બીજી વાત સમાજવ્યવસ્થાની પદ્ધતિની છે. દંડ-સંચાલિત ખાતર તેઓ દુનિયાભરના આરાધ્ય નથી બન્યા. કોઈ પણ માણસ સમાજની પદ્ધતિ સમસ્ત સમાજની શકિતને એક રાષ્ટ્રીય કેન્દ્રમાં યુગપુરુષ રૂપે ત્યારે જ પ્રગટ થાય છે, જ્યારે તે વિશ્વને કોઈ એકત્રિત કરીને ત્યાંથી સંચાલનને નીચેની તરફ ફેલાવવાની છે. આ નવો સંદેશ આપે છે અને તે સંદેશ વિશ્વની મુખ્ય સમસ્યાના પતિને કેન્દ્રમાંથી પ્રકાશનું “ફેકસ’ કરવાની પદ્ધતિ કહી શકાય. સમાધાન રૂપે ઉપસ્થિત થાય છે. જ્યારે બીજી બાજુ સંમતિ–આધારિત સ્વાવલંબી સમાજની પદ્ધતિ * આ સંદર્ભમાં વિચાર કરવાથી સ્પષ્ટ થશે કે, રાજકાજમાં સમાજના પાયાના એકમને શકિતનું પ્રારંભિક બિદુ બનાવવાની છે. પ્રામાણિકતા લાવવી એ ગાંધીનું વિશિષ્ટ કામ નથી. કોઈ પણ એ શકિત સમુદ્રના અનંત સીમા સુધી વિસ્તરતાં જતાં મોજાંઓનાં પ્રામાણિક સામંતવાદી રાજા, મૂડીવાદી રાષ્ટ્રનાયક કે સર્વાધિકારી અધિનાયક કરશે, અને કરે છે. સત્તાને બંધારણીય પદ્ધતિથી વળની જેમ એકમ-કેન્દ્રમાંથી ફેલાઈને ધીરે ધીરે સમસ્ત સમાજમાં લોકોના હાથમાં સોંપવાની કોશિષ પણ ગાંધીનું વિશિષ્ટ કામ વ્યાપી જશે. નથી. એ તે આજે દુનિયાભરમાં પ્રચલિત લોકતંત્રને સર્વસામાન્ય સર્વોદયના કાર્યકર્તા, અર્થાત જે લોકો માને છે કે તેઓ પ્રયાસ છે. ચરખા અથવા બીજા ગ્રામોદ્યોગ દ્વારા માત્ર બેકારી- ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવાના માર્ગમાં જોડાયેલા છે, એમણે નિવારણની કોશિષ ને પણ ગાંધીવાદ નથી. કોઈ પણ બેકારીગ્રસ્ત એ જોવાનું રહેશે કે એમનું કામ યોજનાપૂર્વક ઉપર્યુકત શકિત દેશને કાંઈ ને કાંઈ કુટિર–શિલ્પની વાત વિચારવી જ પડે છે. તથા પદ્ધતિના અધિષ્ઠાન તરફ જઈ રહ્યું છે કે નહિ. જે એમ - આ યુગમાં ગાંધીજીને વિશિષ્ટ સંદેશ અહિંસક સમાજ ન થતું હોય તો સમજવું પડશે કે એમનું કામ સામાન્ય લક કલ્યાણનું કામ છે, જે અતિ આવશ્યક હોવા છતાં યે હિંસામુકિતનું રચનાને છે, અહિંસાને વિચાર કોઈ નવો નથી. સનાતન કાળથી પાયાનું કામ નથી. તમારે લોકોએ આ વાત સારી પેઠે સમજી લેવી ષિઓએ અહિંસાને સંદેશ સંભળાવ્યો છે. અહિંસાના ટીકાકાર જોઈએ અને આ જ સંદર્ભમાં રાયપુર સંમેલનના ત્રિવિધ કાર્યહંમેશાં એમ કહેતા હોય છે કે બુદ્ધ, ઈશુ વગેરે યુગ-પુરુષોએ અહિ- ક્રમની યોજના બનાવવી જોઈએ. સાની વાત કરી છે, છતાં સમાજમાં એ વાતે ચાલી નહિ, તે વસ્તુત: સૈનિકવાદ તથા મૂડીવાદ અને તેને લીધે રાજયગાંધીની અહિંસા કેમ ચાલશે? વાદમાંથી મુકિત, એ જ મૂળ તત્વ છે. આપણું સાધન અહિંસા તેથી સર્વોદય સંમેલનમાં જે ભાઈ-બહેન એકત્રિત થવાના છે, છે, માટે કોઈ પણ કરુણામૂલક કાર્યક્રમને સર્વોદય કાંતિની સંજ્ઞા એમણે આ પાયાના પ્રશ્ન પર વિચાર કરવો પડશે, અને સમજવું મળી જાય છે. પરંતુ એ સમજવું જોઈએ કે, કરુણામૂલક પડશે કે દેશમાં થોડા ઘણા સુધારા અને વિકાસના કામને ગાંધીવાદી લોકલ્યાણનું કાર્ય બધી જાતના સામાજિક તથા રાજનૈતિક વિચાર કામ માનીને સંતુષ્ટ બની બેસવાનું નથી, બલકે પાયાના કામમાં લાગવાનું છે. ધરાવનારાઓ માટે સમાન કાર્યક્રમ છે. સામંતવાદી અકબર પ્રાચીન કાળથી જો કે અહિંસાના દર્શનનું અવતારી પુરુષોએ બાદશાહ, ફાસિવાદી હિટલર, સામ્યવાદી સ્ટાલિન અને મૂડીવાદી ' રટણ કર્યું છે, તેમ છતાં માણસે અત્યાર સુધી સમાજની શાંતિ ચચિલ, એ બધાને માટે આ કાર્યક્રમ સમાન રહ્યો છે. આપણે પણ અને શુંખલા કાયમ રાખવા માટે સૈનિક-શકિત અર્થાત હિંસા આ કામ કરવા છે, પરંતુ આપણું સાધન દંડનિરપેક્ષ સંમતિશકિતને જ સામાજિક શકિત રૂપે સ્વીકારી છે. વ્યકિતગત વિકાસ આધારિત હશે અને દિશા રાજ્યવાદ, મૂડીવાદ તથા સૈનિકવાદને માટે અહિંસા અને સામાજિક પ્રગતિ માટે હિંસા, આ રીતના નાબૂદ કરવાની હશે. ત્રિવિધ કાર્યક્રમ આનો ત્રિવિધ મોરચો છે. ચિંતનમાં વિસંગતિ છે અને એ જ વિસંગતિને લીધે યુગે યુગે ગ્રામદાન રાજ્યવાદના, ખાદી મૂડીવાદના અને શાંતિસેના સૈનિકઅવતારી પુરુષો દ્વારા અહિંસાના સાર્વજનિક વિચાર–પ્રચાર છતાં કે વાદના નિરાકરણની પદ્ધતિ છે. તેથી સર્વોદય કાર્યકર્તાઓએ તેમ જ આજે આખું ય જગત હિસાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં ગાંધીજીને દેશના લોકતંત્ર અને સમાજવાદના વિચારમાં આસ્થા રાખનારા એ–બધા પક્ષોના નેતાઓએ–બધી શકિત ગ્રામદાન આંદોલનને વિશિષ્ટ સંદેશ શું છે, એ ઝીણવટથી સમજવું જરૂરી છે. તે સંદેશ, આગળ વધારવામાં પ્રયોજવી જોઈએ. એ છે કે જો અહિંસા કેવળ વિચારના જ સ્તર પર રહેશે અને - તમારે લોકોએ ત્રણ દિવસની ચર્ચાઓમાં ઉપરના વિચારના સામાજિક શકિતરૂપે પ્રગટ નહીં થાય તો માણસ અનંતકાળ સુધી આધારે નિશ્ચિત કાર્યક્રમ બનાવી લેવો જોઈએ. હિંસાના દબાણ હેઠળ જ પડ્યો રહેશે, અને આ વિજ્ઞાનના તમારો ધીરેનદા યુગમાં તે હિંસા કેવળ દબાણ પર્યત જ સીમિત રહેવાની નથી, “ભૂમિપુત્રમાંથી સાભાર ઉધ્ધત : વ્યારા, તા. ૮-૪-'૬૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૧૪ સુગ? મને એ સડેલી જેવી લાગી. સ્વાદમાં આપણા ફણસ કરતાં વધારે - મીઠી પણ સડેલી અને દુર્ગધી એ પેશી ગળે શી રીતે ઊતરે? • (તા: ૧૬-૪-૧૯૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં “ગાંધી આશ્રમ અને સડેલી કહીને હું ફેંકી દઉં તે ડેકટરસાહેબ પોતે ખાતા હતા. માંસાહાર”, એ મથાળા નીચે કાકાસાહેબ કાલેલકરને એક લેખ રોમના પાસેથી જાણ્યું કે એ ફળની એ વિશેષતા છે. ટેવ પડયા પછી પ્રગટ કરવામાં આવ્યો છે અને તે લેખ સાથે પ્રસ્તુત લેખમાંના ખાતાં મુશ્કેલી આવતી નથી. સિદ્ધાંતની વાત હોય તે મને સમજી '' અમુક વિભાગની ટીકા કરતી એવી મારી નોંધ જોડવામાં આવી છે. જાય, પણ શરીર શી રીતે માને? દુરીયાનની પેશીઓ કેમે કરી ગળે તે વાંચીને કાકાસાહેબે મારી ઉપર એક 'લાંબો પત્ર લખી મોક ઊતરે નહીં. મેં દઢતાથી સંકલ્પ કર્યો કે સુગમાં નખરાં નહીં ચાલે. લ્યો છે. સામાન્યત: માંસાહાર સાથે સંબંધ ધરાવતી બાબતની જ ખરેખર તે દિવસે મારે એ વિજય હતો જેને માટે આજે પણ ચર્ચા પ્રબુદ્ધ જીવનમાં લંબાવવાની મારી ઈચ્છા નહોતી, પણ કાકા મગરૂર છું. સાહેબે પ્રસ્તુત વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડતું લખાણ, મારી એ જ રીતે જાપાન - ટેકિમાં એક ગુજરાતી ભાઈએ મને , ઉપરના સવિશેષ પ્રેમથી પ્રેરાઈને લખી મોકલ્યું એટલે મારે પ્રબુદ્ધ પિતાની હોટેલમાં નિરામિષાહારી ભેજન આપ્યું હતું અને બીજી જીવનમાં પ્રગટ કરવું. જ જોઈએ એમ સમજીને તે ૫ત્ર અથવા વાર મારા ગમ–અણગમા જાણનાર એક જાપાની ભાઈએ જાપાની * તે લખાણ નીચે રજૂ કરવામાં આવે છે. પરમાનંદ) રેસ્ટોરામાં મને ખાણું આપ્યું હતું. એમાં સમુદ્રમાંથી મેળવેલી સનિધિ” રાજઘાટ ૪-૫-૬૪. એક વનસ્પતિનું શાક હતું. પહેલેથી જ એની વિગતે મને કહેલી. ખાવા જતાં એમાં માછલની દુર્ગધ આવે, જેને વિશેની મારી સૂગ , , પ્રિય પરમાનંદભાઈ સૌથી આકરી. : તા. ૧૮-૪-૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં તમે માંસાહાર વિશે મેં વિચાર કર્યો કે માછલાં આદિ પ્રાણી ન ખાવાનો મારે , મારે કાગળ છાખે છે અને એની સાથે મંત્રીની નોંધ પણ લખી રિદ્ધિાંત છે, ત્યાં તે હું મક્કમ રહીશ. પણ અમુક નિર્દોષ પદાછે. એ બંને જોઈ ગયો. તમારી નોંધ મને ગમી અને છતાં ની ગંધ મને સુગ પેદા કરે છે એવી દલીલ કરી પરદેશમાં નાદતમે જે પ્રકૃતિગત સૂગને ઉલ્લેખ કર્યો છે અને વિશે હું કશું ન રથી આપેલી વસ્તુ હું ન લઉં કયા સિદ્ધાંતને જોરે ? ત્યાં પણ મેં લખું તે મારા વિચારે સ્પષ્ટ ન થાય એમ લાગવાથી આ કાગળ મારી સંકલ્પશકિત પૂરેપૂરી વાપરી અને એ શાક રોટી સાથે ખાઈ ગયે. લખું છું. આપણને રકત કે માંસ જોવા પ્રત્યે સૂગ હોય છે. જાનવરોની પણ એમ કરું તે પહેલાં હિન્દીને ગુજરાતી અનુવાદ કરવા કતલ થતી જોતાં આપણને ચક્કર આવે છે. સમજાય એવી * જતાં મારા કાગળમાં બે ભૂલો દાખલ થઈ છે તે તરફ તમારું વસ્તુ છે. પણ આપણે જાણીએ છીએ કે આપણા ર્ડોકટરોને " ધ્યાન ખેંચું છું. “ આકામમાં દૂધને બદલે નાળિયેરનું પાણી દિવસ - રાત માંસ અને રકત સાથે કામ કરવું પડે છે. હું જ્યારે વાપરવામાં આવતું અને તે પણ અલ્પ પ્રમાણમાં” આ વાકયમાં પહેલવહેલા કાશમીરમાં ગયો ત્યારે દરેક દુકાનમાં તાજા મારેલા પાણી શબ્દ ખોટો પડયો છે. નાળિયેરનું પાણી દૂધની ગરજ સારે જાનવરના માંસના કટકા ટીંગાડેલા રહેતા. પહેલે દિવસે સૂગ અને જ નહીં અને એ પાણી અલ્પ પ્રમાણમાં વાપરવાનું કશું કારણે નહીં. ચિતરી ચઢી જાય, પણ પછી જાણ્યું કે ત્યાંના મુસલમાને અને * . ખરી વાત એમ હતી કે કાચું લીલું અથવા સૂકું નાળિયેર લઈને બ્રાહ્મણ બધા જ માંસ ખાય છે. જેમાં માંસ ટીંગાડેલું ન હોય ,, એનું કોપરું વાટીને એનું દૂધ અમે કાઢતા હતા. દૂધને બદલે રસ એવી દુકાન ભાગ્યે જ મળતી. એટલે મનને તૈયાર કર્યું અને પછી કહો તે ચાલે. જેને જરૂર હોય તેને આ નાળિયેરનું દૂધ આપતા. તો હાડકાં અને એના પરનાં માંસનું નિરીક્ષણ પણ કરવા લાગે. મારા કાગળમાં બીજે ઠેકાણે મેં ગાંધીજીને જે જવાબ આપ્યો કૅલેજમાં દેડકાં, ઊંદર વિગેરે ચીરેલાં જોયાં હતાં અને બકરાનું હતા તેમાં “તત્વત: દુધ તેમ જ આવાં નિર્જીવ ઈંડાં એકજ કલેજું કેવું હોય છે તે હાથમાં પણ લઈને જોયું હતું. પ્રકારને નિર્દોષ આહાર છે એમ હું તત્ત્વત: સ્વીકારું છું, છતાં જે દુનિયામાં માણસજાતની બહુમતી માંસાહારી છે, એ દુનિકોઈ પણ પ્રકારનાં ઈંડાંનું સેવન જ મને પસંદ નથી.” એમ કહી યામાં લેકવ્યવહાર પ્રત્યે સુગ કેળવ્યું ચાલે નહીં. આપણી વિધમેં ઈંડાં લેવાની ના પાડી હતી. મારા આ વાકયમાં જ્યાં નિર્દોષ વાઓ વૈધવ્યધર્મ એટલે કે એક જાતને સંન્યાસધર્મ પાળતાં શબ્દ છે. ત્યાં નિષેધ શબ્દ આવ્યો છે. આથી રાધ થતો નથી. છતાં કુટુંબોમાં રહે છે. સધવાઓને દાંપત્યધર્મને આનંદ માણતી - હવે તમારી નોંધ ઉપર આવું. અથવા સૂગ વિશેના અને જુર છે. એમાં એમને મદદ અને પ્રોત્સાહન પણ આપે છે અને - સહભજન વિશેના મારા વિચાક્ષ સ્પષ્ટ કરૂં. છે છતાં પોતે પોતાના વૈધવ્ય ધર્મમાં મક્કમ રહે છે. એમની પાસેથી છે જ્યારે માણસની અમુક લાગણી ઘણી ઉત્કટ અને ઊંડી ચારિત્ર્યના વસ્તુપાઠ આપણે શીખવા જોઈએ. બંગાળમાં મેં જોયું હોય છે, ત્યારે એ સુગનું રૂપ લે છે. કોક કોક વાર માણરાના છે કે વિધવા માછલાં સમારી રાંધીને ઘરના લોકોને ખવડાવે છે. જીવનસિદ્ધાંત થવા લાગણીઓ ઉત્કટ થઈને સૂગનું રૂપ લે એ એ ખોરાક સ્વાદિષ્ટ બનાવવા પાછળ મહેનત પણ કરે છે. પણ પોતે ઈષ્ટ હોય છે, જરૂરી હોય છે. માણસ દર વખતે વિચાર કરવા ન એ ખાય કે સુંઘે પણ નહીં. આપણા સમાજે વિધવા સગાંવહાલાઓ , બેસે પણ અમુક આચરણ કે અમુક દ્રષ્ય માણસને સહન થાય જ સાથે ન રહે, અલગ આશ્રમ કરીને રહે, એવી વ્યવસ્થા કરી નથી. નહીં એવી રિથતિ ઉચ્ચ અને દઢ ચારિત્રની નિશાની હોઈ શકે મેં મારા કેટલાક પારસી મિત્રોને કહ્યું કે, “તમે લોકો હિંદુ છે. એઠું ખાવા વિશે સૂગ હોવી જ જોઈએ. અભદ્ર ભાષા કે ગાળે મુસલમાન અને ઈસાઈ ત્રણે કોમો સાથે સરખી જ રીતે ભળે બાલવા વિશે કે સાંભળવા વિશે સુગ હોવી જ જોઈએ. સ્ત્રીઓ છે. તમને વધારે છૂટ અથવા વધારે આત્મીયતા કયા સમાજ સાથે " ઉપર કે બાળકો ઉપર હાથ ઉગામવા પ્રત્યે સૂગ હોવી જ જોઈએ. જણાય છે? એ લોકો ગીતા, ઉપનિષદ્ વિવેકાનંદ, રામતીર્થ, એવા અનેક દાખલાઓ આપી શકાય. શ્રી અરવિંદ વગેરેનું સાહિત્ય - આદરથી વાંચતા હોવાથી મેં માન્ય આ પણ એવા પણ અસંખ્ય દાખલાઓ છે કે જ્યારે આપણે હતું કે એ લોકો કહેશે હિન્દુઓ પ્રત્યે અમને વધારે આત્મીયતા પ્રકૃતિગત હો કે કેળવાએલી હો-સૂગ માર્યો જ છૂટકે. જણાય છે, પણ એમણે કહ્યું કે, તમે લોકો અમારો ખેરાક ન ખાઓ - નાનપણમાં મને ડુંગળી તેમ જ લસણની સુગ હતી. પહેલી ૨. અમે સમજીએ છીએ. પણ તમે અમારા ખોરાક પ્રત્યે સુગ વાર જ્યારે લસણની ચટણી મેં ખાધી ત્યારે રીતસરની ઉલ્ટી થએલી. બતાવો છે રોથી અમને ઓછું આવે છે. તમારે ત્યાં જમવા આવવામાં કાશ્મીરમાં એક વાર ભોજનમાં પનીર (cheese) ના કકડા અમને વાંધો નથી, પણ તમને અમારે ત્યાં બેલાવવાની મુશ્કેલી, આવેલા, મને શંકા ગઈ કે માંસના કકડા હશે. કેમકે એ તમે આરામથી જ નહીં, પછી અમે તમને જમવા માટે શા માટે ચવડ હતા. ઘરના ગૃહપતિએ મને નિરામિષાહારી ભોજન બોલાવીએ અને પછી તમારે ત્યાં પણ જમવા શા માટે આવીએ?' આપવાનું વચન આપેલું. એટલે શંકા કર્યો શોભે એમ ન હતું અને અમે કયાં કહીએ છીએ કે તમે માંસ ખાઓ, પણ અમને ખાતાં મનની શંકા જાય એ પણ શકય ન હતું. તે વખતે મારી શી દશા જોઈ તમે જે જાતનું મોટું કરો છો તે જોયા પછી ખાવાને રસ શાને રહે થઈ તે હું જ જાણું છું. “શાકાહારીઓ પિતાને આહાર કોષ્ઠ છે એ ગુમાનમાં અલગ એવો સુગાળવે હું વિચારપૂર્વક પોતાની સૂગ પણ હળવી રહે છે, બધાં સાથે ખાતાં નથી, એમનાં દેખતાં અમે અમારો ન કરી શકો. બ્રહ્મદેશમાં ગાંધીજીના મિત્ર . પ્રાણજીવનદાસ મહેતાને આહાર ખાઈએ એ સહન કરી શકતા નથી. એ વસ્તુ અમારી અને ત્યાં એક વાર હું મહેમાન હતું, ત્યાં એમણે દુરીયાન કરીને એ તેમની વચ્ચે અંતરાયરૂપ છે. એ વસ્તુ તમે ન સમજો તે તમે જાણો.” દેશમાં ફણસ જેવું ગોળ ફળ હોય છે તે જમતી વખતે પિરસ્યું. હું તમને જ પૂછું છું કે, તમારી નોંધ પ્રમાણે તમે પરદેશમાં એક જ ફળમાંથી થોડી પિશાઓ એમણે લીધીથેડી મને આપી. માંસાહારી લોકોને ત્યાં અથવા એમની સાથે બેસીને ખાવા તૈયાર Page #113 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨૬૪ છે, તો સ્વદેશમાં તમારી બહુમતી છે, અથવા ઘર, તમારૂં છે એટલા માટે જ તમારી સૂગને છૂટ આપવા માગે છે? હું તે સ્પષ્ટ કહેવા માગું છું કે એ સૂગ પ્રકૃતિગત નથી, પણ નાનપણથી કેળવેલી છે અને એ અણછાજતી રીતે કેળવેલી છે. દુનિયાની બહુમતીના ખારાક વિષે આપણા મનમાં અણગમા ભલે હોય, પણ આપણાથી સૂગ રખાય જ નહીં. અને જો એ સૂગ રાખવી જ હોય તે મુસલમાનો, પારસીઓ, ઈસાઈઓ, વિગેરે લોકો આપણી સાથે પૂર્ણપણે ભળે નહીં તો તમારે તકરાર કરવી નહીં. દેશની એકતાને કારણે પણ તેઓ અળગા રહેવા માગે તો એ માટે આપણે તૈયાર રહેવું ઘટે છે. પ્રબુદ્ધ જીવન એટલા જ માટે તો કહું છું કે દેશની ભાવનાત્મક એકતા દઢ કરવા સારૂ બધી કોમના લોકો સાથે ઓતપ્રોત થવાની દ્રષ્ટિએ પણ આપણને સાથે બેસીને ખાતાં આવડવું જોઈએ. દેશની એકતા ભલે જોખમાય, દેશમાં કોમી રમખાણા ભલે થાય, પરસ્પર સમજણને અભાવે ગેરસમજણ ભલે થાય, પણ અમે અમારી સૂગ છેડવાના નથી એમ કહેનાર લોકોને માટે મારી પાસે કશો જવાબ નથી. કેવળ માંસાહાર વિશેની જ નહીં પણ બીજી એવી જ અર્થ વગરની સૂગને કારણે આપણે હરિજનોનું હૃદય જીતી શકતા નથી. હિન્દુ કોમમાં પણ એકરાગ નથી એ વસ્તુ કેમ ભૂલીએ ? આપણી સૂગનાં પરિણામ સ્પષ્ટ છે. આપણે એનાંથી ટેવાઈ ગયા છીએ તેથી આપણે માનીએ છીએ કે બધું યથાયોગ્ય છે. તમે માનો છે કે આ બધી વસ્તુઓનું ઊંડાણમાં ઊતરીને વિચાર કર્યા વગર જ આપણા રિવાજોમાં હું ફેરફાર સૂચવતા હઈશ? આજકાલના સમાજમાં દરેક માણસને પોતાની મરજી મુજબ વર્તવાની છૂટ હાય છે. મારે પાતા પ્રત્યે મૂંઝવણ સમાજ પાસેથી આ કોઈ કાળે ભાગવતી પડી નથી. એટલે મારે માટે એ વ્યકિતગત સવાલ છે જ નહીં. પણ જે સૂગે આપણા જીવનમાં પોતાનાં મૂળિયાં ઊંડે સુધી પહોંચાડયાં છે, તેનાં પરિણામ ધ્યાનમાં લઈ આપણા રિવાજો બદલવાનું હું સૂચવું છું. સૂગની દલીલ ન ચાલી શકે ધર્મની બાબતમાં, રાજનીતિની બાબતમાં. આપણા ધર્મે ત સૂગની દલીલને ઊભવા જ નથી દીધી. તમારી નોંધનો ફરી વાર વિચાર કરશો. તમારા વાચકો પણ શું કહે છે એ જાણી લેશે. કાકાના પ્રેમ વંદે માતરમ્ તંત્રી. નોંધ : વિશેષ અને વિશેષ વ્યાપક બનતા જતા માનવીય સંબંધાને લક્ષમાં લઈને અને માંસાહારી લોકો સાથેના આપણા સંબંધા વધારે ને વધારે બહોળા પ્રમાણમાં નિર્માણ થતા જતા હોઈને માંસાહાર અંગેની આપણામાં કેળવાયેલી જન્મજાત સૂગ હળવી કર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ, એટલા પૂરતા કાકાસાહેબ સાથે હું સંપૂર્ણપણે મળતો થાઉં છું, પણ માંસાહાર અને નિરામિ યાહાર વચ્ચે માત્ર ખાવાની વાની પૂરતા તફાવત નથી; પણ આપણા અન્તરમર્મને ઊંડાણથી સ્પર્શતા એવા પાયાના તફાવત છે અને જે જન્મથી નિરામિષાહારી છે તેમના માંસાહાર વિષેના અણગમા ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં નાબૂદ થવો મુશ્કેલ છે–આમ સમજીને, જે દેશમાં બન્ને પ્રકારની ખાનપાનની પદ્ધ તિઓ પ્રચલિત છે ત્યાં એવા આગ્રહ દાખવવામાં અને એ પ્રકારનું સભ્યતાધારણ ઊભું કરવામાં મને કશું અનુચિત લાગતું નથી કે માંસાહારીને ત્યાં નિરામિષાહારી જમવા આવવાના હોય ત્યારે તે માંસાહારી યજમાન નિરામિષાહારી મેમાનની લાગણીને માન આપીને બન્નેને ખપે એવા નિરામિષાહાર જ તૈયાર કરાવે અને એ જ વિચારસરણીને લક્ષમાં લઈને આપણા દેશમાં જયાં બન્ને પ્રકારના લોકો સાથે જમવાના હોય ત્યાં બન્નેને ગ્રાહ્ય એવા નિરામિપાહારી ભાજનના પ્રબંધ કરવામાં આવે. કાકાસાહેબના પત્રમાં માછલાં રાંધતી બંગાળી વિધવાઓના દાખલા આપવામાં આવ્યો છે તે મને અપ્રસ્તુત લાગે છે. એ વિધવાઓ મૂળમાં માંસાહારી કે મસ્ત્યાહારી જ હોય છે અને નાનપણથી મત્સ્ય કે માંસ પકવતી હોય છે અને તેમને આ બાબતની કોઈ સૂગ કે અણગમો હોતો જ નથી. કમનસીબે વૈધવ્ય પ્રાપ્ત થતાં ત્યાગ તરફ તેઓ વળતી હોય છે અને પરિણામે કેટલીક બંગાળી વિધવા સ્વેચ્છાએ નિરામિષઆહારને તપ અને ત્યાગના એક અંગ તરીકે સ્વીકારતી હોય છે. પારસીઓના નિરામિષાહારીઓ અંગેના વલણ વિષે કાકા સાહેબે જે ઉલ્લેખ કર્યો છે તે વિષે એટલું જ કહેવાનું કે નિરામિષાહારીએ અન્યથી ચડિયાતાપણાનું કદિ પણ ઘમંડ રાખવું કે દાખવવું ન જ જોઈએ અને એમ છતાં બન્ને વચ્ચેના પાયાના આચારભેદ અંગે પરસ્પર કાંઈક અન્તર તેા રહેવાનું જ, પરમાનંદ @ ૨૯ આવી તાછડાઈ શા માટે? શ્રી મગનભાઈ દેસાઈને ગુજરાત કે ગુજરાત બહાર કો ગુજરાતી નથી જાણતા ? તેઓ ગુજરાતની બહુમાન્ય વ્યકિત છે, બહુશ્રુત તેમ જ ચિંતક છે. ગાંધીજીનાં સાન્નિધ્યમાં તેમણે વર્ષો ગાળ્યાં છે. ગાંધીજીના અવસાન બાદ ‘હરિજનબંધુ' સ્વ. કિશારલાલભાઈએ સંભાળ્યું અને તેમના જતાં શ્રી મગનભાઈ દેસાઈએ અમુક સમય સુધી સંભાળ્યું. તેના સંચાલનમાં મોટી આર્થિક ખોટ આવવા માંડી અને ‘હરિજન બંધુ' બંધ થયું. પછી શ્રી મગનભાઈ દેસાઈએ ‘સત્યાગ્રહ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું, જેને આજે લગભગ ત્રણ વર્ષ થવા આવ્યાં છે. જે મગનભાઈની આટલી ઉજજવળ કારકિર્દી છે તેઓ પોતે જ જયારે એક સાપ્તાહિક શરૂ કરે અને તેને ‘સત્યાગ્રહ ’ નામ આપે ત્યારે આપણે તેમના વિષે કેટલી મોટી આશા બાંધીએ ? અને કેવા વિશિષ્ટ કોટિના પત્રકારત્વની અપેક્ષા રાખીએ ? પણ આ ‘સત્યાગ્રહે’ વિચારનિરૂપણ અંગે જે નીતિ અખત્યાર કરી છે તેમાં સત્ય સાથે તેનું જે સૌમ્ય સ્વરૂપ કલ્પવામાં આવે છે અને જે સૌમ્ય સ્વરૂપના ગાંધીજીએ પોતાની વિમલ વાણીમાં આપણને વર્ષો સુધી પરિચય કરાવ્યો છે તે સૌમ્ય સ્વરૂપનો, અતિ દુ:ખ સાથે કહેવું પડે છે કે, ‘સત્યાગ્રહ’માં લગભગ અભાવ દેખાય છે અને શ્રી મગનભાઈની નીડરતા માટે આપણે તેમને જેટલા ધન્યવાદ આપવા હોય એટલા આપીએ, પણ સાથે સાથે તેમનાં લખાણામાં જે કડવાશ, ડંખ, સચ્ચાઈની શેખી, તીવ્ર ગમા-અણગમા અને તોછડાઈ અવારનવાર જોવામાં આવે છે તે જોઈને ભારે દુ:ખ અને વિસ્મય થાય છે. જાણે કે કટુતા એ સત્યનો સહચારી ગુણ હોય, – જેમ સુદર્શન નામનું વૈદ્યકીય ચૂર્ણ, જો તેમાં કડવાશ ન હોય તો, તે સુદર્શન ન કહેવાય - આવી કોઈ વિલક્ષણ પ્રતીતિપૂર્વક શ્રી મગનભાઈની સમગ્ર લેખનપ્રવૃત્તિ ચાલતી હોય એમ લાગે છે. આના નમુના રૂપે તા. ૯-૫-૬૪ના ‘સત્યાગ્રહ’માંની એક નોંધ નીચે રજૂ કરવામાં આવે છે. “ અદ્ધર બેજવાબદારી “ વડા પ્રધાનનાં પુત્રી શ્રી ઈંદિરા ગાંધીએ તાજેતરમાં અમેરિકામાં એવું કહ્યું કે, કાશ્મીરમાં પાક. આક્રમણ થયું તે પ્રશ્ન હિંદે ‘યુના’ની સલામતી સમિતિમાં મૂકયો, એ બરોબર પગલું નહાતુંતે લેવાયું ત્યારથી આવું એ માને છે, અને એમ માનનારા હિંદમાં ઘણા આજે છે, એવા ટકો પણ ટાંકયો. “સ્વ૰ સરદાર પટેલ અંગે એવી લાકવાયકા ચાલે છે કે, તેમનો મત ‘યુના’ માં કાશ્મીર પ્રશ્ન લઈ જવા તરફના નહાતા. આ વિષે ખાતરીબંધ ખબર ભાગ્ય મળે. પણ, જો તે ખરી હોય તો, શું એમ માનવું કે, ઈન્દિરાબહેન તે વખતે સરદારના મતનું સમર્થન કરતાં હતાં? “પરંતુ, આ ૧૬ વર્ષ જૂની વાત પછી દિલ્હીમાં અને શ્રી, ઈન્દિરા ગાંધીના મહેલમાં પણ બહુ હવા અને પાણી વહી ગયાં; એ જૂની વાત આજે ટાંકીને એ શું સૂચવે છે? કેમ કે, એમ તા ન જ માની લઈએ કે, તેં બહેન કેવળ ‘મે નહોતું કહ્યું?' એ ભાવમાં આવી, આજની અંધારી સ્થિતિમાં, અમુક વધુ સમજની શેખી બકતાં હાય ! “એમણે શેખ અબદુલ્લાની મુકિત વિષેય પોતાના અંગત મત કયાંય કહ્યો હોય, તે હજી તે જાણવામાં આવ્યું નથી. ‘“મને લાગે છે કે, યુના’ માં ગયાનું પગલું, ‘હિંદ-પાક’ બે ભાગલા પેઠે, અત્યારે તા વિધિના લેખ સનું માનીને ચાલવું જોઈએ; અથવા તે ભૂલ હતી એવી કેવળ પચ્છમ-બુદ્ધિ ટીકાને બદલે તેવા લાકોએ સ્પષ્ટ એમ કહેવું કે, હવે ય તે ભૂલ સુધારી લે અને અમુક આવું કે તેનું નવું પગલું ભરો. ત। તે દેશની ગંભીર કટોકટીની પળે જવાબદારીભેર મદદરૂપ વર્તતા લેખાય. “એવું જ બીજું એક તુક્કાખાર વલણ સર્વોદયવાદી પક્ષનું છે: તે કહે છે કે, બે દેશેાનું મહા-સંઘ-રાજ્ય રચે. અને રાજાજી જેવા પણ એમાં ભળતા હાય તા નવાઈ નહિ. “આ બીજું સૂચન પણ પહેલાં જેવું જ અદ્ધરતાલ નથી? બે દેશ વચ્ચે અયુદ્ધનામું કરવાની વાતને ય જ્યાં હાથ મૂકવા દેવાતા નથી, ત્યાં મહાસંઘ રચવાની વાત કરવી, એ અદ્ધર નહીં તો બીજુ શું ? અતિ કે અધિક સારી સૂચનાના એ ગુણ છે કે, તે સામે બાલીએ તે ખાટા દેખાઈએ; પણ તે વ્યવહાર-ક્ષમ બનવી મુશ્કેલ હોય છે, એટલે જેને માથે કામની જવાબદારી હોય તેણે તે તે ન સ્વીકારી શકાય એમ કહેવાની બદનામી વહારવી પડે ત્યારે સામેના પેલા સૂચનકારાનેં Page #114 -------------------------------------------------------------------------- ________________ - પ્રબુદ્ધ જીવન તા: ૧૯૬૪ તો એ લાભ કે, “જોયું! શાંતિ માટે કેવી રૂડીરૂપાળી વાત સૂચવી છે તેય આ લોકો માનતા નથી!—” આમ તે લોકોને અમુક રાજકારણી સારાશ બકવાને લાગ મળે છે. પરંતુ, સામેવાળ (અહીંયાં પાકિસ્તાન) તે આવા લોકોની વાત ટાંકીને ભારતને ખોટું દેખાડી શકે, અથવા આપણા આંતરભેદને ભવાડો બહાર પાડીને ખેટે લાભ તે લઈ શકે ને ?” | મગનભાઈ દેસાઈ શ્રી ઈન્દિરા ગાંધી વિષે કે સર્વોદયવાદી પક્ષ વિશે તેમને જે કહેવાનું હોય તે ભલે કહે, પણ પિતાની વાત સચોટપણે કહેવા માટે આ નોંધમાં તરવરતી, તેછડાઈની કોઈ ઉપયોગિતા કે આવશ્યકતા છે ખરી ? ... , પરમાનંદ અપંગ બનેલા ડોકટરે સાધેલી જીવનની ' અર્થસભરતા - (“Take My Hands’ ' એ નામનું એક પુસ્તક તાજેતરમાં : પ્રગટ થયું છે. તેનેં લેખિકા છે શ્રીમતી ડોરોથી કલાર્ક વિલ્સન, પ્રકાશક છે મેસર્સ હૈડર ઍન્ડ સ્ટફટને, 'કિંમત છે શીલીંગ ૨૧. તેમાં બસના અકસ્માતને લીધે જીંદગીભરની અપંગ બનેલી ડું. મેરી વરગીઝ-જે હાલ મદ્રાસ સ્ટેટમાં આવેલ વેલાર ખાતેની ક્રિશ્ચિ4 AR54 šlaoreil Physical Medicine and Rehabiitation –શારીરિક ઔષધોપચાર અને પુન:સ્થિરીકરણને લગતા ખાતાની મુખ્ય અધિકારી છે તેના જીવનની કથા છે. આ પુસ્તકનું અવલોકન ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયું છે, જેને નીચે ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. - તંત્રી) | વેલેરની ક્રિશ્ચિયન મેડિકલ કૅલેજની ફીઝીકલ મેડીસીન અને રીહેબીલીટેશન ખાતાની મુખ્ય અધિકારી ડે. મેરી વરગીઝની , જીવનકથા અપંગોની દુનિયાને જ માત્ર નહિ, પરંતુ અપંગેની દુનિયાનું જે કામ કરે છે અને અપંગોને સ્વમાનથી જીવતાં શીખડાવે છે એવા સેવકોને પણ ભારે પ્રેરણારૂપ છે. દાકતરી વિદ્યાની ઉપાધિ મેળવી જ્યારે મેરી વરંગીઝ જીવનમાં. ' સ્થાયી થવાની તૈયારી કરતી હતી ત્યારે દુર્ભાગ્યે તે એક ભયંકર અકસ્માતમાં સપડાઈ: જે બસમાં એ મુસાફરી કરતી હતી તે બસ ઉંધી વળી અને મેરી મૃત્યુમાંથી તે ઉગરી, પણ મહિના સુધી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી પથારીવશ રહી. જયારે તે સાજી થઈ ત્યારે કુદરતે એને કાયમી કદરૂપે શહેરો અને અર્ધા શરીરની કાયમી અપંગતા અર્પણ કરી મેરીની ક્રુર મશ્કરી કરી, પણ મેરીએ આને મશ્કરી ન સમજતાં કુદરતને પડકાર સમજી તેને પૂરો સામને કરવા નિર્ધાર કર્યો. • • • . ખરેખર, આ પ્રહાર વસમે હતો. દાકતરી જીવનનું સુંદર સ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયું હતું. એને પોતાનું જ ફકત દુ:ખ અને નિરાશા ન હતાં, પણ અન્યને પોતે જિંદગીભર મુશ્કેલીમાં મૂકી રહી છે એનું ય તેને ભારે દુ:ખ હતું. " પણ આજે ડૉકટર વરગીઝને વેલારની હૉસ્પિટલમાં રકત્ત પિત્તિઆઓની અને અપંગેની સેવા કરતાં જુઓ ત્યારે " એક જુદું જ ચિત્ર જોવા મળે છે. શારીરિક રીતે હજ ય અપંગ-પાણ આ દિવસ સતત પરિશ્રમ કર, પૈડાંવાળી ખુરશીમાં બેસી મોટા મોટા અને મુશ્કેલીભર્યા ઓપરેશન–વાઢકાપ-કરવા, દરર્દીઓની સારસંભાળ રાખવી, હૈસ્પિટલની વ્યવસ્થા અને વહીવટમાં સૂચનાઓ આપવી, નોંધો લખાવવી, કાગળ લખાવવાં–આવાં આવાં નાનાંમોટાં અનેક કામ તે કરતી હોય છે અને આ કામની સરખામણીમાં ડૉક્ટર મેરીને પોતાની અપંગતા બહુ જ ગૌણ લાગે છે. એને 'જીવનની કયાંય અપૂર્ણતા અધુરાપણું દેખાતું નથી, બલકે જીવનમાં આથી વિશેષ કોઈ સંતોષ એને દેખાતો નથી. અપંગ મેરીને કામ કરવાની પ્રેરણા કયાંથી મળી? તેનામાં શકિતને ત્રેત કયાંથી પ્રગટયો ? અંધકારભર્યા જીવનમાં આશાનું કિરણ કયાંથી આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર આપણને મળે છે નાનકડાં એવાં પુસ્તકમાંથી. એ પુસ્તક છે, “લઈ લ્યો મારા હાથ” "Take My Hands.' all yeasti tal-l *444#j અદ્ભુત વર્ણન છે. ડૅ. મેરીએ અપંગતાની વાસ્તવિકતાને સ્વીકારી મન સાથે સમાધાન કર્યું કે જીવનમાં તે કદિ ચાલી શકશે નહિ. આ સમાધાન અનિવાર્ય એવું પહેલું પગલું મેરીને લાગ્યું. ત્યારબાદ તેણે પોતાની દયા ખાવાનું છોડી દીધું અને નારાજ થવાનું છોડી દીધું. પથારીમાં પડયા પડયા એણે વિચારી લીધું જીવનનું રોજિંદુ કામ કેમ કરવું–કેમ સાડી પહેરવી-પલંગમાંથી ખુરશી પર કેમ જવું—એના હાથ-પગ ઉપર શસ્ત્રક્રિયા થાય ત્યારે મનનું વલણ કેવી રીતે મક્કમ રાખવું–અરે એનાં પગ લઈ લેવાય એથી દુનિયાને અંત નથી આવવાને, ત્યારબાદ ' તે પિતાના હાથનો ઉપયોગ કરશે, “કંઈક સારું” “કંઈક સારું” આનો જ એણે સતત વિચાર કર્યો અને આથી એને અંતરમાંથી પ્રેરણા મળી, અધ્યાત્મ દર્શન થયું. અને એને અનુભૂતિ થઈ કે, તે જેમ જેમ બીજાઓને વિચાર કરે છે તેમ તેમ પોતાનું દુ:ખ હળવું લાગે છે. એના જીવનનું પુન: ચણતર અને ઘડતર ન થયું હોત, જે એને ઈશ્વરમાં અને ઈશ્વરના કાર્યમાં ઊંડી શ્રદ્ધા જન્મી ન હત. એને શરીર કરતાં વધુ તૈયાર કરવાનું હતું પોતાના મનને,.. અને આ ઈશ્વરની કૃપા સિવાય શક્ય નથી, એમ સમજીને કે જે એક મેટામાં મેટો-માનસિક દર્દોના-ડાકટર છે, psychiarist છે તેને પોતાને મધ્યસ્થી બનાવ્યો, તેને પિતાની સમગ્ર જાતને અર્પણ કરી, , , , ' ડે. મેરી જીવન-ઝંઝાવાતો સામે ઝઝુમી અને આજે સસ્મિત વદને કહે છે કે દર્દીઓને ફેંકટરો આપે છે તે હું આવું જ છું, પણ સાથે કંઈક વિશેષ આપું છું અને તે છે મારા અપંગ શરીરની જીવન પરની અદ્ભુત દ્ધા ! અનુવાદ : ચીમનલાલ જે. શાહ ભૂલ-સુધાર તા. ૧૬-પ-૬૪ ના “પ્રબુદ્ધ જીવનમાં શ્રી. વિમલા ઠકારના, જે કાવ્યને અનુવાદ આપવામાં આવ્યું છે તે કાવ્યનું. અંગ્રેજી મથાળું' Rhythm of life નહિ પણ Gaze of life છે. આ પ્રમાણે સુધારીને વાંચવું. તંત્રી, પ્રબુદ્ધજીવન - પૃષ્ઠ. પરમાનંદ . . ૨૧ રિષભદાસ રાંકા ' જયપ્રકાશ નારાયણ વિગેરે ૨૫ એ વિમળાબહેન ઠકાર , ૨૬ વિષયસૂચિ રાષ્ટ્રદીપ એલવાયો! આપણા મહાનુભાવ શેઠ કસ્તુરભાઈ: એક પરિચય શાંતિથી વિચારીએ ! વિમળાબહેનને એક પત્ર કેવળ મલમપટા માટે ગાંધીને જન્મ નહોતે થો! સૂગ આવી તોછડાઈ શા માટે? અંપગ બનેલા ડાક્ટરે સાધેલી જીવનની અર્થસભરતા ધીરેન્દ્ર મઝુમદાર કાકાસાહેબ કાલેલકર પરમાનંદ ' ૨૮, . ૨૯ અનુ. ચીમનલાલ જે. શાહ ૩૨ - માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ—ક, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુબઈ, Page #115 -------------------------------------------------------------------------- ________________ REGD, No. B-42GB વાર્ષિક લવાજમ રૂા. ૪ ] પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૬: અક. ૪. જ પ્રબુદ્ધ જીવન મુંબઈ, જુન ૧૬, ૧૯૬૪, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પિસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા મારી અસ્થિભસ્મની એક મૂઠી ગંગામાં પધરાવો: બાકીની ભારતની ધરતી ઉપર વેરી નાંખજે” . | (તા. ૩ જનની રાત્રે ઓલ ઈન્ડિયાનાં સર્વ મથકોએથી ભારતના મહાઅમાત્ય સ્વ. નહેરુએ તા. ૨૧-૬-૧૯૫૪ના રોજ કરેલા વસિયતનામામાંના કેટલાક વિભાગે પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ વીલના પ્રસ્તુત વિભાગમાં નહેરુની ભાવુકતાનું અદ્ભુત દર્શન થાય છે. નહેરુ માત્ર શુષ્ક રાજકારણી સત્તાલક્ષી રાજપુરુષ નહોતા. તેમનો આત્મા ઉન્નત કલ્પનામાં રમણ કરતા એક કવિ હતા. તેમની આ કાવ્યાત્મકતાની આ વસિયતનામાના પ્રકાશિત વિભાગમાં આપણને સુમધુર ઝાંખી થાય છે. દૈનિક પત્ર વાંચનારાઓએ અંગ્રેજી મા ગુજરાતીમાં આ લખાણ જરૂર વાંચ્યું હશે, એમ છતાં આ લખાણ ફરી ફરીને વંચાય અને વાગોળાય એવા વિચારથી એ લખાણનો જન્મભૂમિ'માં પ્રગટ કરવામાં આવેલ અનુવાદ અહિ રજૂ કરવાનું ઉચિત ધાર્યું છે. તંત્રી) - નવી દિલ્હી, તા. ૩: ૨૧મી જૂન ૧૯૫૪ના દિને શ્રી માટે મમતા છે અને ભારતની ભિન્ન ભિન્ન જાતિઓનાં સંસ્મરણો, જવાહરલાલ નહેરુએ કરેલા વસિયતનામામાંથી કેટલાક ભાગ નીચે એની આશાઓ અને આશંકાએ, તેનાં ગીતો અને યશ પ્રસંગો, આપવામાં આવ્યા છે: “મને ભારતીય જનતાને એટલે બધા સ્નેહ વિજયે અને પરાજય આ નદીની આસપાસ વણાયેલાં છે. અને મમતા સાંપડયાં છે કે હું ગમે તે કરું તે પણ તેના અલ્પ ગંગા તે ભારતનાં પ્રાચીન અને દીર્ધકાલિન સંસ્કાર અને સંસ્કૃઅંશ જેટલો પણ બદલે વાળી ન શકું. અને ખરું પૂછો તો તિનું પ્રતીક બની છે. સદા પરિવર્તમાન, સદા વહેતા અને છતાં પ્રેમ જેવી અમૂલ્ય વસ્તુને બદલે પણ કયાંથી વાળી શકાય ? પણ તેના તે જ, ગંગા પણ તેવી જ છે. ગંગાને જોઈને મને હિમાઘણાક માણસોની લોકોએ તારીફ કરી છે, કેટલાક તરફ તે લયનાં હિમાચ્છાદિત શિખરો અને ઊંડી ખીણ જે મને ખૂબ જ પૂજ્યભાવ પણ વ્યકત કરવામાં આવ્યો છે, પણ ભારતના બધા ગમે છે તે અને નીચે આવેલા સમૃદ્ધ અને વિશાળ મેદાને જ્યાં વર્ગોના લોકોનો સ્નેહ એટલા બધા પ્રમાણમાં મને પ્રાપ્ત થયો છે કે, મારું જીવન વીત્યું છે અને જે મારા જીવનને કાર્યપ્રદેશ છે તેની હું તે તેનાથી મૂંઝાઈ ગયો છું. હું તે માત્ર એક જ આશા રાખી યાદ આવે છે. આ નદી પ્રભાતના તડકામાં હતી અને નૃત્ય કરતી શકે કે હવે હું જેટલાં વર્ષ જીવતો રહું તે દરમિયાન જનતા અને અને સંધ્યાકાળના પડછાયા ફેલાતા હોય ત્યારે ઘેરી અને વિષાદમય તેમના સ્નેહનો હું અપાત્ર ન નીવડું. અને રહસ્યમય લાગે છે. શિયાળામાં તે સાંકડા મંદ અને શોભાયમાન - “મારા અનેક સાથીઓ અને સહકાર્યકરોને તે હું વળી વહેળા જેવી, પરંતુ ચોમાસામાં વિશાળ ગર્જના કરતા ધોધ જેવી વિશેષ ઋણી છું. અમે મહાન કાર્યોમાં સહકાર્યકરો રહ્યા છીએ અને લાગે છે. દરિયાના જેવી વિશાળ અને કંઈક અંશે દરિયાની એવા કાર્યોની સાથે અવશ્ય રીતે સંકળાયેલી ફત્તેહ અને દુ:ખમાં વિનાશક શકિત ધરાવતી ગંગા મારા મનથી ભારતને ભૂતકાળ સાથે ભાગ લીધો છે. હું પૂર્ણ હૃદયપૂર્વક એમ જાહેર કરવા માંગું વર્તમાનમાં પહોંચીને એથી આગળ વધીને ભવિષ્યના મહાસમુદ્રમાં છું કે મારા મૃત્યુ પછી મારે માટે કાંઈ પણ ધાર્મિક વિધિ કરવામાં મળી જતો હોય તેના પ્રતીક જેવી લાગે છે અને જે કે મેં પ્રાચીન પ્રણાલિઓ અને રિવાજોમાંથી ઘણાખરાને ત્યાગ કર્યો છે અને ભારત ન આવે. મને આવી વિધિઓમાં શ્રદ્ધા નથી અને લોકાચાર ખાતર પણ તેને અમલ કરવો એ દંભ ગણાય અને પોતાની જાતને અને તેના લોકોને બાંધી રાખતા અને નિયંત્રિત કરતા તેમ જ, ભારતના ઘણાખરા લોકોને ધનારાં તેમ જ શરીરનાં અને આત્માના તેમ જ બીજાને છેતરવાનો પ્રયાસ ગણાય. મુકત વિકાસને અટકાવનારાં બધાં બંધને ભારત તેડી નાખે એ હું ઈચ્છું છું કે જ્યારે હું મરણ પામું ત્યારે મારા શરીરને અગ્નિદાહ દેવામાં આવે. જો હું વિદેશમાં મરણ પામે તે મારા બાબતમાં હું ઘણા ઉત્સુક છું અને આ બધા માટે ઈચ્છા રાખું છુ દેહને ત્યાં અગ્નિદાહ દેવાય અને મારી અસ્થિભસ્મ અલહાબાદ છતાં, હું ભૂતકાળથી તદ્દન અલગ પડી જવા માગતા નથી. જે મહાન પરંપરા આપણી હતી અને છે તે માટે હું ગૌરવ અનુભવું ખાતે મોકલવામાં આવે. તેમાંની મુઠ્ઠીભર અસ્થિભસ્મ ગંગામાં છું અને મને એવું ભાન થાય છે કે આપણા બધાની માફક હું પણ પધરાવવામાં આવે, અને મોટા ભાગનું નીચે જણાવ્યા પ્રમાણે ભારતના સ્મરણાતીત એવા ઈતિહાસના ઊગમકાળ સુધી પહોંચી ગયેલી વિસર્જન કરવામાં આવે. મારી મુઠ્ઠીભર રક્ષા ગંગામાં પધરાવવામાં એવી અતૂટ સાંકળીની એક કડી છું. હું એ સાંકળી તેડીશ નહિ, કારણ કે આવે એવી મારી ઈચ્છામાં મને પિતાને નિસ્બત છે ત્યાં સુધી મને એને અમૂલ્ય ભંડારની માફક જાળવી રાખવાનું મન થાય છે કોઈ પણ ધાર્મિક મહત્ત્વ સમાયેલું નથી. હું આ બાબતમાં કોઈ અને હું એમાંથી પ્રેરણા પામું છું અને મારી આ ઈચ્છાની એક ધાર્મિક લાગણીઓ ધરાવતો નથી. હું મારા બાળપણથી જ અહહા નિશાની તરીકે અને ભારતના સાંસ્કૃતિક વારસા તરફની મારી છેવટની અંજલિ તરીકે હું આ એક વિનંતિ કરું છું કે મારી મુઠ્ઠીભર રાખ બાદમાં ગંગા અને જમના નદીઓથી મુગ્ધ બન્યો છું અને હું અલહાબાદમાં ગંગામાં પધરાવવામાં આવે—જેથી તે ભારતને કિનારો જેમ જેમ મોટો થયો તેમ તેમ તેમના તરફને મારો ભાવ પણ વધુ પખાળતા મહાન સમુદ્રમાં ખેંચાઈ જાય. ગાઢ બનતો ગયો. બદલાતી જતી ઋતુમાં તેમની ભિન્ન ભિન્ન “પરંતુ મારી અસ્થિભસ્મના મોટા ભાગની અન્ય રીતે વ્યવપ્રકૃતિનું મેં અવલોકન કર્યું છે અને અનેક યુગ દરમિયાન સ્થા કરવી રહેશે. હું એવું ઈચ્છું છું કે, એ ભસ્મને વિમાનમાં ઊંચે આ નદીઓ સાથે સંકળાયેલા ઈતિહાસ અને પુરાણી લકવાયકાઓ, આકાશમાં લઈ જવામાં આવે અને જ્યાં ભારતના ખેડૂતો શ્રમ ગીતા અને કથાઓ કે જે બધાં એ નદીઓનાં વહેતાં પાણી કરતા હોય ત્યાં તેને આકાશમાંથી વેરવામાં આવે જેથી તે ભસ્મ. સાથે એકરૂપ બની ગયાં છે તેને મને ઘણી વાર વિચાર આવ્યો છે ભારતની ધરતીની માટી અને તેના ફળદ્ર ૫ સ્તર સાથે મળી જાય.' અને તેમાં પણ ગંગા તો વિશેષત: ભારતની નદી છે. લોકોને એના અને તેની સાથે ઓતપ્રોત થઈ જાય.” Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન , તી, ૧૬-૬-૬૪ - 1 પંડિતજી સાથેનું મારું છેલ્લું મિલન (તા. ૭-૬-૬૪ ના ટાઈમ્સ ઑફ ઈન્ડયામાંથી સાભાર ઉધૃત) છે.' અને ઉમેર્યું : “હું જ, દહેરાદૂનમાં પંડિતજી જ્યાં ઊતર્યા છે ગયે વર્ષે વડા પ્રધાનના નિવાસસ્થાને ભોજન બાદ, અમે ત્યાં પહોંચી આ શ્રમ લેતા એમને ન અટકાવી શકું? બેઠાં બેઠાં ટોળટપ્પાં કરતાં હતાં ત્યારે મેં પંડિતજીને પૂછયું : “એની મેં કહ્યું : “ખુશીથી, પરંતુ જ્યારે એમની તબિયત બરાબર બેસન્ટની હોમરૂલ ચળવળમાં આપણે બન્નેએ સક્રિય ભાગ લીધો નથી અને જ્યારે એઓ આરામ માટે જ અહિં આવ્યા છે ત્યારે ત્યારથી – લગભગ ૧૯૧૭થી – આપણે જાહેર જીવનમાં સાથે હું પણ એમને પરેશાન કરવા ઈચ્છતો નથી.” છીએ- ગાઢાં મિત્રો પણ બન્યા છીએ; તે તમે યાદ કરીને કહેશે “તે પછી તમે ઈન્દિરાબહેન સાથે ફોન ઉપર વાત કરી કે, એ સમયની એકાદ ત્રીજી વ્યકિત હજુ પણ હયાત હોય – આપણી લેશે?' તેઓએ પૂછ્યું. આ સાથે હોય?” | ‘જરૂર.” મેં કહ્યું. “એમ કરવામાં મને આનંદ થશે.” '' પંડિતજીએ ઊંચે જોયું; ક્ષણભર વિચારીને કહ્યું : “ એવું એક એએએ ફોન જોડી આપ્યો. મેં પ્રેમાળ અને ભકતહૃદયી પણ નામ યાદ આવતું નથી.” પુત્રીને “પપા'ની તબિયતના સમાચાર પૂછયા. ઈન્દિરાબહેને મને એ એક શોચનીય હકીકત છે કે લાંબા સમયની આપણી વચ્ચે સમાચાર આપ્યા કે અશકિત હોવા છતાં પંડિતજીની તબિયત સારી છે. વધુમાં એ પણ નક્કી કરી લીધું કે, બપોર સુધીમાં પંડિતજી. આવી ગાઢી મૈત્રી હોવા છતાં, દેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી મારે ત્યાં આવવાનો આગ્રહ રાખે જ છે એવા સમાચાર મને મળે છે એના માટે આપણે અત્યારે એક મત થઈ શકતા નથી.” મેં તો મારે દહેરાદૂન-સરકીટ હાઉસમાં ન જવું; નહિ તે સાંજે પાંચેક : '' કહેવાનું ચાલુ રાખ્યું. ' | વાગ્યે ત્યાં પહોંચી જવું. : ત્યાં નિરવતા પથરાઈ ગઈ, અને જ્યારે અમે છૂટા પડયા મેડેથી મને સમાચાર મળી ગયા કે સાંજે મારે દહેરાદુન જ ત્યારે અમારા પર વિષાદની છાયા પથરાયેલી હતી. - જવું. સાંજે જ્યારે પંડિતજીને ત્યાં પહોંચ્યો ત્યારે ઈન્દિરાબહેન - એકાદ વર્ષના આ ગાળા દરમિયાન અમે અવારનવાર પત્રથી મને પંડિતજી પાસે લઈ ગયાં. એ સરકીટ હાઉસના કાર્યાલયમાં મળતા; પરંતુ પ્રત્યક્ષ મળ્યા એક જ વખત - એક ટ્રસ્ટના અમે વીજળીના એક દીવાની પડખે પોતાનું કાર્ય કરી રહ્યા હતા. મને બન્ને ટ્રસ્ટી હોવાના કારણે એની એક સભામાં. જોઈ એ ઊભા થયા. ભેટીને સત્કાર કરવાની એમની પ્રણાલિ ત્યારે ' . ' ' ત્યારબાદ પંડિતજીના દહેરાદૂનના કાર્યક્રમના સમાચાર મેં પણ મેં અનુભવી; પછી અમે બન્ને બહાર વરંડામાં ગયા. 1 વર્તમાનપત્રો દ્વારા જાણ્યા. તે મે મહિનાની ૨૩થી ૨૬ સુધી ગયા જાન્યુઆરીમાં ભુવનેશ્વર ખાતે એમની તબિયત અસ્વસ્થ બની દહેરાદૂન આવી રહ્યા હતા. તેઓ જ્યાં ઊતરવાના હતા ત્યાંથી લગ ત્યારથી પંડિતજીને જોયા નહોતા; પણ મને લાગ્યું કે એ પહેભગ આઠ માઈલ દર મસરી જવાના રસ્તા ઉપર. નિવૃત્તિ લીધા લાના પંડિતજી નહોતા. એમના બન્ને ખભા સહેજ આગળ નમી .. પછીનું જીવન ગાળવા માટે મેં એક નાનકડું મકાન બાંધ્યું છે. ગયા હતા; એમની પીઠ પણ વળી ગઈ હતી. એઓ ધીરે ધીરે પણ અત્યારે મારી ઉંમર શુમેતેર વર્ષની છે; પંડિતજી કરતાં નવેક મહિને મુશ્કેલીથી ચાલી શકતા હતા. નાનો છું એમ કહી શકાય. ' મેં કહ્યું : “જવાહરલાલ, મેં તમને કદિ આવા જોયા નથી; આવા અશકત બનશે એવું કદિ કયું પણ નથી. તમારી આ એઓ ૨૩મી મેના રોજ બપોર પછી દહેરાદૂન આવી પહોં તબિયત જોઈને મને રડવું આવી જાય છે. અને સાચે જ, મારી રયા, કે તરત જ મીઠાં મેટાં બે તરબૂચની ભેટ એમના તરફથી આંખમાંથી બે આંસુ સરી પડયા.. . આવી પહોંચી. જે ભાઈ આ ભેટ લાવ્યા હતા એમને મે પંડિતજીની પછી તે અમે બન્ને, ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરી, વાતે તબિયતના સમાચાર પૂછયા; કારણ કે છેલ્લામાં છેલ્લી એમની- જે કરતાં વરંડામાં બેઠા. વાતવાતમાંથી અમે વર્તમાન પરિસ્થિતિ પર તસ્વીરો મેં વર્તમાનપત્રોમાં જોયેલી એ તસ્વીરોએ એમના આ એક આવી પહોંચ્યા ત્યારે અસાધારણ રીતે એઓએ મૌન ધારણ કર્યું. તે ભૂતકાળમાં જ્યારે જયારે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે એ જ • પુરાણા મિત્રના દિલમાં અજંપે ઉત્પન્ન કર્યો હતે. બાલ્યું જતા; હું સાંભળવાનું રાખો. આજે જાણે કે વાત કરવાને સાંજે તે ટપાલ પણ આવી પહોંચી. ટપાલના થેકડામાં ઈજારો મેં રાખ્યો હતો. - પંડિતજીને તા. ૨૧મી મેને એક પત્ર પણ હતું : “પ્રિય પ્રકાશ, એમને કહ્યું કે, “આઝાદી મેળવી એ દિવસથી, ૧૯૯૨ પરમ દિવસે તા. ૨૩ મી મેએ ત્રણ દિવસ માટે દહેરાદૂન આવી માં મહારાષ્ટ્ર રાજયના ગવર્નરપદેથી હું નિવૃત્ત થયું ત્યાં સુધીના રહ્યો છું. જો કે ત્યાં સંપૂર્ણ આરામ માટે આવી રહ્યો છું અને કયાંય સમયમાં ઉચ્ચ અધિકારપદે રહી, સામાન્ય માનવીને મન સ્વતંત્રતાને હરવાફરવાની ઈચ્છા નથી; છતાં આ ત્રણ દિવસ દરમિયાન એકાદ શું અર્થ હોઈ શકે એને મને ખ્યાલ નહોતે. જો કે ચારે તરફથી દિવસે તમારે ત્યાં આવી જઈશ, અને આવવાનું નક્કી કરીશ એ મેં કેવળ સૌજન્ય અને સદ્ભાવને અનુભવ કર્યો હતો એમ છતાં પહેલાં તમારી સાથે ફોન ઉપર વાત કરી લઈશ. મારે કહેવું જોઈએ કે, બિનઅધિકારીઓની સ્થિતિ વિષમ બનતી ' - તમારો સ્નેહાંકિત, જવાહરલાલ જતી હતી. જેમ જેમ રાજ્ય જનતાના જીવનમાં વધુ ને વધુ ડખલ- ' અને ત્યાં તે, મેં પોલીસના દળને મારા મકાનની આસ ગીરી કરવાની શરૂઆત કરી, એમ એમ સામાન્ય શહેરીની સ્થિતિ પાસ ગોઠવાતું જોયું. ઝાડૂવાળાઓને આસપાસના વિસ્તારને અને વધુ ને વધુ મુશ્કેલભરી બનતી ગઈ છે. રસ્તાઓને સાફ કરતા નિહાળ્યા. આ પોલીસ દળના ઉપરીએ મારે સંયુકત સદાચાર સમિતિ દ્વારા લાંચરુશવતના મૂળ ઉખેડી નાખવાના શ્રી નંદાજીના યત્નની પણ મેં વાત કરી, સાથે સાથે ત્યાં આવીને કહ્યું કે, “બીજે દિવસે બપોર પછી વડા પ્રધાન તમને એ સમિતિના મંત્રીએ એ પ્રવૃત્તિમાં જોડાવાનું મને નિમંત્રણ મોકલ્યું. મળવા આવી રહ્યા છે.’ છે એ પણ કહ્યું. મેં કહ્યું કે, આ પ્રવૃત્તિમાં મેં ખુશીથી ભાગ * બીજે દિવસે સવારે સરકારી રાહે વ્યવસ્થા વધતી ગઈ. એ લીધો હોત, પણ ‘હું લાંચ લઈશ નહિ કે આપીશ નહિ; તેમ જ વિભાગના કમિશનર, કલેકટર અને છેલ્લે જિલ્લાના પોલીસ અધિ જે વ્યકિત આવા દુર્ગુણામાં ભાગ લેતી હોય એમની સાથે કામ પાડીશ નહિ એવા પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવાનું હોવાને કારણે કારી પણ મળી ગયા. એ સૌએ મને કહ્યું કે, ‘આઠ માઈલની આ મારે માટે અશક્ય બન્યું છે એ પણ કહ્યું. મુસાફરીને શ્રમ ઊઠાવવા માટે અશકત હોવા છતાં–વેંકટરોની હસતાં હસતાં મેં પંડિતજીને કહ્યું: ‘હું લાંચ લઈશ નહિ એવી .. મનાઈ હોવા છતાં – પંડિતજી અહીં આવવાને આગ્રહ કરી રહ્યા પ્રતિજ્ઞા હું લઈ શકું; કારણ કે એવી પરિસ્થિતિ ઊભી થાય એવી ) Page #117 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૬-૬૪ . - પ્રબુદ્ધ જીવન 23 કલ્પના પણ હું કરી શકતા નથી, પરંતુ લાંચ આપીશ નહિ એવી પ્રતિજ્ઞા લેવાનું મારે માટે મુશ્કેલ છે- જ્યારે અનિવાર્ય પ્રસંગે લાંચ આપ્યા સિવાય રેલ્વે ટિકિટ મેળવવાનું અશક્ય હોય ત્યારે તો નહિ જ વધુમાં ઉમેર્યું: ‘સબરજિસ્ટ્રારે દર હજારે વીસ રૂપિયા લેવાનું સ્વીકારી, મારા મુખ્ય નેકરને ડોકયુમેન્ટ રજિસ્ટર કરી આપવાની ખાતરી આપી ત્યારે આ કારણે મારા એ નકરને હું છૂટો કરવાને તૈયાર નથી. જો હું એને છુટો કરું તે, વિધુર હોવાને કારણે સમયસર ભોજન પણ ન પામી શકે. “જો કોઈ રેલવે–અધિકારી સાથે ઝંઝટ ઊભી થાય તો હું પછીથી પણ ફરિયાદ કરી શકું. પણ મારા આ નોકરે જે સબ- રજિ સ્ટારે આ રકમ લેવાની હિંમત કરી હતી એનું નામ સુદ્ધાં આપવાની ના કહી; એવું કહીને કે, પાણીમાં રહીને મગર સાથે લડવાથી ફાયદો શો ?' પંડિતજી આ સાંભળી ખૂબ હસ્યા, અને પૂછયું : “આને ઉપાય શો?’ મેં મારી હંમેશની પુરાણી બની ગયેલી વાત કરી: “રાષ્ટ્રીય અને સામાજિક ક્ષેત્રે સતત જાગૃત રાખનું શિક્ષણ.' - આ સાથે મેં એસ્ટેટ ડયુટી, વારસા સર્ટિફિકેટ વગેરેની તેમ જ એના કઠોર અમલની, અને આ ખાતાના અમલદારોની અસહા- નુભૂતિભરી વલણની વાતો કરી. મેં મારા કુટુંબમાં જ બનેલા એક પ્રસંગની વાત કરી. દસ વર્ષના ટૂંકા ગાળામાં એક જ સ્થાવર મિલકત પર, ઉપરાઉપરી મરણ થવાને કારણે સાત વખત એસ્ટેટ ડયુટી ભર્યાનું દ્રષ્ટાંત આપ્યું. આ બધું સાંભળી, એમનું ચિત્ત ઉદ્રિ ગ્ન બન્યું. મને લાગ્યું કે મારી એક એક વાતને તેઓ હૃદયસ્થ કરી રહ્યા છે. તાજેતરમાં જ થઈ ગયેલા હવાઈ – અકસ્માતે, અને એમાં માર્યા ગયેલા જવાન અધિકારીઓની વાત પણ મેં સંવેદન સાથે રજૂ કરી. આવા એક અકસ્માતમાં મારી સૌથી મોટી દીકરીને એકનો એક પુત્ર પણ માર્યો ગયો હતો. આવા કરૂણ અકસ્માત પ્રત્યે સરકારની જે નિષ્ઠર વલણ રહી છે એની પણ કટુતા સાથે મેં ફરિયાદ કરીને ઉમેર્યું: ‘મને કહેવામાં આવ્યું હતું કે આ અકસ્માતની જે તપાસ થશે એને અહેવાલ લાગતાવળગતા કુટુંબને આપવામાં આવશે; પણ હા એ બન્યું નથી.' આ સાંભળી પંડિતજી બેઠા થયા અને બોલ્યા “મને જાણ છે ત્યાં સુધી એના મા-બાપને આ અહેવાલ પહોંચાડવામાં આવ્યો છે. મેં જવાબ આપ્યો: ‘એમ નક્કી કરવામાં આવ્યું હતું, પણ છેલી ક્ષણે સંરક્ષણ પ્રધાને આ અહે- વાલ અમને આપવાની ના પાડી; આથી અમારે તે માત્ર કલ્પનાથી જ અકસ્માત વિશે વિચારવાનું રહ્યું.' ગવર્નર તરફ પ્રધાનની નિવારી શકાય એવી ગેર રીત - ભાત, સરકારી અધિકારીઓની વધતી જતી ડખલ, વિદેશમાંની એલચી કચેરીમાંમાંના અમલદારોની ગેરવર્તણુંક વગેરેની જ્યારે મેં વાત કરી ત્યારે એની ઝીણવટભરી તપાસ કરવાની એમણે ઈચ્છા વ્યકત કરી. મારા અનુભવોની વિગતો માટે એમણે માગણી કરી, અને મેં તે આપી પણ ખરી. મેં જોયું કે, આ બધી વાતો કરી હું એમને વ્યથિત કરી રહ્યો હતો; આથી મેં વાતને પ્રવાહ બદલી વર્ષો પહેલાંના પ્રફ - લ્લિત કરે તેવા પ્રસંગો યાદ કર્યા. આઝાદી જાળવવાને જે યત્ન કરવો પડે એને બદલે એ મેળવવામાં કેટલી સરળતા હતી અને એ માટે અમે શું કર્યું હતું એની, અલાહાબાદ અને બનારસનાં અમારાં નિવાસસ્થાનોની, જેને અમે બને સારી રીતે ઓળખતા હતા એવા નોકરોની અને અમારાં બાળકોની પણ વાત કરી. પૂરો એક કલાક કયાં વીતી ગયો એની ખબર ના પડી, હું જવા ઊભો થયો કે તરત એઓ અંદર જઈ પિતાને કોટ પહેરી આવ્યા અને મારી સાથે મોટરમાં મારે ત્યાં આવવાની તૈયારી બતાવી. આ એમનું સૌજન્ય ગણાય. જતાં જતાં રસ્તામાં એક સ્થળે રસ્તાની બાજુએ વાંકોચૂંકો એક વાંસ ઊભે કરાયેલ જોયો. એની પાસેથી પસાર થતાં મેં કહ્યું: “સ્વરાજની આ એક વિશિષ્ટ ભેટ છે. અહીંતહીં ચારે બાજુ એ તમને નજરે પડશે. જકાત- થાણાની બે નિશાની છે, અને જકાત ભર્યા સિવાય કોઈ વાહન પસાર થઈ ન શકે એ માટે એને રસ્તા વચ્ચે આડે રાખવામાં આવે છે.’ પંડિતજીને કહ્યું કે, “લગભગ દરેક સ્થળે મેં સર્વ પ્રકારે અનુકળતા મેળવી છે; પણ જકાત મેળવતા આ જકાતી થાણાએ જરૂરિયાત કરતાં પણ વધારે મારે ખાટી થવું પડયું છે – જો કે સરકારી તંત્રમાં એક સમયે ઉચ્ચ સ્થાન ધરાવતો હતો ત્યારે મારે કશું આપવાનું રહેતું નહોતું; અને તરત રસ્તે ખુલ્લો થઈ જતે; પરંતુ હવે એ સ્થિતિ રહી નથી. આ સાંભળી પંડિતજી પણ હસવું ખાળી શક્યા નહિ. આઠ માઈલને રસ્તો જલ્દી પૂરો થયો, અને ફરી વાર એક કલાક મારા નિવૃત્તિસ્થાન – વિશ્રાંતિ કુટિર – માં અમે આનંદમાં પસાર કર્યો. અમે ચા અને નાસ્તો લીધાં. નિવૃત્તિ - જીવન માટે આ સ્થળ પંસદ કરવા માટે પંડિતજીએ મને અભિનંદન આપ્યાં, અને મેં મારી ભાવિ - યોજના કહી બતાવી. મકાનને બંધાઈ રહેલ બાકીને ભાગ પણ ફરી વળ્યા. પોતાના મિત્રો કયા પ્રકારનું સામાન્ય વાચન કરી રહ્યા છે એ જાણવાની એમની હમેશની જિજ્ઞાસાએ મારી પાસેથી પણ એ અપેક્ષા રાખી, અને મેં છએક પુસ્તકોની અને વર્તમાનપત્રો માટે તૈયાર કરી રહેલ લખાણની વાત કરી. પંડિતજીને આરામ લેવાને અને જે રીતે એઓ શ્રમ લઈ રહ્યા છે એ રીતે નહિ લેવાને આગ્રહ કર્યો. ત્રીજી મેના એક પત્રમાં જ એઓએ લખ્યું હતું: ‘મારા વહાલા પ્રકાશ, હું આવતી કાલે ગંડક બેરેજના ઉદ્ઘાટન પ્રસંગે નેપાળની સરહદે આવેલ ભાઈસલટન જઉં છું. નેપાળના મહારાજ ત્યાં આવે છે. બીજે દિવસે હું પાછો ફરીશ. ગયા જાન્યુઆરીમાં ભુવનેશ્વરથી પાછા ફર્યા બાદ હજુ સુધી હું દિલહી બહાર ગયો નથી. પ્રેમપૂર્વક શુભેચ્છાઓ સાથે – તમારે સ્નેહાળ જવાહરલાલ.’ ‘ભાઈસલોટન’ – ભેંસનું આળોટવું – એ નામ ઉપર અમે ઠીક ઠીક હસ્યા, અને પછી આવી લાંબી મુસાફરીને કામ લેવા માટે પંડિતજીને મેં ઠપકો પણ આપ્યો. વધુમાં મજાકમાં કહ્યું પણ ખરું કે, જો તેઓ પોતે વહી રહેલ ભારે જવાબદારીમાંથી લાઓસ અને ઈન્ડોનેશિયાને વધુ પડતો બોજો ઓછો કરશે – કારણકે વિશ્વની સર્વ બિમારીઓ દૂર કરવાની જવાબદારી એમણે સ્વીકારી નથી જતો પોતે અત્યારે જે રીતે સ્વસ્થતાથી કાર્ય કરી રહેલ છે એ રીતે કરી શકશે.” આની આ વાત છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું એમને કહેતો જ આવ્યો છું, - પણ અફસોસ, કંઈ પરિણામ વિના. અમારું મિલન પૂરું થયું. પંડિતજીને વિદાય આપવા દરવાજા સુધી ગયો. જાહેરમાં કે ઘેર જ્યારે જ્યારે અમે છટા પડયા છીએ ત્યારે ત્યારે હમેશા એકબીજાને ભેટીને જ અમે છૂટા પડયા છીએ, પરંતુ આ વખતે વિદાય લેતી વખતે એઓ મને છેલ્લાં સુડતાળીસ વર્ષની અમારી મૈત્રી દરમિયાન જે રીતે નહિ ભેટયા હોય એ રીતે વધુ દ્રઢ બાલિગનથી, વધુ લાંબા સમય સુધી ભેટયા. મને પણ આશ્ચર્ય થયું આમ કેમ ? ત્યારે મને ખબર નહોતી કે અમે છેલ્લી વખત પરસ્પર ભેટી રહ્યા હતા, અને એઓ મારી છેલી વિદાય લઈ રહ્યા હતા. જાણે કે મારી છેલ્લી વિદાય લેવા માટે જ એ દહેરાદૂન આવ્યા હોય એમ શી રીતે હું વિચારી શકું? પણ છેવટે અમારે સૌને માટે બન્યું એવું જ. આ બન્યું મેની તારીખ ૨૪ મીએ; એમણે દહેરાદૂન છોડયું તા. ૨૬ મીએ; અને તા. ૨૭ મીએ એએની પુણ્ય મૃતિ જ રહી. . આશ્ચર્યની વાત એ છે કે, એ દિવસે મોડા આવેલાં સવારનાં વર્તમાનમાં, પંડિતજી દિલ્હી પહોંચી ગયાના સમાચાર વાંચી, એએએ મારી ‘કુટિર” માં પધારી મને કૃતકૃત્ય ક્યો એ પત્ર લખવાની તૈયારી કરતો હતો ત્યાં કોઈક એકદમ મારી પાસે દોડી આવ્યું અને મને કહ્યું કે, દહેરાદૂનથી ફોન દ્વારા સંદેશો આવ્યો છે કે પંડિતજી હવે આ દુનિયામાં નથી. હું અચાનક બેઠો થઈ ગયો. આ કઠોર સમાચાર હું માની પણ શકો નહિ, પરંતુ અફસ! ખરાબ સમાચાર ભાગ્યે જ ખેટા. હોય છે. અને આમ, વિશ્વના મહાન ફલક ઉપરથી એક મહાન, નીડર વિભૂતિ – પંડિત જવાહરલાલ – અદશ્ય થઈ : મેં એક સરસ મિત્ર અને સાથી ગુમાવ્યો. એની વિદાય માટે મને શોક નથી; કારણ કે આ દુષ્ટ દુનિયાની બધી આફત અને મુંઝવણે એ પાછળ મૂકતા ગયા છે. મને દુ:ખ એ વાતનું છે ને શરમ પણ – કે હું હજુ જીવતે છું. હયાત એવા મિત્રોમાં સૌથી મારા જૂના મિત્ર હતા. એ પણ મને છોડી ગયેલ છે, આજે મને ખૂબ જ એકલતા લાગે છે. જેવી ઈશ્વરની ઈચ્છા ! અનુવાદક:શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ, મૂળ અંગ્રેજી: શ્રીપ્રકાશ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૧૪ નહેરુને શ્રીમતી પર્લ બકે આપેલી અંજલિ આ દુનિયા ઉપરના માનવી જીવનની પ્રત્યેક સદીમાં, જેઓ આપણ સર્વના જીવન ઉપર પ્રભાવ પાડે એવા બહુ થોડા માનવીઓ જન્મ લે છે. જવાહરલાલ નહેરુ આવા એક પુરુષ હતા. છેલ્લા કેટલાય દશકા સુધી એવો કોઈ બીજો માણસ પાકયો નથી કે જેણે તેમના જેટલી આપણા ઉપર - પૂર્વ અને પશ્ચિમ ઉપર - અને - સૌ કોઈના ભલા માટે આટલી બળવાન અસર પાડી હોય. ' ' . તેમને નહિ જાણતા એવા લોકોએ તેમના વિશે કેટલીક વાર , અણઘટતી ટીકા કરી છે, એમ છતાં પણ, તેમણે પાડેલા આ વ્યાપક પ્રભાવને કોઈથી ઈનકાર થઈ શકે તેમ નથી. પરિણામે આજે, તેમની નીડર અને સ્વતંત્ર પ્રકૃતિના કારણે તેઓ વિશ્વના એક અત્યંત આદરણીય પુરુષ બન્યા છે અને તેમની સત્યનિષ્ઠા અને પ્રતિભાસંપન્ન વ્યકિતત્વના કારણે દુનિયાના પ્રેમપાત્ર માનવી બન્યા છે. તે તેમને જીવનના પ્રારંભથી જ જાણે કે નેતૃત્વ પ્રાપ્ત થયું . છે. મને બરાબર યાદ છે કે તેમણે બહુ નાની ઉમ્મરે મહાત્મા ગાંધીનું અનુયાયીત્વ સ્વીકાર્યું ત્યારથી તેમના વિશે હું આદર અનુભવતી થઈ. છું. મહાત્મા ગાંધી માટે. તો મને આદર હતો જ, પણ મહાત્મા ગાંધી જેવી વ્યકિતની અસાધારણ તાકાત અને પ્રભાવિકતાને મને પૂરો ખ્યાલ છે અને તેથી જો કે જવાહરલાલ તેમના એ વડિલ પુરુષ પ્રત્યે સર્વપ્રકારને આદર અને પ્રેમ દાખવતા હોવા છતાં, પોતાનું સ્વત્વ-મન અને બુદ્ધિનું સ્વાતંત્ર્ય-તે કેવી રીતે ટકાવી રાખતા હતા તે જોઈને હું ભારે આશ્ચર્ય અનુભવતી હતી. ' આમ ગાંધીજી જેવી વ્યકિતથી જુદા પડવાની અને નમતું નહિ આપવાની તાકાત તેમનામાં રહેલી એ મહત્તાની ઘોતક હતી કે જે મહત્તા, વર્ષોના વહેવા સાથે, વધારે સ્પષ્ટપણે અને ખૂબ પ્રબળપણે અભિવ્યકત થતી રહી હતી. * *, તેમના નેતૃત્વ નીચે ભારત પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અગ 'ગામી રાષ્ટ્ર તરીકે આગળ આવીને ઊભું છે અને તેના લોકો બને વિભાગની ભાષા બોલે છે. દુનિયાએ ભાગ્યે જ જાણ્યા હોય—અનુભવ્યા હોય એવા અતિ આતંકભર્યાં વર્ષો દરમિયાન જવાહરલાલ પિતાના લોકસમુદાયને એકસરખી રીતે એકત્ર બનાવી શકયા છે અને તેના વૈવિધ્યમાં સમગ્રલક્ષી એકતા ઊભી કરીને, મને 'લાગે છે કે, સદીઓ સુધી ટકી રહે એવી એક બળવાન પ્રજાનું તેમણે નિર્માણ કર્યું છે. . . જવાહરલાલના વ્યકિતત્વની બીજી બાજુએ – તેમની મેહક રીતભાત, તેમની તેજસ્વીતા, તેમની અનોખી ચમક - આ બધું મારા ધ્યાન બહાર નથી. હું માનું છું કે આપણે સમય જો વધારે શાંતિપૂર્ણ હોત તે એક સર્જક લેખક તરીકે તેમણે ઘણું મોટું નામ કાઢયું હોત, કારણકે તેમની લેખનશૈલી ઉચ્ચ પ્રકારની હતી અને તેમની કલ્પના જીવતી અને જાગતી હતી. જે પોતાના દેશના રાજકારણને તેમની બુદ્ધિશકિત વરી ન હોત તો તેમણે કેટલાં બધાં પુસ્તકો લખ્યાં હોત? તેમણે મૌલિક સર્જન દાખવતાં મહત્ત્વપૂર્ણ જે થોડાં પુસ્તકો લખ્યાં છે તે માટે તેમની હું મારી જાતને ઋણી લેખું છું. આમ છતાં પણ મને લાગે છે કે ભારતને તેમનાં પુસ્તકોની જરૂર હતી તે કરતાં વધારે જરૂર તેમણે ભારતને પૂરું પાડેલ એવા તેમના નેતૃત્વની હતી. આ સમગ્ર રીતે વિચારતાં, જવાહરલાલ નહેરુ કદિ ન વિસરાય એવી એક મહાન વ્યકિત છે. મહાત્મા ગાંધીજીની છાયા નીચે તેમણે પોતાના જીવનને પ્રારંભ કર્યો હતો, થોડા સમયમાં પણ તેઓ એકદમ પાતાના રૂપે બહાર આવ્યા હતા અને માત્ર આધુનિક ' ભારતની સર્વોત્કૃષ્ટ વ્યકિત તરીકે જ નહિ પણ દુનિયામાં જે બહુ થોડા મહાપુરુષે આજ સુધીમાં થઈ ગયા છે તેમાંનાં એક તરીકે તેઓ જીવ્યા છે, જીવે છે. અને સદાકાળ જીવતા રહેશે. તેમને પ્રત્યક્ષ જોયા છે અને તેમને ચેતનાભર્યો અવાજ સાંભળ્યો છે તેને મારા ચિરસ્મરણીય કિંમતી અનુભવમાં એક અનુભવ લેખું છું. અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : શ્રીમતી પર્લ બક નહેરુને અડલાઈ સ્ટીવન્સને આપેલી અંજલિ (સંયુકત રાષ્ટ્રસંસ્થાની સલામતી સમિતિની તા. ૨૮ મી મેના રોજ મળેલી સભામાં યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિ શ્રી અડલાઈ ઈ. સ્ટીવન્સને સ્વનહેરુને નીચે મુજબ અંજલિ આપી હતી. -તંત્રી) માન્યવર પ્રમુખશ્રી, જ્યારે કોઈ પણ પ્રજાને પ્રજ્ઞાસંપન્ન અગ્રગણ્ય નેતા દુનિયાના ઘાંઘાટભર્યા રંગમંચ ઉપરથી હંમેશાને માટે વિદાય થાય છે ત્યારે માનવી–જીવનનો વ્યવહાર જાણે કે શંભી જાય છે. કેટલાક માટે તે ઘટના ભારે ઊંડી દિલગીરીને વિષય બને છે, તેના દેશ માટે તે ઘટના વ્યાપક સહાનુભૂતિને વિષય બને છે. - પણ, પ્રમુખ મહાનુભાવ, જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ પોતાના સમયના ઝંઝાવાતેથી સદાને માટે પર બને છે ત્યારે, આથી કંઈક વિશેષ બને છે. આ શું છે તે કોણ કહી શકે તેમ છે ? દિલગીરી, વ્યગ્રતા, વન્દન – જરૂર. પણ લાખોના દિલમાં અને હૃદયમાં આથી કાંઈક વિશેષ - શબ્દોમાં નિરૂપી ને શકાય એવું કાંઈક–બને છે; કારણ કે તેઓ માનવજાતના એક અંગભૂત તત્ત્વ જેવા બની ગયા હતા. આજે આપણે ભૂતકાળમાં નજર નાખીએ છીએ અને સતત સંઘર્ષથી ભરેલા તેમના જીવનને, તેમની ધૃતિ અને આત્મસમર્પણને, તેમણે વહન કરેલી અનેક જવાબદારીને, તેમની અગણિત સિદ્ધિઓ અને સફળતાને અને સાથે સાથે તેમણે અધુરાં મૂકેલાં વિરાટ કાર્યોને પણ આપણને એક સાથે વિચાર આવે છે અને એક પ્રકારની સ્તબ્ધતા આપણે અનુભવીએ છીએ. ભારતના રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રગુરુ મહાત્મા ગાંધી સાથે મળીને તેમણે આજના ભારતનું નિર્માણ કર્યું, લાખો કરોડો લોકોમાં તેમણે રાષ્ટ્રીય અસ્મિતા પેદા કરી. રાષ્ટ્રીય આઝાદીની શરૂઆતનાં અસાધારણ વિટંબણા ભરેલાં વર્ષો દરમિયાન તેમણે દેશની રાજકીય નૌકાનું ભારે કુશળતાપૂર્વક સંચાલન કર્યું. તેમનું મૃત્યુ માનભરી શાંતિ અને સ્વસ્થતાપૂર્વકનું નથી નીપજ્યું, પણ અનેક મુશ્કેલીઓથી ઘેરાયલી પરિસ્થિતિ વચ્ચે મહાઅમાત્યની અસાધારણ જવાબદારી વહન કરી રહેલા એવા તેમને વિધિએ એકાએક આપણી વચ્ચેથી ખેંચી લીધા છે. મહાઅમાત્ય નહેરુનું પ્રભુત્વ તેમના પોતાના દેશની સીમાએની પેલી પાર ઘણે દૂર સુધી ફેલાયેલું હતું. તેઓ એશિયાના તેમ જ નવા નવા વિકાસલક્ષી રાષ્ટ્રોના નેતા હતા. એ રાષ્ટ્રો આજની દુનિયાના ઈતિહાસમાં જે સતત વધતો જતો ભાગ ભજવી રહ્યા છે તેમને તેમના જીવન દર્શન અને તેમની શકિત સાથે ઘણા મહત્વને સાથ અને સહકાર હતો. અને દુનિયાના બીજા રાષ્ટ્રોમાં પણ તેમનું નામ માનવજાતનાં આધ્યાત્મિક લક્ષ્ય અને ભૌતિક આકાંક્ષાઓના પર્યાયરૂપ - પ્રતીકરૂપ - બની ગયું હતું. 1. પ્રમુખશ્રી, આજે જયારે તેમના મૃત્યુનો ઘા તાજે છે, ત્યારે જે મહામાનવને વર્ષો સુધી મારા મિત્ર તરીકે ઓળખાવવાને મને અધિકાર મળ્યો હતોતેમના વિશે કહેવું – મનના ભાવો રજૂ કરવાએ સહેલું કામ નથી. આ * આ દેશની તેમની છેલ્લી મુલાકાત પ્રસંગે રાજકારણી કુનેહ અને રાજકીય ખટપટ વિષે અમે ઘણી ચર્ચા કરી હતી. તે વખતે તેમણે મને જે કાઈક કહેલુ તેમનું કાઈક અહીં રજૂ કરૂ તો તમને તેમાં કદાચ રસ પડશે. બીજા ઘણા ખરા લોકો કરતાં પંડિત નહેરુ આ બાબત વધારે સ્પષ્ટતાથી સમજતા હતા કે પોતાના જીવન સાથે સંબંધ ધરાવતા મોટા નિર્ણયોમાંના ઘણાખરાને રંગ એકાંતપણે શ્વેત કે શ્યામ તેઓ જીવ્યે છે, જીવ અધીમાં થઈ ગયાં નિયામાં જે - - ૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૨૪ નથી હોતો, પણ એ શ્વેત કે શ્યામ રંગ વચ્ચે રહેલા હળવા ભારે ભુખરા રંગની વિવિધ છાંય હોય છે. પ્રબુદ્ધ જીવન એમ કહેવાય છે કે અમુક સંયોગામાં અમુક ડાહ્યો—શાણા માણસ મક્કમ રહે છે તો તે મક્કમતા રાજકારણી કુશળતાની ઘોતક બને છે અને કોઈ મુર્ખ માનવી મક્કમ બનીને ઊભા રહે છે તો તે આફતને નોતરતો હોય છે. રાજકારણમાં--જાહેર જીવનમાં-કેવળ મક્કમતા એ જ કાંઈ અનિ વાર્ય એવી નીતિ બની શકતી નથી. એવા નેતાઓના આગળ આવવામાં દુનિયાની આશા રહેલી છે કે જેમનામાં કયાં મક્કમ રહેવું અને કર્યાં ઋજુ બનવું એ અંગે ઊંડી સૂઝ અથવાતો ઉચ્ચ કોટિની વિવેકની બક્ષીસ હાય. મહાઅમાત્ય નહેરુમાં આ બન્ને બાબતની પૂરી આવડત હતી. એવા ભારતનું અને એવી દુનિયાનું નિર્માણ કરવું ઘટે કે જ્યાં દુનિયાભરની સંસ્કૃતિની સુવાસ દરેક માનવીના નિવાસસ્થાનની આસપાસ મહેકી રહેતી હોય અને જેમાં ઈશ્વરે પેદા કરેલા જીવોમાંના નાનામાં નાના જીવને પણ સ્વમાનપૂર્વક ઊભા રહેવા માટે અવકાશ હોય – આ પ્રકારનું ગાંધીજીનું પુરાણું સ્વપ્ન તેમણે જીવી દેખાડયું હતું. તેઓ આપણા સમયમાં ઈશ્વરના મહાન સર્જનોમાંના એક હતા. તેમનું આજનું ભારત અને સ્વાતંત્ર્યનું તેમ જ સમગ્ર માનવજાત માટે સતત વિસ્તરતા કલ્યાણનું તેમનું સ્વપ્ન એ જ એમનું સ્મારક છે. આ સંયુકત રાષ્ટ્રસંસ્થામાં, પ્રમુખ મહાશય, આપણા પણ આ જ વારસો હોઈને આ જ આપણું સ્વપ્ન હો ! અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : અડલાઈ ઈ. સ્ટીવન્સન સ્વ.નહેરુ વિષે શાકપ્રસ્તાવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૨-૬-૬૪ મંગળવારના રોજ મળેલી કાર્યવાહક સમિતિએ સ્વ. પંડિત નહેરુના અવસાન અંગે નીચે મુજબ પ્રસ્તાવ કર્યો હતો : “તા. ૨૭-૫-૬૪ના રોજ ભારતના મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરુના એકાએક થયેલા અવસાનથી તા. ૨-૬-૬૪ ના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ ઊંડા દુ:ખ અને દર્દની લાગણી અનુભવે છે. આજના ભારતના નિર્માતા નહેરુની જ્યારે અસાધારણ જરૂર હતી તેવા વખતે થયેલા તેમના અવસાને દેશ માટે એક અસાધારણ કટોકટી ઊભી કરી છે. પંડિતજી સાથે આપણ રાર્વ એટલું બધું તાદાત્મ્ય અનુભવતા હતા કે તેમના વિનાના ભારતની આપણે કલ્પના કરી શકતા નહોતા. દેશને આઝાદ બનાવવામાં તેમ જ આઝાદી મળ્યા બાદ દેશનું નવું નિર્માણ કરવા પાછળ પંડિતજીના સૌથી વધારે ફાળા હતા. તેમના રોમેરોમમાં ભારત માટે પ્રેમ અને ચિંતા પાપેલી હતી. તેમના જવાથી અત્યન્ત નજીકના સ્વજન ગુમાવ્યા સમી ખોટ આપણે અનુભવી રહ્યા છીએ. ભારતના ઈતિહાસમાં અને આપણા હ્રદયમાં તેમણે અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની અમાપ સેવાઓની શબ્દોમાં નોંધ કરવી અશકય છે. તેમને આ સભા અંતરની અંજલિ આપે છે અને તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય એવી આ સભા પ્રાર્થના કરે છે. તથા તેમના કુટુંબીજનો પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિ દાખવે છે.” આ મુજબનો પ્રસ્તાવ સ્વર્ગસ્થ પ્રતિ બે મિનિટ મૌનભાવે ઉભા રહીને કાર્યવાહક સમિતિના સભ્યોએ સર્વાનુમતીથી મંજૂર કર્યો હતો. પંડિત નહેરૂના અવસાન પછીની રાજકારણી પરિસ્થિતિ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે સઘના કાર્યાલયમાં તા. ૨૦-૬-૬૪ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ પંડિત નહેરૂના અવસાન પછીની રાજકારણી પરિસ્થિતિ’ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈ બહેનોને નિમંત્રણ છે. મત્રીઓ, મુંબઈ જૈન યુવક સઘ મુંબઇના જૈનાની શાકસભા શ્રી જૈન શ્વેતાંબર કાન્ફ્રન્સ, અ. ભા. શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કાન્ફરન્સ, અ.ભા. દિગંબર જૈન તીર્થ ક્ષેત્ર કમિટી, શ્રી શ્વેતાંબર જૈન તેરાપંથી સભા, શ્રી ભારત જૈન મહામંડળ તથા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંયુકત આશ્રય નીચે શ્રી મહાવીર જૈન વિઘાલયની વ્યાખ્યાનસભામાં તા. ૩-૬-૬૪ ના રોજ સાંજના સમયે શ્રીમાન શાહુ શ્રેયાંસપ્રસાદના અધ્યક્ષસ્થાને મુંબઈમાં ભારતના વડા પ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરુને શ્રાદ્ધાંજલિ અર્પણ કરવા માટે મુંબઈના જૈનોની એક જાહેર સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી અભયરાજજી બલદાટા, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, શ્રી રિષભદાસ રાંકા, તથા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રસંગાચિત વિવેચન કરતાં સ્વ. નહેરુના પ્રતિભાસંપન્ન વ્યકિતત્વની અનેક બાજુઓના તથા તેમની અનેક સેવાઓનો ખ્યાલ આપ્યો હતો. પ્રમુખશ્રીએ પણ આ વિવેચનામાં જરૂરી પુરવણી કરીને નીચે મુજબના શાક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. “ પંડિત જવાહરલાલ નહેરુના અચાનક મૃત્યુથી માત્ર ભારતને જ નહિ પણ માનવજાતિને અપરિમિત તથા પેઢીઓ સુધી જેની પુરવણી થઈ ન શકે એવી ભયાનક હાનિ થઈ છે. “ ગાંધીજીએ ઉપાડેલ આઝાદી જંગમાં પંડિત નહેરુ તેમના સાથી હતા, અને આઝાદીપ્રાપ્તિ માટે તેમણે અનેકવાર જેલયાત્રા કરી હતી, અત્યન્ત પરિશ્રમ કર્યો હતો અને ખૂબ કષ્ટ સહન કર્યું હતું. આઝાદી મળ્યા બાદ દેશના નવનિર્માણ દ્વારા દુનિયાના આગળ પડતા રાષ્ટ્રોમાં ભારતને મહત્ત્વપૂર્ણ સ્થાન મળે અને જનતા સુખી બનીને સ્વતંત્રતાના તથા લોકતંત્રનો પુરો લાભ ઉઠાવે એ માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યો હતો. સૌ કોઈને પેાતાના વિકાસ માટે સમાન અવસર મળે, સર્વ ધર્મના લોકો સ્વતંત્રતાપૂર્વક પોતપેાતાની માન્યતા મુજબ વર્તે એ માટે તેમણે ધર્મનિરપેક્ષ નીતિ અપનાવી હતી અને સર્વ ધર્મના લોકોને તેનો લાભ મળ્યો હતો. “તેઓ દેશના એક કુશળ અને દીર્ધદષ્ટિવાળા રાજનીતિજ્ઞ પુરુષ હતા, દેશના લાડીલા નેતા તથા મહાન સેવક હતા. માનવમાત્રના દુ:ખથી તેઓ દુ:ખી થતા હતા. તે માટે તેમણે અન્યાયોના વિરોધ કરીને સંસારમાં શાંતિ સ્થાપિત કરવા માટે અવિરત પ્રયત્ન કર્યો હતા. “આવી મહાન વિભૂતિ પ્રતિ અખિલ જૈન સમાજની પ્રતિનિધિ સંસ્થાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે કે તેઓ આપણ સર્વને તેમણે ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની બુદ્ધિ તેમ જ શકિત આપે !” આ મુજબના પ્રસ્તાવ સ્વર્ગસ્થ પ્રતિ બે મિનિટ મૌનભાવે ઉભા રહીને સભાજનોએ સર્વાનુમતીથી મંજૂર કર્યો હતા, વિષયસૂચિ નહેરુનુ વસિયતનામું પંડિતજી સાથેનુ મારૂં મિલન નહેરુને શ્રીમતી પૂ.કે આપેલી અંજલિ નહેરુને અડલાઈ સ્ટીવન્સને આપેલી અંજલિ નહેરુ વિષેના શાકપ્રસ્તાવે પ્રકીર્ણ નોંધ: નહેરુ પછી કાણું?? એ પ્રશ્નના ગૈારવપ્રદ ઉકેલ, કેન્દ્રના પ્રધાનમંડળની રચના અને શ્રી મેારારજીભાઇ, રાજકારણી કિન્નાખારી, જ્યારે નહેરુના મૃત્યુ ઉપર આખી દુનિયા આંસુ સારી રહી હતી ત્યારે, નવોદિત લેખક શ્રી વસન્તલાલ કાન્તિલાલને હાર્દિક અભિનન્દન અને શુભેચ્છા, સખાવતી શ્રીમતનેા શાચનીય સ્વર્ગવાસ. સ્વસ્થ નહેરુને ભાવભરી અંજલિ. } પંડિત નહેરુ શ્રીપ્રકાશ પર્લ બેંક અડલાઇ સ્ટીવન્સન પરમાનદ શ્રીમતી હીરાબેન પાઠક શ્રી મનસુખલાલ ઝવેરી પૃષ્ઠ ૩૧ ૩૨ ૩૪ ૩૪ ૩૫ ૩૬ ૪૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ ! : પ્રબુદ્ધ જીવન તા૧૬-૧૬૪ પ્રકીર્ણ નોંધ ‘નહેરુ પછી કોણ? એ પ્રશ્નનો ગૌરવપ્રદ ઉકેલ કેંગ્રેસના નાવને આબાદ પાર ઉતાર્યું છે. આમ આપણે નહેરુના નહેરુ જીવતા હતા ત્યારે નહેરુ પછી કોણ એ પ્રશ્ન આપણ અભાવમાં લોકશાહીની પહેલી પરીક્ષામાં સફળતાપૂર્વક પસાર થયા સર્વને અનેક રીતે મૂંઝવતું હતું અને આપણા દિલમાં અનેક છીએ. એ જ સન્મતિ અને સહકારની વૃત્તિ હજુ સામે ઊભેલાં અનિષ્ટ કલ્પનાઓ ઊભી કરતો હતો અને એમ છતાં તેમના અવ અનેક ભયસ્થાનોને ઓળંગવામાં આપણને મદદરૂપ થાય અને સાનના અઠવાડિયાની અંદર તેમના સ્થાને શ્રી લાલબહાદુર શાસ્ત્રીની દેશની આઝાદી અને આબાદી અખંડિત-સદા સુરક્ષિત–રહે એવી સર્વાનુમતે નિમણુક અથવા તે પસંદગી થઈ ગઈ અને બીજા આપણ સર્વની સતત પ્રાર્થના અને ચિન્તા હો! અઠવાડિયામાં નવું પ્રધાનમંડળ પણ રચાઈ ગયું. આ દર્શાવે છે કે, કેન્દ્રના નવા પ્રધાનમંડળની રચના અને શ્રી મોરારજીભાઈ- ૧૪ વર્ષ પહેલાં આપણા દેશમાં સ્થપાયેલી લોકશાહીનાં મૂળ આપણી - ભારતના નવા ચૂંટાયેલા મહાઅમાત્ય શ્રી લાલબહાદુર ભૂમિમાં ઊંડા ગયાં છે. અને લોકશાહીનું હાર્દ આપણી પ્રકૃતિ સાથે શાસ્ત્રીએ નક્કી કરેલા પ્રધાનમંડળની જે યાદી. બહાર પાડવામાં વાણીતાણા માફક વણાઈ ચૂક્યું છે. આવી છે તેમાં પહેલાનું પ્રધાનમંડળ હતું તેનું તે અકબંધ કાયમ ' 'નહેરુ નહિ હોય ત્યારે દેશમાં અંધાધુંધી ફેલાશે, રાજકારણી રાખવા ઉપરાંત, શ્રીમતી ઈન્દિરા ગાંધી, શ્રી એસ. કે. પાટીલ તથા ' આગેવાનીમાં સત્તાની સાઠમારી જામશે, મુખ્યપ્રધાન થવા માટે શ્રી એન. સંજીવ રેડીને ઉમેરો કરવામાં આવ્યો છે અને એ રીતે | ભારે કડવાશ પેદા કરતી તીવ્ર સ્પર્ધા ઊભી થશે, કોઈ વળી સરમુખ- ૧૬ કેબિનેટ મિનિસ્ટરો અને ૧૫ મિનિસ્ટર્સ ઑફ સ્ટેટનું આ ત્યારશાહી લાવવાની કોશિષ કરશે, કોઈ કોઈ પ્રદેશમાં ભારતથી પ્રધાનમંડળ બને છે. આ નવા પ્રધાનમંડળમાં કામરાજ યોજનાના જુદા પડવાની હિલચાલ શરૂ થશે અને આ તકને લાભ લઈને કારણે જેઓ જના પ્રધાનમંડળમાંથી છૂટા થયા હતા તેમને ઉત્તર તેમ જ પશ્ચિમ તરફથી અણધાર્યા આક્રમણ શરૂ થશે--આમ નવા પ્રધાનમંડળમાં હવે જરૂર સામેલ કરવામાં આવશે એવી ધારણા ચાલી રહેલાં તર્કવિતર્કો ખેટા પડયા છે, સત્તાસૂત્રની ફેરબદલી હતી, પણ શ્રી એસ. કે. પાટીલ સિવાય બાકીના બે શ્ર. મેરારજી દેસાઈ કલ્પનામાં ન આવે એવી સરળતાથી થઈ શકી છે, પાડોશી રાજ્યમાં અને શ્રી જગજીવનરામને બાજુએ રાખવામાં આવ્યા છે. આ બેમાં ચીન શાંત હોય એમ લાગે છે, અને પાકિસ્તાનના મુખીને સૂર શ્રી જગજીવનરામ ન લેવાયા તેના કોઈ ખાસ તીવ્ર આઘાતપ્રત્યાપણ અનુકુળતા દાખવત નવો વળાંક લઈ રહ્યો છે. આ બધું ઘાત પડયા હોવાનું જાણવામાં આવ્યું નથી, પણ શ્રી મોરારજીભાઈને બહુ શુભસૂચક અને આનંદજનક છે. ' આ પ્રધાનમંડળમાં તેમની અપેક્ષા મુજબ સમાવેશ થઈ ન શકો L: ' આજથી..૧૬ વર્ષ. પહેલાં થયેલું ગાંધીજીનું ખૂન એ ભારતે એના તરફ પ્રબળ આધાત–પ્રત્યાઘાત પડયા હોય એમ માલુમ સ્વીકારેલી બીનસાંપ્રદાયિકતાની નીતિને ભીષણ પડકારરૂપ હતું. પડે છે. તેમને નવા પ્રધાનમંડળમાં દાખલ થવા લાલબહાદુર જવાહરલાલે એ પડકારને પૂરો સમર્થ સામનો કર્યો હતો અને એ શાસ્ત્રીએ નિમંત્રણ તે આપ્યું જ હતું, પણ પિતાને નવા પ્રધાનનીતિને મક્કમપણે ટકાવી રાખી હતી. આવી જ રીતે જવાહરલાલ મંડળમાં બીજું સ્થાન મળવું જોઈએ એ મેરારજીભાઈને આગ્રહ આપણી વચ્ચેથી વિદાય થયા તે પહેલાં ચીન તેમ જ પાકિસ્તાન હતે – અને એ તેમને આગ્રહ તદૃન વ્યાજબી હતે – જ્યારે એ આપણી સામે ઘુરકયા કરતાં હતાં અને કોમી વિખવાદ વળી પાછા સ્થાન, શ્રી ગુલઝારીલાલ નંદા થોડા દિવસ માટે પણ ભારતનાં મહા માથું ઉંચકી રહ્યો હતો. આજે આ બંને અનિષ્ટો પ્રમાણમાં હળવાં અમાત્ય બન્યા તેથી, તેમને આપવું જોઈએ અને શ્રી મોરારજી'બન્યાં હોય એમ લાગે છે.' ભાઈએ તેમની પછીનું સ્થાન સ્વીકારવું એવો લાલબહાદુર શાસ્ત્રીને . જવાહરલાલની જગ્યા માટે સ્પર્ધા થઈ જ નહોતી એમ આગ્રહ રહ્યો હતો. આ ગૂંચને નિકાલ લાવી ન શકાય અને શ્રી. 'તે ન જ કહેવાય અને આટલા મોટા સ્થાન માટે સ્પર્ધા ન જ થાય મેરારજીભાઈને નવા પ્રધાનમંડળમાં સ્વમાનભેર પ્રવેશ અશકય બન્યો. ' એમ માનવું કે વિચારવું એ પણ વધારે પડતું છે. પણ એ સ્પર્ધા ભારતના આજના રાજકારણમાં સૌથી વધારે વિવાદાસ્પદ 'કોઈ કડવાશમાં ન પરિમણી અને કામચલાઉ મુખ્યપ્રધાન શ્રી વ્યકિત-controvesial figure–હોય તે તે શ્રી મેરારજીનંદાજીની દરખાસ્તથી અને મુખ્ય પ્રધાનપદના બીજા ઉમેદવાર ભાઈ દેસાઈ છે. તેમના વિશેના અભિપ્રાયો બે અંતિમ શ્રી મોરારજીભાઈના ટેકાથી શાસ્ત્રીજી સર્વાનુમતે ચૂંટાયા એ ઘટનાને છેડાને અવલંબતા માલુમ પડે છે. તેમની કઠોર વાણી અને જુદી ભાવિના શુભચિહ્ન તરીકે આવકારવી ઘટે છે. પ્રકૃતિ–ભલે સત્યપ્રેરિત હોય તે પણ-અનેકને તેમના વિરોધી ' મુખ્યપ્રધાનની ચૂંટણી કેમ કરવી એ કોઈ સાદો સીધો સવાલ બનાવ્યા છે. આમ છતાં પણ એમની અસાધરણ શકિતમત્તા, વિપુલ નહોતે. આના માટે કોઈ પરંપરા કે નક્કી થયેલ માર્ગ નહોતો.. વહીવટી અનુભવ અને સુદ્રઢ કાર્યનીતિ વિશે બે મત હોવા સંભવ સ્વરાજ્ય મળ્યા બાદ પહેલી જ વાર આવી પસંદગી કરવાની હતી. નથી. રાષ્ટ્રના અર્થકારણનું તેમણે અમુક સમય સુધી ભારે કુશળતાઆ અટપટી સમસ્યાને ઉકેલ આણવા માટે અને ભારતના આવા પૂર્વક સંચાલન કર્યું હતું અને તે કારણે તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સર્વોત્કૃષ્ટ રાજ્યાધિકારીની પસંદગી નક્કી કરવા માટે જેની જેની અને પ્રતિષ્ઠા, પણ પ્રાપ્ત કરી હતી. આજના તબક્કે તેમની અમાપ સલાહ લેવી ઘટે, સુચના અને અભિપ્રાય ધ્યાનમાં લેવા ઘટે ઉપગીતા હતી. તદુપરાંત નહેરુના અભાવમાં ઊભી થયેલી એક ઉપયોગીતા હતી. તદુપરાંત નહેરુના અભાવમાં ઉભી થયેલ એ સર્વ તત્ત્વોને રાજ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનને, કેંગ્રેસની કારો- પ્રકારની રાજકીય કટોકટીના ટાણે રાષ્ટ્રને ઉપયોગી એવી બધી બારીને અને પાર્લામેન્ટના કેંગ્રેસી ધારાસભ્યોને વ્યકિતગત તેમ જ શકિતને સહયોગ સાધવાની જરૂર હતી અને નવા રચાતા પ્રધાનવર્ગવાર સંપર્ક સાધીને કેંગ્રેસપ્રમુખ શ્રી કામકરાજે માગમ મંડળમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિન્દુઓને અવકાશ મળવો જોઈ 'બહુમત-concensus of opinion-કઈ બાજુએ છે એ હત, તદુપરાંત નવા પ્રધાનમંડળમાં મોરારજીભાઈની એક જાહેર કર્યું અને ત્યાર બાદ પાર્લામેન્ટના કેંગ્રેસ પક્ષમાં નેતાની balancing force તરીકે–એક યા બીજા છેડે ઝુકતી રાજઔપચારિક વિધિ કરવામાં આવી અને સર્વાનુમતે ચૂંટણી કરવામાં નીતિને સમધારણ ઉપર સ્થિર રાખતા એક બળ તરીકે સવિશેષ આવી–એ માટે કોંગ્રેસ પ્રમુખને જેટલા ધન્યવાદ આપવામાં આવે ઉપયોગીતા હતી. આ બધી દ્રષ્ટિએ પણ મેરારજીભાઈને નવા 'તેટલા ઓછા છે. તેમણે એક કુશળ નાવિક તરીકે કામ કર્યું છે અને પ્રધાનમંડળમાં સમાવેશ થવો અતિ આવશ્યક હતું. આમ થવાની . Page #121 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન ૩૭ આડે લાલબહાદુર શાસ્ત્રીએ શ્રી ગુલઝારીલાલ નંદાના ચંદરોજના આકસ્મિક મહાઅમાત્યપણાને કારણ રૂપે આડે ધર્યું - એ જ ગુલઝારીલાલ નંદા કે જે બીજી બધી રીતે મેરારજીભાઈથી નાનાJunior ગણાય- તે કારણ જરા પણ વજુદવાળું કે તટસ્થ રીતે વિચારનારને ગળે ઊતરે એવું લાગતું નથી. આમ થતાં પાર્લા- મેન્ટના કેંગ્રેસ પક્ષના નેતાની સર્વાનુમતે થયેલી ચૂંટણીમાં આપણે જે સ્વારસ્ય, સંવાદિતા અને ખેલદિલી નિહાળી હતી તેવા સ્વારસ્ય, સંવાદિતા અને ખેલદિલીને નવા પ્રધાનમંડળની રચનાને લગતી પ્રક્રિયામાં આપણે અમુક અંશે અભાવ અનુભવીએ છીએ અને જે કાંઈ જે રીતે બન્યું તે જોતાં મોરારજીભાઈને આખરે ટાળવા જ હતા એ ખટકે કાંઈક મનમાં રહી જાય છે. આમ છતાં ભારતના નવા મુખ્ય પ્રધાનને તથા તેમના પ્રધાનમંડળને પોતાને પૂરો સાથ અને સહકાર રહેશે એવી જે જાહેરાત શ્રી મોરારજીભાઈએ કરી છે તે તેમના માટે જરૂર શોભાસ્પદ છે. - સ્વ. નહેરુનાં પુત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને નવા પ્રધાન મંડળમાં લેવામાં આવ્યાં છે તેના ઔચિત્ય વિશે બે મત છે. છેવટના અમેરિકાના તેમના પ્રવાસ દરમિયાન તેમણે કરેલાં અમુક વિધાને જેને maturity-ચિત્ત તથા બુદ્ધિની પરિપકવતા – કહેવામાં આવે છે તેને અભાવ સૂચવનારાં હતાં. નહેરુની અમાપ સેવાની કદર તરીકે તેમના કોઈ સ્વજનને સ્થાન આપવું જ જોઈએ એવો જો લાલબહાદુર શાસ્ત્રીને અભિપ્રાય હતો તે શ્રીમતી ઈન્દિરા ગાંધીના સ્થાને નહેરુનાં ભગિની શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની પસંદગી ઘણી વધારે ઈચ્છવાયોગ્ય લેખાત. આખરે જેવું પ્રધાન મંડળ નક્કી થયું છે તેને આપણે સર્વેએ અંત:કરણથી આવકારવું ઘટે છે. નવા નેતા અને નવું પ્રધાનમંડળ આમ કશા પણ ઘર્ષણ વિના નક્કી કરીને નહેરુ વિનાના ભારતમાં આપણે એક અતિ મહત્ત્વનું સીમાચિહ્ન સિદ્ધ કર્યું છે એમ આપણે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ. તેની ભાવી કાર્યવાહી પ્રત્યે શિવાતે વંથન: સન્તુ એવી આપણે શુભેચ્છા દાખવીએ અને સામે આવતી અનેક સમસ્યાઓને તેઓ કુશળતાપૂર્વક સામને કરે, ઉકેલ લાવે અને દેશને શાંતિ અને આબાદીના માર્ગે ગતિમાન કરે એવી આપણે પ્રાર્થના કરીએ! રાજકારણી કીન્નાખોરી આ ત્રીજી જૂનના ‘જન્મભૂમિ'થી જાણવા મળ્યું કે “ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન શ્રી રસિકલાલ પરીખ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલે કરેલા આક્ષેપો તેમણે પાછા ખેંચી લીધા છે અને શ્રી રસિકલાલ પરીખે આ બાબત સંબંધમાં હવે આગળ કોઈ પગલાં નહિ લેવાનું કબુલ રાખ્યું છે.” વિશેષમાં એમ જણાવવામાં આવ્યું છે કે “આ આક્ષેપ સંબંધમાં તપાસ ચલાવી રહેલી ત્રણ વકીલની સમિતિએ ગઈ કાલે નહેરુના અવસાનના પરિણામે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં બંને પક્ષોને આ બાબત પડતી મૂકવાની જે અપીલ કરી ' હતી તેને માન આપીને શ્રી પટેલે આજે આક્ષેપ પાછા ખેંચી લેવા અંગેની જાહેરાત કરી હતી. ” - લગભગ બાર મહિનાથી ચાલી રહેલ આ પ્રકરણને આખરે અંત આવે છે અને શ્રી રસિકલાલ પરીખ સામેના આક્ષેપે પાછા ખેંચી લેવામાં આવે છે, એટલે કે, એ આરોપ પૂરતા શ્રી રસિકલાલ પરીખ તદન દોષમુકત સ્થિતિમાં મૂકાય છે એટલા પૂરતે આપણે સંતોષ અનુભવી શકીએ છીએ, એમ છતાં પણ, આ સમાધાનરામજતી અંગે સવિશેષ કહેવાનું એ પ્રાપ્ત થાય છે કે જો શ્રી રસિક્લાલ પરિખ સામેના આરોપમાં કશું વજુદ નથી એવા નિર્ણય ઉપર તેમની તપાસ માટે નિમાયેલી વકીલ સમિતિ આવી હતી તે તે મુજબ ચુકાદો જાહેર કરીને જ આ પ્રકરણને અંત લાવવો જોઈતો હતે. સ્વ. નહેરુના અવસાનને આ પ્રકરણ સાથે કશે પણ સંબંધ નથી. એમ છતાં તેમનાં મૃત્યુનું બહાનું કાઢીને વકીલસમિતિએ સમાધાનને આગ્રહ કર્યો તે યોગ્ય નથી. અમદાવાદ ખાતે જ્યારે આ વકીલ સમિતિની તપાસ ચાલતી હતી ત્યારે પણ વકીલ સમિતિએ શ્રી રસિકલાલ પરીખ સામેના આક્ષેપે પાછા ખેંચી લેવા શ્રી ત્રિભુવનદાસ પટેલને બે-ત્રણ વાર વિનંતિ કરેલી, પણ એ વખતે શ્રી ત્રિભુવનદાસ પટેલે એમ કરવાની પોતાની અશકિત જાહેર કરી હતી. કરવામાં આવેલા આક્ષેપ માટે કોઈ પુરાવો નથી એવી જો શ્રી ત્રિભુવનદાસ પટેલને પ્રતીતિ થઈ હતી તે વકીલ સમિતિના આગ્રહ કે સૂચન વિના ખેલદિલીથી અને બીનશરતે તેમણે પ્રસ્તુત આક્ષેપ પાછા ખેંચી લેવા જોઈતા હતા અને આવા ગંભીર પણ પાયા વિનાના આક્ષેપો કરવા બદલ તેમણે દિલગીરી જાહેર કરવી જોઈતી હતી. આમ કરવાને બદલે શ્રી નહેરુના મૃત્યુને આગળ કરીને અને વકીલ સમિતિની વિનંતિને જાણે કે માન આપતા હોય તેવું બતાવીને, અલબત્ત, બિનશરતે તેમણે આક્ષેપો પાછા ખેચી લીધા છે, પણ તે સાથે આ કરવામાં આવી છે કે શ્રી રસિક્લાલ પરીખ પણ આવા આક્ષેપ કરનાર સામે કોઈ પગલાં લેશે નહિ, એટલે જાણે કે શરતી સમાધાન કરવામાં આવ્યું હોય અને એક પ્રકારે આ પ્રકરણ ભીનું સંકેલાયું હોય એવો દેખાવ થયો છે, જે ભારે દુ:ખદ છે. ખરી રીતે શ્રી રસિકલાલ પરીખ જેવા વર્ષોજૂના કેંગ્રેસી આગેવાન અને ગુજરાતના કોંગ્રેસી તંત્રના એક વખતના પ્રધાન સામે આવા પાયા વિનાના આક્ષેપ કરનાર અને તેમને બાર મહિના સુધી પાર વિનાની યાતનાને ભેગ બનાવનાર ગુજરાત પ્રદેશ કેંગ્રેસના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલ સામે કેંગ્રેસની કારોબારીએ શિસ્તનાં પગલાં ભરવાં જોઈએ, પણ દુ:ખની વાત છે કે, કોંગ્રેસ વર્તુળમાં આ પ્રશ્નને આ રીતે તો કોઈ વિચાર જ કરતું નથી. આવા બિનજવાબદાર વર્તનથી માત્ર શ્રી ત્રિભુવનદાસ પટેલની પ્રતિષ્ઠાને જ હાનિ થઈ છે એટલું જ નહિ, પણ ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સમિતિની પ્રતિષ્ઠાને કેટલું બધું નુકસાન થયું છે તેને કોઈ વિચાર કરે છે ખરું? આ કમનસીબ પ્રકરણની મુખ્ય જવાબદારી ગુજરાતના સર્વોચ્ચ નેતા શ્રી મોરારજીભાઈની છે. નીચેના પદાધિકારીઓ પિતાના અણગમાના પાત્ર બનેલા શ્રી રસિકલાલ પરીખને બદનામ કરવા ગમે તેટલા અધીરા બન્યા હોય, પણ શ્રી રસિકલાલ પરીખ સામેનો આછોપામાં કશું વજુદ છે કે નહિ, તે માટે પરતા પુરાવા છે' કે નહિ, તેની ઊંડાણમાં ઊતરવાની જવાબદારી આખરે શ્રી મોરારજીભાઈની હતી... , પણ આ પ્રકરણ અંગે કોઈ પણ જવાબદાર કોંગ્રેસીને ઊંડા ઊતરવાની જરૂર જ લાગી નથી. દશ વર્ષના પ્રશ્ન ઉપર શ્રી મોરારજી-. ' ભાઈથી જુદા પડવાની ધૃષ્ટતા દાખવનાર શ્રી રસિકલાલ પરીખ, શ્રી મોરારજીભાઈ અને તેમના અનુગામી અન્ય આગેવાન કેંગ્રેસીઓના રોષને પાત્ર બની ચૂકયા હતા અને તેમને કેમ અધિકારભ્રષ્ટ કરવા, અપ્રતિષ્ઠિત કરવા એ જ વૃત્તિ, રસિકલાલ પરીખ ગુજરાત રાજ્યના એક પ્રધાન બન્યા બાદ, એ સર્વના ચિત્તને આવરી રહી હતી. Any stick was good enough to beat the dog. એટલે જ્યારે રસિકલાલ પરીખની વકીલ સમિતિએ તપાસ હાથ ધરી ત્યારે તેમના કેટલાક વર્ષોજૂના સાથીઓ–અને જેમાં ગુજરાતના પંતપ્રધાનને પણ સમાવેશ થાય છે–તેમને એક યા બીજી રીતે બદનામ - હતપ્રતિષ્ટિત - કરવાની હરીફાઈમાં ઉતર્યા હતા. રાજકારણી કિન્નાખોરી કઈ હદ સુધી જઈ શકે છે તેને આ જીવતો જાગતો દાખલે છે. શ્રી રસિકલાલ પરીખ સામેના ખટલા અંગે વિશેષ જાણવા Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૮. . પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૬૪ • તે એમ મળે છે કે કોઈ નાની બાબતને આગળ ધરીને કેંગ્રેસી વચ્ચેના ઝઘડાઓ શમી જાય અને પરસ્પર એક્સપી ઊભી થાય આરોપ પહેલાં ઘડાયા હતા અને પુરાવા પાછળથી શોધવા માટે એ માટે એ આરોપ પાછા ખેંચી લેવાયા છે આમ સુચવતા ..આકાશ પાતાળ એક કરાયા હતા અને એમ છતાં પણ વજૂદ પિતાના લખાણ સાથે ગુજરાત પ્રદેશ કેંગ્રેસ કમિટીના મંત્રીએ ધરાવનું કશું તત્વ હાથમાં આવ્યું નહોતું. આ તે કયા પ્રકારની તા. ૧૧-૬-૬૪ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એ જ પ્રદેશ કાંગ્રેસ ચાયનીતિ? અને વળી જ્યારે ત્રિભુવનદાસ પટેલને એમ પૂછવામાં સમિતિના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલે એ. આઈ. સી. સી. ના આવે છે કે આ આરોપ સામે તમારી પાસે કંઈ પુરાવા હતા ખરા, પ્રમુખ ઉપર લખેલે ત્રીજી જૂનને પત્ર અને શ્રી રસિકલાલ ત્યારે તેઓ એમ જણાવે છે કે મને તે જેવી ખબર મળતી ગઈ પરીખને જવાબ પ્રગટ કર્યો છે.. , એવી ઉપર પહોંચાડતા ગયા, તેની તપાસમાં હું ઉતર્યો નથી. આથી શ્રી ત્રિભુવનદાસ પટેલે એ પત્રમાં જણાવ્યું છે કે, “એ. આઈ. સી. સી. એ નીમેલી વકીલ સમિતિએ, અત્યારે દેશમાં પ્રવછે. વધારે બિનજવાબદાર જવાબ આપણે કલ્પી શકતા નથી. છે. ઉપરની સમાધાનીથી શ્રી રસિકલાલ પરીખ દોષમુકત તરીકે જરૂર નંતી રાજકારણી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેમ જ કેંગ્રેસ તંત્ર જાહેર થઈ ચૂકયા છે, એમ છતાં પણ સામાન્ય જનતાની નજરમાં એકરૂપ બનીને અસરકારક રીતે કામ કરી શકે એ માટે કેંગ્રેસીઓ - તેમના સ્થાનને અને પ્રતિષ્ઠાને જે નુક્સાન થયું છે તે નુકસાન વચ્ચેના બધા મતભેદો અને ઝઘડાઓને છેડો લાવવાની અસા ધારણ જરૂર ઊભી થઈ છે એ બાબત લક્ષમાં લઈને, મને એવી નાબૂદ થતાં ઘણે સમય જોઈશે, કારણ કે શ્રી મોરારજીભાઈ જેવા વિનંતી કરી છે કે શ્રી રસિકલાલ પરીખ સામેના આરોપો પાછા ગુજરાતના સર્વોચ્ચ નેતાના અનમેદનપૂર્વક ગુજરાત પ્રદેશ સમિ ખેંચી લેવામાં આવે. આ અપીલનેવિનંતિને–તેમ જ જે વધારે કે 'તિના પ્રમુખને હોદ્દો ધરાવતી વ્યકિત જ્યારે શ્રી રસિકલાલ પરીખના મહત્ત્વભર્યા હેતુના કારણે આ અપીલ કરવામાં આવી છે તેને - વર્તન વ્યવહાર સામે જાહેરમાં આક્ષેપ કરે ત્યારે આ આક્ષેપ ધ્યાનમાં લઈને અને આજની રાજકારણી પરિસ્થિતિમાં આ ધડિએ શું છે, તે માટે પુરાવા શું છે તેના ઊંડાણમાં જાહેર જનતા ઊતરતી કેંગ્રેસી તંત્રને વધારે મજબૂત બનાવવું જોઈએ એ અતિ આવશ્યક જ નથી. તે તે એટલું જ માને છે અથવા કપે છે કે રસિકલાલ છે એ હકીકતને વિચાર કરીને શ્રી રસિકલાલ પરીખ સામેના આર. - પરીખે કાંઈક લાંચરુશ્વત લીધી હશે, કાંઈક ખોટું કામ કર્યું હશે આથી પાછા ખેંચી લેવામાં આવે છે.” ત્યારે જ તેમના સામે આવી ફરિયાદ થાય ને? અને જો આવી કે આના અનુસંધાનમાં ઉત્તર રૂપે શ્રી રસિકલાલ પરીખે જણાવ્યું મોટી જવાબદાર વ્યકિત ફરિયાદ કરે છે તેમાં જરૂર કંઈક સત્ય છે કે “ઉપર જે કાંઈ જણાવવામાં આવ્યું અને તે અંગે જે હોવું જ જોઈએ. કારણે આપવામાં આવ્યા છે તે ધ્યાનમાં લઈને તપાસને લગતું : શ્રી રસિકલાલ પરીખની–આ પ્રકરણ અંગે ઊભી થયેલી કામકાજ આગળ ચલાવવાનો આગ્રહ નહિ રાખવાનું હું કબૂલ કરું છું.” વિચિત્ર પરિસ્થિતિને વિચાર કરતાં મારી જાણમાં આવેલી એક શ્રી રસિકલાલ પરીખ સામેના આરોપ પુરવાર કરવા માટે સત્ય ઉઘટનાનું મને સ્મરણ થાય છે. એક સારા કુટુંબની યુવાન કોઈ સંગીન પુરાવા નથી એ તે જ્યારે અમદાવાદ ખાતે વકીલ વિધવાને પેટમાં દર્દ શરૂ થયું અને પેટ મોટું થવા લાગ્યું. સમિતિએ તેને સોંપાયેલી તપાસ હાથ ધરી હતી ત્યારે જ જાહેર - ', ' ' કંઈક હશે અને મટી જશે એમ સમજીને થોડે સમય તેની ઉપેક્ષા થઈ ચૂક્યું હતું અને એ ખાતર તો શ્રી ત્રિભુવનદાસ પટેલને પ્રસ્તુત કરી, પણ તે તે વધતું જ ચાલ્યું. આ બાબતની બહાર જાણ થતાં આરોપ પાછા ખેંચી લેવાનું વકીલ સમિતિના એક સભ્ય શ્રી પાઠક આસપાસ રહેતી સ્ત્રીઓમાં ગણગણાટ શરૂ થયું. પેટ વધવાનું બીજું તરફથી બે કે ત્રણ વાર કહેવામાં આવ્યું હતું અને એમ છતાં એ શું કારણ હોઈ શકે? વાત ફ્લાવા લાગી. બાઈ સગર્ભા હોવી જોઈએ સૂચનાને શ્રી ત્રિભુવનદાસ પટેલે સ્વીકાર કર્યો નહોતો. એની એ જ એમ એ બાઈ વિષે અપવાદ બેલાવા લાગ્યો. પેલી વિધવા સ્ત્રીની વાત મે માસની આખરમાં કે જૂન માસની શરૂઆતમાં નહેરુના મૂંઝવણ વધવા લાગી. તેના માટે ભાં ભારે થઈ ગઈ. કોઈ સારા અવસાનને આગળ ધરીને શ્રી ત્રિભુવનદાસ પટેલ સમક્ષ ધરવામાં - સર્જનને દેખાડવામાં આવી. પેટનું ટયુમર (ગાંઠ) છે એમ નિદાન આવી અને પિતા માટે એક ભારે કઢંગી સ્થિતિમાંથી માનભેર . થયું. યંગ્ય સમયે ઓપરેશન કરવામાં આવ્યું. બાઈના પેટને ભાર ખસી જવાની તક મળી છે એમ સમજીને તેમણે આરોપ પાછા હળવે થશે, પણ “એ તે સગર્ભા જ હતી અને ર્ડોકટર પાસે ખેંચી લીધા. અને શ્રી રસિકલાલ પરીખે તેમને ગ્ય ઉત્તર આપ્યું. - ગર્ભપાત જ કરાવેલ, બાકી સગાવહાલાં તે ટયુમર જ કહેને ?” આ પરિસ્થિતિમાં શ્રી રસિકલાલ પરીખ સામે કરવામાં આવેલા આમ લોકવાયકા તે બાઈ વિશે કંઈ કાળ સુધી ચાલતી રહી અને આરોપ અંગે રજૂ કરવામાં આવેલા પુરાવાની ગુણવત્તા વિશે વકીલ પેલી બાઈ સામે લોકો કેટલાય સમય સુધી આંગળી ચીંધતાં રહ્યા. સમિતિએ કે શ્રી ત્રિભુવનદાસ પટેલે પિતપોતાના પત્રમાં કશો જ આમ સુરક્ષિત બનેલા આરોપ કરનારા પદાધિકારીઓ તે પણ ઉલ્લેખ કરવાની જરૂર હતી જ નહિ અને એમ છતાં વજુદસાત મણની તળાઈમાં મજથી સૂતા રહેશે, પણ રસિકલાલ પરીખ વાળા પુરાવાના અભાવે જ પ્રસ્તુત આરે પાછા ખેંચી લેવામાં આવ્યા દોષમુકત પુરવાર થવા છતાં “એ તે ભીનું સંકેલાયું, બાકી દોષ તે છે એમાં કોઈ શક નથી. જો ઝઘડાઓ બંધ જ કરવાની આવશ્યકતા હોવો જ જોઈએ”—આવી લોકવાયકાના માકડ શ્રી રસિકલાલ હતી તે શ્રીમતી તારકેશ્વરી સિહા અને સરદાર કાયરોન સામેની તપાસ પરીખને કેટલાય સમય સુધી કરડયા કરવાના અને તેમના દિલને પણ આ તબક્કો બંધ કરી દેવી જોઈતી હતી. પણ અહીં પ્રશ્ન અજંપે પેદા કરતા રહેવાના. આ તે સામાન્ય લોકોની વાત થઈ, ઝઘડા બંધ કરવા અથવા તે વાતાવરણને નિર્મળ કરવાને નહોતે, પણ તેમના જુના સાથીઓ અને મિત્રો હવે પછીથી તેમના તરફ પણ નહેરુના અવસાનને લાભ લઈને પોતાના હાથે ઊભી કરવામાં કરડી આંખે જોતા અટકશે કે કેમ તે પણ એક સવાલ છે. રાજકારણી ' આવેલી કઢંગી પરિસ્થિતિમાંથી નાક ઉંચું રાખીને નીકળી જવાને કિન્નાખારીનું સ્વરૂપ જ આવું છે. સત્તાસ્થિત રાજકીય સવાલ હવે. ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સમિતિના મંત્રીએ પણ સામાન્ય પક્ષની દાઢમાં ચવાયેલી વ્યકિતએ, તે તપાસને અંતે નિર્દોષ પુરવાર લોકોના મનમાં શ્રી રસિકલાલ પરીખનાપ્રકરણ અંગે પ્રતિકુળ વામણા થાય તે પણ, પિતાના મૂળ સ્થાને પ્રતિષ્ઠિત થવું અને રાજકારણી પેદા કરવાના આશયથી જ ઉપર જણાવેલ પત્ર લખ્યો છે. સમાજમાં પુન: પ્રતિષ્ઠિત બનવું એ લગભગ અસંભવ જેવું છે. જયારે નહેરુના મૃત્યુ ઉપર આખી દુનિયા આંસુ સારી રહી હતી ત્યારે— પૂરક નેધ: શ્રી રસિકલાલ પરીખ સામેના આરોપ વજદવાળા જૂન માસની છઠ્ઠી તારીખની સવાર કે જ્યારે ભારતના પ્રાણપુરાવાના અભાવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે એમ નથી, પણ નહેરુના સમાં જવાહરલાલના એકાએક અવસાનની ઘેરી શોક છાયા આખા અવસાન અંગે ઊભી થયેલી એક પ્રકારની કટોકટીના ટાણે કેંગ્રેસી- દેશ ઉપર પથરાયલી પડી હતી, આમજનતાની આંખમાં વહી રહેલાં Page #123 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૬ ૪ આંસુએ હજુ સૂકાયાં નહાતાં અને ભારત સરકારે બહાર પાડેલ બાર દિવસ શોક પાળવાની મુદત ખલાસ થઈ નહોતી ત્યારે, વર્ષો બાદ મુંબઈ માટુંગા ખાતે તાજેતરમાં પધારેલા જૈનાચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિનું જામે જમશેદ રોડ ઉપર આવેલ શેઠ વિનયચંદ હરખચંદના નિવાસસ્થાનેથી બામણવાડામાં રહેતા શેઠ ગાવિંદજી જેવત ખાનાને ત્યાં સ્થાનાન્તર થવાનું હતું એ પ્રસંગને અનુલક્ષીને એ બાજુએ વસતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજે એક ભારે શાનદાર વરઘોડો કાઢયા હતા, અને તે પસાર થવાના મુખ્ય મુખ્ય રસ્તાઓને ધજા પતાકાથી શણગારવામાં આવ્યા હતા. વરઘોડામાં શરૂઆતમાં ઠાઠમાઠથી શણગારેલ ખટારા ઉપર બેઠેલા નોબત - શરણાઈ વગાડવાવાળા આચાર્યશ્રીના આગમનની જાહેરાત કરતા હતા, એની પાછળ ૩૬ શણગારેલા ઘોડેસ્વારોની હારમાળા ધજાઓ સાથે બબ્બેની પંકિતમાં ચાલી રહી હતી, તે પાછળ સુસજ્જ હાથી વરઘોડાની શાનશે।ભાને વધારી રહ્યો હતો, પછી એક ચાર ઘેાડાની અને એક બે ઘોડાની શણગારેલી બગી, પછી એક મોટું બેન્ડ, તે પાછળ નવા પધારેલા આચાર્યશ્રી અને તેમની શિષ્યમંડળી તથા જૈન ભાઈઓનું મોટું ટોળું, પછી પાઠશાળાનું બેન્ડ અને પાછળ સ્ત્રી સમુદાય - આ પ્રકારના ભારે ઠાઠમાઠથી ભરેલા અને ઢોલ, નગારા અને પડઘમથી ગાજતો અને રાજમાર્ગને ગજવતા વરઘોડો માટુંગાના મુખ્ય મુખ્ય રાજમાર્ગો ઉપરથી પસાર થયો હતા અને આસપાસની જનતામાં વિસ્મય પેદા કરી રહ્યો હતા. વળી વરઘોડો પૂરો થયો ત્યાં સંમીલિત નરનારીઓને લાડુની પ્રભાવના ( વહેંચણી) કરવામાં આવી હતી. જવાહર અંગેના ગ્લાનિભર્યા વાતાવરણમાં આ ધામધુમ અને ધમાલ શી ? આવા સવાલ સૌ કોઈના માઢા ઉપર તરવરતા હતા. જ્યારે અનેક લગ્નસમારંભ બંધ થયા હતા, અને લગ્નો સાદાઈથી પતાવવામાં આવતા હતા અને દીક્ષામહોત્સવે પણ એવી જ સાદાઈથી ઉકેલવામાં આવ્યા હતા ત્યારે આ રીતે કાઢવામાં આવેલા વરઘોડો અનેકની આંખે ચડયો હતો અને આ કયો સમાજ છે અને આ તે કયા એવા આચાર્ય છે કે જેને આવા ઠાઠમાઠ કરતાં અને સ્વીકારતાં કશી શરમ કે સંકોચ નથી, જેને કો વિવેક કે સભ્યતાની સમજણ નથી ? એવી ચોતરફ પૂછગાછ ચાલતી હતી. આવા વિષાદપૂર્ણ સમયે એક જૈનાચાર્યના સ્વાગત અર્થે કરવામાં આવેલી આ બધી શરમાવનારી ધમાલ અને ધામધુમના અનૌચિત્યને સમજાવવા માટે શું વિશેષ ટીકા-ટીપ્પણની જરૂર છે ખરી? નવોદિત લેખક શ્રી વસન્તલાલ કાન્તિલાલને હાર્દિક અભિનન્દન અને શુભેચ્છા આ લેખકનાં લખાણે. આજના સામિયકોમાં અવારનવાર જોવામાં આવે છે તેમ જ તેમનાં લખેલાં નાનાં મોટાં પુસ્તકો પણ ઉત્તરોત્તર પ્રગટ થઈ રહ્યાં છે. તાજેતરમાં તેમનું ‘સાપેક્ષવાદ’નામનું નાનું પુસ્તક જોવામાં આવ્યું અને વાંચીને આનંદ થયો. આજકાલ જૈન ધર્મનું તત્વજ્ઞાન અને તેમાં પણ તેનો ‘અનેકાન્તવાદ’ જેને ‘સાપેક્ષવાદ’ અથવા તો ‘સ્યાદ્વાદ’ એ શબ્દોથી ઓળખવામાં આવે છે તે વિષે સામાન્ય જનતામાં જાણવાની–સમજવાની રુચિ સારા પ્રમાણમાં વધતી જતી જોવામાં આવે છે. આવા લોકોને આવું પુસ્તક બહુ ઉપયોગી થવા જરૂર સંભવ છે. સાપેક્ષવાદ એ કાંઈ જૈન દર્શનના કોઈ આગવા વિચાર નથી. સર્વ કોઈ તાત્ત્વિક ચિંતનના પાયામાં રહેલી આ દષ્ટિ છે, પણ જૈન દર્શને આ દષ્ટિ અથવા તો વાદનું બહુ વિસ્તારથી અને ઊંડાણથી વિશ્લેષણ કર્યું છે અને તેને સમ્યક પ્રકારે ગ્રહણ કરતાં અને વાસ્તવિક જીવનમાં ઉતારતાં માનવી માનવીના અનેક વૈચારિક સંઘર્ષના સહેજે અંત આવે છે. પ્રસ્તુત પુસ્તકમાં આ સાપેક્ષવાદનું સારા વિસ્તારથી, જાતજાતના દાખલા આપીને, અને સામાન્ય બુદ્ધિના માણસો સહેલાઈથી સમજી શકે પ્રબુદ્ધ જીવન q ૩૯ તે રીતે, વિવેચન કરવામાં આવ્યું છે. ભાઈ વસંતલાલ ઉગતા લેખક છે; વિપુલ તેમનું વાંચન છે; ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. અલબત્ત, તેમનાં કેટલાંક વિધાનામાં કચાશ લાગે છે, જે વિશેષ મનન, ચિંતન અને અનુભવની અપેક્ષા રાખે છે. એમ છતાં જે સમાજમાં વિદ્યાનો શાખ અતિ અલ્પ પ્રમાણમાં છે અને જ્ઞાનની તત્ત્વલક્ષી જ્ઞાનની ઉપાસના અતિ વિરલ જોવામાં આવે છેતે સમાજમાં આવું એક રત્ન પાર્ક એ અવશ્ય આશ્ચર્ય તેમ જ આનંદને વિષય બને છે. શ્રીમાન ભાવનાશાળી ઉદારચરિત પિતાના લેખક પુત્ર છે. તેમને લાગેલા વાચન તેમ જ લેખનનો નાદ એકસરખા ચાલુ રહે અને ઉત્તરોત્તર વધારે ઉપયોગી અને મૂલ્યવાન સાહિત્યકૃતિઓ તેમના હાથે નિર્માણ થતી રહે એવી તેમને શુભેચ્છા છે. (પુસ્તકના પ્રકાશક છે શ્રી સનતભાઈ આર. શેઠ, સાધના સાહિત્ય સાસાયટી, ૧૦૦, ન્યુ એકસચેન્જ બિલ્ડિંગ, એપેલા સ્ટ્રીટ, કોટ, મુંબઈ-૧ કિંમત રૂા. ૨૦૫૦.) પરમાનંદ સખાવતી શ્રીમંતને શોચનીય સ્વર્ગવાસ સુરતના જાણીતા દાનપ્રેમી સદ્ગૃહસ્થ શ્રી દલીચંદ વીરચંદ શ્રોફનું સુરતમાં, તા. ૯-૫-’૬૪ના રોજ, અશકતાશ્રમ ઈસ્પિતાલમાં ૭૭ વર્ષની ઉંમરે અવસાન થયું અને આપણને એક સેવાભાવી શ્રીમંતની ખોટ પડી. સેવાપ્રેમી મહાનુભાવાનાં અવસાન, સા વ પણ પડેલ દુષ્કાળની જેમ, વસમાં લાગ્યા વિના રહેતાં નથી. સારા કામના સહભાગી થવું અને પોતાની સંપત્તિમાંથી એમાં ફ લપાંદડી અર્પણ કરીને કૃતાર્થ બનવું એ શ્રી. દલીચંદભાઈના સહજ સ્વભાવ હતા. અને એમની આ ઉદારતાને લીધે અનેક સંસ્થાઓ પગભર બની શકી હતી, અને કેટલીક સંસ્થાઓની સ્થાપના થઈ હતી. એમના જન્મ સને ૧૮૮૭ની સાલમાં સુરત પાસેના કપલયાથા ગામે થયા હતા. એમના પિતાનું નામ હીરાચંદભાઈ. એમના પિતાશ્રીના ધંધા વ્યાજવટાવનો. વીસા પોરવાડ એમની જ્ઞાતિ, સુરતના શેઠ લખમાજી જીવણજીએ પોતાના દત્તકપુત્ર વીરચંદભાઈનું નિ:સંતાન અવસાન થતાં શ્રી દલીચંદભાઈને સને ૧૯૦૩માં, ૧૬ વર્ષની ઉંમરે શ્રી વીરચંદભાઈના પુત્ર તરીકે દત્તક લીધા. એમનાં ધર્મપત્નીનું નામ રૂક્મિણી બહેન. શ્રી દલીચંદભાઈને ધર્મપ્રેમ અને દાનપ્રેમ જાણે ગળથૂથીમાં જ મળ્યા હતા. સાથે સાથે જાહેર સેવાઓને પણ એમને એટલા જ રસ હતો. સુરતના લેડી વિલિંગ્ડન અશકતાશ્રામની વ્યવસ્થાપક કમિટીના તેઓ ૪૦ વર્ષ સુધી પ્રમુખ રહ્યા. ઉપરાંત મહિલા વિદ્યાલય, જૈન વિદ્યાર્થી આશ્રમ, જૈન વનિતા વિશ્રામ, સુરતનાં જિનમંદિરોનાં ટ્રસ્ટો, મેહનલાલજી જ્ઞાનભંડાર, કતાર ગામનું જિનમંદિર, મહાજન હિંદુ અનાથ બાલાશ્રમ, ડિસ્ટ્રીક કો-આપરેટીવ બેંક વગેરે સુરતની અનેક સંસ્થાઓ સાથે તેમ જ આણંદજી કલ્યાણજીની પેઢી, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ધર્મચંદ્ર ઉદયચંદ્ર જીર્ણોદ્ધાર ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા, મારવાડમાં મળેલ પારવાલ મહાસંમેલનના તેઓ પ્રમુખ હતા. પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે એમણે પચ્ચીસ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું; ઉપરાંત પોતાના નામનું એક ધર્માદા ટ્રસ્ટ એમણે રચ્યું હતું. અને એમના ધર્મપત્નીના નામની ધર્મશાળાને વધારવા માટે બે તાળીશ હજારનું દાન આપ્યું હતું. સુરતના જૈન વિદ્યાર્થી આશ્રમનો વિકાસ પણ એમની મેટી સખાવતથી થયા હતા. આ ઉપરાંત એમણે નાની મોટી અનેક સખાવતો અને ગુપ્ત મદદો આપીને પોતાના જીવન અને ધનને સાર્થક બનાવ્યું હતું. આવા એક દાનપ્રેમી ધર્માનુરાગી મહાનુભાવના અવસાન પ્રત્યે અમે અમારો શોક વ્યકત કરીએ છીએ, અને એમના કુટુંબીજનોના દુ:ખમાં અમારી હાર્દિક સમવેદના દર્શાવીને એમના પુણ્યાત્માને પ્રણામ કરીએ છીએ અને ચિરશાંતિ પ્રાર્થીએ છીએ. ‘જૈન’માંથી સાભાર ઉષ્કૃત. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ' ' તા. ૧૬-૬-૬૪ II * તેને મૃત્યુ? અજશ્વ ચેતનાના હે અધૂખ્ય પ્રપાત! તને મૃત્યુ? ભારતનું ભવ્ય ઢાંકણ ! માનવની અધમતા, કુટિલતા, કૃપણતાપ્રતિ હાવાં તેવી દશા આહીં. * * ઝૂઝનાર છે જોધાર! તને મૃત્યુ? " વિષાદ, હતાર્થતા, નિષ્ક્રિયતાના સંકોચક બલ આ મહાકાય દેશ શતશત શીર્ણવિશીર્ણ. કદી નહિ ટૂંકવા ય દીધાં હૈ, તને મૃત્યુ? એક સાંધે તેર તૂટે આ વિરાટ દેશકાય આભ ફાટયું થાગડથીગડ અથાગ પ્રયાસે ખંતે, વિષમ વિપરીતતાની વ્યથા વર્ણવી જાય ના! તે સાંધી ટકાવી રાખ્યું. એક પા સઘન બોધીવૃક્ષ વડે છા, હાવાં કોણ રખવાળ?—કોની દેખભાળ? અન્ય પા રિંગ રાફડે ભરમાય ઢંકાયો. તને મૃત્યુ? - બેયની ઘટિત બરદાસ્ત તેં કીધી તારા આભિજાત્યે રાષ્ટ્રના હે લાડીલા ! રાજર્ષિ! અગત્યે આખે ય અર્ણવ પીધે, આંતરરાષ્ટ્રીય ઐકયના ઉદ્ગાતા! ' તે ઉલે બાવડાને બળે. હે વિશ્વમાનવ! સ્વનિયુકત શહીદ! હે બડભાગી ! તારા સમું જીવિત કોને? બાપુની નિષ્કામ કર્મણ્યતા, હે પુયાળુ! પરાર્થે ભવ્યદાત્ત જીવિત કોને? કાન્તદ્રષ્ટા કવિવરની ભૂમા ભકિત, આર્દ્રભાવુકતા, • • પશ્ચિમે પ્રખર સૂર્ય નમે, સામે શિશુની સહજ સરળતા, તે પૂર્વે અપૂર્વ સર્વ કામનાના સારસ હિમકર તરુણની તરવરિયા ખારસમી - ઉદયમાન, આવી કયારને બિરાજે; તેજીલી, તેરીલી, તરલતા, અદ્ ભુત કામણથી ભરી દીયે આભ પ્રૌઢની દક્ષતા, વળી ત્રિલોકે કૌતુક દષ્ટિના વાર્ધકયનું વિબુધત્વ, * સર્વ લાલનને પામત એ લાભ. મુકત માનવનું ગૌરવ. ' તેમ બાપુની વિદાય પૂર્વે, અદ્ભુત, રસાળ માનવ્યની અનુપમ ભંગિમા. તારી આભાએ ઊજળો આ દેશ રહ્યો ટકી, એવાં સંપત્તિાજલે સમૃદ્ધપાત્ર મહાનદ! વિસ્તર્યો વિશ્વસંથાગારે તારી ચેતનાના વિવિધ એ વહી વહી, તારા વેણને વિભવ માર્ગદર્શન થકી. વાળ્યાં અમ વહેણ રંકતાને કાંપમહીં પલટી, - આજ? તે તને મૃત્યુ? આજ અંધકાર–સૂનકાર, ખેદ-વિષાદ અબાધિત માનવાધિકારના હે પુરસ્કર્તા? પારાવાર, હાહાકાર, તને મૃત્યુ , વિશ્વપરિવાર કે પુણ્યપૂંજ કુલાધીશ ! ભરતી ખસ્ય ઓટ થયે, ઈષ્ટના આધાર ! પ્રેમપારાવાર ! તીરપ્રાંત પંકિલ, વર, , , , હા!... તને મૃત્યુ .. ખેદા, ઊઝરડા, પડો ઉઘાડો કેમ માન્યું જાય, તને મૃત્યુ? , ૨૮-૫-૬૪ , , હીરાબહેન પાઠક - - જનમ જનમ કે પુણ્ય પામે પરિપાક, ત્યારે તમ જે લોકનેતા માંડ સાંપડે!” . દરિયો તુફાને જ્યારે ચડતો ને બારે મેઘ એવે સમે આજ તમે અધવચ્ચે છોડી દઈ જનમ જનમ કેરાં પુણ્ય પામે પરિપાક ખાંગા થઈ તૂટી પડયા હતા જયારે સામટા, અમને અતિવ્યા જ ગયા કયાંક ઊપડી. ત્યારે તમ જે લોકનેતા માંડ સાંપડે રાતડી અંધારઘેરી હતી અને અણજાણી જાણ સંરજને દીપ આજ રાણા અમ થઈ ગ, લાચાર બનીને આંસુ સારી સારી બેસી રહી, હતી વાટ, ત્યારે તમે સંભાળ્યું સુકાનને જનાઃ દીપ આજ રાણા+ અમ થઈ ગયો, અમે નહિ એ . જ એનું નેતૃત્વ લજાવીએ. " અમીયલ કુંભ ગયો હટી આજ ચંદ્રને; એમ નાવ કેરું; અને તમ વિણ અન્ય કોઈ તારા તણે મુખ આજ નૂર સાવ ઊડી ગયું, હૃદયને શોક. અમે હૃદયમાં ભારી દઈ, , કદી ન કરી શકે તેવી રૂડી રીતથી ધડકી ધરાનું રહ્યું હૈયું આજ ધ્રાસકે. એને એવી શકિતમાં અમેઘ પલટાવશું, અમારી નૈયાને તમે વાળી વહેણમાંહિ મૂકી મજલ અમારી રહે ચાલુ કે તમારા વિના, અને ઝાંખી રઢિયાળી કરાવી કિનારની. તીય અસહાય બની આજ અકળાવું નથી: અને ન મુકામે પહોંચ્યા વિના કદી થંભીએ આજ નથી આંસુમાં વહાવી દે કને મઝધાર નાવ હજી.: દૂર છે કિનાર અને તમારી કનેથી અમે વર્ષો લગી પામિયાં તે મનસુખલાલ ઝવેરી. તુફાન તાઈ રહ્યાં પાછાં ચહુ ઓરથી, વિલપી વિલપી વ્યર્થ દેવું નથી વેડફી. +રાણા= " . જન્મભૂમિ'માંથી સાભાર ઉદધૃત. માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ -૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ. , સંબઈ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ' ' , ' '(/ ) .'... 'RECD. No. B-4268 - વાર્ષિક લવાજમ રૂ. ૪ જ પ્રબુદ્ધ જીવન | | | | પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણું વર્ષ ૨૬: અક ૫ * મુંબઈ, જુલાઈ ૧, ૧૯૬૪, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આ છૂટક નક્લ ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા “મારે હિમશિખરે જેવાં છે.” - પંડિતજીની એ અંતિમ ઇચ્છા કેણે કેવી રીતે પૂરી કરી? (તા. ૧૬-૬-૬૪ના પ્રબુદ્ધ જીવનમાં “પંડિતજી સાથેનું મારું છેલ્લું મિલન’ એ મથાળા નીચે દહેરાદૂન ખાતે તા. ૨૪-૫-'૬૪ના રોજ મહારાષ્ટ્રના માજી રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશજી સાથે થયેલા પંડિત નહેરુના છેલ્લા મિલનની વિગતો પ્રગટ કરવામાં આવી છે. ત્યાર પછીના દિવસે એટલે કે તા. ૨૫-૫-૬૪ના રોજ એ જ સ્થળે અખિલ ભારતના એક ઉચ્ચ કોટિના ફોટોગ્રાફર શ્રી ભારદ્વાજનું અણધારી રીતે પંડિતજીને મળવાનું બન્યું. તેની વિગતે તેમણે જેવી કહી તે મુજબ ઉચિત ભાષામાં શ્રી નરેન્દ્ર રાવળે આલેખીને મને આપી, જે પ્રગટ કરતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. શ્રી પ્રકાશજી પંડિતજીના પુરાણા મિત્ર. તેઓ દહેરાદૂનમાં હોય અને પંડિતજી ત્યાં જાય અને મળે ' એમાં કશું આશ્ચર્યજનક નથી, જ્યારે ભારદ્વાજ જેવી પ્રમાણમાં એક સામાન્ય વ્યકિતને પંડિતજી સાથે તેમના મૃત્યુથી માત્ર બે દિવસ " , આગળ જ તેમના નિવાસસ્થાને એકાદ કલાક ગાળવાનું બને એ તો એક અસાધારણ ઘટના ગણાય. ચાલો, હવે એ ઘટનાની વિગતો તરફ આપણે વળીએ-પરમાનંદ) મે માસની ૨૫મી તારીખની સાંજ મારા માટે જીવનભરની તેઓ જે ઓરડામાં બેઠા હતા ત્યાં મેં પ્રવેશ કર્યો, એટલે મને જોતાંયાદદાસ્ત બની રહેશે. જ્યારે બે ત્રણ દિવસને આરામ લેવા માટે વેંત પંડિતજીએ બહુ ભાવપૂર્વક મને આવકાર્યો. આ ઓરડામાં ઇંદિરાજી, દહેરાદુનના કમિશનર, તેમનાં પત્ની અને બાકી તેમના પંડિતજી ગયા મે માસની ૨૩ કે ૨૪મી તારીખે દહેરાદૂન આવ્યા રસાલાના થોડા માણસે એમ ગણ્યાગાંઠયા લોકો હતા. સ્લાઈડ- " ત્યારે હું દહેરાદુનમાં જ હતે. ૨૫મી તારીખે સવારે તેમના તરફથી પ્રોજેકટર અને તેની સામે થોડે દૂર પેલો રૂપેરી પડદો ગોઠવ્યાં. બત્તીઓ કોઈ અધિકારી મારી પાસે આવ્યા અને તેમણે મને જણાવ્યું કે, ઓલવવામાં આવી અને એક પછી એક સ્લાઈડ પ્રોજેકટરમાં ગોઠ“તમારી પાસે હિમાલયની જે તસવીરો છે તે નહેરુજી જોવા ચાહે છે, વત અને કાઢતે ગયો અને તેની પડદા ઉપર પડતી પ્રતિરછાયા એટલે કે ભિન્ન ભિન્ન દશ્યની છબીઓ –પંડિતજી એકધ્યાનથી અને તેથી મારી પાસે હિમાલયને લગતું જે કાંઈ હોય તે લઈને તલ્લીન બનીને જતા રહ્યા. મને એ વખતે એમ લાગ્યું કે પંડિતજીનું મારે તેમની સમક્ષ સાંજના વખતે ઉપસ્થિત થવું એમ પંડિતજી ચિત્ત રામસ્ત ભારતની ભૂમિ ઉપર અને હિમાલયનાં ઉત્તુંગ હિમઈચ્છે છે.” આમ તો મારી પાસેના ફોટોગ્રાફ તેમને દેખાડવાની શિખર ઉપર ઉડ્ડયન કરી રહ્યું છે. આમ લગભગ એક કલાક પસાર. મને તક મળે તો કેવું સારૂં-એવી મનમાં અવારનવાર ઈચ્છા થઈ થયો, એટલે ઈદિરાજીએ ઈસારાથી વધારે સ્લાઈડ ન મૂકવા સૂચના આવતી, પણ એ ઈચ્છા આવી રીતે પાર પડશે તેની મને સ્વપ્ન કરી અને જણાવ્યું કે “પંડિતજીને આરામને સમય થયો છે.” મેં પ્રોજેક્ટર સ્વીચ ઓફ કર્યું અને ઈલેકટ્રીક લાઈટ પેટાવવામાં આવતાં પણ કલ્પના નહોતી. તે અધિકારીએ વિશેષમાં જણાવ્યું કે, “આજ હું શું જોઈ રહ્યો? ઓરડામાં પ્રકાશ થતાં પંડિતજીની મહાન આકૃતિ સવારે જ્યાં બધાં બારી બારણાં બંધ હોય એવા એરકંડીશન્ડ બંને હાથ જોડી મારી સામે મીટ માંડીને સ્મિતપૂર્ણ ભાવથી જોઈ રૂમમાં જાણે કે પંડિતજી અકળામણ અનુભવતા હોય એવી તેમણે રહી હતી. મેં મારું માથું નમાવ્યું, બે હાથ જોડીને તેમને હું નમન બેચેની દાખવી અને હિમાલયનાં હિમશિખરો નજરે નિહાળવાની કરી રહ્યો. તેમણે મારા જોડાયેલા હાથ ઉપર ચુમી ભરી. હું તો તીવ્ર ઈચ્છા તેમણે પ્રદર્શિત કરી. પંડિતજીની આવી તબિયતમાં અને કૃતકૃત્ય થઈ ગયો. મારા જીવનભરની કલાઉપાસના જાણે કે : દહેરાદૂનમાં બેઠાં બેઠાં આ તેમની ઈચ્છા તૃપ્ત કરવાનું અશકય આજે પૂરા અર્થમાં કૃતાર્થ થઈ. મેં સહજ પ્રશ્ન કર્યો, જેવું હતું. એવામાં અમારામાં એક સાથી જે તમને ઓળખતે “આપને ફરી મળવાની હું આશા રાખું છું.” “જરૂર” એમ જવાબ હત તેણે નહેરુજીને જણાવ્યું કે, “અહીં બેઠાં બેઠાં હિમાલયનાં મળે. પણ વિધિએ તો કંઈ બીજું જ ધાર્યું હતું! શિખરો પ્રત્યક્ષ નિહાળવાનું શક્ય નથી, પણ અહીં એક બહુ જાણીતા પંડિતજી બીજે દિવસે ત્યાંથી વિદાય થયા અને ૨૭મી મેની. ફોટોગ્રાફર શ્રી ભારદ્વાજ છે, તેઓ હિમાલયના પ્રદેશમાં બહુ બપોરે તેમના દેહાનાના સમાચાર સાંભળ્યા. આના આઘાતને શબ્દોમાં સારું ફરેલા છે અને તેમણે હિમાલયનાં રોમાંચક ની અનેક તસવરે લીધી છે અને આ કારણે તેમને અનેક પારિતોષિકો અને શી રીતે વર્ણવાય? પછી તરત જ હું દિલ્હી આવ્યો. તેમનાં અસ્થિચંદ્રકો મળ્યાં છે. તો આપની રજા હોય તો તેમને હું અહીં પોતાના કુંભનાં દર્શને પંડિતજીના નિવાસસ્થાન ઉપર માણસની કતારો સંગ્રહ સાથે આપની પાસે આવી જવા કહેવરાવું.” પંડિતજી આ લાગેલી. હું પણ તેમાં જોડાયા અને ત્યાં પહોંચ્યો. આમ મને ત્યાં કોણ ઓળખે? પણ તેમના રસાલાના માણસે જે દહેરાદૂનમાં સાંભળીને બહુ રાજી થયા અને સાંજના વખતે તેમના નિવાસસ્થાન ઉપર જવાનું કહેણ મોકલવા તેમણે સૂચના આપી. આ સૂચનાને તેમની સાથે હતા તેમણે મને ઓળખી લીધો. અને તેઓ બેલી ઊંડ્યા કે “હે ભારદ્રાજજી, તમે કેવા નસીબદાર ! હજુ ત્રણ-ચાર અનુલક્ષીને અમે તમારી પાસે આવ્યા છીએ.” દિવસ પહેલાં જ તમે પંડિતજીને ભારતનાં અનન્ય દશ્યોની જે રસજ આ સાંભળીને મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. મારી સાથે લ્હાણ ચખાડી છે એવી તે કોઈ ન ચખાડે!” એમ બોલીને મને મુંબઈથી જ હું મારું સ્લાઈડ–પ્રોજેકટર અને ભારતનાં સુંદર દશ્યોની તેઓ વળગી પડ્યા, અને અમે સર્વની આંખમાંથી પણ અશુ રઘુનંદી સ્લાઈડને સંપૂટ લઈ ગયો હતો. ફોરેસ્ટ રીસર્ચ ઈન્સ્ટિ - વહેવા લાગ્યાં. ટયૂટમાંથી મોટો રૂપેરી પડદો સદ્ભાગ્ય મને સહજમાં સુપ્રાપ્ય બને. સ્લાઈડમાં હિમાલયનાં દ, ગંગા જમનાનાં પ્રદેશ, તીર્થ પંડિતજી સાથે મારો આ સમાગમ પહેલા અને છેલ્લે ધામે, ફલની ખીણ ( Velley of Flowers) વગેરે અનેક બને! વિધિની આ ગતિવિધિમાં કેવો આનંદ અને સાથે સાથે ભવ્ય સ્થળેની પ્રતિકૃતિઓને સમાવેશ થતો હતો. આ બધી સામગ્રી કે વિષાદ ખીચોખીચ ભર્યો છે ! . લઈને હું નિયત સમયે પંડિતજીના નિવાસસ્થાન ઉપર પહોંચ્યો. આર. આર. ભારદ્વાજ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૧૪. - '' ' ' '' ' આચાર્ય તુલસીને પ્રધાનમંત્રી સ્વ.નહેરુ સાથે વાર્તાલાપ [, (“જેને ભારતી”માંથી સાભાર ઉધૂત તથા અનુવાદિત) છે. મને લાગે છે કે આપના સ્વાધ્ય કરતાં પણ આ પરિસ્થિતિને જૈનાચાર્ય શ્રી તુલસીનાં વર્તમાન દિલ્હી પ્રવાસમાં ઘણા અગત્યના ભાર આપના માથા પર વધારે છે. પણ હું કહેવા ઈચ્છું છું કે, પ્રસંગે બન્યા છે અને બનતા રહ્યા છે. તેમાં આચાર્યશ્રી અને આપ એકલા છો એમ ન માનશે. જયાં સુધી અમારી મર્યાદા પહોંચે '. ૫. નહેરુ વચ્ચે વાર્તાલાપ પણ એક છે. ભૂતકાળના દિલહીપ્રવાસમાં છે ત્યાં સુધી અમે પણ તેમાં ભાગીદાર છીએ. દેશમાં વ્યાપેલી છે પણ વાર્તાલાપના આવા અનેક પ્રસંગ બન્યા છે, પરંતુ આ વખતને અનૈતિકતા દૂર થાય તે માટે અમે પૂરેપૂરા પ્રયત્નશીલ છીએ.” વાર્તાલાપ જાણે એક ઐતિહાસિક પ્રસંગ જેવું લાગે છે. ૨૦મી આચાર્યશ્રીના ઉપરોકત વચન સાંભળીને વડાપ્રધાન અત્યંત 1 એપ્રિલ ૧૯૬૪ની સવારે ૯-૩૫ સમયે આચાર્ય શ્રી તુલસી વડા પ્રસન્ન થયા અને હાથ જોડીને બેલ્યા, “આપને ધન્યવાદ છે.” પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના આવાસ પર પધાર્યા. સાધ આચાર્યશ્રી: “હવે જે મારે કહેવાનું છે તે કદાચ કંઈક અપ્રિય છે અને સાધ્વીઓ રવેશમાં એક બાજુ બેઠા. આચાર્યશ્રી એક નાના લાગવા સંભવ છે, પરંતુ તે વિચારવાયોગ્ય છે.” - રવેશમાં આવ્યા અને એક ઉચ્ચ આસન ઉપર બિરાજ્યા. આચાર્ય વડા પ્રધાને ઘણી ઉત્સુકતાપૂર્વક તે વાત સંભળાવવા કહ્યું. શ્રીની પાછળ જ સેવાભાવી મુનિશ્રી ચંપાલાલજી બેઠા. પંડિતજી આચાર્યશ્રીએ કહ્યું: “અમે જનતાના સીધા સંપર્કમાં આવીએ અંદરથી પધાર્યા અને બે હાથ જોડી પ્રણામ કરી આચાર્યશ્રીની સામે ખુરશી પર બેઠા. છીએ અને જનતા પણ અમારી પાસે તેનું હૃદય ખેલે છે. એટલા - ' વાર્તાલાપની શરૂઆત કરતાં વડા પ્રધાને આચાર્યશ્રીને પહેલા ' માટે અમે જનતાના એક રીતે સાચા પ્રતિનિધિ છીએ. આપને પ્રશ્ન કર્યો-“અત્યારે આપ કયાંથી આવે છે? અધિકારી વર્ગ મોટા ભાગે વિમાનમાં અને મેટરોમાં ફરે છે, મેટા આચાર્યશ્રી: “રાજસ્થાનથી.” મોટા માણસોને મળે છે અને જનસાધારણથી તેને સીધો સંપર્ક વડા પ્રધાન: “રાજસ્થાનમાં કયાંથી?” ક્યાંથી ? ઓછો રહે છે. જનતાના મનમાં સૌથી વધુ ખેદ એ રહે છે કે - આચાર્યશ્રી: “લાડનું સુજાનગઢથી.” એમનું સાંભળનાર કોઈ નથી. ઘણા લોકોએ વારંવાર મને કહ્યું આચાર્યશ્રીએ આ વિષયમાં વિશેષ જણાવ્યું કે “૧૯૬૨ના . છે કે, “તમે અમારી મુશીબતેની વાત પ્રધાનમંત્રી સુધી પહોંચાડી ', ઉદેપુરમાં ચાતુર્માસ કર્યા પછી દક્ષિણ તરફ જવાનો વિચાર હતે. તે આપે!” એ સ્પષ્ટ કહેવા માગું છું કે જનતામાં સરકાર ( પરંતુ ચીનનું આક્રમણ થવાથી તેમ ન થઈ શક્યું.” ' પ્રત્યેને વિશ્વાસ ઘણે ઓછો થઈ ગયો છે. એમની રોજબરોજની -: વડા પ્રધાન : “મદ્રાસ સુધી પગપાળા વિહાર કરો છો ?” નાની નાની મુશીબતો એમને ખૂબ સતાવી રહી છે. એટલે તેમને : ', ' આચાર્યશ્રી: “હું ભારતમાં ઘણું ફર્યો છું, પણ દક્ષિણ ભારત રોષ તમારા સુધી પહોંચે છે. . . . . ' હજુ બાકી છે. આ પંદર વર્ષોમાં લગભગ ૨૦ હજાર માઈલની યાત્રા “વહીવટને એક પણ એવો વિભાગ નથી કે જેના વિશે - - he . મેં કરી છે. દક્ષિણ તરફ જવાનો નિર્ણય તે કર્યો જ છે, પરંતુ હજી જનતાને ફરિયાદ ન હોય. જો કે હું તે લોકોનું પિતાની ઉણપ સુધી તેને અમલ થઈ શક નથી. જ્યારે કામરાજ જના તરફ જ ધ્યાન ખેંચું છું, છતાં પણ એમની વેદના ભરેલી અમલમાં આવી, ત્યારે પણ હું દિલહી આવવા માગતે હતે. અને તે વાત વિચારવા જેવી છે. આને ઉકેલ લાવવા અત્યંત જરૂરી છે, - બાબતમાં આપને કંઈક કહેવા ઈચ્છા હતી, પણ તેમ ન થઈ શકયું. અને એનો સરળ રસ્તો એ જ છે કે જનતાથી કોઈ પણ રીતે સીધો હું વિચારી રહ્યો હતો કે મારું જે ચિતન હતું તેનું આપમેળે જ સંપર્ક સધાય. તે ત્યારે જ થઈ શકે છે જ્યારે એક કાર્યાલય એવું પરિણામ આવી રહ્યું છે. જનાનું પરિણામ જે રૂપમાં આવવું રચાય કે, જેની પ્રવૃત્તિ એ જ હોય કે, જનતાને મળવું, એમની નૈતિકતા માટે વિચારવું, એમની મુશીબતે સાંભળવી, તેનાં કારણેને જોઈએ તે રૂપમાં નથી આવી શકહ્યું એ એક જુદી વાત છે. ગૃહ શોધવા અને તેનું નિરાકરણ કરવું. પ્રધાન નંદાજીનું દિલહી આવવાનું આમંત્રણ મળ્યું. એ બધું જોતાં સમ્રાટ અશોકના યુગમાં પણ એવાં કાર્યાલય હતાં, જે ફકત મેં અહીં આવવાનો નિર્ણય કર્યો. અત્યારે ૩૨ સાધુઓ અને ૨૦ જનતાના ચારિત્ર્ય ઉપર જ દેખરેખ રાખતાં હતાં. અમે એવું અશોકના - સાધ્વીઓ સાથે હું અહીં આવ્યો છું, અને અમારી પ્રવૃત્તિ સંતોષભકારક ચાલી રહી છે.” શિલાલેખમાં વાંચ્યું છે. એ સમયના હિંદુસ્તાનથી આજનું હિંદુસ્તાન આચાર્યશ્રી : “આપનું સ્વાચ્ય હાલ કેમ છે?” ઘણું વિશાળ છે. જ્યારે આપે આટલાં બધાં કાર્યાલય ખેલ્યાં છે, વિડાપ્રધાન: “હવે તે ઘણું સારું છે.” તે શું આવા એક કાર્યાલયની આવશ્યકતાં આપ નથી અનુભવતા? આચાર્યશ્રી : “અચાનક જ સ્વાર કેમ બગડ્યું?” ' - “ આપના ગૃહપ્રધાન નંદાજીએ ભ્રષ્ટાચાર નિર્મૂળ કરવાની વડા પ્રધાન : “હાં ! જ્યારે હું ભૂવનેશ્વર હતા ત્યારે એચિતા જ વાત કરી છે. સચિવાલયની પોતાની કચેરીમાં અમને આમંત્રણ - પગ મ ઉપાડી શકશે અને શરીર શિથિલ થઈ ગયું. ઉપચાર આપ્યું હતું અને કેન્દ્રીય સચિવાલયના પ્રતિનિધિઓ સમક્ષ થયા અને હવે સારું છે. ફકત પગ થોડા ભારે રહે છે.” અમારી પાસે ભાષણ કરાવ્યું, તથા ભષ્ટાચાર નિર્ભેળ કરવાનું : : : આચાર્યશ્રી : “આપણે કેટલી ચ વખત મળ્યા છીએ, પણ કાર્ય જે અમારા જ કાર્યનું એક અંગ છે તેમાં એમણે આ વખતે મળવામાં કાંઈક સંકોચ થતો હતે. આપને સંદેશે. અમારે પૂર્ણ સહયોગ માગ્યો. આપ જાણે છે કે ગુહપ્રધાન - મળે ત્યારે મેં મળવાને નિર્ણય કર્યો. વાત કરવામાં કંઈ તકલીફ ઉપર કાર્યને કેટલો બેજ અને કેટલી ફરજો હોય છે. આ કાર્યને ન થતી હોય તો હું આપને કંઈક કહેવા માગું છું.” માટે તે એક સ્વતંત્ર વ્યકિત ૨૪ કલાક પાછળ લાગે એ ચિંતન મનન કરતી રહે એવી અપેક્ષા રહે છે. એટલા માટે જુદા કાર્યાલયની ' '' વડા પ્રધાન : “ના, મને કંઈ જ તકલીફ થતી નથી. તમે વાત મેં આપને કહી છે. આપને તે આવશ્યક નથી લાગતું?” ખુશીથી જે કહેવું હોય તે કહી શકો છો.” વડા પ્રધાન : “હા, આ કામ ઘણું જરૂરી અને ઉપયોગી છે. ' : : નૈતિક વિકાસ માટે સ્વતંત્ર મંત્ર્યાલય પરંતુ જે કાર્યાલયને માટે આપે કહ્યું તેની રાજ્યોમાં બહુ જરૂરત વડા પ્રધાન પ્રફુલ્લિત હતા અને આચાર્યશ્રીની દરેક વાતને છે. તમારે રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે આ બાબતમાં ચર્ચા કરવી ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. જોઈએ. તમે તેઓ સાથે આ વિષયમાં ચર્ચા કરી છે?” ' '' આચાર્યશ્રીએ કહ્યું : “આજે દેશ સંકટમાંથી પસાર થઈ - આચાર્યશ્રી : “હું આપની સાથે વાત કર્યા પહેલાં એમની રહ્યો છે. ચારે બાજુથી મુશીબતેનાં વાદળ ઘેરાતાં હોય એવું દેખાય સાથે વાત કરવા નહોતે ઈચ્છતે. હવે આપનાથી વાત થઈ છે અને ચાર્યશ્રી : ના ધણ સાથે કેમ છે ?" Page #127 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૬૪. પ્રબુદ્ધ જીવન આપ એને આવશ્યક માનો છો તો એમની સાથે પણ હું ચર્ચા કરીશ. પણ શું કેન્દ્રમાં આપ એને આવશ્યક નથી માનતા? કેન્દ્રના સુધારની રાજ્યમાં કેટલી અસર થઈ શકે છે? મારે તે વિશ્વાસ વધતો જાય છે કે કેન્દ્રમાં પ્રથમ સુધાર થાય એ વધુ જરૂરી છે. એ આવશ્યક છે કે જે કાર્યાલયના અધિકારી હોય તે પૂર્ણ વિશ્વાસુ અને પ્રમાણિક હોય. એમ થવાથી જનતાની ફરિયાદો અને અનૈતિકતા ઘણી સારી રીતે દૂર કરી શકાય. આપ આ વિષયમાં ગંભીરતાપૂર્વક વિચારશે.” વડા પ્રધાન : “વાત તે ચોક્કસ વિચારવા જેવી છે.” ભાવી પ્રધાનમંડળ આચાર્યશ્રી : “આપ એવી પ્રભાવશાળી વ્યકિત છે કે લોકશાહી શાસન હોવા છતાં એ આપનું જ શાસન ચાલતું હોય એવું લાગે છે. આટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હોય એવી વ્યકિતઓ સંસારમાં બહુ ઓછી હશે. પરંતુ ભવિષ્યને માટે આપે કંઈ વિચાર્યું છે? આપની એકાએક કથળેલી તબિયતના સમાચારોથી સારાયે દેશમાં કેટલો ગભરાટ ફેલાયો? સૌની આંખ સામે એક અંધકાર છવાયો. આ સ્થિતિમાં ભવિષ્યને માટે આપનું ચિંતન ન હોય એવું તે હું નથી કહી શકતે. પરંતુ એનું પરિણામ હજુ સુધી કંઈ દેખાયું નથી. થોડા દિવસો પહેલાં સમાચારપત્રમાં મેં વાંચ્યું કે આપ કોઈને ઉપપ્રધાન બનાવવા ચાહો છો. પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.” વડા પ્રધાન : “હા, મારો આ પ્રમાણે કરવાનો વિચાર હતે, છે પરંતુ કંઈક એવી મુશ્કેલીઓ સામે આવી, જેને લીધે એ વિચારને સ્થિગિત કરવો પડયો છે.” આચાર્યશ્રી : “આપ હોદા ઉપર હોવા છતાં પણ સમસ્યા આટલી જટિલ જણાય છે તો આગળ તે ન જાણે કેટલી મુશીબતો આવશે. ગાંધીજીની આજુ બાજુ રહેવાવાળા પણ કેવા સત્તાની ખેંચતાણમાં પડયા છે, તે આપનાથી અજાયું નથી. આજે તો આપના પ્રભાવથી એ ખેંચતાણને કાબૂમાં લઈ શકાય છે, પણ પછી શું થશે?” વડા પ્રધાન: “નહિ, મેં મારું કેટલુંક કાર્ય તે સેંપી દીધું છે, અને એ કાર્ય ઠીક ચાલી રહ્યું છે.” . . ચર્ચાની વચ્ચે જ વડાપ્રધાનના સેક્રેટરી આવ્યા અને એમણે કહ્યું કે “કાશ્મીરના વડા પ્રધાન જી. એમ. સાદિક આવ્યા છે.” પંડિતજીએ કહ્યું કે “એમને થોડી વાર બેસવા કહો.” ચર્ચાની વચ્ચે આચાર્યશ્રીએ સેવાભાવી ચંપાલાલજી મુનિને પરિચય નહેરુજી સાથે રાવ્ય, પંડિતજીએ એમને પ્રણામ કર્યા. ત્યાર પછી આચાર્યશ્રીની ભાવી યાત્રા, અણુવ્રત આંદોલન, વગેરે વિષય ઉપર સંક્ષિપ્તમાં ચર્ચા થઈ.. પ્રસંગેપાત અણુવ્રતવિહાર વૈજનાની વાત નીકળી ત્યારે મુનિશ્રી નગરાજજી અને શુભકરણ દસાણીને પણ આચાર્યશ્રીએ યાદ કર્યા. તેમણે કહ્યું કે, “દાસાણીજીને તે આપ જાણો જ છે. વડા પ્રધાન : “હા, હું તેમને જાણું છું. ઘણી વખત તેઓ મળતા રહે છે.” - આચાર્યશ્રીના નિર્દેશથી મુનિશ્રી નગરાજજીએ અણુવ્રતવિહારની યોજના ઉપર પ્રકાશ પાડયો અને તેઓએ એ યોજનાને વાંચી સંભળાવી. અંગ્રેજીમાં લખેલી યોજનાની એક પ્રત પંડિતજીને આપવામાં આવી અને પંડિતજીએ એને પૂરેપૂરી વાંચી. આચાર્યશ્રીને પાછું દૂર જવાનું હતું અને પંડિતજીને પણ મળવા માટે કાશમીરના વડા પ્રધાન આવ્યા હતા, તેથી વાર્તાલાપ પૂરો કરવામાં આવ્યો. ત્યાર પછી આચાર્યશ્રીની સાથે આવેલા સાધુસાધ્વીઓને શી નહેરુજી મળ્યા અને સંઘમિત્રાજી આદિ સાધ્વીઓ તરફ વિશેષ રૂપમાં અભિવાદન ક્યું. ત્યાર પછી વડાપ્રધાને હાથ જોડી ઊભા ઊભા મંગળપાઠ સાંભળ્યા, અને આચાર્યશ્રીને વિદાય આપી. અનુવાદક: જયાબહેન શાહ. મૂળ હિંદી: મુનિશ્રી હનુમાનમલજી “હરીશ પ્ર કી ર્ણ નાં ધ આચાર્ય તુલસીને નમ્ર અનુરોધ સાથે હાર્દિક અભિનંદન . મેની ૨૪મી તારીખનાં “જૈન ભારતી'માં પ્રગટ થયેલા પ્રધાન મંત્રી સ્વ. નહેરુ સાથેના આચાર્ય તુલસીના ગત એપ્રિલની ૨૦મી, તારીખે થયેલા હિંદી વાર્તાલાપને શ્રી જયાબહેન શાહે કરી આપેલ અનુવાદ બહુ આનંદ અને ગૌરવાનુભવ સાથે આ અંકમાં અન્યત્ર પ્રગટ, કરવામાં આવે છે. એ વાર્તાલાપ દ્વારા જ માલુમ પડે છે કે ભારતના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાએ આજે ભારતભરમાં વ્યાપી રહેલ લાંચરુશ્વત અને ભ્રષ્ટાચાર સામે શરૂ કરેલી ઝુંબેશમાં સાથ અને સહકાર આપવા માટે આચાર્યશ્રી તુલસીને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે અને દિલ્હી આવ્યાને તેમને બે-અઢી માસ થયા છે તે દરમિયાન આચાર્યશ્રી તે મહાન કાર્યમાં પોતાની સર્વ શકિતને યોગ આપી રહ્યા છે. ઉપર જણાવેલ મેળાપને સવા મહિને થયો, એટલામાં પંડિતજી આપણી વચ્ચેથી ચાલી ગયા એ દષ્ટિએ, દેશની અઘતન પરિસ્થિતિને અનુલક્ષીને, એ બે મહાશયે વચ્ચે જે મુદ્દાસરની ચર્ચા થઈ છે તેનું મહત્વ ખૂબ વધી જાય છે. કેટલાંક વર્ષથી ચાલી રહેલ અણુવ્રત આંદોલન ભારતવ્યાપી ભ્રષ્ટાચાર નિવારણના મહાન કાર્યમાં પરિણમે અને આવા મહાન કાર્યમાં ઉચ્ચતમ કક્ષાના સરકારી પદાધિકારી અને એક જૈન આચાર્ય જોડાય એ સુયોગ અને સહયોગ સૌ કોઈના આવકાર અને સહકારને પાત્ર બને છે. આચાર્ય તુલસી વિષે અહીં બે શબ્દ લખવામાં આવે તે તે અસ્થાને નહિ ગણાય. આચાર્યશ્રીનું ચિંતન તેમ જ કાર્ય ઉત્તરત્તર વિકસતું રહ્યું છે. બંને રીતે તેમણે તેરાપંથની સાંપ્રદાયિક સીમા અને સંકીર્ણતાને સારા પ્રમાણમાં વટાવી દીધી છે અને અખિલ ભારતીય દષ્ટિએ વિશ્વ દષ્ટિએ આજના ભારતની તેમ જ વિશ્વની સમસ્યાઓને તેને વિચાર કરતા થયા છે. તેમણે તેરાપંથને લાગેલું દાન દયાના વિરોધનું લાંછન લગભગ ભુંસી નાખ્યું છે, ભુલવાડી. દીધું છે. તેમનું આ વૈચારિક ઉત્થાન જરૂર આનંદજનક તેમ જ . અભિનંદનયોગ્ય છે. આ બધું છતાં પણ સાંપ્રદાયિક કવચ તેમને હજુ વળગેલું. છે, અને તે તેમની કર્તુત્વશકિતનું–તેમના પ્રભાવવિસ્તારનું-આધક બની બેઠું છે, “જૈન ભારતી”ના અંકો અને તેમાં પ્રગટ થતી તેમની વિચારધારા અવારનવાર હું જેતે વાંચતો રહું છું અને તેમાં રહેલી ઉદાત્તતાથી પ્રસન્નતા અનુભવું છું. આમ છતાં પણ, તેમને વિચારવ્યાપ જોતાં મને કદિ કદિ એમ લાગે છે કે તેમની સ્થિતિ કોશેટામાં પુરાયલા અને એમ છતાં કોશેટાની દિવાલને તેડવા મથતા વ્યોમલક્ષી એક મધુકર જેવી બની રહી છે. મોઢે તેઓ મુહપની બાંધે છે તે પાછળ સાંપ્રદાયિક પ્રથાના યાંત્રિક અનુસરણ સિવાય બીજો કોઈ અર્થ દેખાતો નથી. વળી, જૈન સાધુના આચાર ધર્મના ચોક્કસ ખ્યાલને અનુસરીને વ્યાખ્યાન આપતાં તેઓ હજુ સુધી ધ્વનિવર્ધક યંત્રને ઉપયોગ કરતા નથી, અને પિતા ઉપર આવેલા પત્રને તેઓ જાતે જવાબ લખતા નથી. એક સંપ્રદાયના પોતે મુખી હોવાના કારણે આ અને એવી બીજી કેટલીક આચારમર્યાદાઓ તેમણે સ્વીકારી છે અથવા તે તેમને સ્વીકારવી પડી છે, અને એમ છતાં જે વિચારપ્રચાર તેમને મુખ્ય વ્યવસાય છે તે સાથે ઉપર જણાવેલી આચારમર્યાદાઓ બીલકુલ બંધબેસતી નથી. વળી આજે તેઓ ભારતવ્યાપી. વિશાળ કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ વિશેષ હકીકતને ધ્યાનમાં લઈને પણ આજના સમય સાથે તદ્દન અપ્રસ્તુત એવી આચારમર્યાદાઓથી તેઓ મુકત બને અને પોતાના પ્રચારકાર્યને વધારે વ્યાપકતા અર્પણ કરે એવી તેમને નમ્રભાવે પ્રાર્થના છે. આમ કરવાથી તેમના માર્ગે ચાલવાની ઈચ્છાવાળા બીજા અનેક પ્રાણવાનો Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રભુપ્ત જીવન ૪૪ જૈન સાધુ–સાધ્વીઓને તે પથદર્શક બની શકશે અને તેમના સાથ પ્રાપ્ત કરી શકશે. વિશાળ જૈન સમાજને પણ અનુરોધ છે કે આચાર્ય તુલસી કોઈ એક સંપ્રદાયના આચાર્ય છે એમ સમજીને તેમની કે તેમની કલ્યાણકારી પ્રવૃત્તિની ઉપેક્ષા ન કરે, પણ જૈન વિચારસરણીના તેઓ એક પ્રભાવશાળી પુરસ્કર્તા છે અને ભારતના નૈતિક પુનરુથ્થાનના ભગીરથ કાર્યમાં તેઓ અગ્રેસર બન્યા છે એમ સમજીને તેમના કાર્ય પ્રત્યે અભિમુખ બને, તેને આવકારે, અપનાવે અને સર્વ જનહિતના કલ્યાણકાર્યમાં પોતાથી બનતા ફાળા આપે. નહેરુને ધાર્મિક કહેવાય કે ? જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં કોઈ વિશેષ વ્યકિત વિદેહ થતાં તેના આત્માની શાંતિ અર્થે તેમ જ તેવી એક અસાધારણ દુર્ધટનાના કારણે ક્ષુબ્ધ બનેલા સમાજ, રાષ્ટ્ર અથવા તો જગતમાં શાંતિ સ્થપાય એ હેતુથી અઠ્ઠાઈ મહાત્સવ કે શાંતિ સ્નાત્રનું આયોજન કરવાની પ્રથા પ્રવર્તમાન છે. આ પરંપરાને અનુલક્ષીને નહેરુના અવસાનના અનુસંધાનમાં આવું કાંઈક ધાર્મિક આયોજન કરવું યોગ્ય છે કે નહિ એ બાબતની મુંબઈમાં વસતા જૈન શ્વે. મૂ. સંપ્રદાયના અમુક આચાર્યોમાં અંદર અંદર ચર્ચા-વિચારણા ચાલી, પણ એ ચર્ચાવિચારણાને અંતે એવા નિર્ણય લેવામાં આવ્યા કે, નહેરુ ગમે તેટલી મોટી વ્યકિત હાય, પણ તેને ધાર્મિક વ્યકિત કહી ન જ શકાય, કારણ કે હું કોઈ ધર્મમાં માનતા નથી, મને કોઈ ધર્મ યા સાંપ્રદાય સાથે સંબંધ નથી એમ તેઓ અનેકવાર જાહેરમાં જણાવતા રહ્યા છે અને આવા નિર્ણયના પરિણામે તેમના અંગે કોઈ ધાર્મિક અનુષ્ઠાન યોજવાના વિચાર પડતો મુકાયા. આજ વિષયના અનુસંધાનમાં દિલ્હીમાં હાલ નિવાસ કરતા આચાર્ય શ્રી તુલસીએ નહેરૂને જે અંજલિ આપી છે અને તેમના સંબંધમાં જે ઉદ્ ગારો કાઢયા છે તે સવિશેષ ધ્યાન ખેંચે તેવા છે. તેમણે જણાવ્યું છે કે, “વિશ્વના મહાન શાન્તિદૂત અકસ્માત આ નમ્બર સંસારને છેડીને ચાલી ગયો છે. સંસારમાં એવી વ્યકિતઓ બહુ વિરલ પેદા થાય છેકે, જેમનામાં એક સાથે આટલી બધી વિશેષતાઓ એકત્ર થયેલી આપણને જોવા મળે. પંડિત નહેરુ માત્ર ભારતવર્ષ માટે નહિ, પણ સમસ્ત વિશ્વ માટે એક દિશાસૂચક યંત્ર હતા, જેઓ વિશ્વને યથાસમય યથેોચિત દિશાનું નિર્દેશન કરતા હતા. વિશ્વની એવી કોઈ મોટી સમસ્યા નહિ હોય કે જેના સમાધાન માટે તેમણે પોતાનો હાથ લંબાવ્યો ન હોય. તેમની મોટી વિશેષતા તો એ હતી કે કોઈ પણ સંકટના સમયમાં તેઓ પોતાનું સંતુલન કદિ ગુમાવતા નહાતા. “સ્વતંત્રતા - સંગ્રામથી માંડીને આજ સુધી તેમણે રાષ્ટ્રહિતને પેાતાનું હિત માન્યું હતું. બહુ લોકોની એવી ધારણા છે કે, પંડિત નહેરુ ધાર્મિક વ્યકિત નહોતા, પણ હું મારા પોતાના વ્યકિતગત નિકટ સંપર્કના આધાર ઉપર દઢતાપૂર્વક કહી શકું છું કે એ ધારણા બરોબર નથી. ભલે તેઓ રૂઢિગત ધર્મના પોષક ન બન્યા હોય, પણ તેમના જીવન - વ્યવહારમાં ધર્મ પ્રતિબિંબિત થતો હતો. ભારતવર્ષ માટે તે પંડિત નહેરુ પ્રાણવાહક આધાર હતા. તેમનું એકાએક ચાલી જવું તે ભારતવાસીઓ માટે એક મહાન દુર્ઘટના સમાન છે. તેમના ચાલી જવાથી દેશની જનતા તથા જનનેતાઓ ઉપર એક ગુરુતર ઉત્તરદાયિત્વ આવ્યું છે. જનતાનું કર્તવ્ય છે કે દેશની આ ગંભીર સ્થિતિમાં પારસ્પરિક પ્રેમ તેમ જ સૌહાર્દ ટકાવી રાખે તથા ભાવાત્મક એકતાના અખંડ પરિચય આપતી રહે. જનનેતાઓવિશેષત: સત્તારૂઢ લાકોનું - કર્તવ્ય છે કે તેઓ એકતા તથા ઉદારતાન પરિચય આપીને દેશની નૌકાને મધ્યદરિયામાં ઘસડાઇ જતી અટકાવે.” તા. ૨૮મી મેના રોજ આચાર્ય તુલસીના સાન્નિધ્યમાં તેમના નિવાસસ્થાન ઉપર એક સ્મૃતિસભા યોજવામાં આવી હતી. તે સભામાં પંડિત નહેરુને અંજલિ આપતાં આચાર્ય તુલસીએ જણાવ્યું હતું કે તા. ૧-૭-૯૪ “ખંડિત નહેરુ અનેક વિશેષતાઓના સંગમ હતા. તેમને એક જ ક્ષણમાં પૂર્ણરૂપે ઓળખવાનું શકય જ નથી. એ જ કારણ છે કે જેને લીધે અનેક સારી સારી વ્યકિતઓ તેમને ધર્મવિરોધી માનતા હતા. પણ તેમના વિષે એમ વિચારવું ન્યાયસંગત નથી. મે તેમને ઘણી નિકટતાથી જોયા છે અને ત્યાર પછી જ હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે અધ્યાત્મ પ્રતિ તેમના દિલમાં ઊંડું આકર્ષણ હતું. અણુવ્રત આન્દોલન પ્રત્યે પણ તેમનામાં ઘેરી દિલચસ્પી હતી. તેઓ આ આન્દોલનમાં અવારનવાર ભાગ લેતા હતા. તેમના નૈતિક, આધ્યાત્મિક તેમ જ સમન્વયાત્મક શાન્તિપ્રિય વિચાર પ્રત્યેકના માટે અનુસરણીય છે. તેઓ સહિષ્ણુ તેમ જ કોમળ હતા. ઈતિહાસમાં એવાં વિરલ ઉદાહરણ મળશે કે જેના મરણના સમાચાર સાંભળીને આઘાતવશ બનવાના પરિણામ દશેક વ્યકિતઓએ એકાએક પ્રાણત્યાગ કર્યો હોય.” અંધત્વના અવરોધ વટાવીને બી. એ. થનાર જયોતિબહેનને અભિનંદન નવ વર્ષની ઉમ્મરે અંધત્વને પ્રાપ્ત થયેલાં કુમારી જ્યોતિબહેન મેાહનલાલ પરીખે આ વર્ષે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા પસાર કરી છે તે માટે તેમને સવિશેષ અભિનન્દન ઘટે છે. ઉપર જણાવ્યા મુજબ, ઘરમાં ફરતાં હરતાં પડી જવાના કારણે જયોતિબહેને નવ વર્ષની ઉમ્મરે એક આંખ ગુમાવી અને ત્યાર પછી થોડા સમયમાં બીજી આંખમાં દર્દ પેદા થયું અને તે આંખ પણ તેણે ગુમાવી. આ ઉપાધિમાં તેનાં બે ત્રણ વર્ષ અભ્યાસની દષ્ટિએ લગભગ નિષ્ક્રિયતામાં ગયાં. અભ્યાસ કરવાની ખૂબ જ ઇન્તેજારી, પણ કોઈ માર્ગ સૂઝે નહિ, તે બહેન પાતાનાં માતાપિતા સાથે સીકકાનગરમાં રહેતી હતી. એકદા બાજુએ આવેલ મોડર્ન સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી રમણ વકીલનું આ બાળા તરફ ધ્યાન ખે ચાયું અને પેાતાની નિશાળમાં તેને તેમણે ભણવાની સગવડ કરી આપી, અને નવમા ધારણમાં દાખલ કરી. ઘરમાં તેનાં માતાપિતાએ પણ પોતાની પુત્રીને પૂરો સાથ આપ્યો. તેઓ રાત્રીના તથા સવારના ભાગમાં કલાકના કલાક તેની સાથે બેસીને તેનાં પાઠયપુસ્તકો વાંચી સંભળાવતાં અને લેસન તૈયાર કરવામાં ખૂબ મદદ કરતાં. સમય જતાં તેણે એસ. એસ. સી. ની પરીક્ષા પહેલી વારના પ્રયત્નથી જ પસાર કરી, અને આ વર્ષ” અંગ્રેજી અને સંગીતના વિષયો લઈને તે બી. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ. આજે તેની ૨૪ વર્ષની ઉમ્મર છે. તે બહેન હજુ આગળ અભ્યાસ કરવાની, એમ. એ. તથા ડી. ટી. ની ઉપાધિઓ મેળવવાની ઉમેદા રાખે છે અને એ રીતે પુરા સ્વાશ્રયી બનવાની આશા સેવે છે. જયોતિબહેનને તેમના આવા પુરુષા માટે અને તેનાં માતાપિતાને તેને આટલા બધા સક્રિય સાથ આપવા માટે ધન્યવાદ ઘટે છે. શ્રી ચીમનલાલ જેચંદ શાહનું દુ:ખદ અવસાન શ્રી ચીમનલાલ જેચંદ શાહનું તા. ૧૨-૬-૬૪ના રોજ ઘેાડા થોડા દિવસની માંદગીમાં અવસાન થતાં આપણા સમાજને એક વિદ્યાસંપન્ન વ્યાપારીની ખોટ પડી છે. તેઓ મૂળ પાટણના વતની હતા, પણ ઉંચ્ચ અભ્યાસ તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં કર્યા હતા તથા એમ. એ. ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે પ્રાપ્ત કરી. હતી. ત્યાર Jainisam in Northern India ‘ઉત્તર ભારતમાં જૈન ધર્મ' એ વિષય ઉપર મહા નિબંધ - થીસીસલખીને પી. એચ. ડી. ની ડીગ્રી તેમણે પ્રાપ્ત કરી હતી. અભ્યાસ પૂરો થવા સાથે તેમણે વ્યાપારમાં પ્રવેશ કર્યા હતા અને રૂના વ્યાપારથી શરૂઆત કરી હતી અને પછી તો વ્યાપારનાં અનેક ક્ષેત્રે તેમણે સર કર્યાં હતાં. સાથે સાથે વાંચન લેખનની પ્રવૃત્તિમાં પેાતાના રસ તેમણે એકસરખા ટકાવી રાખ્યા હતા અને જાહેર જીવનનાં અનેક ક્ષેત્ર સાથે તેમણે સંબંધ કેળવ્યા હતા. તેઓ મુંબઈની એશિયાટીક સેાસાયટીના જૉઈન્ટ ફીનેન્સીયલ સેક્રેટરી હતા, બામ્બે વિજીલન્સ એસેાસીએશનના ઉપ- પ્રમુખ હતા અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સેાસાયટીના જનરલ સેક્રેટરી હતા અને એ અધિકાર મારફત પોતાના વતન પાટણમાં આર્ટસ તથા સાયન્સની કાલેજ અને પોલીટેકનીક સ્કૂલ ઊભી કરવામાં તેમણે બહુ મહત્વના ભાગ ભજવ્યો હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમણે અનેક સંપર્કો સાધ્યા હતા. તેમની સંસ્કારીતા અને વિદ્યાવ્યાસંગના પરિણામે પેાતાની પાછળ તેઓ એક બહાળું મિત્રમંડળ મૂકી ગયા છે. ૬૧ વર્ષની ઉમ્મરે તેમનું અવસાન થતાં એક આશાસ્પદ કારકીર્દિને એકાએક અંત આવ્યો છે. તેઓ મારા વર્ષોજુના મિત્ર હતા. તેમના આત્માને આપણે પરમ શાંતિ ઈચ્છીએ. પરમાનંદ Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન “નહેરના અવસાન પછીની ભારતની રાજકારણી પરિસ્થિતિ (તા. ૨૦-૬-૬૪ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ઉપરે... જણાવેલ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. એ વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી) હેર પછી કોણ? ' વિશે બે મત હોઈ ન જ શકે. નંદાજી મોરારજીભાઇ. ઉપરનાં સ્થાનને નહેરુના અવસાનથી એક યુગ પૂરો થયો છે. છેલ્લાં કઈ રીતે દાવો કરી શકે એ મારી સમજણમાં ઉતરતું નથી. દેખાવ એ થયો છે કે, જાણે કે મોરારજીભાઈએ ચડિયાતા સ્થાન માટે ચાર પાંચ વર્ષથી નહેરુ પછી કોણ?? એ પ્રશ્ન ઉગ્રપણે લડત કરી હોય, જયારે હકીકતમાં નંદાજીએ જ આ બાબતની ' ચર્ચાતું હતું. અને “નહેરુ પછી શું?” એ અંગે તરેહ તરેહની ભય અને ચિન્તા ઉપજાવતી અટકળો ચાલતી હતી. નહેરના અવસાન લડત કરી હોય એમ લાગે છે, જે ખરેખર દુ:ખદ છે. આમ બાદ, નવા પ્રધાનમંત્રીની જે રીતે વરણી થઇ અને નવા મોરારજીભાઈને મંત્રીમંડળમાં ન લેવાયા, એમ છતાં તેમણે નવા પ્રધાનમંડળની રચના થઈ એ જોતાં “નહેરુ પછી કોણ?” એ મંત્રીમંડળને પૂરો સહકાર આપવાની ખાત્રી આપી છે અને આ અંગેની અટકળો અને કલ્પનાઓ બહુ જ જલદીથી શમી ગઈ છે ખાત્રી તેમણે સાચા દિલથી આપી નથી એમ આપણે માનવું જોઈએ. અને ધાર્યા કરતાં વધારે સરળતાથી નવરચના ઊભી થઈ શકી છે એમ કહી શકાય.' જ , નવા મંત્રીમંડળમાં બે નવા આવ્યા (૧) સંજીવીયા રેડી, પ્રધાનમંત્રીના પદ અંગે આપણ સર્વની સામે બે વ્યકિતઓનાં (૨) શ્રીમતી ઈન્દિરા ગાંધી. સુપ્રિમ કોર્ટની જે ટીકાના કારણે નામ હતાં (૧) શ્રી લાલબહાદુર શાસ્ત્રી, (૨) શ્રી મોરારજીભાઇ. તેમણે આંધ્રના મુખ્ય પ્રધાનનું સ્થાન છોડયું તે ટીકા ઉભી હોવા છતાં આ બન્ને વ્યકિતઓ એક યા બીજા કારણે એ પદ માટે પૂરી યોગ્યતા કયા ધોરણે તેમને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા તે સમજાતું ધરાવતી હતી અને તેથી એ બે વચ્ચે સ્પર્ધા જેવું કાંઇક થયું હોય નથી. શ્રી ઈન્દિરા ગાંધીને લેવામાં એક રીતે નહેરુનું કોઇ પ્રતિએમાં કશું જ ખોટું કે અયોગ્ય નથી લાગતું. સંતોષ એ વાતને નિધિ નવા મંત્રીમંડળમાં છે એવું પ્રજા આશ્વાસન અનુભવશેછે કે, આ સ્પર્ધામાં કોઈ તીવ્ર સ્વરૂપ પકડયું નહિ અને આ સમસ્યાને ઉકેલ સરળતાથી આવી ગયો. આમ બનવાને યશ કેંગ્રેસના પ્રમુખ આ એક કારણ હોઇ શકે છે. ઈન્દિરા ગાંધી પોતાના નવા અધિશ્રી કામરાજ નાદરની અસાધારણ કુનેહના ફાળે જાય છે. કાર ઉપર કેવાં નીકળે છે એ આપણે જોવાનું રહે છે. અલબત્ત પ્રધાનમંત્રી નકકી કરવાને બંધારણીય અધિકાર કેંગ્રેસના તેમનામાં પિતાની શકિત છે અને નહેરુના અતિનિટ સંપર્કને તેમને સંસદીય પક્ષને ગણાય. આ સાદી અને સીધી પદ્ધતિ સ્વીકારવાને લાભ મળ્યો છે – આ હકીકત તેમના વિષે વિશ્વાસ પેદા કરે તેવી બદલે, ભિન્ન ભિન્ન રાજયના મુખ્ય પ્રધાનના અભિપ્રાય લેવાયા, છે. સમગ્ર રીતે જોતાં શાસ્ત્રીજીએ નહેરુના પ્રધાનમંડળને ચાલુ કૉંગ્રેસ કારોબારીમાં મંત્રણા થઈ અને સંસદના કેંગ્રેસ સભ્યોના રાખ્યું છે. ૧૯૬૨માં ચૂંટણી પછી જે નવું પ્રધાનમંડળ રચાયું હતું તે વલણને પણ કયાસ કાઢવામાં આવ્યો અને સરવાળે લાલબહાદુર નહેરુની માંદગીને કારણે ઉતાવળમાં રચાયું હતું. કામરાજ યોજશાસ્ત્રી ઉપર બહુમતી ઢળે છે એવી કોંગ્રેસની કારોબારી વતી નાને કારણે તે વિશેષ નબળું બન્યું હતું અને તેમાં કેટલાક પાયાના કૅઝેરા પ્રમુખે જાહેરાત કરી અને પછી તે સંસદના કેંગ્રેસ પક્ષે ફેરફાર કરવાની શાસ્ત્રીજીને તક હતી, એમ છતાં તેમણે, કદાચ નહેરુ . તેમની ઔપચારિક વરણી કરી. એક પ્રધાનમંત્રીના અવસાન પ્રત્યેની વફાદારીના ખ્યાલને વશ થઇને, તેમાં કોઈ મહત્વના ફેરબાદ અન્યને નીમવા અંગેને આ અવસર આપણા માટે (ફાર કરવાનું ઉચિત ધાર્યું નથી. પહેલે હતો અને આ શિરસ્તો પણ, લોકશાહીને વધારે અનુરૂપ છે એમ ઉપર આપણે જોયું તે મુજબ નહેરુના અનુગામીની પસંદગી સંસદ પક્ષ નકકી કરે છે એમ નહિ પણ કેંગ્રેસનું વરિષ્ટમંડળ નકકી સમજીને સ્વીકારાયો તે પણ, નવો છે. આ શિરસ્તો બરોબર છે કે નહિ કરે છે એ એમ દર્શાવે છે કે દેશ અને મધ્યસ્થ સરકાર ઉપર કેંગ્રેસના એ એક સવાલ છે, કારણ કે આજે તો બધા રાજયોમાં ગ્રેસી વરિષ્ટ મંડળનું વર્ચસ વધારે સુનિશ્ચિત બને છે. તંત્ર છે, પણ હવે પછી ફરીથી આવી પરિસ્થિતિ ઊભી થાય અને નહેરુ પછી શું ? અમુક રાજય અથવા રાજયોમાં કોઈ અન્ય રાજકીય પક્ષનું તંત્ર નહેરુ પછી શું એ પ્રશ્નને ઉત્તર તો હવે પછીના બાર હોય ત્યારે આ શિરસ્તાનું અનુસરણ નવી અને અણધારી ગુંચે પેદા મહિના દરમિયાન શું બને છે એ ઉપરથી જ નકકી થઈ શકે તેમ કર્યા વિના ન રહે એમ લાગે છે. આખરે, આજના સંયોગોમાં લાલ છે. તત્કાળ તો લાલબહાદુર શાસ્ત્રીએ જાહેર કર્યું છે કે, નહેરુની બહાદુર શાસ્ત્રીની મુખ્ય પ્રધાનપદ માટે વરણી કરવામાં આવી છે તે નીતિને પોતે ચાલુ રાખશે. નહેરની નીતિનાં મુખ્ય અંગે રાષ્ટ્રીય બધી જ રીતે યોગ્ય થયું છે એમ કહી શકાય. નવા પ્રધાનમંડળની ક્ષેત્રે સમાજવાદ અને આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે તટસ્થતા છે. આ રચના વધારે મુશ્કેલીભરી હતી. કામરાજ યોજના અંગે નિવૃત્ત નીતિ પાયાની છે અને એને વળગી રહેવામાં જ આપણું શ્રેય છે. થયેલા ત્રણ પ્રધાનમાંથી શ્રી એસ.કે. પાટીલને તો લેવામાં આવ્યા છે; એમ છતાં તેના વ્યવહારૂ અમલમાં વ્યકિતએ વ્યકિતએ શ્રી જગજીવનરામને ન લેવાયા એ બાબતને કોઈ ખાસ ઉહાપોહ ફરક પડે છે અને દિન પ્રતિદિનના વ્યવહારમાં મુખ્ય જવાબદાર નથી. શ્રી મોરારજીભાઈને નવા પ્રધાનમંડળમાં સમાવી ન શકાયા વ્યકિતની આ બન્ને બાબત ઉપર છાપ પડયા વિના રહેતી નથી. અને જે રીતે ન સમાવી શકાય તે બાબતે ખૂબ ઉહાપોહ જગાવ્યું છે. વળી દેશની તેમજ જગતની ફરતી જતી પરિસ્થિતિ. સાથે મેળ આ બાબતમાં એક વર્ગને મત એવો છે કે મેરારજીભાઈ જેવી બેસાડવા માટે પણ સ્વીકૃત નીતિને નવા નવા વળાંક આપવાના શકિતશાળી વ્યકિતને ન લઈને મંત્રીમંડળ રચનારે અથવા રચનારા રહે જ છે. ઓએ મંત્રીમંડળને નબળું બનાવ્યું છે. બીજા વર્ગને મત એવો આપણે ત્યાં કોઇ પણ રાજદ્વારી જવાબદારી સાથે જોડાયેલી છે કે, મંત્રી મંડળ એકરાગનું હોવું જોઈએ અને એ દષ્ટિએ મોરારજી- પ્રમુખ વ્યકિતનો કે મુખ્ય પ્રધાનમંડળને પરિચય આપવા માટે ભાઈને લેવાથી મંત્રીમંડળની એકરાગતા જાળવવી બહુ મુશ્કેલ Right, Left અને Centre એવા ત્રણ શબ્દોનો ઉપયોગ બની જાત. મોરારજીભાઈને નહિ લેવાની બાબતમાં આ બીજી દષ્ટિને કરવામાં આવે છે. ચોકકસ ધ્યેય હાંસલ કરવા માટે બહુ ધીમા પગસ્વીકાર કરવામાં આવ્યો હોય અને તેથી મંત્રીમંડળમાં કોણ બીજ, કોણ ત્રીજું એને લગતા મતભેદને અંદરના નિર્ણયને ઢાંકવા ખાતર લાંની તરફેણ કરતી, ઠીક ઠીક ગતિથી આગળ વધવાની તરફેણ આગળ ધરવામાં આવ્યો હોય એમ લાગે છે. કરતી અને જેસર પગલાં ભરવાની તરફેણ કરતી વ્યકિત કે પ્રધાનબાકી તે મોરારજીભાઈને જે પ્રધાન તરીકે લેવા હોય તે મંડળને અનુક્રમે Rightist, Centrist તથા Leftiests, એવા તેમને અનેક કારણોસર બીજું સ્થાન મળવું જ જોઈએ એ અભિધાનથી ઓળખવામાં આવે છે. આ ધોરણે વિચારતાં નવા ઉત્તર છે , છે. તત્કાળ અને શું બને Page #130 -------------------------------------------------------------------------- ________________ 'પ્રબુદ્ધ જીવન નિમાયલા પ્રધાનમંડળને Centrist--મધ્યમ માર્ગો—તરીકે ઓળખાવી શકાય અને એમ છતાં એનો ઝોક મુદુમાર્ગ તરફ નહિ પણ ઉગ્ર માર્ગ તરફ રહેવાના એમ આપણે કહી શકીએ, જો મોરારજીભાઇને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા હોત તો તેના ક મૃદુમાર્ગ તરફ Right of the Centre કદાચ રહેત. ઈન્દિરા ગાંધી અને સંજીવ રેડ્ડીને સ્થાન મળતાં પ્રધાનમંડળના ઝાક ઉલટી દિશા તરફ ઢળવાની સંભાવના ઊભી થાય છે. શ્રી એસ. કે. પાટીલનું વજન જમણી બાજુ પડે ખરૂં, પણ તેમને જે રેલવેનું ખાતું સોંપવામાં આવ્યું છે તેથી પ્રધાનમંડળની નીતિ ઘડવામાં તેમના કોઈ અસરકારક અવાજ નહિ હોય એમ લાગે છે. વળી શ્રી અશોક મહેતાને અનુસરતા કેટલાક પ્રજાસમાજવાદીઓ તાજે તરમાં કોંગ્રેસમાં જોડાયા છે તેમના પ્રભાવ પણ જમણેરી પાંખનાં બળાને ઊંચે આવવા નહિ દે અને પરિણામે કેંગ્રેસનું વલણ સમાજવાદને અમલી બનાવવા માટે વધારે ને વધારે ત્વરાપૂર્વકનાં પગલાં ભરવા તરફ જ ગતિમાન થશે એવું અનુમાન કરી શકાય. આજની પરિસ્થિતિ અંગે બીજી એક મહત્ત્વની બીના એ છે કે નહેરુએ આપણને જે વારસાઓ આપ્યા છે તેમાં સૌથી મોટો વારસે લાકશાહીને છે. તેમણે આપણને લોકશાહી તંત્ર આપ્યું. ટકાવ્યું, સફળ બનાવવા એમણે બધા પ્રયત્ન કર્યો. આપણા માટે એ વારસાને વધારે સફળ બનાવવાનો વખત હવે આવ્યો છે. સાથે સાથે એનાં કેટલાંક ભયસ્થાનો પણ છે એ પણ આપણા ધ્યાન બહાર જવું ન જોઈએ, કારણ કે જયારે દરેક વ્યકિત એકબીજાને સમાન ગણે છે ત્યારે અંદર અંદરની એકરાગતા જાળવવી બહુ મુશ્કેલ પડે છે, શિસ્તને સંભાળવા ઘણી વાર કઠણ થઈ પડે છે. નહેરુ હતા ત્યાં સુધી જુદી પરિસ્થિતિ હતી. He was the only leader← તેઓ એક અને અનન્ય એવા નેતા હતા. તેની સામે કોઈ માથું ઊંચકી શકતું નહિ. જ્યાં સુધી ભારતના ક્ષિતિજ ઉપર એવા કોઇ અન્ય નેતાને ઉદય ન થાય ત્યાં સુધી દેશને Collective Leadership—સામૂહિક જવાબદારીથી કામ કરતી નેતાગીરી મળશે, અને નવા પ્રધાન મંડળની કાર્યપદ્ધતિ અંગે આ પ્રકારની નીતિની કોંગ્રેસ પ્રમુખ જાહેરાત પણ કરી ચૂકયા છે. વળી નહેરુ જેવી અસાધારણ પ્રતિભાશાળી વ્યકિતના અભાવમાં લોકશાહીની સુપ્રતિષ્ઠા ખાતર આપણા દેશમાં આ સામૂહિક નેતાગીરીની પરંપરા ઊભી થવાની ખાસ જરૂર છે. નહેરુના બીજો વારસાSecularismના - બીનસાંપ્રદાયિકતાના—છે. જેના લોહીના અણુ એ અણુમાં બીનસાંપ્રદાયિકતા વ્યાપેલી હોય એવી બહુ થોડી વ્યકિતઓમાંના નહેરું એક હતા. : આ તત્ત્વ તેમને ગાંધીજીમાંથી પ્રાપ્ત થયું છે અથવા તે ગાંધીજીનું આ તત્ત્વ તેમનામાં વધારે નકકર રૂપે પ્રતિબિંબિત થયું છે. બીજાઓ બીનસાંપ્રદાયિકતાની વાતો કરે છે, પણ તેમની ચામડીની નીચેના સ્તરમાં સાંપ્રદાયિકતા જ ડોકિયૂં કરતી હોય છે. કમનસીબે નહેરુની હયાતીના છેલ્લા તબકકા દરમિયાન કોમી બળા જોર કરી હતા અને તેમના અભાવમાં આ કોમી બળાને કાબુમાં રાખવાનું કામ ઘણું વધારે વિકટ બન્યું છે. નહેરુના વ્યકિતત્વ અંગેની એક બીજી બાબત આન્તરરાષ્ટ્રીય બાબતો અંગેની તેમની—કેટલાકના મત મુજબ વધારે પડતી—દિલચસ્પી હતી, અને આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે સુલેહશાન્તિ જાળવવામાં આ કારણે તેમના ફાળા પણ ઘણા મોટો હતા. લાલાબહાદુર શાસ્ત્રી `આતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર કેટલા પ્રભાવ પાડી શકશે તે એક સવાલ છે. નહેરુનું સ્થાન તો કોઈ લઇ શકે તેમ છે જ નહિ. લાલાબહાદુર શાસ્ત્રી હજુ સુધી પરદેશ પણ ગયા નથી. આન્તરરાષ્ટ્રીય રાજકારણ અંગે તેમને કોઈ સ્પષ્ટ કે મકકમ દર્શન નથી. આનું પરિણામ એ આવે કે એશિયા અને આફ્રિકાના દેશ ઉપર જયારે ચીનનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે તેની સામે કોઇ પણ દેશ અસર નિપજાવી શકે તેમ હોય તે તે ભારત હતા, પણ નહેરુના જતાં આવા પ્રભાવ પાડવાનું ભારત માટે ઓછું તા. ૧૭-૬૪. શકય બન્યું છે અને આ નવી પરિસ્થિતિએ પશ્ચિમના દેશોને એશિયાઆફ્રિકા અંગે વધારે સચિન્ત બનાવ્યા છે. નહેરુએ ભૂલા કરી નથી. એમ નથી, પણ તેઓ જીવતા હતા ત્યાં સુધી તે ભૂલા આપણે જોઇ નથી અથવા તો તેમણે આપણને જોવા દીધી નથી, આવી તેમની આભા હતી. કૉંગ્રેસ પ્રમુખ કામરાજે બરોબર કહ્યું છે કે, નહેરુનું વ્યકિતત્ત્વ એટલું બધું અપ્રતિમ પ્રતિભાવાળું હતું કે તેમની હજારો ભૂલાને પણ લોકો માફ કરતા; પણ આપણી એક પણ ભૂલ લોકો માફ નહિ કરે. આમ સમજીને આપણે પૂરેપૂરી તકેદારીથી કામ કરવાનું રહેશે. આપણી સામે કાશ્મીરના પ્રશ્ન એવી ને એવી અણઉકેલ પરિસ્થિતિમાં ઊભા છે. આપણને ઘણી આશા હતી કે નહેરુની હયાતીમાં. આ પ્રશ્નનો કાંઈક ઉકેલ આવશે. અને તેમની હયાતીના છેવટના બે ત્રણ મહિના દરમિયાન આ દિશાનાં ચક્રો પણ ગતિમાન થયાં હતાં. શેખ અબ્દુલ્લા દ્વારા ચાલેલી બન્ને બાજુની વાટાઘાટો આવી કાંઈક આશા ઉત્પન્ન કરતી હતી. વળી નહેરુમાં પોતાની જવાબદારી ઉપર એક યા બીજી રીતે થોડું નમતું મૂકીને પણ સમાધાન કરવાની તાકાત હતી. લાલબહાદુર શાસ્ત્રી કે તેમના નવા પ્રધાનમંડળમાં કેટલી શકિત છે એ તો હવે જોવાનું રહે છે. અયુબખાનનું તાજેતરમાં દેખાતું અનુકૂળ વલણ, શાસ્ત્રીજીનું એમની સાથે લંડનમાં થનારૂ પ્રથમ મિલન - આકાંઈક શુભ ચિહ્ન ના છે. આમ છતાં હજુ મને એના કોઈ વ્યવહારુ ઉકેલની ભૂમિકા દેખાતી નથી અને એવા કોઇ ઉકેલ ન જડે તો તેના પ્રત્યાઘાત ભારત તેમ જ પાકીસ્તાન ઉપર કેવા પડે, અને દેશમાં વધતી જતી કોમી તંગદિલી કેવું સ્વરૂપ ધારણ કરે એ ચિન્તાજનક પ્રશ્ન છે. કાશ્મીરના પ્રશ્ન દેશના ભાગલા પડવાથી ઊભા થયા છે. આવા ભાગલા કરવાથી કોમી પ્રશ્નનું નિરાકરણ થશે એવી આશા ખોટી પડી છે. આવા જ બીજો સવાલ ભાષાવાર કરવામાં આવેલી પ્રાન્તરચનાને લગતો છે, જેનાં માઠાં પરિણામો આપણે જોઇ રહ્યા છીએ. કોમવાદની પેઠે ભાષાવાદ ભયજનક સપાટીએ જઈ ચડે છે. આજની આર્થિક પરિસ્થિતિ ભારે ચિન્તાજનક લાગે છે. અનહદ મોંઘવારી મારફત વ્યકત થતાં પ્રતિકૂળ આર્થિક બળોને પહેોંચી વળવા માટે શાસ્ત્રીજીનું પ્રધાનમંડળ કંટ્રાલ વગેરે જે પગલાં લેશે તે કામયાબ નિવડશે કે કેમ તે એક સવાલ છે. છેલ્લા બજેટે દેશના શ્રીમંતાને ભારે ભયમાં મૂકી દીધા છે. એક બાજુએ દેશને સમાજવાદ તરફ ઝડપથી આગળ લઈ જવા; બીજી બાજુએ પ્રતિકૂળ બળાને કાબુમાં રાખવા - આ અતિ વિકટ સમસ્યા છે. લાલબહાદુર શાસ્ત્રીએ પોતાના અત્યન્ત જટિલ જવાબદારીભર્યા કાર્યની દેશવિદેશના લોકોની અનેક શુભેચ્છાઓપૂર્વક શરૂઆત કરી છે. તેમને કોઇ નબળા કહે છે, કોઇ સબળા કહે છે. તેમને કડક ભાષા આવડતી નથી. આને જો નબળાઈ કહા તે તેઓ નબળા છે. ઓછામાં ઓછા સંઘર્ષપૂર્વક અને વધારેમાં વધારે સાથ મેળવીને કામ કરવાની તાકાતને સબળાઈ કહા તો તેઓ સબળ છે. આજને તબકકે આથી વધારે યોગ્ય વ્યકિત આપણને મળવી મુશ્કેલ હતું એવા મારો અભિપ્રાય છે. મને લાગે છે કે, છ બાર મહિના સુધી આ નવા પ્રધાનમંડળને કામ કરવાની પ્રજા પૂરી તક આપશે, પૂરો સહકાર આપશે પણ બાર મહિનામાં તંત્રને સુધારીને નવું પ્રધાનમંડળ પૂરી કાર્યક્ષમતા નહિ દાખવે અને આર્થિક બળાને કાબુમાં નહિ લાવે તે પ્રજાની ધીરજ ક્યાં સુધી રહેશે તે એક સવાલ છે. આખરે ભાવના ક્યાં સુધી ટકી શકવાની છે? માણસને જીવનની નકકર વાસ્તવિકતા મુંઝવી રહી છે. આપણે આશા રાખીએ કે નવું પ્રધાનમંડળ પૂરી કુશળતાપૂર્વકની નવી કાર્યવાહી દ્વારા પ્રજાની આ મુંઝવણ દૂર નહિ ત હળવી કરશે અને એ રીતે આપણા દેશમાં સ્થપાયલી અને એમ છતાં ચૈતરફથી અવારનવાર આંચકાઓ અનુભવતી લાકશાહીને સુસ્થિર કરશે અને આબાદીના માર્ગે સુનિશ્ચિત પ્રયાણ કરતા થશે. ચીમનલાલ ચકુભાઈ- શાહ O Page #131 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૬૪, પ્રબુદ્ધ જીવન ગુજરાતની ગૌરવમતિ શ્રી પી. જી. શાહ - ૧ ગુજરાત રીસર્ચ સેસાયટીના પ્રમુખ શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહે ૧૯૬૩ ના ડિસેમ્બર માસની નવમી તારીખે ૭૫ વર્ષ પૂરાં કરીને ૭૬ મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગને ઊજવવા માટે અને ગુજરાતની એક વિશિષ્ટ માનવવિભૂતિ પ્રત્યે પિતાને આદર દાખવવા માટે ૧૪ મી માર્ચના રોજ ગુજરાત રીસર્ચ સોસાયટી, એન્થોલોજીકલ સોસાયટી, ભારતીય વિદ્યાભવનની મંગાલાલ ગોએન્કા સંશોધન મંદિર, ફૉર્બસ ગુજરાતી સભા, જ્ઞાનપ્રસારક મંડળ, ખાર નાગરિક સેવા સમાજ, લક્ષમી કો- ઓપરેટીવ હાઉ- સીંગ સોસાયટી, ખાર રેસીડેન્ટ્સ એસેસીએશન તથા હેલ્થ પ્રમશન સેસાયટી તરફથી ભારતીય વિદ્યાભવનના ગીતા મંદિરમાં આરોગ્યમંત્રી શ્રી શાંતિલાલ હ. શાહના પ્રમુખપણા નીચે એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો અને તેમની આજ સુધીની ઉજજવળ જીવનકારકિર્દીના ભિન્નભિન્ન પાસાઓને રજુ કરવું માનપત્ર તેમને અર્પણ કરવામાં આવ્યું હતું. આવી એક વિશિષ્ટ વ્યકિતના પ્રબુદ્ધ જીવનના વાચકોને પરિચય આપવો એ આ લેખને હેતુ છે. • શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહ અથવા તો તેમને જે ટૂંકા નામથી ઓળખવામાં આવે છે તે મુજબ શ્રી પી. જી. શાહને જન્મ ઈ. સ. ૧૮૮૮ ના ડિસેમ્બર માસની નવમી તારીખે થયો હતે. ૧૮ વર્ષની ઉમ્મરે તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા અને ફિઝીકસ અને કેમિસ્ટ્રીના વિષયોને લગતી નારાયણ વાસુદેવ શિષ્યવૃત્તિ મેળવી તેમ જ હીસ્ટરી તથા ઈકોનોમિકસને લગતું જેઈમ્સ ટેઈલર પ્રાઈઝ તેમણે પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ મુંબઈની વિલ્સન કૅલેજમાં કેમિસ્ટ્રીના લેકચરર તરીકે તેમણે ત્રણ વર્ષ કામ કર્યું અને એ દરમ્યાન તેમણે એમ. એ. અને બી. એસ. સી. ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યાર બાદ લાહોરની ફોરમન કીશ્ચિયન કૈલેજમાં ચાર વર્ષ સુધી કેમેસ્ટ્રીના અધ્યાપક તરીકે તેમણે કામ કર્યું. આ દરમિયાન તેમણે ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માટે વિલાયત જવાની પૂરી તૈયારી કરેલી, પણ કૌટુંબિક પ્રતિકૂળતા તેમના આ મરથને મૂર્ત રૂપ આપવામાં આડે આવી અને તેઓ વિલાયત જઈ ન શકયા. એટલે પછી એ વખતે ખૂબ કડક ગણાતી એવી ઈન્ડિયન ફિલેન્સ સર્વિસ પરીક્ષામાં તેઓ બેઠા અને તેમાં બહુ ઊંચા નંબરે પસાર થતાં તેમની મુંબઈમાં એસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલની જગ્યા ઉપર નિમણુંક થઈ અને ૨૫ વર્ષની ઉમ્મરે તેઓ આ હોદ્દા ઉપર વ્યા. આટલી નાની ઉમ્મરે આવા મોટા અધિકાર પર આવનાર કદાચ તેઓ સૌથી પહેલા ગુજરાતી હોય. તેમણે આ સરકારી હિસાબી ખાતામાં એકસરખી ૩૦ વર્ષ કરી. કરી, ભારતના જુદા જુદા પ્રાન્તમાં તેમ જ સરકારના જુદા, જુદા ખાતાઓમાં તેમણે કામ કર્યું અને છેવટે મુંબઈ ખાતે એકાઉન્ટન્ટ જનરલ તરીકે કેટલાક સમય કામ કર્યા બાદ ૧૯૪૩ ની સાલમાં પર વર્ષ પૂરાં થતાં સરકારી હિસાબી ખાતાની નોકરીથી નિવૃત્ત થયા. ત્યાર બાદ ૧૯૪૭માં તેઓ મુંબઈ સરકારના સિવિલ સપ્લાઈઝ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા અને આગળ જતાં મુંબઈ અને સૌરાષ્ટ્રના પબ્લિક કમિશનના સભ્ય તરીકે નિમાયલા, જ્યાં તેમણે ૧૯૫ર સુધી કામ કર્યું. ' એ જ સાલના પશ્ચાઅર્ધ દરમિયાન તેઓ યુરોપ અમેરિકાના છ મહિના પ્રવાસે જઈ આવ્યા, અને તેમના રસના વિષયો સાથે સંબંધ ધરાવતી યુરોપ અમેરિકાની અનેક સંસ્થાઓ સાથે સીધો સંપર્ક સાધી આવ્યા. ત્યાર બાદ ૧૯૫૩ ની સાલમાં તેઓ, કાકાસાહેબ કાલેલકર જેના ચેરમેન હતા તે બેકવર્ડ કલાસીઝ કમિશનના સભ્ય તરીકે, કાકાસાહેબના ખાસ આગ્રહથી જોડાયા હતા અને તેમાં ૧૯૫૬ સુધી કામ કર્યું હતું અને તે કમીશનના રીપોર્ટથી જાદી પડતી અને પછાત વર્ગોની વધારે જદિથી પ્રગતિ થાય એવાં કેટલાંક પગલાંઓની ખાસ ભલામણ કરતી તેમણે એક અલગ નોંધ રજૂ કરી હતી. આ રીતે તેમણે સરકારના હિસાબી ખાતામાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કર્યું અને પછી પણ એક યા બીજા અધિકાર ઉપર રહીને અનેકવિધ સેવાઓ આપી, પણ આ સરકારી કાર્યવાહી દરમિયાન, વૈજ્ઞાનિક સંશોધનમાં જીવનના પ્રારંભથી તેમને જે ઊંડો રસ હતો તે રસ તેમની પોતાના ખાતાની બહારની અનેક પ્રવૃત્તિઓમાં વ્યકત થતો રહ્યો હતે. ૧૯૧૪ની સાલમાં લંડનની કેમિકલ સાયટીનામાસિકમાં તેમને સૌથી પહેલો સંશોધન લેખ પ્રગટ થયા હતા અને ત્યાર બાદ આજ સુધીમાં એન્થ્રોપોલેજી; સોશિયોલોજી, સાઈકોલોજી, ઇતિહાસ, સાહિત્યિક વિવેચન અને ફીઝીકલ સાયન્સીઝના ક્ષેત્રમાં તેમણે પુષ્કળ સંશોધન કાર્ય કર્યું છે અને તેમના વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ અને ગુજરાતની આદિવાસી જાતિઓને લગતાં તેમનાં સંશોધનકાર્ય તેમને ચિરકાલીન ખ્યાતિ અર્પણ કરી છે. * આ તેમને સંશોધનકાર્યને લગતે શોખ માત્ર અંગત સંશોધન પ્રવૃત્તિ પૂરતો સીમિત રહ્યો નહોતો. ૧૯૩૬ની સાલમાં તેમણે કેટલાક મિત્રોનો સહકાર સાધીને “ગુજરાત રીસર્ચ " સોસાયટી' ની મુંબઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ * પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૯૪ ; કે છે. ખાતે સ્થાપના કરી હતી. આ સંસાયટીના પહેલા પ્રમુખ હતા ' , ' જસ્ટીસ હરસિદ્ધભાઈ દીવેટિયા અને તેના જનરલ સેક્રેટરી હતા પ્રા ફેસર સી. એન. વકીલ. શ્રી પી. જી. શાહ તેના પ્રથમ કોષાધ્યા હતા. સાધારણ રીતે સંશોધન પ્રવૃત્તિ વિશે એ વખતના લોકમાનસમાં ઉદાસીનતા ભરેલી હતી અને સંશોધનપ્રવૃત્તિનું કોઈ વિશિષ્ટ મૂલ્ય તેમના દિલમાં વસ્યું નહોતું. આવા પ્રતિકુળ વાતાવરણમાં આ સંસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. એમ છતાં શ્રી પી. જી. શાહની રીસર્ચ સંસાયટીના કાર્યો વિષેની અડગ નિષ્ઠા અને પ્રબળ પુરુષાર્થને લીધે સોસાયટીનું કામ વિકસતું ગયું અને એક પછી એક નવી નવી પ્રવૃત્તિઓ પાંગરતી ગઈ. આ સાસાયટી તરફથી એક સૈમાસિક આજથી ૨૬ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું ‘હતું, જે આજ સુધી એક સરખું ચાલે છે અને જેમાં આજ સુધીમાં મૌલિક અને પ્રમાણભૂત લેખાય એવું પુષ્કળ સંશાધન • સાહિત્ય પ્રગટ થયું છે. આ સોસાયટીના ઉપક્રમે અને તેની છત્રછાયા નીચે શીલજી, એન્થ્રોપોલોજી, સાઈકોલોજી, (સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, માનસશાસ્ત્ર) ના સંશોધનને લગતાં ઈન્સ્ટીટયુટ, ચાઈલ્ડગાઈડન્સ કલીનીક, ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ મેડિસીન એન્ડ હે૯થ, અને સેશિયલ સાયન્સ રીસર્ચ ઈન્સ્ટીટયુટ–આ પ્રકારની ' અનેક પેટા સંરથા નિર્માણ કરવામાં આવી છે, અને ખૂબ ઉપયોગી કાર્ય કરી રહી છે. " આ સંસાયટીનું કાર્યાલય વર્ષો સુધી મુંબઈમાં કાળા ઘોડા પાસે આવેલ મહેન્દ્ર મેન્શનમાં ભાડાના મકાનમાં હતું. આજે સંસ્થાની બધી પ્રવૃત્તિઓને આવરી લેતું એવું સંસ્થાનું પોતાનું એક આલીશાન મકાન મુંબઈના ઉપનગર “ખાર'માં ૧૯૬૧ની સાલમાં નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાની એક શાખા ૧૯૬૨ની સાલમાં અમદાવાદ ખાતે ઊભી કરવામાં આવી છે. "શ્રી પી. જી. શાહે ગુજરાતી ભાષાના ક્ષેત્રમાં વિજ્ઞાનને લગતા ' ' સાહિત્યની સારા પ્રમાણમાં પુરવણી કરી છે. ‘વિજ્ઞાન વિનોદ’ નામનું તેમનું પુસ્તક ૧૯૨૬ માં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન વિચાર’ નામનું તેમનું એક બીજું પુસ્તક ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી ૧૯૩૦ ની સાલમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના વિજ્ઞાન-- વિષયક સાહિત્યમાં આ બે પુસ્તક પાયારૂપ ગણાયા છે. તેમના આ તેમ જ અન્ય લખાણાના કારણે તથા તેમના તરફથી તૈયાર 'કરવામાં આવેલ ગુજરાતી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ, જે દેવનાગરી લિપિમાં છપાયેલ છે અને જેની બે આવૃત્તિ આજ સુધીમાં પ્રગટ થઈ ચૂકી છે તેના કારણે ૧૯૩૬ની સાલમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના વિજ્ઞાનવિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આજ સુધીમાં સંશોધનનના ક્ષેત્રમાં કાર્ય કરતા કાર્યકરોની ચાર પરિષદનું તેમણે સફળ સંચાલન કર્યું છે. ગુર્જરાત રીસર્ચ સેસાયટીના પણ શરૂઆતમાં કોષાધ્યક્ષ, ત્યાર ' બાદ ઉપ પ્રમુખ અને કેટલાંક વર્ષોથી પ્રમુખપદ તે શાભાવી રહ્યા છે. આમ જોસાયટીમાં તેમનું અધિકારસ્થાન ગમે તે હોય, પણ તેઓ પ્રારંભથી તે આજ સુધીના સંસાયટીના આત્મારૂપ રહ્યા છે અને મુંબઈ ગુજરાતની આ એક પ્રમુખ સંસ્થાના સમગ્ર કાર્ય– વિસ્તારને અને તેના સૈમાસિક જર્નલ ઓફ ગુજરાત રીસર્ચ સેસાયટીના સફળ સંપાદનને યશ મેટા ભાગે તેમના સતત પુરુષાર્થ, પરિશ્રમ અને સંશોધન-નિષ્ઠાને ફાળે જાય છે. માનવીની શારીરિક, માનસિક, બૌદ્ધિક, તેમ જ આધ્યાત્મિક • તાકાત તથા યોગ્યતાનું અનુમાપન કરવાને લગતી એક યોજના તેમણે ૧૯૪૭ ની સાલમાં જાહેર જનતા સમક્ષ રજૂ કરી છે. આ જનાને National Biometric Plan તરીકે ઓળખવામાં આવે છે. આને લગતા વિજ્ઞાનને માનવમાપન વિદ્યા તરીકે વર્ણવી શકાય. નૃવંશવિદ્યાને લગતા સંશોધનના ક્ષેત્રમાં આ યોજના તેમને એક અતિ મહત્ત્વનો ફાળો છે. આ યોજના અનુસાર અનેક જાતિનાં તેમ જ ચેક્સ વર્ગોનાં અમુક પદ્ધતિ અનુસાર અનુમાપન કરવામાં આવે છે અને તેમાંથી માર્ગદર્શક એવા અનેક નિર્ણય તારવવામાં આવે છે. આ વિદ્યાનું ક્ષેત્ર હજુ ખેડાતું જાય છે અને તેમાંથી બહુ મહત્ત્વનાં પરિણામની આશા રાખવામાં આવે છે. - શ્રી પી. જી. શાહના જીવનની આ મુખ્ય મુખ્ય વિગત છે. એ વિગત પાછળ એક વિશિષ્ઠ કોટિનું વ્યકિતત્વ રહેલું છે. તેમની સાથે મારે પરિચય બહુ જુનો છે, આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં તેઓ મદ્રાસમાં હતા તે દરમિયાન મારા સ્વર્ગસ્થ મિત્ર શ્રી ગોવિંદલાલ પુરુષોત્તમદાસ ઝવેરી તેમની પાસે મને લઈ ગયેલા, અને મારી ઓળખાણ કરાવેલી ત્યારે એક સ્વજન માફક તેમણે મને તે વખતે આવકાર આપેલો અને થોડી વારમાં અમારી વચ્ચેનું અજાણ્યાપણું ઓસરી ' ગયેલું. ત્યાર પછી તે તેઓ મુંબઈ આવ્યા અને ખારમાં આવેની વસ્યા. પછી તો એક યા બીજા નિમિત્તે તેમને અવારનવાર મળવાનું બનતું જ રહ્યાં છે. અમારા મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રગટ થતાં પ્રબુદ્ધ જીવન’ વિષે તેઓ હંમેશા સદ્ભાવ દાખવતા રહ્યા છે. જે ગુણાના તાણાવાણાથી તેમનું વ્યકિતત્વ નિર્માણ થયું છે તેમાં મુખ્ય ગુણ છે તેમની કાર્યનિષ્ઠા, મૂક સેવાભાવ, વિનમ્ર પ્રકૃતિ, અને નર્મળ જીવનદષ્ટિ , તેઓ આજીવન એક વિદ્યાર્થી રહ્યા છે. રાજ્યસરકારના મોટા મોટા અધકા ભેગવ્યા છતાં તેમની વાણી યા વર્તનમાં કદી પણ કોઈ રૂવાબ જોવામાં આવ્યા નથી. પ્રમાણમાં તેઓ બહુ ઓછું બોલે ભાગ્યે જ વિવાદમાં ઉતરે. તેમની મુદ્રામાં શાંતિ અને સ્વસ્થતા પ્રતિબિંબિત થતી દેખાય છે. તેમની વાણીમાં પ્રસન્નતા અને સૌજન્યને અનુભવ થાય છે. તેમની જીવનભરની અભ્યાસનિષ્ઠાસંશોધન નિષ્ઠા-નું ગુજરાતની ભાગ્યે જ અન્ય કોઈ વ્યકિતમાં દર્શન થવા સંભવે છે. ૭૦ વર્ષની ઉમ્મરે તેમણે પ્રેર્ ટ - ગ્લેન્ડનું ઓપરેશન કરાવેલું. તેમાંથી સારા તો થયા, પણ શરીરને આવો ઓપરેશનથી આ ઉમ્મરે જે ધક્કો લાગે છે તેનું પરિણામ સાધારણ રીતે શારીરિક ક્ષમતા ઘટાડવામાં આવે છે. આ પરિણામથી, શ્રી પી. જી. શાહ અથવા તે નિકટવર્તી મિત્રો તેમને સંબોધે છે એ મુજબ પોપટભાઈ મુકત રહ્યા નથી. આને લીધે બહારની પ્રવૃત્તિઓ તેમને ઘટાડવી પડી છે, પણ ગુજરાતી રીસર્ચ સોસાયટી તેમના પ્રાણ રાાથે વળગેલી છે. તેના ગોમની ચિતાથી તેઓ કદિ પણ મુકત થઈ શકે તેમ નથી. - તેઓ વર્ષોથી મુંબઈમાં રહે છે. ભારતનાં અનેક ક્ષેત્રમાં તેમ જ સમગ્ર ભારતને સ્પર્શતા અનેક વિષયો અંગે તેમણે ખૂબ કામ કર્યું છે. એમ છતાં પણ ગુજરાત વિષે–ગુજરાતી પ્રજા વિષેતેમનાં દિલમાં ઊંડી ભકિત અને આદર છે અને ગુજરાત રીસર્ચ સાયટી પ્રત્યેના તેમના આટલા બધા સમર્પણ પાછળ રહેલું પ્રેરક બળ તેમની ગુજરાત પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને તેના ઉત્કર્ષ અંગેની તેમની ઊંડી તમન્ના છે. ગુજરાતના ગૌરવને તેઓ પોતાનું ગૌરવ માને છે. તેવી જ રીતે તેમના અભિજાત વ્યકિતત્વમાં ગુજરાતના ગીરવનું સુમધુર પ્રતિબિંબ આપણને જોવા મળે છે. તેમની ગુજરાત રીસર્ચ સેસાયટી આસપાસ અનેક વિશેષ વ્યકિતઓનું વર્તુળ નિર્માણ થયું છે, જેમાં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા, સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, ડૅ. જીવરાજ મહેતા, પ્રે. સી. એન. વકીલ, ડે. ધનસુખલાલ, લાકડાવાળા, ડૅ. કાંતિલાલ છગનલાલ પંડયા, શ્રી એન. સી. મહેતા ' શ્રી વૈકુંઠલાલ લલુભાઈ મહેતા, શ્રી ગગનવિહારી મહેતા, શ્રી જે. જે. અંજારિયા વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ-કોઈ વિદેહ થયા છે અને જેઓ હયાત છે તેઓ જીવન વિસર્જનની સમીપમાં ઊભા છે. આ પરિસ્થિતિમાં, ગુજરાત રીસર્ચ સેસાયટીના ભારે જવાબદારીભર્યા કાર્યવિસ્તારને વિચાર કરતાં શ્રી પી. જી. શાહ પછી કોણ એ પ્રશ્ન મન ઉપર આવે છે. એકના અભાવે બીજી કોઈ સંસ્થાને ભાર ઉપાડનાર એગ્ય વ્યકિત મેટા ભાગે નીકળી આવે છે. આમ છતાં આજે એવી કોઈ સમર્થ અને સન્નિષ્ઠા વ્યકિત ક્ષિતિજ ઉપર નજરે પડતી નથી એમ ચિતા સાથે કહેવું પડે છે. * જાણે કે નિશ્ચિત માર્ગ ઉપર ગતિમાન રહી હોય એવી તેમની નિષ્કલંક જીવનયાત્રામાં કોઈ મોટા આરોહ અવરોધ પેદા થયા નથી. આત્મઉત્કર્ષ સાધતો એ તેમને ચિરન્તન જીવનપ્રવાસ અનેકને માર્ગદર્શક બન્યો છે, તેમાંથી અનેકને અવલંબન મળ્યું છે અને તે દ્વારા વિજ્ઞાન, સંશોધન અને સાહિત્યના ક્ષેત્રે અનેક સેવાઓ નોંધાયેલી છે. હજુ પણ તેમની કાર્યક્ષમતા સારા પ્રમાણમાં ટકી રહી ' છે અને તેમનાં સ્વીકૃત ક્ષેત્રમાં તેઓ હજુ પણ ઘણી સેવાઓ આપી શકશે એવી આશા રહે છે. તેમનું આરોગ્ય સુરક્ષિત રહે અને તેમનું અવશિષ્ટ જીવનકાર્ય સભર બની રહે એવી આપણી' તેમના વિષે અંતરની શુભેચ્છા અને પ્રાર્થના હે! છે. ' પરમાનંદ Page #133 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૩-૨૪ પ્રભુ જીવન * “આપણી આ સુન્દર દુનિયા !” ભારતનાં બાળકાને ઉદ્દેશીને નહેરુના એક પત્ર (દિલ્હી ખાતે પ્રગટ થતાં ‘શંકર્સ વીકલી’ના બાળકો માટેના ખાસ અંક માટે તા. ૩જી ડીસેમ્બર ૧૯૪૯ના રોજ ભારતના મહીઅમાત્ય નહેરુએ લખેલા અંગ્રેજી પત્રનો અનુવાદ). વ્હાલાં બાળકો, શંકરે મને પેાતાના અઠવાડિક પત્રમાં બાળકોના વિભાગ માટે કાંઈક લખવા કહ્યું. એક નબળી ઘડીએ, તેના અઠવાડિક કરતાં વધુ તો બાળકોના વિચાર કરીને, મેં લખવાનું વચન આપ્યું. પણ તરત જ મને ખ્યાલ આવ્યો કે મે એ વચન ઉતાવળમાં આપી દીધું હતું. હું શું લખું ? કઈ બાબત વિષે લખું તેની મેં ખૂબ મૂંઝવણ અનુભવી. મને બાળકો સાથે રહેવું અને તેમની સાથે વાત કરવી ગમે છે, અને વધુ તો તેમની સાથે રમવું ગમે છે. એમ કરતાં ઘડી માટે હું ભૂલી જાઉં છું કે હું પોતે તો એક મોટો વૃદ્ધ આદમી છું, અને એ પણ હું ભૂલી જાઉં છું કે મારા બાળપણનાં વર્ષો વીતી ગયાં છે, પણ જ્યારે હું તમારા માટે લખવા બેસું છું ત્યારે હું મારી ઉંમર તથા આપણા બે વચ્ચેનું અંતર ભૂલી ન જે શકું. વૃદ્ધ લોકોને નાનાંઓને ઉપદેશ અને સારી સલાહ આપવાની ટેવ હોય છે. ઘણા ઘણા વખત પહેલાં, જ્યારે હું એક નાના કુમાર હતા, ત્યારે મને આ જરાય ગમતું નહોતું, તે મને યાદ છે. એટલે હું. ધારું છું કે, તમને પણ સલાહ અને ઉપદેશ આપે એ ગમતું નહિ હોય. મોટી ઉંમરના લોકોને પોતે વધારે ડાહ્યા છે એવા દેખાવ કરવાની ટેવ હોય છે, જો કે આમાંથી બહુ થોડાએ તેવું ડહાપણ ખરેખર ધરાવતા હોય છે. હજી, હું પોતે ડાહ્યો છું કે નહિ તે મેં નક્કી નથી કર્યું. કોઈક વખત, બીજાઓને સાંભળીને મને એમ થાય છે કે હું પોતે ખૂબ ડાહ્યો, હોંશિયાર અને અગત્યના માણસ હોઈશ. પછી, પેાતાની જાત તરફ જોતાં, મને એમાં શંકા આવે છે. અને એમ છતાં પણ જે લોકો ડાહ્યા હોય છે તેઓ પોતાના ડહાપણની વાત કરતાં નથી અને પોતે બીજાથી જાણે કે ચડિયાતા હોય તેમ વર્તતા નથી. પુષ્પા તેથી, તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિષે તમારી સામે સલાહની લાંબી હારમાળા ધરવાની મારી ઈચ્છા છે જ નહિ, તમારા શિક્ષકો અને બીજા પાસેથી આ તે! તમને પૂરતા પ્રમાણમાં મળ્યા જ કરતું હશે એમ હું ધારું છું, અને વળી હું પોતે ચડિયાતો માણસ છું એમ પણ મારે ધારી ન લેવું જોઈએ. તે પછી મારે શેના વિષે લખવું? તમે જો મારી સાથે હોત તો આ આપણી સુંદર દુનિયા વિષે પુષ્પા, વૃક્ષ, પક્ષી, પ્રાણી અને તારાઓ અને પર્વતા, અને હિમપર્વતો અને દુનિયામાં આપણી આજુબાજુની બીજી અદ્ભુત ચીજો વિષે-વાત કરવાનું મને ગમત. આપણી ચોતરફ આ સૌદર્ય ભર્યું પડયું છે, અને એમ છતાં, જેઓ તમારાથી ઘણા મોટા છે એવા અમે ઘણી વાર એને ભૂલી જઈએ છીએ અને અમારા કામકાજમાં ડૂબી જઈએ છીએ અને માનીએ છીએ કે, અમે ખૂબ અગત્યનું કામ કરી રહ્યા છીએ. હું આશા રાખું છું કે, તમે વધુ સમજણ દાખવશેા અને જે સૌંદર્ય અને જીવન આપણને વીંટળાઈને રહ્યું છે તે તરફ તમારી આંખ તથા કાન ખુલ્લાં રાખશે. તમે કુલને તેમના નામથી અને પક્ષીને તેમના ગાનથી ઓળખી શકો છે? જો તમે વ્હાલથી અને દોસ્તીના ભાવથી તેમના પ્રત્યે જોતા થશે તો તેમની સાથે અને કુદરતમાંની દરેક ચીજ સાથે મિત્રતા બાંધવી કેટલી સહેલી છે તે તમને માલુમ પડશે. ઘણા વખત પહેલાં તમે પરીઓની વાત અને બીજી પણ ઘણી વાર્તાઓ વાંચી હશે! પણ દુનિયા પોતે જ બધી લખાયેલી પરીકથાઓ અને સાહસકથાઓમાં સૌથી શ્રેષ્ઠ કથા છે. ફકત, આપણી પાસે જોવાને દ્રષ્ટિ, સાંભળવાને કાન અને દુનિયાનું જીવન તથા સૌંદર્યને સમજે અને ગ્રહણ કરે એવું માનસ જોઈએ. 19 પુખ્ત ઉંમરના લોકોને પોતાની જાતને વાડામાં અને વર્ગોમાં વિભાજિત કરવાની વિચિત્ર ટેવ હોય છે. તેઓ પોતે વાડા ઊભા કરે છે અને પછી એમ માને છે કે જે લોકો આ અમુક વાડાની બહાર છે તે પારકા છે, અજાણ્યા છે અને તેમના પ્રત્યે પાતે અણગમા દાખવવા જ જોઈએ. ધર્મના વાડા છે તેમ જ નાતના, વર્ણના, ૪૯ રાજકીય પક્ષના, દેશના, પ્રાંતના, ભાષાના, રીતરિવાજોના અને શ્રીમંતાઈ અને ગરીબાઈના વાડાઓ–આમ અનેક પ્રકારના વાડાઓ અને વર્ગો ઊભા કરવામાં આવેલા હોય છે. આમ એ લોકો પોતે જ રચેલાં એ વર્તુલમાં જેલમાં—પુરાઈને રહે છે. સારા નશીબે બાળકોને, માણસ જાતને એકમેકથી અલગ કરે એવા આ વાડાઓની બહુ ખબર હોતી નથી. એ લોકો એકબીજા સાથે રમે છે અને કામ કરે છે અને પાતે જ્યારે મોટા થાય છે ત્યારે જ પોતાના વડીલા પાસેથી આ વાડાઓનું જ્ઞાન તેઓ મેળવે છે. તમે મેાટા થતાં ખૂબ વખત લેશેા—જલદી માટા નહિ થઈ જાઓ! એવી હું આશા રાખું છું. હું હમણાં જ અમેરિકા, કેનેડા અને ઈંગ્લાંડ જઈ આવ્યો. દુનિયાની સાવ બીજી બાજુ તરફની આ લાંબી મુસાફરી હતી. ત્યાં પણ અહીંના જેવાં જ બાળકો મેં જોયાં અને તેથી સહેલાઈથી મેં તેમની સાથે મિત્રતા બાંધી અને જ્યારે પણ તક મળી ત્યારે તેમની સાથે હું થોડુંક રમ્યો. મેટા લોકોની સાથેની મારી વાત કરતાં તે વાતો ઘણી વધારે રસપ્રદ હતી, કેમ કે, બાળકો બધે જ સરખાં હોય છે. વડીલા જ આ બાળકો એકમેકથી બહુ જુદા છેએમ માને છે અને જાણી કરીને તેમને એવા બનાવે છે. થોડા મહિના પહેલાં જાપાનના બાળકોએ મને એક . હાથી મેકલવા લખેલું. હિંદુસ્તાનના બાળકો વતી મે તેમને એક સુંદર હાથી મોકલેલા. આ હાથી માઈસારના હતા અને દરિયા માર્ગે તેને જાપાન લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તે ટોકિયા પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં બાળકો તેને જોવા આવ્યાં. એમાંનાં ઘણાં યે, હાથી કદી જોયા નહોતા. તેથી આ ઉમદા પ્રાણી તેમને મન ભારતનું એક પ્રતીક થઈ ગયું અને તેમની અને ભારતનાં બાળકો વચ્ચે તે હાથી એક કડી જેવા બની ગયો. મિત્રતા જાપાનનાં બધાં બાળકોને આપણી આ ભેટ એટલા આનંદ આપ્યો અને તેમને આપણા દેશ વિષે વિચાર આવ્યો તે જાણી હું ખુબ ખુશ થયો. તેથી, આપણે તેમના દેશ વિષે અને દુનિયાના બીજા ઘણા દેશા વિષે વિચાર કરવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે બધે જ તમારી જેવાં બાળકો—નિશાળે જતાં, રમતાં, કોઈક વખત ઝઘડતા, પણ હમેશ પાછી દોસ્તી કરતા—એક સરખાં જ બાળકો છે. તમારી ચાપડીએમાં તમે તે દેશે વિષે વાંચી શકો છે. અને તમે જ્યારે મોટા થશે ત્યારે તમારામાંથી ઘણા ત્યાં જશે. ત્યાં તમે મિત્ર તરીકે જશે તો ત્યાં તમને પણ મિત્રા—અભિવાદન કરતા મિત્રા—મૂળશે. તમને ખબર હશે કે આપણી વચ્ચે એક ખૂબ મહાન માનવી હતા. તે ‘મહાત્મા ગાંધી'ના નામે ઓળખાતા. પણ આપણે તેમને પ્યારથી ‘બાપુજી’ કહેતા હતા. તે ઘણા જ શાણા હતા, પણ તેઓ પેાતાના ડહાપણનો દિ દેખાવ નહોતા કરતા. તેઓ ઘણી બાબતમાં સાવ સાદા અને બાળક જેવા હતા અને બાળકોને તેઓ ખૂબ પ્યાર કરતા હતા. તે બધાના મિત્ર હતા અને દરેક જણ, કિસાન કે કારીગર, ગરીબ કે તવંગર, તેમની પાસે આવતા અને હંમેશાં મૈત્રીભર્યો આવકાર આપતા. ફકત ભારતના બધા લોકોના જ તેઓ મિત્ર હતા, તેટલું જ નહિ પણ, દુનિયાના બીજા ભાગના લોકોના પણ તેઓ મિત્રસમાન હતા. કોઈને તિરસ્કાર ન કરવા, કોઈની સાથે ઝઘડવું નહિ, પણ એકબીજા સાથે રમવું અને આપણા દેશની સેવામાં સહકાર આપવા એવું તેમણે શીખવ્યું હતું. તેમણે Page #134 -------------------------------------------------------------------------- ________________ ( - પ્રબુદ્ધ જીવન તા. ૧-૭૬૪ એમ પણ શીખવેલું કે આપણે કશાને ડર ન રાખ અને આનંદથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટની ખાલી જગ્યાઓની પુરવણી અને સ્મિતપૂર્વક દુનિયા પ્રત્યે અભિમુખતા દાખવવી. * મુંબઈનું સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જેની જવાબદારી નીચે જન્મભૂમિ . . આપણા દેશ ઘણે મોટો દેશ છે અને આપણે બધાએ વગેરે પત્રો પ્રગટ કરવામાં આવે છે તેના પ્રમુખ તરીકે શ્રી ચીમનલાલ - ઘણું કામ કરવાનું છે. જો આપણે દરેક જણ પોતાના ભાગે આવેલું ચકુભાઈ શાહની નિમણૂંક કરવામાં આવી છે અને સાત ટ્રસ્ટીઓમાંથી - બે જગ્યા ખાલી પડેલી તે જગ્યા ઉપર શ્રી નરેન્દ્ર પી. નથવાણી સરખું પણ કામ કરીએ તે તેને સરવાળે ઘણા માટે થાય ' અને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાની નિમણૂંક કરવામાં આવી છે. અને દેશ ખૂબ સમૃદ્ધ બને અને ઝડપથી પ્રગતિ કરે. સંધ દ્વારા અપાતી વિદ્યકીય રાહત તમે મારી સામે બેઠા હો એમ મેં આ પત્રમાં તમારી સાથે આ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે અને ધાર્યા કરતાં આ પત્ર વધારે અર્થસિંચન માટે અનરાધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી નાતજાતના કશા પણ લાંબે લખાયો છે. ' ભેદભાવ સિવાય બે પ્રકારે રાહત આપવામાં આવે છે. એક માંદગી અનુવાદક : ચારશીલા બેઘાણી મૂળ અંગ્રેજી : જવાહરલાલ નહેરુ વખતે જરૂરી એવાં સાધનો જેમ કે બેડપેન, થરમોમીટર, લેધર સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીના વગેરે સારા પ્રમાણમાં વસાવવામાં આવ્યાં છે અને કશું પણ વળતર લીધા રિવાય જરૂરિયાત ધરાવતાં ભાઈ - બહેનને આ સાપને પૂરાં અંગ્રેજી પ્રવચન-સંગ્રહનું પ્રકાશન પાડવામાં આવે છે. બીજો પ્રકાર જે કોઈ ભાઈ - બહેન ડાક્ટરે લખી આપેલા શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ દ્વારા પ્રગટ થયેલી “સ્વ. વીરચંદ પ્રીસ્ક્રીપ્શન મુજબ ઐધિષ કે કોઈ ઈજેકશને લેવા આવે તેમની રાઘવજી ગાંધીના વીણેલાં પ્રવચને” ની અંગ્રેજી પુસ્તિકાનું મહારાષ્ટ્રના સચ્ચાઈની ખાત્રી કરીને રૂા. ૨૫ સુધીનાં ઔષધે તથા ઈજેકશને આરોગ્ય પ્રધાન શ્રી શાંતિલાલ શાહે તા. ૧૬-૬-૬૪ મંગળવારે તેમને સંધ તરફથી પુરાં પાડવામાં આવે છે. દિન પ્રતિદિન આ સાંજે શ્રી મહાવીર જૈન વિદ્યાલય હોલ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. માંગ વધતી જાય છે અને સંઘની આર્થિક મર્યાદા જોતાં આ માંગને | સમારંભના પ્રમુખસ્થાને નાયબ કેળવણી પ્રધાન ર્ડો. એન. એન. પહોંચી વળવાનું મુશ્કેલ બનતું જાય છે. પ્રબુદ્ધ જીવનના વાચકોને કૈલાસ હતા. પ્રાર્થના છે કે અમારી આ વૈદ્યકીય રાહત પ્રવૃત્તિને પહોંચી વળવા . આ પ્રસંગે પ્રવચન કરતાં ડે. કલાએ જણાવ્યું હતું કે, “સ્વ. માટે પિતાથી બનતી રકમ અમારા કાર્યાલય ઉપર એકલતા રહેવા , વીરચંદભાઇના વિચારો વાચકના મન પર એવો પ્રભાવ પાડે છે કે, કૃપા કરે. આજે દવા તથા ઈજેકશને કેટલાં મોંઘાં છે તે સૌ આ પુસ્તક વાંચવાનું એકવાર શરૂ કર્યા બાદ મુકવાનું મન ન થાય. કોઈ જાણે છે અને કેટલાંક પ્રીસ્ક્રીપ્શન એવાં હોય છે કે તે મુજબની | 'સ્વ. વીરચંદભાઈએ ૧૮૯૩ની સાલમાં વિશ્વના ધર્મ પંડિતોની સમક્ષ. દવા તથા ઈજેકશન અપાવતાં રૂા. ૨૫ પણ પૂરા પડતાં નથી, જે વિચારો રજૂ કર્યા હતા એની તે સમય કરતાં આજે વધારે તે આ પ્રવૃત્તિને ટકાવી શકાય એટલું જ નહિ પણ વિકસાવી આવશ્કતા છે. શકાય અને મોકળા મનથી મદદરૂપ થઈ શકાય એ માટે ઉદાર દિલના '. “વિશ્વધર્મ પરિષદ સમક્ષ વીરચંદભાઈએ જ ન ધર્મ અને ભાર ભાઈ - બહેનને આ દિશા તરફ પોતાને હાથ લંબાવવા અનુરોધ છે.. તીય સંસ્કૃતિ અંગે જે વિચારો રજૂ કર્યા હતા એ વિચાર અને છટા મંત્રીએ, અનેખી અને અભૂતપૂર્વ હતી. ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ જૈન યુવક સંઘ “દેશના હાલના ઝગડાઓ અને વિષમતા વચ્ચે આ પ્રવચનને મુંબઈ - ૩. : વધુમાં વધુ ફેલાવો થાય એ આવશ્યક છે.” જૈન ભાઈઓ એ કાર્ય છું ગંગાજળીઓ નહેરુ' . . - ઉપાડી લેશે એવી તેમણે આશા વ્યકત કરી હતી. કેઈ કહેશે નહિં કે સ્વામી વિવેકાનન્દ જેવાં પ્રભાવશાળી અને આગવી પ્રતિભા મને આ કે તે ઘર્મને. અને વ્યકિતત્ત્વ ધરાવતાં સ્વ. વીરચંદભાઈના જીવન અને વિચારોને હું છું સર્વને, સર્વ છે હાર, જાળવી રાખવા જૈન ભાઈઓ તરફથી પ્રયાસ થયો નથી, એ હું છું વિશ્વધર્મને, * - વિષે ખેદ વ્યકત કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું ' હતું કે, “જૈન ધર્મ પાસે તો વર્તમાન જીવનની સમશ્યાઓનો ઉકેલ સુત ભારત માતને, ભક્ત ગાંધીતણા, છે. વીરચંદભાઈ જૈન સાહિત્યમાં સમૃદ્ધ વારસો મૂકી ગયા છે, સૈ જન કલ્યાણ એ જ છે સૂત્ર મ્હારું, હું છું ગંગાજળીઓ નહેરુ, , વિદેશમાં જૈનધર્મને પ્રચાર -પ્રસાર કરી ગયા છે. એને આપણે. નરેન્દ્ર રાવળ આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. મોડે મોડે પણ જાગ્યા, એ આનંદની વાત છે. એમના પ્રવચનનું હાર્દ પકડીને એ સરળ ભાષામાં પૃષ્ઠ લખાય, અને યોગ્ય સંપાદન હેઠળ પ્રગટ થાય એ આવશ્યક છે. “મારે હીમશીખરો જોવાં છે.” આર. આર. ભારદ્વાજ ૪૧ જૈનધર્મ પાસે સમૃદ્ધ સાહિત્ય ભંડાર છે જે સામાન્ય જન માટે પ્રગટ આચાર્ય તુલસીને પ્રધાનમંત્રી સ્વ. નહેરૂ સાથે વાર્તાલાપ : મુનિશ્રી હનુમાનમલજી ૪૨ થવું જોઈએ.” પ્રકીર્ણ નોંધ: આચાર્ય તુલસીને પરમાનંદ - આ ઉપરાંત શ્રી અભયરાજ બલદોટા, શ્રી ચંદુલાલ વર્ધમાન નમ્ર અનુરોધ સાથે હાર્દિક શાહ તેમજ શ્રી નરોત્તમદાસ મહેતાએ પણ પ્રાસંગિક પ્રવચને અભિનંદન, નહેરૂને ધાર્મિક કહેવાય . કરતાં વીચંદભાઈના કાર્યને અંજલિ અર્પણ કરી હતી, અને કે?, અંધત્વને અવરોધ વટાવીને બી. એ. થનાર જ્યોતિબહેનને : વીરચંદભાઈના કાર્યને પ્રકાશમાં લાવવા જૈનો પ્રયાસ કરશે એવી અભિનંદન, શ્રી. ચીમનલાલ આશા પ્રગટ કરી હતી. જેચંદ શાહનું દુ:ખદ અવસાન, '' આ સમારંભ પ્રસંગે શહેરના આગેવાન જન ભાઈઓ હાજર “નહેરુના અવસાન પછીની ચીમનલાલ ચકુભાઇ શાહ ૪૫ કે રહ્યા હતા. આ પ્રકાશનને આવકારતા સંદેશાએ આવેલ હતા. ભારતની રાજકારણી પરિસ્થિતિ” ' સંસ્થાના મંત્રી શ્રી જગજીવનદાસ શાહે સ્વાગત કર્યું હતું, જયારે ગુજરાતની ગૌરવભૂતિ શ્રી. પી. જી. શાહ પરમાનંદ ૪૭ “આપણી આ સુન્દર દુનિયા!” જવાહરલાલ નહેરુ ૪૯ શ્રી જેસીંગલાલ લલુભાઈએ સૌને આભાર માન્યો હતે. સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીના અંગ્રેજી '.. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દી ૨૫ ઓગષ્ટના પ્રવચનસંગ્રહનું પ્રકાશન * રોજ હોઈ આ પકાશન ખૂબ આવકાર્ય બને છે. . હું ગંગાજળીઓ નહેરૂ - નરેન્દ્ર રાવળ ૫૦ વિષય માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘઃ મુક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ—ક, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ. Page #135 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પબદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણુ વ ૨૨: અંક ૬ મુંબઇ, જુલાઇ ૬૬. ૧૯૬૪, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા આશિક કા જનાજા : પ્રેમીની અંતિમ યાત્રા અવસાન વિષે દિલનું સંવેદન આજે પણ જાણે કે અને તેમની ગુણગાથા ગાયા કરવાનું મન થયા કરે વામને વચ્ચે વિરાટ પુરુષ જેવી તેમની ભવ્યતા ભાસે [પંડિત જવાહરલાલના સ્વર્ગવાસને આજે દોઢ માસ થયા, એમ છતાં તેમના એટલું જ તીવ્ર હોય એમ લાગ્યા કરે છે અને તેમનું નામસ્મરણ કરયા કરવાનું છે. તેઓ જીવિત હતા તે કરતાં આજે તેઓ નથી ત્યારે તે વધારે મહાન લાગે છે, છે, આપણી વચ્ચેથી કેવી લોકોત્તર માનવવિભૂતિ કાળાકાશમાં વિલીન થઈ ગઈ તેની કલ્પના હૃદયને ગદિત કરે છે, આંખોને અણુભીની બનાવે છે. કોઈ એક વ્યકિતવિશેષનું અવસાન થાય તો પત્રના તંત્રી તે અંગે અવસાનનોંધ લખે, વધારે મહત્ત્વ ધરાવતી વ્યકિત હોય તે તેની જીવન-કારકિર્દીના નાના મોટો પરિચય આપે અને પેાતાનું કાર્ય પુરું થયું એમ સમજીને બીજા વિષયોની ચર્ચા-વિચારણા તરફ પોતાની નજર દોડાવે. જવાહરલાલની બાબતમાં આમ બની જ શકતું નથી. તેમને લગતું જે કાંઈ વિશિષ્ટ સત્ત્વવાળુ ચિન્તન, મનન, અવલાકન જોવામાં આવે તે પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવું અને જવાહરલાલના સ્મરણને એક યા બીજા આકારે વાચકોના ચિત્ત ઉપર અંકિત કર્યા કરવું. આવી કોઈ વૃત્તિ ચિત્ત ઉપર અસવાર થઈને બેઠી છે. આખરે આ વૃત્તિ ઉપર અંકુશ મૂકયે જ છૂટકો છે, એમ છતાં પણ, આ અંકમાં જવાહરલાલ સંબંધે જે જે કાંઈ આપવામાં આવ્યું છે તે આ વૃત્તિના બળવાન આવેગનું જ પરિણામ છે. નીચે જે છે તે અલ્લાહબાદના ત્રિવેણી સંગમમાં કરવામાં આવેલ જવાહરલાલના અસ્થિવિસર્જન બાદ તે જ શહેરમાં તા. ૮-૬-૧૯૬૪ના રોજ મળેલી વિરાટ જાહેર સભા સમક્ષ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી ઝાકીર હુસેને કરેલા હ્રદયદ્રાવક પ્રવચનના ગુજરાતી અનુવાદ છે. પરમાનંદ ] “ આશિક કા જનાજા ખડી શાન સે નિકલા !” દુખાર્તા ભાઈઓ અને બહેનો, : આ તેર દિવસે આપણા સૌનાં કેવા વીત્યા એ તે! મારા જેટલું જ તમે પણ જાણા છે. જેણે પંડિતજીની સ્મશાનયાત્રા વખતની દિલ્હીની ભીડ જોઈ છે, જેણે કાલે જ્યારે એમનાં ફ્ લ આવ્યાં ત્યારે રેલમાર્ગો ઉપર માનવમહેરામણાને-જમના અને ગંગાઓને – ઉમટતી જોઈ છે, કલાકો સુધી જેણે બુઠ્ઠાઓની દાઢીએને અશ્રુભીની થયેલી જોઈ છે, નાનાં બાળકોને જેણે રડતાં અને કકળતાં જોયાં છે, જેણે ચોતરફ સ્ત્રીઓને કલ્પાંત કરતી જોઈ છે તે સૌ કોઈ એ જાણે છે કે આ દેશ ઉપર શું વીત્યું છે. કોઈકે સાચું કહ્યું છે કે ‘આશિક કા જનાજા થા, બડી શાન સે નિકલા' (આશિક - પ્રેમી – ની અંતિમયાત્રા હતી; ખૂબ શાનદાર ગૌરવમય રીતે નીકળી). એટલા માટે કે કદાચ થોડાક જ લોકો આ દેશ પર, દેશના ગરીબો પર, દેશની વિપદાઓ પર, આ દેશની ભલી ભલી બાબતો ઉપર એવા આશિક હશે કે જેવા અમારા સદ્ગત સરદાર હતા. આ પ્રેમીએ પચાસ પચાસ વર્ષ સુધી સતત કામ કર્યું. એ પ્રેમી ફકત આંસુ સારવાવાળા પ્રેમી નહોતા, એ પ્રેમી ફકત મીઠા બોલ બાલવાવાળા પ્રેમી નહોતો, એ સતત કામ કરવાવાળા પ્રેમી હતો, એ સળગતો રહ્યો, કકળતો રહ્યો, પોતાની જાતને ઝીંકતા રહ્યો, એણે પચાસ પચાસ વર્ષ સુધી જીવનની પ્રત્યેક ક્ષણ આપણી સેવા કાજે અીં. અને જીવનની આખરી ઘડી સુધી એ દેશસેવામાં નિમગ્ન રહ્યો. શ્રી મુબઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક · મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા આ બધાં વર્ષો એણે પ્રેમધેલા થઈ વીતાવ્યાં. એણે આપણને નવી નવી વસ્તુઓ આપી, નવાં નવાં સૂઝાવ આપ્યા અને એ ઉપર અમલ પણ કરી બતાવ્યો. એ આપણી ભૂલાપર રડયા, આપણાં સત્કાર્યો પર ખુશ થયા, પણ સતત પોતાના કામમાં નિમગ્ન રહ્યા. એમના ચારિત્ર્યમાં અને જે રીતે એમણે પેાતાનું જીવન વીતાવ્યું એમાં પ્રેમની એવી ગૌરવગરિમા હતી, પ્રેમ જગાવવાવાળી એવી જયોત હતી. કે જેમાં મનુષ્યોના દિલને જીતવાની તાકાત હતી, જેથી મનુષ્યોના દિલોને ગરમી મળતી હતી, જે પર મનુષ્યો ફીદા થતા હતા. એની દરેક વાતમાં માહિની હતી. દરેક પ્રવૃત્તિમાં ઔદાર્ય · હતું. આમ એ આપણા પ્યારા હતો. આપણા એ લાડકવાયાને આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. એ એવા પ્રેમી હતા કે જે આપણી ઉપર ગુસ્સા પણ કરતો. એના ગુસ્સામાં પણ એ મઝા આવતી કે જે એક પ્રેમીના ગુસ્સામાં આવે છે; કારણ કે એ આપણી સાથે પ્યાર કરતા હતા. કંઈ કેટલાંઓ ઉપર અને કંઈ કંઈ રીતે એણે ગુસ્સા કર્યો હશે, પણ ગુસ્સા કર્યા પછી એ આપણી સાથે પાછે પ્યાર પણ કરતા. એટલા માટે એના ગુસ્સા પણ આપણને ગમતો હતો. એ આપણને પ્રેમ કરવાવાળા અને આપણા પ્રેમ ઝીલવાવાળા પ્રેમી ગયો. પણ સાચું તો એ છે કે એ એનો હક્ક દા કરી ગયા. એ કંઈ રીસાઈને નથી ગયા. થાકી ગયા હતા એટલે આરામ કરવા માટે ચાલી નીકળ્યો છે. આપણે સમજવું જોઈએ કે એ થાકેલા નેતાનું કામ આપણે આગળ વધારવાનું છે. એ જો આપણે પ્રેમી હતો, તો એના કામને આપણે આગળ વધારવું જ રહ્યું. જે જે રસ્તાઓ પર થઈને એમનું શબ ગયું, ત્યાં ‘જવાહરલાલ નહેરુ ઝીંદાબાદ’ ‘જવાહરલાલ નહેરુ જીવતા રહે’ ‘જવાહરલાલ નહેરુ અમર રહે ’ ના પોકારા સાંભળીને મારું દિલ હચમચી ગયું છે. જવાહરલાલને જીવતા કેમ રાખી શકાય ? શરીરિક સ્વરૂપે હવે જવાહરલાલ નહિ આવે, પણ એક અર્થમાં એ જીવતા રહી શકે છે અને એ ફરજ આપણી છે. જવાહરલાલ અનેક કારખાનાઓમાં અને બંધામાં જીવંત રહી શકે છે. આપણા રાષ્ટ્રજીવનમાં એમની વાત નિહાળી શકાય તેમ છે. પણ જો જવાહરલાલને કોઈ આજે એમ પૂછી શકે કે તમે ભાખરા - નાંગલ અથવા કોઈ પોલાદના કારખાનામાં જીવંત રહેવા ઈચ્છે છે ? તે એ જવાબ આપશે કે હું મારા દેશબાંધવા અને વ્હેનાના દિલમાં, એમના વિચારોમાં જીવતા રહેવા ઈચ્છું છું. જ્યારે જ્યારે બાળકો ‘ચાચા નહેરુ ઝીંદાબાદ'નું સૂત્ર પોકારે છે, ત્યારે મારૂ મન કહે છે કે એમની એ ઈચ્છા પૂરી થાય ... એટલા માટે Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તો, ૧ ૭૬૪ કે સૌથી વધુ એ બાળકોના દિલમાં જવાહરલાલ જીવંત રહે એ જરૂરી છે. અમે તે હવે થોડા દિવસના મહેમાન છીએ. પછી, હાલી નીકળીશું. ચાલી જઈશું. પણ બાળકોના દિલમાં એ વાત જડ પકડે કે જવાહરલાલને જીવતા રાખવા છે, તો આપણે એમને જીવતા રાખી શકીએ છીએ. અને એ આપણા દિલમાં જીવંત રહી શકે, આપણા કામમાં જીવંત રહી શકે, આપણા વિચારમાં જીવંત રહી શકે તે જ ' જવાહરલાલ અમર થઈ શકે છે અને આ રીતે આપણે જવાહહરલાલને અમર બનાવવા જોઈએ. પણ એમને અમર બનાવવા માટે આપણે આપણામાં જવાહરલાલના જેવી થોડી બાબતે જન્માવવી જોઈશે. ફકત જવાહરલાલના કાર્યક્રમનો પ્રચાર કરવા માત્રથી જવાહરલાલ જીવતા નહિ રહે. જવાહરલાલ જેવા બનવાથી જવાહરલાલ જીવંત રહેશે. આપણા દિલમાં હીંમત નહિ હોય તો આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. આપણા દિલમાં રવાદારી–શુભ ભાવનાનહિ હોય તો આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. જે આપણા દિલમાં પ્રેમ નહિ હોય તો આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. જો આપણા દિલમાં આપણા ગરીબ ભાઈઓ પ્રત્યે, એમની મુસીબતે પ્રત્યે દયાભાવ નહિ હોય, પછાત સાથે પુરી આત્મીયતા નહિ હોય, આપણે નવા પ્રોગે નહિ સમજીએ, વિજ્ઞાનથી દૂર ભાગીશું, વિચાર કરવાથી ડરીશું, તે પછી | આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. ‘જવાહરલાલ અમર છે' એમ જે તમે કહો છો એ વાત જો સાચી હોય તો આપણે સૌએ પિતાનામાં અનેક તત્ત્વો પેદા કરવા જ પડશે, હીંમત પણ કેળવવી પડશે, ગરીબો સાથે સંબંધ પણ વધારવો પડશે, સેવા માટે એવી લગની કેળવવી પડશે કે જેની જ્યોત હંમેશા પ્રજજવલિત રહે. અને પછી તો એક જ્યોતમાંથી બીજી જોત અને તેમાંથી ત્રીજી જ્યોત પ્રગટતી રહેશે. જેના દિલમાં સાંકડાપણું છે, હીણાપણું છે, જેની દષ્ટિ સંકુચિત છે એ જવાહરલાલને જીવંત રાખી નહિ શકે. જવાહરલાલે કદિ કોઈ, નબળાઈને પાણી A નથી, કોઈ હીણું કામ ક્યું નથી, કદિ કોઈ નબળી ચીજને પંપાળી નથી, કદિ કોઈ અણઘટતી વાત ઉચ્ચારી નથી. આપણે અણઘટતી વાતો ' કરીએ છીએ, આપણાં દિલો કમજોર છે, આપણા દિલમાં મેલ છે, - આપણે ધિક્કારવૃત્તિને પિષીએ છીએ, એકબીજાની બદબઈ કરીએ છીએ. એકસરખું લડીએ છીએ, સત્તા પાછળ, ભૂખ્યાં ગીધ . જેમ મુડદા પર પડે છે. એમ, આપણે પડીએ છીએ અને અધો: - ગતિને માર્ગે જઈએ છીએ. આપણે આ બાબતો દિલમાંથી કાઢવી પડશે, જે જવાહરલાલને જીવતા રાખવા હોય તે. આમ કરશું તો " આપણો દેશ સારા માણસોનો, સાચાં માણસને, પ્રમાણિક માણસને દેશ બની રહેશે અને એ જ જવાહરલાલને અમર કરશે. અનુવાદક: શ્રી ઉષાબહેન મહેતા. મૂળ ઉદ્ : શ્રી ઝાકીર હુસેન 1 અવસાને અને આભાર '' '' શ્રી નહેરુનું અવસાન એક યુગનું અવસાન. એ યુગ કે જે દરમિયાન આપણોમાંના કેઈ કોઈ ફાંસીએ ચડયા, જેને આપણે આપણા ખૂનથી સીંચન કર્યું અને જે દરમિયાન આપણે અનેક આંધીઓમાંથી પસાર થયા. પૂરા ઈતિહાસ-સાગરનું મંથન થયું, કેટલી ગર્જના અને તર્જના થઈ અને એ મંથનમાંથી નીકળેલા વિષને પી જનારે પોતાના યુગનું નિર્માણ કરીને ચાલી ગયે. માનવવેદનાના કેટલાય વિષાર ડંખ એણે પોતાના જીવનકાશમાં સમાવી દીધા! વેદનામાંથી પણ જીવનાનુભૂતિનું દર્શન કરનાર અને કરાવનાર નહેરુ ચાલી ગયા! કેવળ ભારતના નહિ પણ માનવતાના ઈતિહાસ ઉપર એક પડદો પડી ગયો! - પણ અવસાન એ જ આરંભ છે, જેમ વિનાશમાંથી સર્જન '' છે. ઈતિહાસ ક્યારેય પણ કયાં રોકાય છે કે આજે પણ રેકાય? જીવન કયારે સાવ સ્થિર થઈ ગયું છે કે આજે થાય? આ જ ઈતિહાસને અમર પાઠ છે, નહેરુનો ચિરસંદેશ છે. અસ્ત થતા સૂર્યની લાલીમા ફરીથી ઉદય થતાં સૂર્યનાં લાલ કિરણોમાં ૨ ટી નીકળે છે. સૂર્યાસ્ત ખિન્નતા કે નિરાશામાં વિરમી જ નથી, કેમ કે ઉષાનાં કિરણો થોડીવારમાં પ્રગટ થતાં નજરે પડે છે. નહેરૂ-વ્યકિત મૃત્યુ પામી, નહેરુ–ઈતિહાસ રહી ગયો. એ અર્થમાં તેઓ અમર થઈ ગયા. આ મહાન યાત્રાનું એક પ્રસ્થાન પૂરું થયું. બીજા પ્રસ્થાનનું મુહૂર્ત છે. જે યાત્રા પૂરી થઈ તેની હવે શી વાત! આપણે તો આગળ વધવું છે, પાછળ હઠવું નથી. એટલે પાછલી યાત્રાની વાત પાછળ રહી ગઈ. આપણે તે ભાવિ માટે મહાનતાનો આરંભ કરવો છે. આગળ, આગળ, આગળ. કયાંયે અંત ન દેખાય તેટલે આગળ. Rવ વતિ. ગાંધીએ એક યુગ નિર્માણ કર્યો અને જનતાને એક નહેરુ આપ્યા. નહેરુએ એક યુગ નિર્માણ કર્યો અને જનતાને આત્મભાન કરાવ્યું, આપણને આપણાપણું આપ્યું, જીવનને બળ આપ્યું અને ઈતિહાસને સંવેદના આપી. એ સંવેદનનો ઈતિહાસ આજે સ્પંદન કરી રહ્યો છે--નહેરુ, નહેરુ, નહેરુ. અમર ઈતિહાસની આંખે દ્વારા જાણે કે નહેરુ કહી રહ્યા છે: “આગળ જુઓ, આગળ વધે, આંધીઓ સામે ઝુઝ, આગ સામે ખેલ, અને આરંભનાં નવદ્વાર ખેલ. આંસુઓથી ભીના અવસાનને ઢાંકી દો. નવમ્પંદિત આરંભનું અનાવરણ કરો.” તે, વ્યકિતનું અવસાન એ દેશના અવસાનમાં ન પરિણમે, નામનું અવસાન કામનું અવસાન ન બને, વિલાપનો પ્રવાહ વિરામને પૂજાપ્રસ્તર ન બની જાય-એ માટે આપણે અવસાનની ‘ઈતિશ્રી તરફથી આરંભના ‘અથ’ પ્રતિ ડગ ભરીએ. આરંભની વેદનાને નવાગંતુક અર્થની આકાંક્ષા, અપેક્ષા, અને આશામાં સહી લઈએ અને નવો ઈતિહાસ રચવા માટેનાં દ્વાર ખોલીએ. નિ:સંશય એક મહાનના અવસાનના સંદર્ભમાં આપણે બહુ નાના ગણાઈએ, પણ એ જ મહાન પથ આપણને નાનામાંથી મોટા બનાવશે. બિંદુમાં સાગર સમાય છે. લધુતાના ગર્ભમાં મહાનતા છુપાઈ છે. આરંભની લધુતા અંતમાં મહાન બની જાય, જો માનવીય પવિત્રતાને તેને સ્પર્શ થઈ જાય. નહેરુ ચિત્રાવલીમાં હું બાળ નહેરુનું નાનું ચિત્ર જોઉં છું અને વિશ્વનેતા નહેરનું પૂરા કદનું ચિત્ર પણ જોઉં છું. બન્ને વચ્ચે વર્ષોનું અંતર છે. માનવ નહેરુનો આરંભ અને અવસાન બંને એક જ સાધના અને સંકલ્પના તારતમ્યથી જોડાયેલાં છે. તે, આપણે અવસાનના ઈતિહાસ સાથે જોડાયેલા આરંભનો પાયો નાખીએ. આપણા હાથ કેટલા પવિત્ર છે, આપણે સંકલ્પ કેટલે સ્વાર્થરહિત છે, આપણા સંઘર્ષો કેટલા સ્વાર્થસહિત છે–તેના ઉપર આપણા નવનિર્માણ અને ભાવિને આધાર છે. અવસાનને આપણે આકાશમાં વિસ્તારીએ અને તેની લાલીમામાંથી આરંભનું તિલક કરીએ. આપણે સંકલ્પ છે કે આપણે આરંભ મહાન થાય, આપણે , સંકીર્ણ કે સ્વાર્થી ન બનીએ, આપણે એવું કંઈ ન કરીએ કે જેથી એમનું પવિત્ર અવસાન લંજિજત થાય. પવિત્ર કર્તવ્ય અને પવિત્ર ઉત્તરદાયિત્વના મજબૂત પાયા ઉપર આપણો આરંભ થાય—આપણી જયયાત્રા આગળ પ્રયાણ કરે. એમાં જ આજની ક્ષણનું અવસાન તેમ જ આરંભ–બંનેની સૌંદર્યાન્વિતિ છે. ' અનુવાદક: * મૂળ હિંદી: શ્રી મેનાબહેન નરોત્તમદાસ - શ્રી ભવરમલ સિંધી વિષયસૂચિ આશિક કા જનાજા: પ્રેમીની ઝાકીર હુસેન ૧ અંતિમ યાત્રા : વિશ્વાસ અને વિવેકના સંગમરૂપ નહેરૂ અશોક મહેતા પંડિતજી ગયા, હવે આપણે કેમ કે જયપ્રકાશ નારાયણ ૫ આગળ વધીશું? : પ્રકીર્ણ નોંધ: યુનાઈટેડ સ્ટેટસના પરમાનંદ ૬ હબસીઓને સમાન નાગરિક દરજજો આપવા માટે પ્રેસિડેન્ટ જોન્સનને અભિનંદન, આ તે આપણી કેવી ગતાનુગતિકતા!, નહેરૂ સ્મારકનિધિમાં એક લાખનું દાન, ભાવનગરમાં સ્થપા- : , નાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક લાખનું દાન, શ્રી. પાર્શ્વનાથ ઉમેદ ડીગ્રી કોલેજ, ફાલનાના લાભાથે એકઠું થયેલું સવા ચાર લાખનું ભંડોળ, દેવદ્રવ્યને સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવાને અનુરોધ. બાલદીક્ષા બંધ રહી: કોર્ટને અપાયેલી.. બાંયધરી.. સાભાર સ્વીકાર ' ' અંગ્રેજીને પ્રશ્ન. , ઝીણાભાઈ ર. દેસાઈ ૧૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૭-૬૪ પ્રબુદ્ધ જીવન પક II વિશ્વાસ અને વિવેકના સંગમરૂપ નહેરુ : નહેરુના ટેબલ પરથી મળી આવેલ, સ્વહસતે લખેલી, અમેરિકન કવિ બર્ટ ફ્રોસ્ટની એક કવિતાની અંતિમ પંક્તિઓ.).", ' 'The words are lovely, dark and deep. વનડાં માાં હાલાં કઈ ઘેર ને ઊંડા, - કંઇ ઘેલું ને ઊંડાં,. But I have promises to keep, પણ મારે તો વાયદા નભાવવા, And miles to go before I sleep, ને જોજને રે કાપવા આંખ મીંચતાં પહેલાં, . And miles to go before I sleep. ને જોજો રે કાપવા આંખ મીંચતાં પહેલાં... - " (તા. ૨૧-૬-૬૪ના “ગ્રામરાજીમાં પ્રગટ થયેલે આ લેખ હતે. રાષ્ટ્ર, ધર્મ, ભાષા અથવા તે વર્ગ પ્રતિની જનતાની સીમિત ખૂબ ગમ્યો અને તેને અનુવાદ કર્યો, પછી મૂળ અંગ્રેજી લેખ હાથ વફાદારીને તેને બરાબર જાણતા હતા અને તેને આદર પણ કરતા ઉપર આવ્યો. તે ઉપરથી ખાસ જરૂર લાગી તેટલા પૂરતા અનુવાદમાં હતા, એમ છતાં પણ, તેને સ્વીકાર કરવા સાથે તેના એકાંગીપણાને સુધારા કર્યા. મૂળ અંગ્રેજી લખાણ વહેલું હાથમાં આવ્યું હોત તે ઘટાડવાને તેઓ સતત પ્રયત્ન કરતા હતા. લોકો જેટલી ઊંચી અનુવાદ મૂળને કદાચ વધારે વફાદાર બનાવી શકાયો હોત. પરમાનંદ) ફાળ ભરે તેમાં નીલગગનને સ્પર્શવાની અભિલાષાને તેઓ સંચાર ' ' પંડિત નહેરુના વ્યકિતત્વની છત્રછાયા નીચે મોટા થયેલા કરતા હતા. દરેક પ્રકારની સંકીર્ણતા સામે તેમને ચીડ હતી, કારણ કે વિચારે તેમ જ દ્રષ્ટિકોણને નહેરુએ કઈ હદ સુધી વિશાળતાનો સજીવતા સાથે અતૂટ સંબંધ છે એનું તેમને સ્પષ્ટ કેળવ્યા છે, સંસ્કાર્યા છે તે બાબતનું બહુ જ ઓછું ભાન હોઈ શકે. દર્શન હતું. ભારત તેમ જ અન્ય દેશોમાં વસતા લાખો કરોડો લેક તેમની માનસ- મૂળ સિદ્ધાંત પ્રત્યે તેમનામાં ઘેરી આસ્થા હતી. આ કારણને સંતતિ છે, જેમનું વિશ્વદર્શન નહેરુના વિચારો અને ભાવનાઓની લીધે આઝાદીના સક્રિય આંદોલનના પ્રારંભથી જ કેંગ્રેસ પૂર્ણ સ્વરાપ્રતિચ્છાયારૂપ છે. યુગપ્રવર્તક નહેરુ " એક નવી પેઢીના નિર્માતા છે. જ્યના ધ્યેયને સ્વીકારે એ બાબતને તેમણે ખૂબ જ જોર આપ્યું - પંડિત નહેરુમાં એવા ત્રણ ગુણોનો સમુચ્ચય હતો કે, જે એક હતું, જો કે દુનિયાના વિભિન્ન રાષ્ટ્રોને અન્યાય સંબંધ છે એ સાથે બહુ ઓછી વ્યકિતઓમાં જોવામાં આવે છે. પહેલો ગુણ: તેમની તેઓ બરોબર જાણતા હતા અને માનતા હતા અને આઝાદી જ્ઞાનપિપાસા. તેમના માટે કોઈ જિજ્ઞાસાનું ક્ષેત્ર અગમ નહોતું. મળ્યા બાદ ભારતને બ્રિટિશ કોમનવેલ્થમાં તેમણે કાયમ રાખ્યું હતું જે ઉત્સાહથી માનવજગત માં તેઓ સંચરણ કરતા હતા, જ્ઞાન જગત માં અને એમ કરીને તેમણે તે કોમનવેલ્થને નીતાન્ત નવું રૂપ આપ્યું પણ તેઓ એવા જ ઉત્સાહથી આદાન-પ્રદાન કરતા હતા. બીજો હતું. આ રીતે કેંગ્રેસને લોકતંત્રાત્મક સમાજરચના તરફ તેમણે ગુણ : તેમની અન્તર્દષ્ટિ એક ઈતિહાસકારની હતી. ઘટનાની ધીરે ધીરે પણ મકકમપણે ધકેલી હતી, જે કે વ્યવહારિક પ્રક્રિયામાં ભરતી ઓટમાં તેઓ માનવીય ઉદ્દેશના વલણને પરખતા હતા. તેમણે સમયે સમયે બાંધછોડ સ્વીકારી હતી. તેમણે ઉદેશ્યની સ્પષ્ટતા ધટનાઓને ઐતિહાસિક ભૂમિકાના દ્રષ્ટિકોણ વડે જોઈ શકવાના ઉપર જરા પણ ખચકાયા સિવાય સતત જોર આપ્યું હતું, કારણ કે, કારણે, એમાં સંલગ્ન હોવા છતાં પણ, અસંલગ્નતાપૂર્વક તેનું અનુ- તેમને વિશ્વાસ હતો કે, આ પ્રકારની સ્પષ્ટતાથી જ લોકોને વાંચ્છિત માપન કરવામાં તેઓ સમર્થ હતા. સાથે સાથે ત્રીજો ગુણ: તેમને પંથ શોધી કાઢવામાં બરાબર સહાયતા મળે છે. જે રીતે પર્વતશિખ નામાં માનવસમાજની ક્ષુદ્રતમ વ્યકિતની પણ માનરિક્ષાની મોટી રનું દર્શન યાત્રીઓને રાચા માર્ગ ઉપર જવામાં મદદરૂપ બને છે ચિંતા હતી, તેમની મૂળભૂત પ્રેરણા સર્વના વ્યકિતત્વને ઉચ્ચતમ તેવી જ રીતે, જો કે દૈનિક જીવનમાં પણ બાંધછોડ તો થતી જ આવે વિકાસ પ્રાપ્ત કરવામાં સહાયતા દેવાની હતી. માનવી – પ્રતિષ્ઠા છે, તે પણ ઉદૃશ્યોની રેશની જ લોકોને રસ્તાની આંટીઘૂંટીમાં ફસાઈ પ્રત્યેની ગૂઢ આસ્થાએ તેમ જ ચિન્તને તેમને આઝાદીના યોધ્ધા, જતાં બચાવે છે. લોકોનું દૈનિક કાર્ય તેમની વધારે ઓછી શકિતનું લોકતંત્રવાદી અને સમાજવાદી બનાવ્યા હતા. જો માનવીએ પરિણામ હોય છે, પરંતુ નિરંતર અક્ષયશકિતને પ્રવાહ ઉદ્દેશ્યોના ટટ્ટાર થવું હોય તો તેની પરાધીનતાની બેડીઓ તૂટવી જ જોઈએ. સ્પષ્ટતમ ચિત્રણ પર જ નિર્ભર હોય છે. * જનતાનું નેતૃત્વ પંડિત નહેરુને સહજરૂપે સ્વાભાવિકપણે જનતાની સર્જનશકિતમાં તેમને અતૂટ વિશ્વાસ હતું. તેઓ પ્રાપ્ત થયું હતું. એમને જોતાં લોકોમાં શ્રદ્ધા પેદા થતી હતી. એક દિવ્ય પ્રેરણાયુકત કલાકાર હતા, જેમનું માધ્યમ તેમની ચારેઆ સમાજ=આકર્ષણને પ્રયોગ તેઓ લોકોના મનને ઉપર ઉઠાવવા બાજુએ વિસ્તરેલે જનસમુદાય હતે. જેવી રીતે કેવળ મૂર્તિકારને જ માટે તેમ જ તેમના હૃદયને બંધનમુકત બનાવવા માટે કરતા હતા. સંગેમરમરમાં પોતે મનમાં કપેલી મૂતિની રેખાઓ દેખાય છે, જનસમુદાય ઉપરનું તેમનું આકર્ષણ એક કહાણીની વાત બની ગઈ તેવી જ રીતે જવાહરલાલ જનતામાં ગૂઢપણે રહેલી અપરિમિત. છે. એ આકર્ષણને નિરંતર આટલાં વર્ષો સુધી ટકાવી રાખવા માટે, શકિત તેમ જ સંભાવનાઓને નિહાળતા હતા. તેમનામાં આપણને સુદઢ કરવા માટે તેમણે કદી પણ વિવેકહીને વાત કરવાને એક એવા સફળ ક્રાંતિકારી, સ્વતંત્રતાના આંદોલનના નાયક, સમાજ અથવા તે ધર્મોન્માદને ઉશ્કેરવાને આશ્રય લીધો નહોતે. પ્રાચીન વાદી તથા આધુનિકતાવાદી જોવા મળે છે કે જે સંગઠ્ઠન પ્રતિ ધર્મ-પ્રવર્તકોની માફક, તેમણે લોકોને ઊંચા ઉઠાવીને પિતાને વશ ઉદાસીન હતા, અને આશ્ચર્યજનક રીતે એવો વિચાર ધરાવતા હતા કર્યા હતા; સાધારણ રાજનીતિજ્ઞ માફક તેમને નીચા ઉતારીને વશ કે, વ્યકિતઓને કેવળ સંગઠ્ઠનની પરિધિમાં બાંધવાથી તેમનામાં કરવાને તેમણે કદિ પણ પ્રયત્ન કર્યો નહોતો. લધુતા આવે છે અને તેમની વ્યકિતગત સંવેદના ઘટે છે અને તર્કને ભાવનાસંમત બનાવ એ તેમને અદ્રિતીય ગુણ તેથી તેમના ક્ષિતિજને વિસ્તૃત કરીને તથા તેમની ભાવનાઓનું હતે. જો કે કદિ કદિ તેઓ જનભાવનાના પ્રાકૃત સ્તરને સ્પર્શતા વિવેકપૂર્ણ પરિમાર્જન કરીને તેઓ વ્યકિતઓને ઉપર ઉઠાવતા હતા હતા, હલાવતા હતા. લોકોને વિદેશી શાસનની વિરુદ્ધ ઉશ્કેરવા માટે અને તેમના વિચારોને ઉન્મુકત કરતા હતા. સંગઠ્ઠનના આ યુગમાં એમ કરવું તેમના માટે આવશ્યક હતું –એમ છતાં પણ તેઓ ઉદ્દેશ્ય પણ તેઓ સાથીઓ સાથે હું-તુંને આત્મીય સંબંધ રાખતા હતા. પ્રતિની આસ્થાને સહજપણે ટકાવી રાખતા હતા. તેમણે સંઘર્ષશીલ તેમણે ભારતીય સંસદને બહુ જદિથી પ્રૌઢતાનું પ્રદાન કર્યું રાષ્ટ્રીયતાને ઉન્મુકત ગગનની ઝાંખી કરાવી હતી, અને સફળતાના હતું, કારણ કે સંસદ તેમના માટે સર્વશ્રેષ્ઠ મંચ હતું, જ્યાં વ્યકિત ઉષ:કાળમાં પણ તેને આંતરરાષ્ટ્રીય ઉત્તરદાયિત્વને બોધ કરાવ્યો પોતાની વાત મુકતપણે કહી શકે છે, તથા તર્કવિતર્ક રજુ કરી શકે છે Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-—૬૪ " અને અન્યના મનને જીતી શકે છે. સંસદીય કાર્યની સાથે તેમણે - માગતા હતા. અને તેમણે ગર્વપૂર્વક આ સ્થળને એક તીર્થની સંજ્ઞા . ' અસંખ્ય જનસભાઓમાં ભાગ લીધો હતો, જ્યાં લાખો લોકોની આપી હતી. તેમના મનમાં એ સુપષ્ટ હતું કે, રાજનૈતિક સ્વતંત્રતા સામે બેસીને તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાને તેમને અવસર પછી સામાજિક સ્વતંત્રતા લાવવી જ પડશે અને એ ઉદ્દેશ્યની મળ્યું હતું. તેઓ એક એવી વિશિષ્ટ વિદ્વાન રાજનીતિજ્ઞ હતા કે, સિદ્ધિ આર્થિક વિકાસ વડે જ થઈ શકે તેમ છે. આર્થિક વિકાસ જેઓ કોઈ એક વ્યકિતની સામે જ નહિ, પરંતુ જનસમુદાયની માટે વિજ્ઞાન તેમ જ ટેકનોલોજીને પૂર્ણ ઉપગ કરીને દેશના - સન્મુખ પણ દિલ ખેલીને, કશા પણ અચકાટ, કે ખચકાટ વિના, હજુ સુધી અસ્પષ્ટ એવા પ્રાકૃતિક સાધનેને અપનાવવામાં તેઓ પોતાના અંતરનો વિચાર રજૂ કરી શકતા હતા. વાસ્તવમાં તેઓ ઉત્સુક રહેતા અને તે ભાવનાથી તેમણે વિકાસના સમાજવાદી ઉપાએ વિરાટ સભાઓ સાથે નહિ પણ તેમાં ઉપસ્થિત થયેલી પ્રત્યેક થોને અપનાવ્યા હતા. . . . . ' વ્યકિત સાથે જાણે કે વાત કરતા હતા. તેઓ ભાષણ નહોતા કરતા, પોતાના સાથી મનુષ્ય વિષેના દઢ વિશ્વાસના કારણે જ - વાત કરતા હતા. - . . . . ! તેઓ પક્કા લોકતંત્રવાદી બન્યા હતા. તેઓ લોકોને વધારે અધિકાર જે પ્રેરણાથી એમણે સંસદને પાળી પોષી, એ જ પ્રેરણાથી અને જવાબદારી સંપવામાં કદિ પણ અચકાતા નહોતા, કારણ કે, તેમણે યોર્જના-આયોગને પણ અદ્રિતીય મહત્વ આપ્યું હતું તેમની યોગ્યતા અંગે તેમના દિલમાં કદિ પણ સંદેહ થતો નહોતો. અને તેનું . લાલનપાલન કર્યું હતું. એ આયોગ દ્વારા, પોતાની . આ વિશ્વાસે જ તેમને ધર્મ-નિરપેક્ષ દ્રષ્ટિનું પ્રદાન કર્યું હતું. જો જનાઓ તથા કાર્યક્રમોના માધ્યમ દ્વારા, તેમને આશા હતી કે, કેવળ મજહબથી જ જીવન તથા સંસ્કૃતિના સર્વ ક્ષેત્રોનું નિર્માણ લેકોના પ્રયત્નોને ઉચિત દિશાપ્રદાન પ્રાપ્ત થાય તથા જે ઉદ્દેશ્યથી શકય હોય તે માનવર્ની એ આખરી શ્રદ્ધા કે જેને રવીન્દ્રનાથ - પ્રેરિત એ પ્રયત્નો કરવામાં આવે તેને સાર્થક રૂપ મળે. અહિ પણ ઠાકુરે માનવ ધર્મીની ઉપયુકત સંજ્ઞા આપી છે તેનું શું થાય? જેવી તેમણે લોકોને સંગઠ્ઠનના ઢાંચામાં ઢાળીને આગળ ધકેલ્યા નહોતા, રીતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીયતા સાથે મેળ મેળવીને જ રચનાત્મક પણ તેમના વૈચારિક ક્ષિતિજને વિસ્તાર કર્યો હતો, તેમની સૂઝ તેમ સાર્થક બની શકે છે તેવી રીતે ધાર્મિક વિશ્વાસ પણ સહિષ્ણુઆ બુઝને વધારે ઊંડાણવાળી બનાવવા તેમ જ સામાજિક પરિવર્તનના તાના ઢાંચામાં રહીને જ કાર્યક્ષમ બની શકે છે. તે કાર્યમાં જનશકિતને સંલગ્ન કરવાને તેમણે પ્રયત્ન કર્યો હતે. ગુરુ ગાંધીની માફક તેમને શિષ્ય (પંડિત નહેરુ) પણ સદા સાધ્યની માનવને રૂઢિવાદિતાથી મુકિત આપીને તેના વ્યકિતત્વનું સાથે સંકળાયેલા સાધને ઉપર ખૂબ જ જોર દેતે હતો. દેશના નિર્માણ કરવું તથા તેને સામાજિક બનાવવું અને પછી તેની શકિત નિર્માણની આ મંઝીલના દરેક પગલાને તેઓ તીર્થયાત્રાની પવિત્રતા તેમ જ ઉત્સાહને આમૂલ પરિવર્તનના પરસ્પર સહકારી કાર્યમાં જોડ-આ જવાહરલાલના રામાજવાદી વિચારોનું કેન્દ્ર બિન્દુ હતું.' અર્પણ કરતા હતાં. : - લેકોને તેમની પાસે જવાની પૂરી છૂટ હતી. તેમના સંપર્કમાં તેઓ પોતાની આસપાસની સર્વ વ્યકિતઓ સાથે--માત્ર S આવતાં બધી તંગદિલી ઢીલી પડી જતી હતી. ગાંધીજી માફક તેમને બાળકો સાથે જ નહિ–પ્યાર ક્રતા હતા. પ્રેમના આ અતુલિત - સ્પર્શ પણ પીડા દૂર કરવાની શકિત ધરાવતો હતો. તેમના પ્રભાવ પ્રવાહના કારણે લોકોએ તેમના ખારને કલ્પનાતીત પ્રત્યુત્તર તે નીચે લોકો બાંધછોડની ખેંચતાણમાં નહોતા પડતા, પણ પિતાની આપ્યું હતું જે ખરેખર દુર્લભ છે. જેવી રીતે સંગીતનું સાજ નિપુણ સંકીર્ણતાથી ઉપર ઊઠીને, એ મહાન ઉદ્દેશ્યને આભાસ પ્રાપ્ત કરતા લાકારના હાથમાં પડતાં મધુર સંગીતને પ્રવાહિત કરવા માંડે છે, ' ' , ' હતા જે નહેરુના માર્ગને દર્શક હતે. દરેક કલહ-કોલાહલમાં સંગી- તેવી રીતે નગણ્યતમ એવા માનવ જવાહરલાલથી પ્રેરિત બનીને " : તને સ્વર છુપાયેલું હોય છે. જ્યારે દુરાગ્રહ, દંપ, અવિશ્વાસ, પિતાની એ રચનાશકિતનો વિકાસ કરતા હતા જે પ્રત્યેક માનવીમાં . તથા વિવેકહીનતા ઉપર આવે છે ત્યારે સંવાદિનાને સૂર દબાઈ અનતનિહિત છે. તેમને માનવમાં રહેલા આ વિશ્વાસ તેમના બુદ્ધિ. • જાય છે. આને લીધે, જવાહરલાલ નહેરુ કટ્ટરતા તથા અસહિષ્ણુતાને, વાદ સાથે સંલગ્ન હતે. વિશ્વાસ તેમ જ વિવેકના આ સંગમે પર સતત વિરોધ કરતા હતા, પછી તે ધાર્મિક બાબત અંગે હોય કે નહેરુને અદ્રિતીય નિર્ભીકે જનનાયક બનાવ્યા હતાં–જે તેઓ આંતરરાષ્ટ્રીય બાબત અંગે હોય.. વસ્તુત: હતા. ' ' , - એમની ઐતિહાસિક તીર્થયાત્રાની કથા તેમની હિંદુસ્તાનની અનુવાદક : પરમાનંદ . . મૂળ હિંદી : અશોક મહેતા કહાણી–Discovery of India - વાંચતાં, તેઓ અતીતનાભૂતકાળમા-કેટલા ભાવુક હતા તેને ખ્યાલ આવે છે. આમ છતાં " સંધ સમાચાર , પણ તેમને શુષ્ક રૂઢિઓ પ્રત્યે ખૂબ નફરત હતી. સીત્તોર સાલથી " સંઘની કાર્યવાહક સમિતિમાં શ્રી.રિષભદાસ રાંકાની નિયુકિત -- પણ અધિક આયુષ્ય સુધી તેઓ યૌવનના પ્રતીક બન્યા હતા, કારણ તા. ૯-૭-૬૪ ગુરૂવારના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન કે તેમનામાં સતત'નવજીવનનાં કિરણો ફટયાં કરતાં હતાં. વિકાસ, યુવક સંઘની કાર્યવાહક સમિતિએ શ્રી. રિષભદાસ' રાંકાની સમિપરિવન, અંકુરણને તેઓ જીવની શકિત માનતા હતા. એ શકિત તિના એક સભ્ય તરીકે નિમણુંક કરી છે. ' વડે જ લોકો મુકત થઈ શકે છે. હઠધર્મ, રૂઢિવાદિતા, તેમ જ સંકીર્ણતા લોકોને જકડે છે અને તેમની કબર બની જાય છે. એ બંદીગૃહ સંઘના પ્રમુખ તથા ઉપપ્રમુખને અભિનંદન . છે, જેને તેડવું જ જોઈએ; એ વિશ્રામગૃહ નથી કે જેનું શરણ . તે જ સમિતિની સભામાં નીચે મુજબને ઠરાવ પસાર લેવામાં આવે. . . . . . . . . . કરવામાં આવ્યો હતો:તેઓ વિજ્ઞાનના એક વિદ્યાર્થીની હેસિયતથી સાયન્સ અને - “સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સંઘના પ્રમુખ શ્રી ચીમટેકનોલોજીના ક્રાંતિકારી પ્રભાવને બરોબર ઓળખી શક્યા હતા . નલાલ ચકુભાઈ શાહની વરણી કરવામાં આવી છે અને એક ટ્રસ્ટી અને તેનું એ ભાવથી તેમણે સ્વાગત કર્યું હતું. તેઓ પિતાના દેશ તરીકે સંઘના ઉપપ્રમુખ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાની પ્રવાસીઓની ભૂખ અને ગરીબાઈને નાબૂદ કરવા માટે આ શકિતનો નીમણુંક કરવામાં આવી છે તે અંગે આજ રોજ મળેલી સંઘની લાભ ઊઠાવવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ આખા દેશ કાર્યવાહક સમિતિ આનંદ અને ગૌરવ અનુભવે છે અને તે ઉપર વિશાળ તેમ જ ઉપયોગી પરિયોજનાઓનું જાળું ફેલાવી દેવા . બન્નેનું હાર્દિક અભિનંદન કરે છે.” ** Page #139 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ૭–૨૪ પ્રભુ જીવન પંડિતજી ગયા, હવે આપણે પંડિતજી આપણી વચ્ચે હતા તો કાંઇક બાળકો જેવા લોકોના હાલ હતા. જે રીતે બાપના ખભા ઉપર ચઢીને બાળક બાપનાં કાનમૂછ ખેંચે છે અને ખેલે છે તે પ્રકારના ખેલ આપણે તેમની સાથે સર્વ કરતા હતા. તેમના ચાલી જવાથી હવે લાગે છે કે તેઓ કેટલા મહાન હતા અને આપણે કેટલા નાના હતા. પીસ્તાલીસ કરોડ લોકો આજે જાણે કે અનાથ થઇ ગયા હોય એવી લાગણી અનુભવી રહ્યા છે. તેમની પછી આજે જેઓ જીવિત છે તે સર્વનું કર્તવ્ય છે કે જે કામ તેઓ છેડીને ગયા છે, તેને તેઓ પૂરાં કરે. પંડિતજી પ્રત્યે આપણી આ જ સર્વથી મોટી શ્રાદ્ધાાંજલિ હોઇ શકે. સ્વરાજય પહેલાં મને તેમની સાથે અલાહબાદમાં રહેવાના અને કામ કરવાના અવસર મળ્યો હતો. સ્વરાજ્ય મળ્યા બાદ એમ રહ્યું નહાતું. તેમનું વસીયતનામું બહુ દર્દભર્યું છે, કરુણાભર્યું છે. તે એક-કવિતા જ છે. તેમાં તેમણે કિસાનોને યાદ કર્યા છે. તેઓ એમ કહીને ગયા કે મારી ભસ્મની એક મુઠ્ઠી ગંગામાં નાંખો અને બાકીની કિસાનાના ખેતરમાં વિખેરી નાખજો. ગ્રામ નિર્માણ મંડળ, ખાદી ગ્રામોદ્યોગ સમિતિ, સર્વોદય તેમ જ ભૂદાન-આન્દોલન, તથા એં પંચાયતો તેમ જ વિકાસ – પ્રખંડ એ સર્વ કિસાનોની સેવામાં લાગી રહ્યા છે. સર્વ સંસ્થાઓ, સર્વ આન્દોલન, કિસાનોની દર્દ જનક હાલત—આ બધું આપણે સર્વ સારી રીતે જાણીએ છીએ. કોઈ પણ રીતે ગરીબોને ઊંચે ઉઠાવવામાં આપણે મદદગાર બની શકીએ તો આપણે એમના માટે ઉપયોગી સિદ્ધ થઇ શકયાનો સંતોષ અનુભવી શકીએ. આખર તેમને ઉઠવાનું તો છે જ. જો આપણે તેમને થોડો ટેકો આપી શકીશું તો પંડિતજી પ્રતિ આપણી જે ભાવનાઓ છે તે આપણે અમુક હદ સુધી પૂરી કરી લેખાશે. પાછળના દિવસેામાં હું બે કામેામાં રોકાયેલા હતા. એ બે કામ ગાંધીવાળા અને સર્વોદયવાળા માટે એક પડકાર સમાન છે. એક ભારત-પાકિસ્તાનના સંબંધને લગતું છે, અને બીજું નાગાલેન્ડને લગતું છે. આ બેમાં ભારત - પાકિસ્તાનનો પ્રશ્ન વધા૨ે જટિલ છે. દેશનું વિભાજન સરદાર પટેલ અને પંડિત નહેરુએ સ્વીકાર્યું હતું, અને ગાંધીજીએ તેને છેવટ સુધી વિરોધ કર્યો હતો. આપણા નેતાઓએ સમજાવ્યું હતું કે ઝગડો હંમેશને માટે શાન્ત થઇ જશે અને બન્ને દેશાના હિન્દુ – મુસલમાન આરામ તથા ઈજજતપૂર્વક રહી શકશે. પણ એ મોટી ભૂલ સાબિત થઇ છે અને ઝગડો તો વધતા જ ગયો છે. એ ઝગડો એ રીતે આજે ચાલી રહ્યો છે કે, તેથી લોકોનાં મગજ વધારે બગડી રહ્યાં છે. કોઈ પણ સમજદાર વ્યકિત સમજી શકે છે કે જો આ રવૈયો ચાલુ રહ્યો તા બન્ને દેશ બરબાદ થઇ જશે. બન્ને દેશ ભલે કદાચ ખતમ ન થાય, પણ વિકાસ તો અટકી જ પડવાનો. ગુલામીની માફક બન્ને દેશ ખાડામાં ડૂબેલા રહેશે. શેખસાહેબ જ્યારે જેલમાં હતા, તે દરમિયાન વિદ્યાબાજીએ તેમને છેાડવાનું કહેવા માટે મને પંડિતજી પાસે મોકલ્યા હતા. તેમના છૂટકારા બાદ દેશમાં ભારે રોષ ફેલાયા હતા. . છૂટકારા બાદ શેખ સાહેબ વિનોબાજીને મળવા ગયા; તેઓ રાજાજીને પણ મળવા ગયા. પછી તેઓ પાકિસ્તાન ગયા અને ત્યાં પણ તેમણે પેાતાની વાત ભારે હીંમતપૂર્વક કહી. પંડિતજીએ પ્રેસ કોન્ફરન્સમાં, લેાકસભામાં, કોંગ્રેસ કમિટીની બેઠકમાં તથા યંત્ર તંત્ર જે વિવેચન કર્યું તેથી વાતાવરણ કાંઇક બદલાયું અને એવી આશા બંધાઇ કે કદાચ કોઇ રસ્તો ખુલ્લા થાય. આ વિચારધારા મુજબ સે .પણ મારા માનઅપમાનના ખ્યાલ છેાડીને કાંઇક લખ્યું, કાંઇક કહ્યું. એ ઉપર પણ ૫ કેમ આગળ વધીશું? દેશમાં અને વિશેષત: દિલ્હીમાં ભારે રોષ ફેલાયો. શેખસાહેબ, દિલ્હી આવ્યા તે પહેલાં હું ત્યાં પહોંચ્યા. એ વખતે દિલ્હીનું કોઇ અજબ વાતાવરણ હતું. એવું જ વાતાવરણ બાપુના ઉપવાસના સમયે ૧૯૪૭માં, પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા દેવાની બાબતમાં પેદા થયું હતું અને અન્તમાં તો તેમને પેાતાના એ રોષના ભાગ બનવું પડયું હતું, અને પોતાના પ્રાણ ગુમાવવા પડયા હતા. આ જ પ્રકારનું વાતાવરણ મને આ સમયે દિલ્હીમાં જોવા મળ્યું. હમેશાં કોઇ ને કોઇ મિત્ર મળતા હતા અને મને બરાબર સૂચવતા હતા કે, જે. પી. જરા સંભાળીને દિલ્હીમાં ફરજો !' આચાર્ય તુલસી દિલ્હીમાં એક ‘અણુવ્રત વિહાર’ સ્થાપિત કરવા ઈચ્છે છે. તે માટે ઑલ ઈન્ડિયા રેડીઓના હાલમાં એક સભા રાખવામાં આવી હતી. મને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. મારા ભાષણમાં મે કહ્યું કે, “અહિંસાની શોધ માટે દિલ્હીમાં વિહારની સ્થાપના કરવા આપ ચાહા છે, પણ દિલ્હીના યા હાલ છે તે તરફ પણ આપ લોકોનું ધ્યાન જવું જોઇએ. દિલ્હીમાં લાલા લજપતરાયની સ્થાપેલી એક સોસાયટી છે, જેના અધ્યક્ષ લાલબહાદુર શાસ્ત્રી છે, અને મંત્રી સિંધના શ્રી સેવકરાયજી છે. આ સેવકરાયજી એક ભારે સજજન વ્યકિત છે. મારા મનમાં તેમના માટે ખૂબ આદર છે. તેમણે મને કહ્યું કે, એક નવયુવક ભારે જોશમાં બડબડતા કહી રહ્યો હતોકે જો કાશ્મીરમાં કોઇ ગરબડ કરવામાં આવશે તો પં. નહેરુ અને લાલબહાદુર શાસ્ત્રીને ગાળીથી હું મારી નાખીશ. આ સાંભળીને મારું મન ભરાઈ આવ્યું.” મેં આ બાબતની ચર્ચા એ સભામાં એ માટે કરી કે, એ વખતના ત્યાંના ભારે ખરાંબ વાતાવરણના ત્યાં એકઠા થયેલા મિત્રાને ખ્યાલ આવે. ઉપરની વાત સંભળાવીને મેં મારું સ્થાન લીધું કે તરત જ આખી સભામાં સન્નાટો છવાઈ ગયા, સ્તબ્ધતા વ્યાપી ગઈ. જયસુખલાલ હાથી અને મનુભાઈ શાહે એ વિષે પૂછપરછ કરી, પાર્લામેન્ટમાં પણ એ બાબત વિષે સવાલા પૂછવામાં આવ્યા. જો કે આજે એવું ઘેરૂ વાતાવરણ નથી, તો પણ આજનું વાતાવરણ સારુ તે નથી જ. પાછળના દિવસોમાં આપણે ત્યાં જે સાંપ્રદાયિક તોફાનો થયાં હતાં, તેની ખબરો પણ! છાપાઓમાં એકતરફી પ્રગટ થતી રહી હતી અને સંસદ - સભ્યોને બરાબર અંધારામાં રાખવામાં આવ્યા હતા, એ માટે કે સાચી ખબર પ્રગટ થતાં પાકિસ્તાન એના પૂરા પ્રતિકૂળ ઉપયોગ કરે. મેં ખરી સ્થિતિની જાણકારી પહોંચાડવા માટે સંસદ્ સભ્યો ઉપર એક પત્ર લખ્યો. પણ હું જે કાંઇ કહું છું તે ઉપર લોકો ધ્યાન દેતા નથી, અને જે લોકોએ બરોબર વાંચ્યું નથી હોતું તેઓ તે વિષે જેમ તેમ વાત કરે છે. જરૂર, જેઓ સમજદાર છે, તેમણે મારા થનની ગંભીરતાના સ્વીકાર કર્યો છે. શાસ્ત્રીજીની નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે એ ખુશી થવા જેવી વાત છે. એમ તો એનાથી વધારે સીનીયર લોકો કેન્દ્રમાં છે, તે પણ શાસ્ત્રીજી પાતાની યોગ્યતા તેમ જ કર્મઠતાને લીધે સૌથી આગળ છે. સરવાળે આ દેશને જે ગુણેની જરૂર છે તે ગુણા તેમનામાં સૌથી વધારે છે. નહેરુજી પછી કોણ?આ પ્રશ્નનો જવાબ એમ ને એમ દુનિયાને મળી ગયા છે. એમ તો એવું કહેવાવાળા લોકો હતા કે નહેરુ પછી દેશમાં મોટા ઝગડા ઊભા થશે. પણ બધું કાંઇ પૂરી શાન્તિપૂર્વક પતી ગયું. આનું વિશેષ કોય. કાગ્રેસ પ્રમુખ શ્રી કામરાજના ફાળે જાય છે. લાલબહાદુર શાસ્ત્રીમાં સૌને સાથે રાખીને ચાલવાની શકિત છે. કેટલાય એવા સળગતા પ્રશ્નોને તેમણે ભારે કુશળતાથી હલ કર્યા છે. લાલબહાદુર એવી વ્યકિત છે કે જે એમ માને છે કે કાશ્મીરના સવાલ હલ થવા જ જોઇએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૭૬૪ ભારત છે પાકિસ્તાનને મારી જાતે ત્રણ એક ગરીબીનો મોરચે હું સૌ કોઈને મળીને કહેતો રહ્યો છું કે, આપણી સામે ત્રણ મરચા છે: (૧) ચીન મેર, (૨) પાકિસ્તાનને મેર, (૩) ભાર તની ગરીબીને મોરચે. આપણામાં એ શકિત નથી કે આપણે એક સાથે ત્રણ મરચા ઉપર લડી શકીએ. આપણે કોઈ એક મરચા ઉપર લડી શકીએ તેમ છે અને તે છે ભારતની ગરીબીને મેર. બીજા બે મરચા ઉપર આપણે સંધિ કરવી જ જોઇએ. લાલબહાદુર શાસ્ત્રી : પણ આ રીતે વિચારવાવાળા. છે. આ શુભ ચિહન છે. પંડિતજીના અગ્નિસંસ્કારના અવસર ઉપર પાકિસ્તાનના વિદેશમંત્રી શ્રી ભુ મને સૂચવી રહ્યા હતા કે ગાડી કાંઈક પાટા ઉપર ચડતી હોય એમ લાગે છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબખાન દરેક માસની પહેલી તારીખે પિતાનું ભાષણ પ્રસારિત કરે છે. ગયા મહિનાની પહેલી તારીખે એમનું જે ભાષણ પ્રસારિત થયું છે. તે પણ આ દિશામાં આશા વ્યકત કરે છે. લાલબહાદુરજી મને કહી રહ્યા હતા કે, રાષ્ટ્રપતિ અયુબખાનનું ભાષણ મને બહુ સારું લાગ્યું છે. પ્રધાનમંત્રી સંમેલનમાં પણ તેઓ શ્રી અયુબખાન સાથે - આ વિષય અંગે વાતચિત કરવાના છે. સંભવ છે કે, કોઇ સારું પરિ"ણામ નિકળી આવે. કે આજથી કેટલાંક વર્ષ પહેલાં વિનોબાજી કાશમીર ગયા હતા અને જેલમાં શેખસાહેબને મળ્યા હતા અને તેમની સામે સ્વતંત્ર કાશ્મીર તથા ત્રણે રાષ્ટ્રને મેળવીને સાદા આકારના એક રાષ્ટ્ર સંઘને "વિચાર રજૂ કર્યો હતો. જે આ રાષ્ટ્રસંઘમાં દાખલ થાય તેને સ્વતંત્ર ' રાષ્ટ્ર ગણવામાં આવે. માત્ર સુરક્ષા, આયાત - નિર્યાત, વૈદેશિક નીતિ 'જેવી બે ચાર બાબતેને નિર્ણય સર્વ સંમતિથી કરવામાં આવે. એ વખતે આ વાત અવ્યવહારુ લાગતી હતી, પણ આજે એ વ્યવહારુ લાગે છે. આ વખતે જ્યારે શેખ અબ્દુલ્લા વિનોબાજને મળવા ગયા ‘ત્યારે વિનોબાજીએ એ જ વાતનું પુનરૂચ્ચારણ કર્યું હતું. એ જ વાતને બીજી વાર વિનોબાજીએ આસામમાં પણ કહી હતી. શેખ સાહેબ એમની આ વાત–આ યોજનાં-સાંભળીને આનંદથી ઉછળી પડયા, | કારણકે, એમાં તેમની ત્રણે શર્ત પૂરી થાય છે અને તેથી સૌને સંતોષ થાય તેમ છે. પાકિસ્તાન તથા હિન્દુસ્તાન વચ્ચે મેળ પેદા થાય છે અને કાશ્મીરની જનતાને પણ ન્યાય મળે છે. ફરીથી એકબીજાને ત્યાં જવા આવવાના દરવાજા પણ ખુલી જાય છે. આ મુજબ એ દિવસેમાં કાશ્મીરની બાબતમાં અનેક યોજનાઓ આગળ કરવામાં આવી હતી, પણ પંડિતજીને ઝુકાવ વિનોબાજીના સુઝાવની તરફ અધિક ઢળતે લાગતું હતું. ' tીરના હિન્દુઓના દિલમાં એવો ભય હોઈ શકે છે કે તેઓ અલ્પસંખ્યક થઇ જવાથી પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ જેવી તેમની હાલત થઇ. ન જાય. તેને પણ રસ્તો નીકળી શકે છે. તેમને એટલે કે જમ્મુને સ્થાનિક સ્વરાજય આપી શકાય છે. તાજેતરમાં અયુબખાને પિતાના ભાષણમાં ભલેને ઉપર જણાવેલ. રાષ્ટ્રસંઘની કલ્પનાને બેકાર–અસ્વીકાર્ય–હોવાનું જણાવ્યું હોય, પણ એ જ અયુબખાને ચાર વર્ષ પહેલાં સંયુકત સુરક્ષાને વિચાર આગળ ધર્યો હતે. આજ તેઓ ડરે છે કે, પૂર્વ પાકિસ્તાનના લોકો રખેને અલગ ન થઇ જાય. તેમને ડર પણ વ્યાજબી છે. શેખસાહેબે તેને પણ રસ્તો કાઢવાની વાત સૂચવી છે. કૅન્ફીડેશનની જગ્યાએ, ‘એસેસીએશન ઓફ સાઉથ એશિયા’ ની પણ એક કલ્પના છે. આની અંદર ભારત, પાકિસ્તાન અને કાશ્મીર ઉપરાંત નેપાલ, ભૂતાન, સિકકીમ, લંકા, બર્મા, પણ સામેલ થઇ શકે છે. હું એમ માનું છું કે, ચીનને મુકાબલો - કરવા માટે આવા જ કોઈ રસ્તે જવું પડશે. અનુવાદક: પરમાનંદ મૂળ હિંદી : જયપ્રકાશ નારાયણ . * . . . પૂરક તંત્રીને • ઉપરના લખાણમાં જમ્મુ - કાશ્મીરના પ્રશ્ન અંગે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે કામીરના ભારત સાથેના જોડાણ અંગે શ્રી જયપ્રકાશજીનું શું મંતવ્ય છે તે જરાક વિગતથી અહિ રજુ કરવાની મને જરૂર લાગે છે. આજથી સત્તર વર્ષ પહેલાં જયારે પાકિસ્તાની સૈન્ય કાશમીર ઉપર આક્રમણ કર્યું અને તે વખતના મહારાજા હરિસિહે શેખ અબ્દુલ્લાની અનુમતિપૂર્વક ભારત સાથેના કાશ્મીરના જોડાણખત ઉપર સહી કરી અને ભારતે કાશ્મીરને બચાવવા માટે કાશ્મીર તરફ સૈન્ય રવાના કર્યું ત્યારથી એ જોડાણ કાનૂની દષ્ટિએ અફર બન્યું છે એમાં કોઈ બેમત , છે જ નહિ. પણ એ કાનૂની જોડાણ થયું ત્યારે ભારતની વતી મહાઅમાત્ય નહેરુએ યુદ્ધનું વાતાવરણ શમી જતાં ગ્ય સમયે સમસ્ત કાશ્મીરની પ્રજાને ભારત સાથેના જોડાણ અંગે લેકમત લેવામાં આવશે અને તે મુજબ કાશ્મીરનું ભાવી નકકી કરવામાં આવશે એમ અવારનવાર જાહેર કર્યું હતું એ હકીકત છે. સંયુકત રાષ્ટ્રસંસ્થામાં પણ આ પ્રશ્ન આવતાં ‘પ્લેબસાઈટ’ - લેકમત - લેવાની ભલામણ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત હસ્તકને જમું " કાશ્મીરમાં બે વાર ચૂંટણી થઇ ગઇ અને કાશ્મીરનું બંધારણ પણ નક્કી ' ' થઇ ગયું, વળી કાશ્મીરને પાકિસ્તાન હસ્તકના ભાગ તેણે કદી ખાલી કર્યો જ નહિ અને પિતાના બચાવ માટે પાકિસ્તાને યુનાઈટેડ સ્ટેટસની મદદ લીધી વગેરે અનેક એવી ઘટનાઓ બની છે કે , જેને લઈને લોકમત લેવાને મુદો હવે બીલકુલ પ્રસ્તુત રહ્યો નથી અને કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ અફર અને શંકાતીત છે એમ ભારત સરકારનું વલણ તેમજ સુદઢ માન્યતા છે, પણ ભારત સરકારના આ વલણ કે સુદૃઢ માન્યતાને પાકિસ્તાન તે હરગીજ નહિ, પણ અમેરિકા, બ્રીટન વગેરે પશ્ચિમના દેશે પણ સ્વીકારતા નથી એ ધ્યાનમાં લેવું ઘટે છે. આ જોતાં જ પાકિસ્તાન સાથે કાશ્મીર અંગે વાટાઘાટ કરવી હોય તો આ અફરપણાને મુદો છોડીને નહિ પણ. બાજુએ રાખીને જ વાઢઘાટ થઈ શકે એમ છે એમ જયપ્રકાશનું કહેવું છે. તેઓ એમ જણાવે છે કે, જો બન્ને પક્ષને સ્વીકાર્ય એવો ' કોઈ ઉકેલ આવે એ ખરેખર ઇષ્ટ હોય છે. કાશ્મીરના આત્મનિર્ણયના અધિકારને ઈનકાર કરવો અથવા તે એ હકનો અમલ થઈ ચૂકયો છે એમ કહેવું એ આ પ્રશ્ન અંગે સારો અને રચનાત્મક અભિગમ નથી, પણ એ હકકને પ્રશ્ન આજે ઊભું કરવામાં અમે તેને અમલી રૂપ આપવામાં કેટલાં જોખમ રહેલાં છે, તે કેટલું અવ્યવહારુ અને ગેરડાહાપણભર્યું છે તે દલીલપુર:સર રજૂ કરવું તે જ સાચે અભિગમ છે. આ અંગે જયપ્રકાશજીના અભિંપ્રાય મુજબ નીચેની બાબતે આગળ ધરી શકાય તેવી છે: (૧) પાકિસ્તાને આક્રમણ કર્યું છે એ ઈનકાર થઇ ન શકે એવી હકીકત છે અને તેણે આક્રાન્ત કરેલા કાશ્મીરના પ્રદેશને પાકિસ્તાન કોઈપણ સંયોગમાં ખાલી કરવાને તૈયાર નથી. (૨) લેકમત લેવા જતાં તેનાં ભારત તેમ જ પાકિસ્તાનમાં વસતી લઘુમતી કોમે ઉપર બહુ ગંભીર પ્રત્યાઘાત પડવાનો સંભવ છે. (૩) લોકમત નિર્ણયની પ્રક્રિયા જમ્મુ અને કાશમીરના રાજયમાં વિશેષ બેદિલી અને ભંગાણ પેદા કરે એવો સંભવ છે. (૪) વળી આ જ પ્રક્રિયાનું ભારતના સંરક્ષણકાર્ય ઉપર પણ ઘણું ગંભીર પરિણામ આવે એવો સંભવ છે. આ બધી બાબતોની શેખ. અબ્દુલ્લા સાથે અને તેની મારફત પાકિસ્તાનના પ્રમુખ અયુબખાન સાથે ચર્ચા કરવી અને રામાધાનને માર્ગ શોધવા પ્રયત્ન કરો એમ જયપ્રકાશજીનું કહેવું છે. શેખ અબ્દુલ્લાની પ્રમાણિકતામાં તેમને પૂરી શ્રદ્ધા છે અને શેખ અબ્દુલ્લાં કાશ્મીરની પ્રજાના આત્મનિર્ણય ઉપર જેટલો ભાર મૂકે છે તેટલે જ ભાર ભારતની બીનમજહબી નીતિ ઉપર અને ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો ઊભા થવા ઉપર મૂકે છે એમ તેઓ શેખ અબ્દુલ્લા વિષે માને છે અને કાશમીર અંગેના ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંઘર્ષને. ઉકેલ લાવવામાં શેખ અબ્દુલ્લાને જરૂરી ઉપયોગ કરવો એવી તેમની અપેક્ષા છે. , , , , પરમાનંદ Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧) તા. ૧૯-૭૬૪ પ્રબુદ્ધ જીવન પ૭ 3 પ્ર કી ર્ણ યુનાઈટેડ સ્ટેટ્સના હબસીઓને સમાન નાગરિક દરજ્જો આપવા માટે પ્રેસિડેન્ટ જોનસનને અભિનંદન ૧૮૦ વર્ષ પહેલાં યુનાઈટેડ સ્ટેટ્સના ક્રાંતિકારીઓએ 'The Declaration of Independence-આઝાદીનું જાહેરનામું ઉદ્ઘોષિત કર્યું હતું. સો વર્ષ પહેલાં હબસીઓને ગુલામીમાંથી મુકત કરવામાં આવ્યા હતા. હવે તાજેતરમાં તા. ૨-૭-'૬૪ના રોજ પૂરી ગંભીરતાપૂર્વક લોકસભામાં હબસીઓને સમાન નાગરિક દરજ્જો અર્પણ કરવામાં આવ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સના ઈતિહાસમાં આ એક અતિ મહત્ત્વપૂર્ણ ઘટના બની છે. આ એક પ્રસંગ છે જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ જનસને નવા સીવીલ રાઈટ્સ એકટ ઉપર પિતાને સહી-સિક્કો કર્યો છે. યુનાઈટેડ સ્ટેટ્સના ટૂંકા છતાં અત્યંત રસપ્રદ એવા ઈતિહાસમાં આ એક નવા સીમાચિહ્નના અવતરણના સાક્ષી બનવા માટે કૅગેસના, ધર્મના તેમ નાગરિક હક્કોની સમાનતાની લડત લડતા આગેવાનને આ અવસર ઉપર નિયંત્રવામાં આવ્યા હતા. અને જેવી રીતે સ્વાતંત્ર્યના સાર્વત્રિક વિકાસના ક્ષેત્રમાં આઝાદીના જાહેરનામાની અને હબસીઓને કરવામાં આવેલ મુકિતપ્રદાનની દૂરગામી અસરો પડી હતી તેવી રીતે પ્રસ્તુત કાનૂનના ઘડવૈયાઓ આશા રાખે છે કે, નવા સિવિલ રાઈટ્સ બીલનાં આગામી ભાવિ ઉપર અતિ મહત્ત્વભર્યા પરિણામ આવશે જ. પ્રમુખ જનસને આ નવા કાનૂન ઉપર સહી-સિકકો કરતાં પહેલાં, રાષ્ટ્રજોગા ટેલિવિઝનપ્રવચન દ્વારા ખુલાસે કર્યો હતો કે આ નવા કાયદાના પરિણામે હવે પછીથી હબસીઓને સમાનતાને કોઈ પણ આકારમાં ઈન્કાર થઈ શકશે નહિ, એમના મૂળભૂત હક્કો ઉપર કદિ કોઈથી આક્રમણ થઈ શકશે નહિ અને સ્વાતંત્ર્યના આશીર્વાદ અને ફળેથી તેમને હવે કોઈ પણ અંશમાં વંચિત રાખી શકાશે નહિ. આમ કહીને તેમણે યુનાઈટેડ સ્ટેટ્સના સર્વ નાગરિકોને ન્યાયપ્રદાન તેમ જ આશાપ્રદાન કરવાના અને દેશમાં શાંતિની સ્થાપના કરવાના આ મહાન કાર્યમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતે. ઈતિહાસમાં અને પરંપરામાં કંઈ કાળથી વણાયેલા આવો અન્યાય- ભર્યો આચાર અને વર્તાવ તેમના કહેવા મુજબ હવે ચાલી શકશે નહિ. આ બીલને-કાયદાને-હેતુ તેમણે આ સાદા શબ્દોમાં સમાવ્યો હતે. “જેઓ ઈશ્વરની નજરમાં સમાન છે તેઓ હવેથી પોલીંગ બૂથ ચૂંટણીનાં મથકો–ઉપર, શાળાના શિક્ષણ વર્ગોમાં, ફેક્ટરી અને હૉટેલેમાં, રેસ્ટોરાંમાં, મુવી થિયેટરોમાં અને લોકોને સેવા આપતા જાહેર સ્થળોમાં સમાન બનશે.” આ કાયદો મૂળ તે સ્વ. પ્રેસીડેન્ટ કેનેડીએ રજુ કર્યો હતો, પણ ‘freedom now'– ‘હમણાં ને હમણાં આઝાદી’ એ નારા નીચેને હબસી પ્રજાએ દેશવ્યાપી ભારે જોરદાર અહિંસક આંદોલન ઉપાડયું ન હોત તે પ્રેસીડેન્ટ કેનેડી પણ આવા કાનૂનને વિચાર કરી શક્યા હોત કે કેમ એ શંકાપડનું છે. પ્રેસીડેન્ટ જૉનસનને આ કાનૂની જોગવાઈ કરવાની જવાબદારી વારસામાં મળી હતી અને તેને પોતે ખૂબ જ જોર આપ્યું હતું અને એ કાર્યને અસાધારણ નિષ્ઠાથી આગળ વધાર્યું હતું. તેમની આટલી બધી ખંત અને લાગવગ ન હોત તે જે શુદ્ધ નિરપવાદ આકારમાં આ ધારે પસાર કરવામાં આવ્યો છે તેમ થઈ શકયું હોત કે કેમ તે એક સવાલ છે. કોંગ્રેસે આ ધારો પસાર કર્યો કે ચાર કલાકની અંદર તેમણે તે ધારા ઉપર સહી સિક્કા કરવાને પ્રબંધ કર્યો અને તેને અમલી બનાવવા માટે તત્કાળ જરૂરી પગલાં ભર્યાં. તેમની આ પ્રશ્નને લગતી તમન્નાની આ અદ્ભુત સાબિતી છે. ન ધ - પ્રમુખ જોનસને પોતાના ટેલિવિઝન-પ્રવચનમાં કબૂલ કર્યું છે કે, આ હવે પછીને સમય આપણી પૂરી કસોટીને હશે. આ રીતે તેમણે એવી શકયતાની સૂચના કરી હતી કે, દક્ષિણનાં કેટલાંક રાજ્યો આ કાયદાની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરશે અને તેથી આ કાયદાને અમલી બનાવવાને આખે બેજો ફીડરલ ગવર્મેન્ટ ઉપર આવી પડશે. તેમણે એમ પણ જણાવેલું કે, આ ધારાને હેતુ પ્રજાના કોઈ પણ વર્ગને શિક્ષા કરવાને કે પ્રજાના ભાગલા પાડવાને નથી, પણ જે ભાગલા લાંબા વખતથી અસ્તિત્વમાં આવ્યા હતા, ચાલી રહ્યા હતા તેનો હંમેશને માટે અંત આણવાને છે. પ્રેસીડેન્ટ જોનસનને આવા વીરતાભર્યા મહાપ્રસ્થાન માટે સારાયે જગતનાં અનેક અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. આ તે આપણી કેવી ગતાનુગતિકતા! - શ્રી ધીરજલાલ ટોકરશી શાહ રચિત “વીરવચનામૃત'ને પ્રકાશન સમારંભ મુંબઈ ખાતે તા. ૮-૧૧-૬૨ ના રોજ ભાયખલા ખાતે આવેલા જૈન મંદિરના રંગમંડપમાં ઘણા મોટા પાયા ઉપર ઉજવવામાં આવ્યો હતો, જેની વિગતવાર નોંધ પ્રમાણભંગની પરાકાણ” એ મથાળા નીચે તા. ૧૬-૧૨-૬૨ ના પ્રબુદ્ધ જીવનમાં લેવામાં આવી હતી. આ સમારંભમાં આચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરિ, આચાર્યશ્રી વિજયૂઅમૃતસૂરિ, પંન્યાસ ધુરંધરવિજય ગણી તથા મુનિ ચંદ્રપ્રભસાગરજીએ તેમ જ શેઠ માણેકલાલ ચુનીલાલ, શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, શેઠ મેઘજી પેથરાજ શાહ, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી ફતેરચંદ ઝવેરભાઈ, શ્રી. મનસુખલાલ તારાચંદ, શ્રી જયંતીલાલ રતનચંદ, શ્રી પોપટલાલ રામચંદ, શ્રી પ્રાણજીવન હરગોવિંદ ગાંધી વગેરે આગેવાનોએ ભાગ લીધો હતો અને એક યા બીજા નિમિત્તે ‘વીર વચનામૃત” ઉપર અમાપ પ્રશસ્તીને વરસાદ વરસાવ્યો હતો. ત્યારબાદ ગયે વર્ષે તેની હિંદી આવૃત્તિને પ્રકાશન સમારંભ પણ ઘણા મોટા પાયા ઉપર ઉજવવામાં આવ્યો હતો. કોઈ અસાધારણ મહત્વની સાહિત્યરચનાનું સન્માન થાય એ જરૂર આનંદજનક લેખાવું જોઈએ. વળી જે રીતે ‘વીર વચનામૃત'ને બિરદાવવામાં આવ્યું હતું તે મુજબ જૈન ધર્મ સાહિત્યના એક સીમાચિહ્ન તરીકે લેખી શકાય એવા કોઈ ગ્રન્થને બહુજનસમાજ તરફથી આવકારવામાં આવે ત્યારે તે ગ્રન્થ ધાર્મિક તેમ જ શાસ્રદષ્ટિએ એક સર્વગ્રાહી અને સર્વસ્વીકાર્ય કૃતિ હોવી જોઈએ એવું અનુમાન પણ આપણે સહજપણે કરીએ. પણ આ ગ્રન્થમાં અતર્ગત કરવામાં આવેલ મહાવીર ચરિત્ર જે જૈન ધર્મના અનુયાયીઓ માટે પ્રમાણભૂત હોવું એવી આપણે આશા રાખીએ તે સામે જે વાવંટોળ ઉભો થયો છે તે જોતાં ઉપરની કલ્પના બરોબર નહોતી એમ કહેવાની આપણને ફરજ પડે છે. બન્યું એમ કે આ પુસ્તકનું પ્રકાશન થયા બાદ તે પુસ્તક વાંચવામાં આવ્યું અને તેમાંના મહાવીર ચરિત્રમાં અનેક વાંધાજનક – વિકૃત – વિધાને શ્રદ્ધાળુ વાંચનારાઓની અને તેમાં પણ સારા એવા જાણકારોની—નજરે ચડવા લાગ્યાં અને એ પુસ્તક સામે, ગણગણાટ - ઉહાપોહ – શરૂ થયો. હવે જો ઉપર જણાવેલ મહાનુભાવોએ–આચાર્યોએ કે વિદ્વાન આગેવાનોએ આ પુસ્તક તેનું સન્માન કરવા પહેલાં વાંચ્યું હોત તો જરૂર તેમાંના વાંધાજનક ઉલ્લેખો તરફ તેમનું ધ્યાન ખેંચાયું હોત અને તે સામે તેમણે જ ' વાંધો ઉઠાવ્યો હોત. પણ તે વખતે તે હકીકતમાં એમ બન્યું કે તે પુસ્તક વિગતથી વાંચ્યા સિવાય એક આચાર્ચે અન્ય આચાર્યને અને અન્ય આચાર્યો પછીના આચાર્યને એ પુસ્તકની મહત્તા હોવા વિષે અને શાસ્ત્રશુદ્ધ હોવા વિશે હવાલો જ આપ્યા કર્યો અને જ્યારે આચાર્ય મહારાજો અમુક પુસ્તકનું બહુમાન કઠવા માટે એકઠા થવાના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રભુ હોય પછી આપણે તે એમાં કશું વિચારવાનું જ હોય. નહિ એમ શ્રાવક આગેવાનોએ માની જ લીધું. આમ પ્રસ્તુત પુસ્તકને જોયા જાણ્યા સિવાય જ તેને લગતા સન્માનસમારંભના બે જલસા – એક મુંબઈ ખાતે અને બીજો ક્લકત્તા ખાતે ભારે શાનદાર રીતે ઉજવાયા અને પછી એ જ મહાશયાની આંખ ઉઘડી કે જે ખુસ્તકને ગમ સદશ લેખીને તેની તેમણે આટલી બધી પૂજાપ્રભાવના કરી તેના મૂળમાં જ આટલી બધી ખામીઓ છે. પરિણામે ઉપર જણાવ્યા મુજબ પ્રસ્તુત પુસ્તક સામે વિરોધ સંગòિત થતા જોઈને, ‘એક વાર મૂછ નીચી તો સાત વાર મૂછ નીચી' એવી વૅતસી વૃત્નિ ધારણ કરીને શ્રી મહાવીર વચનામૃત પ્રકાશન સમિતિના બે મંત્રી શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (મૂળ લેખક) અને શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા તરફથી તા. ૨૩-૫-૬૪ ના રોજ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે “આ ગ્રન્થમાં મહાવીર પ્રભુનું જે ચરિત્ર લખાયેલ છે તેથી શ્રદ્ધાપ્રધાન દષ્ટિવાળાના મનમાં અસંતોષ ઉભા થયો છે. એ માટે હવે પછી પ્રગટ કરવામાં આવનાર આવૃત્તિઓમાં તે ચરિત્રનું સંશાધન કરીને શાસ્ત્રીય પરંપરાને કોઈ પણ પ્રકારની બાધા ન પહોંચે અને શ્રી તીર્થંકરદેવનું તીર્થંકરત્વ યથાર્થ રીતે સચવાય એ રીતે રજૂ કરવાનું અમે સ્વીકાર્યું છે અને તે કાર્ય પન્યાસ પૂજ્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજને સુપ્રત કરવામાં આવ્યું છે.” આના અનુસંધાનમાં બે સ્પષ્ટતા ઉમેરવાની જરૂર છે. 'વીરવચનામૃત ’ માં સંમીલિત કરવામાં આવેલ મહાવીર ચરિત્રના સંમાર્જનકાર્યની જવાબદારી જે મુનિને સુપ્રત કરવામાં આવી છે તે ઉપર જણાવેલ સન્માનસમારંભથી અલગ એવા કોઈ બહારના મુનિવર નથી, પણ ઉપર જણાવેલ મુંબઈ ખાતેના પ્રકાશનસમારંભ પ્રસંગે આ પુસ્તકની મંત્રાચ્ચાર તથા વાસક્ષેપના છાંટણાથી સૌથી પ્રથમ પ્રતિષ્ઠા કરનાર પંન્યાસ ધુરંધરવિજયજી ગણી છે. અને જેની સામે વાંધા ઉઠાવવામાં આવેલ છે તે મહાવીર ચરિત્રના લખનાર તે પહેલાના સુધારક કે સ્વતંત્ર વિચારક બાલદીક્ષાવિરોધી શ્રી ધીરજલાલ ટોકરશી શાહ નથી, પણ મુંબઈની જૈન સમાજના શ્રાદ્ધાળુ વર્ગના આગેવાન અને અદના સેવક । તથા સ્વાર્થ અને પરમાર્થના મહાન સમન્વયક ૨ તથા સ્વસન્માનઅયોજનકુશળ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ છે. આ નોંધ લખવાનો એ આશય છે કે આપણે જૈના કોઈ વ્યકિત કે તેની કોઈ કૃતિની ગુણવત્તાની પૂરી તપાસ કર્યા સિવાય તેનું બહુમાન કરવામાં કેવા ગતાનુકગતિક છીએ અને એમ કરવા જતાં સુજ્ઞ વિવેકસંપન્ન વર્ગના આપણે કેવા ઉપહાસપાત્ર બનીએ છીએ તેના આપણને ઉપરની ઘટનાથી ખ્યાલ આવે અને પરિણામે આપણામાં કાંઈક શાણપણ અને ઊંડાણ કેળવાય. નહેરુ સ્મારકનિધિમાં એક લાખનું દાન નહેરુ સ્મારકનિધિની જાહેરાત થતાં અમદાવાદના આગે વાન કોંગ્રેસી અને અગ્રગણ્ય વ્યાપારી શેઠ શ્રી ગીરધરલાલ દામેદરદાસે પોતા તરફથી એક લાખ રૂપિયાની રકમ તે નિધિને અર્પણ કરવાની ઈચ્છા જાહેર કરી છે અને આ રકમ અમદાવાદ ખાતે બાલ— કલ્યાણના કોઈ કાર્યમાં વપરાય એવી પોતાની ઈચ્છા સૂચવી છે. આ જાહેરાતથી કોઈને પણ આનંદ થાય એ સ્વાભાવિક છે. એક અંગત મિત્ર તરીકે તેમના આ શુભ કાર્ય અંગે હું સવિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું અને તેમનું હાર્દિક અભિનંદન કરૂં છું. ભાવનગરમાં સ્થપાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક લાખનું દાન આવા જ અભિનંદનના અધિકારી બને છે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય અને ભાવનગરના વતની શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી કે જેમણે ભાવનગરમાં સ્થપાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક જીવન તા. ૧૪-૭-૧૯૪ લાખની રકમનું પ્રદાન કરવાની તાજેતરમાં જાહેરાત કરી છે. તેમણે ભાવનગર ખાતે તેમનાં માતુશ્રીના નામ સાથે જોડ વામાં આવેલ શ્રીમતી નર્મદાબાઈ ચત્રભુજ ગાંધી મહિલા કોલેજના નવા મકાન માટે એક લાખ રૂપિયાનું દાન · કેટલાક સમય પહેલાં જાહેર કર્યું હતું અને તે દાનના પરિણામે તૈયાર કરવામાં આવેલા મકાનનું તા. ૧૮-૬-૬૪ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી વાડીભાઈની આ ઉદાર સખાવતોની નોંધ કરવામાં આવે છે ત્યારે જણાવવું જરૂરી છે કે તેમના હાથે નાની મોટી સખાવતાનાં અનેક કાર્યો આજ સુધીમાં થયાં છે અને જૈન સમાજની એક ઉદારચરિત વ્યકિત તરીકે તેમનું નામ બહુ જાણીતું છે. તેમની ઉદારતાના પરિણામે ભાવનગરમાં શ્રી નર્મદાબહેન પ્રાથમિક શાળા ચાલી રહી છે. પાલીતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમને તેમણે ખૂબ જ મદદ કરી છે, એટલું જ નહિ પણ, તેમના પિતાના નામ સાથે જોડાયેલ શ્રી ચત્રભુજ મોતીલાલ હાઈસ્કૂલનું મકાન બાલાકામના અનુસંધાનમાં પણ તેમણે જ બંધાવી આપ્યું છે. પાલીતાણાના શ્રાવિકાકામને તેઓ ભુલ્યા નથી; અને ઘાટકોપર ખાતે વાડીલાલ ચત્રભુજ ગાંધી ગુરુકુળ હાઈસ્કૂલની સ્થાપના પણ તેમણે જ કરી છે. ઘાટકોપરમાં તેમણે એક હાસ્પિટલ બંધાવી આપ્યું છે. આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે તેમણે અનેક કાર્યો કર્યાં છે અને તે દિશાએ દાનના પ્રવાહ વહેતા કર્યો છે. આવી ઉદારતાની પરંપરા જેમના જીવનમાં સર્જાઈ છે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. વિધિની અનુકૂળતાને તેમણે આ રીતે ખરેખર સાર્થક કરી છે. શ્રી પાર્શ્વનાથ ઉમ્મેદ ડીગ્રી કોલેજ, ફાલના'ના લાભાથે એકઠું થયેલું સવાચાર લાખનું ભંડોળ આ કોલેજને માટે પૂરી સગવડવાળું મકાન ઊભું થાય અને તેનો વિકાસ થાય એ માટે સાંસ્કૃતિક સમારોહને લગતા કાર્યક્રમ તા. ૫-૭-૬૪ના રોજ યોજીને તેના સાવૅનીર તથા ટીકીટોના વેચાણ દ્વારા તેમ જ ભંડોળ એકઠું કરીને સંસ્થાના કાર્યવાહકોએ ત્રણ લાખ રૂપિયા એકઠા કરવા ધારેલા તેના બદલે સવા ચાર લાખ રૂપિયા તેઓ એકઠા કરી શકયા છે અને પાંચ લાખની રકમ સુધી પહોંચી જવા ધારે છે. આ માટે તે સંસ્થાના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે. જાણીતા જૈન તીર્થ રાણકપુરની નજીકમાં આવેલું ફાલના રાજસ્થાનનું એક મુખ્ય સ્થળ અને શિક્ષણકેન્દ્ર છે. ઉપર જણાવેલ સંસ્થાની સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિએ વર્ષો પહેલાં સ્થાપના કરેલી તેના ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો હતો અને ઉપર જણાવેલ ભંડોળના અવલંબનથી તેને નવી ચાલના મળવાની આશા રહે છે. પ્રસ્તુત સાંસ્કૃતિક સમારોહ બિરલા માતુશ્રી સભાગારમાં યોજવામાં આવ્યો હતા અને તે પ્રસંગે સુરદાસ નામની હિંદી નૃત્યનાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. આને લગતા સંમેલનમાં મદ્રાસવાસી શ્રીમાન લાલચંદ ઢઢ્ઢા અધ્યક્ષસ્થાને બિરાજ્યા હતા અને મરાઠા મંદિરના માલિક શ્રી મહેતાબચંદજી ગાલચા અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. સ્વાગતાધ્યક્ષ શ્રી અભયરાજજી બલદાટા હતા. મુંબઈમાં વસતા જૈન મારવાડી 'સમાજે આ સમારંભમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધા હતા. દેવદ્રવ્યના સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવાનો અનુરોધ આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધારેલા શ્રી મહેતાબચંદજી ગાલચાએ પ્રવચન કરતાં જૈન મંદિરોમાં એક્ઠા થતા દેવદ્રવ્યના આવા સામાજિક તેમ જ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગ કરવા ઉપર ખૂબ ભાર મૂક્યો હતો અને તીરૂપત્તિના મંદિરના દાખલા રજૂ કર્યો હતો કે જે મંદિરના સંચિત તથા એકત્ર થતા દ્રવ્યમાંથી એક મોટી યુનિવર્સિટીનું તેમ જ અનેક શિક્ષણસંસ્થાઓનું સંચાલન થઈ રહ્યું છે. આવી જ રીતે ખ્રિસ્તી ચર્ચા અને મસજીદોની આવકમાંથી કેટલી માટી શૈક્ષણિક તેમ જ લેકરાહતની પ્રવૃત્તિઓ તેમ જ વૈદ્યકીય સંસ્થાએ ચાલી રહી છે તેને તેમણે ખ્યાલ આપ્યા હતા અને એ પ્રમાણે હવે જાના વિચાર અને જાની રૂઢિને છેડીને નિરથંક એકઠા થતા અથવા તો બિનજરૂરી મંદિરો ઉભા કરવા પાછળ અથવા તે! મંદિરોના બિનજરૂરી શોભા શણગાર પાછળ ખરચાતા દેવદ્રવ્યને લોકકલ્યાણના માર્ગે વાળવાનો તેમણે આગ્રહપૂર્વક અનુરોધ પરમાનંદ કર્યા હતા. Page #143 -------------------------------------------------------------------------- ________________ '''' તા. ૧૬-૭-૯૪ પ્રભુ જીવન ખાલદીક્ષા મધ રહી: કેપ્ટને અપાયલી બાંયધરી ૮-૭-૧૯૯૪ ના __!$ 14 12 જન્મભૂમિ ’માં બાલદીક્ષા બંધ રહ્યાના જે સમાચાર પ્રગટ થયા છે તેની વિગતો નીચે પ્રમાણે છે:ઈ. સ. ૧૯૬૩ ના એપ્રિલ માસની ૮મી તારીખે વલસાડ નિવાસી શ્રી મગનલાલ મેાતીચંદ કોઠારીએ ગાર્ડિયન એન્ડ વાર્ડઝ ઍક્ટ નીચે શ્રી અમૃતલાલ મગનલાલ શાહ અને બહેન સુશીલા અમૃતલાલ શાહની ... સામે મુંબઈની હાઈકોર્ટને એક પીટીશન-અરજી— કરેલી જેના સાર નીચે મુજબ છે: “હું અરજદાર બીજા પ્રતિવાદી બહેન સુશીલાનો પિતા છું. અને પહેલા પ્રતિવાદી શ્રી અમૃતલાલ મગનલાલ શાહ મારા જમાઈ છે. આ બન્ને પ્રતિવાદીઓને બે પુત્રીઓ છે, જેમાંથી મોટી પુત્રીનું નામ વર્ષા છે અને તેની ઉમ્મર ૧૨ વર્ષની (જન્મ ઈ. સ. ૧૯૫૧) છે અને બીજી નાની પુત્રીનું નામ જયી છે. અને તેની ઉમ્મર ૮ વર્ષની છે (જન્મ ઈ. સ. ૧૯૫૫) છે. થોડા સમય પહેલાં બહેન સુશીલાને દીક્ષા લેવાનો વિચાર આવવાથી તેણે તેના પતિની રજા માંગી છે અને તેના પતિએ પેાતાની સાથે બન્ને પુત્રીઓને પણ દીક્ષા આપવામાં આવે એ શરતે તેમ કરવાની રજા આપી છે. આવી સરત મૂકવાનો આશય એ છે કે તેની કૌટુંબિક જવાબદારીમાંથી છૂટીને અન્યત્ર લગ્ન કરવાની ઈચ્છા છે અને બાળકો જો પોતાને વળગેલાં રહે તે એ ઈચ્છા બર લાવવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થવાનો સંભવ છે. “આ રીતે જો વર્ષા અને જયશ્રીને દીક્ષા આપવામાં આવે તો અનેક કઠણાઈઓ અને તિતીક્ષાથી ભરેલું જીવનભરનું વ્રત તેમણે સ્વીકારવાનું રહે છે. આ દીક્ષાવ્રતના આચારિનયમો જેવા કે સદા પગપાળા અને ઉઘાડા પગે વિહાર કરવા, વાળ ચૂંટી કાઢવા, ભીક્ષાવૃત્તિ સ્વીકારવી વગેરે અનેક કઠણ નિયમે તેમને પાળવાના હોય છે અને જૈન સાધુ કે સાધ્વીનું જીવન કેટલું કષ્ટ અને યાતનાભર્યું હોય છે તેના આવી કુમળી ઉમ્મરનાં બાળકોને કોઈ ખ્યાલ હોતો નથી. “વળી આવું જીવન અસહ્ય બને તો પણ તેઓ સંસારમ સહેલાઈથી પાછા ફરી શકતાં નથી. અને પાછા ક્રૂ તો આખી જીંદગી સુધી એક પ્રકારની બદનામી તેમના કપાળે ચોંટેલી રહે છે અને એમાં પણ દીક્ષા છેડનાર એક બાઈ હોય તો તેની સાથે સાધારણ રીતે લગ્ન કરવા કોઈ તૈયાર થતું નથી. દીક્ષા લેવા સાથે તેમના કુટુંબની મિલ્કતમાં જે કાંઈ તેમનો ભાગ હોય છે તે રદબાતલ થાય છે અને સંસારમાં પાછા ફરતાં ક્યાં જઈને ઉભા રહેવું અને પોતાની કેમ નિર્વાહ કરવા એ સવાલ થઈ પડે છે. તેથી આવી દીક્ષા તે બાળકીઓના હિતમાં નથી એમ હું જણાવું છું. “તદુપરાંત જ્યારે મારી દીકરી સુશીલાએ પેાતાની બે પુત્રીઓ સાથે દીક્ષા લેવાના પોતાના ઈરાદા મને જણાવ્યા અને તે માટે મારી રજા માંગી ત્યારે મને અરજદારને તે સાંભળીને ઘણા સખ્ત આઘાત લાગ્યો અને મે તેને જણાવ્યું કે તારો દીક્ષા લેવાનો પાકો નિશ્ચય હોય તો ભલે લે, પણ આ બાર અને આઠ વર્ષની બાળકીઓને દીક્ષા આપવાની વાત હું કોઈ પણ રીતે સંમત કરી શકુંજ નહિ. વળી આમ નહિ થવા દેવા મે મારા જમાઈને પણ સમજાવવા બને તેટલા પ્રયત્ન કર્યો, પણ તે તે આ બાબતમાં એટલા જ મક્કમ માલૂમ પડયા. “આ બધું જોતાં, જે બાપ અંગત સ્વાર્થને ખ્યાલમાં રાખીને પેાતાની આવી નાની ઉમ્મરની બાળકીઓને દીક્ષા આપવાને તૈયાર થયેલ છે તે તેમના વાલી તરીકે ચાલુ રહેવાને યોગ્ય નથી અને તેથી તે બન્ને બાળકીઓના વાલી તરીકે મને નીમવાની હું માંગણી કરું છું અને તેમની સર્વ પ્રકારની સારસંભાળ લેવાને હું તૈયાર છું અને તે બન્ને બાળકીઓને દીક્ષા અપાતી તત્કાળ અટકાવવાના હુકમ કરવા હું નામદાર કોર્ટને અરજ કરૂ છું, કારણ કે મને મળેલી માહિતી મુજબ ચાલુ એપ્રિલ માસની વીશમી તારીખે અમદાવાદ a ૫૯ ખાતે શ્રી ચંદ્રોદયશ્રી મહારાજ પાસે એ ત્રણેને દીક્ષા આપવાનું નક્કી થઈ ચૂકયું છે.’ આ ઉપરથી જ્યાં સુધી આ બાબત અંગે. હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી એ બન્ને બાળકીને દીક્ષા નહિ આપવાના ૧૯૬૩ના એપ્રિલની આઠમી તારીખે મુંબઈની હાઈકોર્ટે શ્રી અમૃતલાલ મગનલાલ શાહ તથા તેની પત્ની બહેન સુશિલાને હુકમ કર્યો હતો. . આ પીટીશનની બાબત અંગે મુદતા પડતાં .પડતાં આખરે જાલાઈ માસની ૬ તારીખે નામદાર જજ શ્રી કે. કે. દેસાઈ સમક્ષ આ પીટીશનની સુનાવણી નીકળી. એ દરમિયાન અરજદાર, મગનલાલ મોતીચંદ કોઠારીએ, પ્રતિવાદી પતિ પત્નીએ, શેઠ રમણલાલ દલસુખભાઈ શ્રોફે તથા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પ્રસ્તુત પ્રશ્ન અંગે પોતપોતાનાં મંતવ્યો વ્યકત કરતી એફીડેવીટા – નિવેદન રજૂ કર્યાં હતાં. પ્રતિવાદી અમૃતલાલે પોતાના નિવેદનમાં ફરીથી લગ્ન કરવાના ઈરાદા હોવાનો ઈનકાર કર્યો હતો અને એ કારણે પોતે પોતાનાં બાળકોને દીક્ષા આપવા તૈયાર થયેલ છે એવા અરજદારે કરેલા આક્ષેપ ખોટો છે એમ જણાવ્યું હતું અને પોતાની આઠ વર્ષની દીકરી જયશ્રીને દીક્ષા અપાવવાનો તેને પેાતાને કોઈ વિચારજ નથી એમ સ્પષ્ટ કર્યું હતું. પ્રતિપક્ષ તરફ્થી વિશેષત: પોતાનાં નિવેદનોમાં પ્રસ્તુત બાલદીક્ષાનું સમર્થન કરતાં એ મતલબનું જણાવવામાં આવ્યું હતું કે, “આ રીતે દીક્ષા લેનારે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહએ પ્રકારના પાંચ મહાવ્રતોનું તીવ્રતમ અને અણીશુદ્ધ પાલન કરવાનું રહે છે. જૈન ધર્મશાસ્ત્ર પ્રમાણે આવી દીક્ષા આપવા માટે દીક્ષા લેનારની ઉમ્મર ઓછામાં ઓછી આઠ વર્ષની હોવી જોઇએ અને બીજી બાજુ એ દીક્ષા લેનાર વૃદ્ધ બની ગયેલ હાય અથવા તે સાધુજીવનનો આચાર પાળવા માટે તદ્ન અશકત બની ગયેલ હાય તે મર્યાદા ધ્યાનમાં લેવાની રહે. સાધારણ રીતે ૬૦ વર્ષ ઉપરની ઉંમરની વ્યકિતને દીક્ષા આપવામાં આવતી નથી. ૮થી ૧૬ વર્ષની ઉમ્મરનાંને દીક્ષા આપતાં પહેલાં તેમના માબાપની સંમતિની જરૂર રહે છે. પ્રતિપક્ષના અભિપ્રાય મુજબ આવી નાની ઉંમરે દીક્ષા લેનાર અનેક સાધુઓએ જૈનધર્મના મહાન આચાર્ય તરીકે નામ કાઢેલાં છે. વળી જૈન ધર્મશાસ્ત્રો મુજબ જૈન દીક્ષા લેવા માટે ૮ અને ૧૬ વચ્ચેની ઉમ્મર સૌથી વધારે યોગ્ય છે. આવા બાલદીક્ષિતોને મોટી ઉમ્મરના સાધુસાધ્વીઓ સાથે રહેવા—ફરવાનું હોય છે, અને તેઓ તેમની પૂરી સાર-સંભાળ રાખે છે. વળી નાની ઉમ્મરનાં સાધુસાધ્વીઓ જરૂર પડે તો કતાનના જોડા પહેરી શકે છે અને લાચ કરવાનું અસહ્ય લાગે તો હજામ પાસે માથાના વાળ દૂર કરાવી શકે છે. આ રીતે તેમના આચાર—પાલનમાં જરૂરી છૂટછાટો અને સગવડો આપવામાં આવે છે અને તેથી સાધુજીવનનું જે બિહામણુ ચિત્ર અરજદાર તરફથી દોરવામાં આવ્યું છે તે વધારેપડતું છે. દીક્ષા લઇને છેડનારાના દાખલા કવચિત બને છે અને એમ છતાં જેને દીક્ષા છેડવી હાય તે છોડી શકે છે અને સંસારમાં - સમાજમાં - તેને ગાઠવાઇ જવામાં કોઇ ખાસ મુશ્કેલી નડતી નથી.” આના પ્રત્યુત્તર રૂપે શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પેાતાની એફીડેવીટમાં એ મતલબનું જણાવ્યું હતું કે, “જૈન સાધુનું જીવન કેટલું કઠણ હાય છે તે સંબંધે જે કહેવામાં આવ્યું છે તે અક્ષરશ: સાચું છે. તેમાં જે છૂટછાટો આપવામાં આવે છે અથવા લેવામાં આવે છે તેને સાધુસાધ્વીની નબળાઇ તરીકે લેખવામાં આવે છે અને વ્રતપાલનની ક્ષતિ તરીકે ગણવામાં આવે છે. આની અંદર નાની કે મોટી ઉમ્મરના કોઇ ભેદ કરવામાં આવતા નથી. નાની ઉમ્મરના દીક્ષિતો અંગેના વિચાર માત્ર વ્રતની કઠિનતા પૂરતો જ કરવાના નથી, પણ જેનું તેમને દીક્ષા લેતી વખતે જરાપણ ભાન હોતું નથી એવું યૌવન પ્રાપ્ત થતાં સહજ એવા ચિત્તવિકારોના તેઓ ભાગ બને છે. વળી તેઓ આ દુનિયાની બહાર જઈને વરસતા નથી, પણ ભાગાપભાગનાં Page #144 -------------------------------------------------------------------------- ________________ B " - - પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૭-૬૪ આકર્ષણોથી ભરેલી એવી આ દુનિયાની વચ્ચે તેઓ વિચરતા હતા, અને તેની દીક્ષા અટકાવવા માટે પણ તેમણે અરજી કરી હતી, હોય છે. આ આકર્ષણ, જાતીય બળે, મનોકામનાઓ, મહત્ત્વાકાંક્ષાઓ તે સંબંધમાં જયશ્રીના પિતાએ કોર્ટને જણાવ્યું હતું કે, જયશ્રીને તેમના અન્તર્મનને હલાવી નાખતા હોય છે અને એમ છતાં દીક્ષા આપવાનો કોઇ પ્રશ્ન જ નથી. આથી જયશ્રી સંબંધે કોર્ટે પુન: સંસારપ્રવેશ તેમના માટે લગભગ અશક્ય જેવો હોય છે. કોઈ હુકમ કર્યો નહોતે. પરિણામે તૃપ્તિ શોધતી તેમની વૃત્તિઓનું સતત દમન થયા કરે છે આમ હાઈકોર્ટ દ્વારા બાલદીક્ષા અપાતી અટકાવવા, જાણવા પ્રમાણે, આ પહેલો જ બનાવ છે અને એ બનાવ આજ સુધી ચાલી , અને તેને તૃપ્ત કરવાના અકુદરતી માર્ગો શોધાતા રહે છે. આ મુંઝ આવેલી બાલદીક્ષાને નાબુદ કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવશે 'વણમાંથી છૂટવાના માર્ગનું એટલે કે દીક્ષા છોડીને સંસારમાં પુન: એવી સંભાવના રહે છે. દાખલ થવાના માર્ગનું અવારનવાર અવલંબન લેવાનું રહે છે, પણ સાભાર સ્વીકાર અહિં તેમની સ્થિતિ નહિ ઘરના, નહિ ઘાટના જેવી બની જાય છે. પિતાની વારસાગત મીલકત ઉપર હકક તે તેમણે છાડી દીધી હોય ગ્રામસ્વરાજને વિવિધ કાર્યક્રમ : પ્રકાશક, યજ્ઞપ્રકાશન, છે. દીક્ષા છોડયાની બદનામી તેમના કપાળે લખેલી હોય છે. ભૂમિપુત્ર, હઝરાતપાગા, વડોદરા, ૧, કીંમત રૂા. ૧.૨૫ સંસારમાં કે સમાજમાં તેમને ઊભા રહેવા માટે કોઈ સ્થળ કે સ્થાન બહેનને: લેખક શ્રી વિનોબા ભાવે, પ્રકાશક ઉપર મુજબ હેતું નથી. સગાંવહાલાં પણ તેમને મોટા ભાગે અપનાવતા નથી. કીમત રૂા. ૭૫ પૈસા આમ મહામુશ્કેલી તેઓ સમાજમાં ગોઠવાય છે. આ પરિસ્થિતિમાં | સરળ ગ્રામદાન : લેખક શ્રી વિનોબા ભાવે, પ્રકાશક: સર્વ ઘણાખરા શિથિલતાભર્યા સાધુજીવનને વળગી રહીને પિતાનું જીવન સેવા સંધ પ્રકાશન, રાજઘાટ, વારણસી, કીંમત રૂા. ૦-૫૦ પૈસા પુરૂં કરે છે. વળી ૮ થી ૧૬ વર્ષની ઉમ્મર દીક્ષા લેવા માટે સૌથી શ્રી વિદ્યાબહેન સ્મારક વ્યાખ્યા : પ્રકાશક : ગુજરાત વિદ્યા વધારે યોગ્ય છે એમ કહેવું તે વસ્તુસ્થિતિને અવળી રીતે સમજાવવા રાભા, ભદ્ર, અમદાવાદ -૧, કીંમત રૂા. ૧. બરોબર છે. કે કાળથી સાધુઓની સંખ્યા યેનકેન પ્રકારેણ બને સંસ્કારકથાઓ :લેખક:સ્વ. ભીમજીભાઈ હરજીવન સુશીલ, તેટલી વધારવા તરફ જૈન સાધુસંસ્થાને તેમજ ધર્મધેલા એવા જૈન પ્રકાશક શ્રી અશોક કાંતિલાલ કોરા, ૪૮, ગેવાલિયા ટેક રોડ, મુંબઈ - ૨૬, કીંમત રૂ. ૧.૫૦ સમાજનો ઝોક રહ્યો છે. અને આ માટે દીક્ષા તરફ આકર્ષવા માટે પાંદડે પાંદડે મોતી: લેખક શ્રી વસુબહેન ભટ્ટ, પ્રકાશક : નાની ઉમ્મરનાં બાળકોની નિર્દોષતા અને અજ્ઞાનને પૂરો લાભ ઉઠા- મેસર્સ એન. એમ. ત્રિપાઠી પ્રા. લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ વવામાં આવે છે. તેઓ કુમળી વયના અને અપરિપકવ મગજના ૨. કીંમત રૂ. ૫ હોઈને અને સાથે સાથે પૂરી સમજણ વિનાની ભાવનાશીલતાના જૈન પ્રશ્નાર કુસુમાવલી : પ્રયોજક : કવિવર્ય પંડિત શ્રી ભેગ. બનેલા હોઈને તેમને દીક્ષા તરફ લલચાવવાનું કામ નાનચંદ્રજી મહારાજ, પ્રકાશક: શ્રી દેવચંદ્રજી પ્રકાશન મંદિર, ચોરાપાજૈન સાધુ-સાધ્વીઓ માટે સહેલું બની જાય છે. આ ટાંકી પાસે, લીંબડી, સૌરાષ્ટ્ર, કમત રૂા. ૦–૨૫ પૈસા. બાબતમાં ધર્મશાસ્ત્રોમાં વિધાનને આગળ ધરવામાં આવે છે - શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્ચા: સંગ્રાહક મુનિ પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) પ્રકાશક : શ્રી જીવનમણિ સદ્વાચનમાળા, હઠીભાઈની અને લોકોને ભેળવવામાં આવે છે. પણ આજે સમય બદલાયો વાડી સામે, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ કીંમત ૩૦ પૈસા છે; લોકોનાં વિચારવલણ બદલાયાં છે. બાલદીક્ષા માફક એક વખત - શ્રીમદ્ રાજચંદ્ર-જીવનજયોતિ: લેખક-પ્રકાશક ઉપર મુજબ આપણે ત્યાં ૮ થી ૧૨ વર્ષનાં બાળલગ્ન પણ ખૂબ પ્રચલિત હતાં કીંમત રૂા. ૧.૨૫. અને તેને પણ ધર્મશાસ્ત્રોને - સ્મૃતિ અને શ્રુતિને-ટેકો હતો. આજે રંગકસુંબી:લેખક: ડે. ધીરુભાઈ ઠાકર, પ્રકાશક ઉપર મુજબ બાળલગ્ન ઉપર કાયદાથી આખા દેશમાં પ્રતિબંધ મુકાયું છે. આવી જ કિંમત રૂા. ૨. રીતે હવે બાલદીક્ષામાં રહેલા અનૌચિત્યનો ગંભીરપણે વિચાર શ્રીમદ્ રાજચંદ વચનામૃત: પ્રકાશક: ઊંઝા ફાર્મસી, ઊંઝા, | '' કરવો ઘટે છે. આવા અપરિપકવ ઉંમરનાં બાળકોને દીક્ષાના ઉત્તર ગુજરાત, કીંમત રૂા. ૬૦ પૈસા. ' આજીવન વ્રતથી જકડી લેવા યોગ્ય છે કે નહિ એ કોઈ ધર્મશાસ્ત્રોને | વેદાન્તને વેગ અને તેને ઉપયોગ : પ્રયોજક : સ્વામીશ્રી પ્રશ્ન જ નથી, પણ આવી બાલદીક્ષા કે જે પારવિનાનાં કષ્ટોથી પ્રણવતીર્થ, સ્વાધ્યાય આબુગિરિ, પ્રાપ્તિસ્થાન : વીજળીની દુનિયા છે ભરેલી છે અને જેની જવાબદારીનું નાનાં બાળકોને કોઇ ભાન કાર્યાલય, ૧૫૮, આઝાદફળી, જેતલપુર. કીંમત રૂા. ૫. . હોવાનો સંભવ નથી–આવી દીક્ષા આપવી કે અપાવવી યોગ્ય છે કે Seleccted Sheeche of Shri Virchand Raghawji અયોગ્ય તેને નિર્ણય કરવાનું કામ તે કેવળ સાદી રામજ, Gandhi: પ્રકાશક: શ્રી વલ્લભસૂરિ સ્મારકનિધિ, ગેડીજી જૈન sheer connonsense, વ્યવહારૂ બદ્ધિ અને દીર્ધદર્શી શાણપણનું. ઉપાશ્રય, પાયધુની, મુંબઈ -૩. કમત રૂા. ૧. જ છે. જે કાર્ય સમાજના અતિમ હિતમાં ન હોય તે કોઈ શાસ્ત્ર કે જીવનનાં ચડાણ : લેખક તથા પ્રકાશક: સ્વામી નૃસિંહગિરિ ' ' સ્મૃતિથી સંમત હોય તો પણ તે અસ્વીકાર્ય છે, અનાદરણીય છે.” મણિગિરી મહેતા, ઠે. શ્રી કાંતારેશ્વર આશ્રમ, કતારગામ (સુરત), ' આવી પરસ્પરવિરુદ્ધ વિચારણાઓની રજુઆત સાથેની પીટી કમત રૂા. ૨. . . શન ઉપર જણાવ્યું તે મુજબ તા. ૬-૭-૬૪ના રોજ મુંબઈ હાઈકોર્ટના ગેરખ અને મછિન્દ્ર: લેખક: ચિનુભાઈ ભેગીલાલ પટવા. જજ શ્રી કે. કે. દેસાઇ સમક્ષ આવી તે પહેલાં ગયા જૂન માસની પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, પુલ પાસે, અમજ પહેલી તારીખે બન્ને બાળકીઓની માતા બહેન સુશીલાએ દીક્ષા લઈ દાવાદ. કિમત : રૂ. ૫.૫૦: - લીધી હતી અને વર્ષ અને જયશ્રી સંબંધમાં ઉપર જણાવેલ An Early History of Orissa: લેખક : ડૉ. અમરપીટીશનની સુનાવણી નીકળતાં વર્ષના પિતાએ કોર્ટને એવી કબુ ચંદ મિટ્ટલ.. પ્રકાશક: જૈન કલચરલ રીસર્ચ સંસાયટી. ઠે. બનારસ. લાત આપી હતી કે વર્ષોની ૧૬ વર્ષની ઉમ્મર પુરી થાય ત્યાં સુધી હિંદુ યુનિવર્સિટી, બનારસ, કીમત રૂ. ૨૧. તેને દીક્ષા માટે પોતે સંમતિ આપશે નહિ અને પછી પણ જરૂર ગ્રામસ્વરાજયને પંથે : સંપાદક તથા પ્રકાશક: શ્રી શંકરભાઈ લાગે તો વર્ષાને દીક્ષા અપાતી અટકાવવા માટે અરજદાર એટલે કે રામભાઈ પટેલ, મંત્રી, આનંદ નિકેતન. પિસ્ટ પાનવડ. જીલ્લે, - તેના માતામહ હાઈકોર્ટને ફરીથી અરજી કરી શકે છે એવી તેને કોર્ટે વડોદરા. પરવાનગી આપી હતી. તદુપરાન્ત વર્ષા જે કોર્ટમાં હાજર હતી તેણે આપણે સાચા રસ્તે છીએ? પ્રયોજક તથા પ્રકાશક : શ્રી પણ કોર્ટને જણાવ્યું હતું કે, ૧૬ વર્ષની ઉમર થાય ત્યાં સુધી લવણપ્રસાદ શાહ, ૮૧, મિન્ટ રોડ, મુંબઈ -૧. કીંમત રૂા. ૨. ' પિતે દીક્ષા લેશે નહિં. Where We Differ” લેખક તથા પ્રકાશક હી. ૨. ઠક્કર ' તેમની બીજી દીકરી જયશ્રી જેની ઉમ્મર આજે નવ વર્ષની સમાજવિકાસ ટ્રસ્ટ, ઠે.: મનુ મેન્શન, ૧૬, એલ્ડ કસ્ટમ હાઉસ છે તેને પણ દીક્ષા આપવાની છે એવો ભય તેના માતામહે દાખવ્યો રોડ, કોટ, મુંબઈ. કીંમત રૂ. ૫. 3126 An Fear the spa dd 3. 29 ustes: 24. * * Page #145 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૭-૬૪ પ્રબુદ્ધ જીવન અંગ્રેજીના પ્રશ્ન (અમદાવાદ ખાતે તા. ૮-૩-’૬૪ના રોજ પૂજ્ય કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન માધ્યમિક શિક્ષણના ૮મા ધોરણથી રાખવાની નીતિમાં માનનારા કેળવણીકારોના સંમેલન પ્રસંગે, એ સંમેલનના .સંયોજકો શ્રી ઝીણાભાઈ ૨. દેસાઈ, શ્રી ડોલરરાય માંકડ, શ્રી રામલાલ પરીખ, શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી જયંત આચાર્ય, શ્રીમતી સુભદ્રાદેવી શ્રોફ તરફથી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. એના નિવેદક શ્રી ઝીણાભાઈ ૨. દેસાઈ (સ્નેહરશ્મિ) છે. આ નિવેદનમાં અંગ્રેજીનું શિક્ષણ આઠમા ધોરણથી રાખવું કે પાંચમા ધારણથી રાખવું તે વિવાદાસ્પદ છતાં બહુ ચર્ચાઈ ગયેલા પ્રશ્નની કોઈ વિશેષ ચર્ચા નથી, પણ આપણને આઝાદી મળ્યા બાદ અંગ્રેજી અંગેનું પ્રાદેશિક શિક્ષણ ખાતાનું વલણ કેમ બદલાતું ગયું અને અંગ્રેજીના શિક્ષણને આજે પ્રજાનો અમુક ભાગ શા માટે વધારે મહત્ત્વ આપતો થયો છે તે પ્રશ્નની એક વિચારપ્રેરક આલોચના કરવામાં આવી છે અને તેથી આ નિવેદનને આટલી સેડી પણ પ્રસિદ્ધિ આપવાનું ઉચિત ધાર્યું છે. આને લગતી તંત્રીનોંધ હવે પછીના અંકમાં આપવામાં આવશે. પરમાનંદ ) સ્થાને આવે. બહુ સ્પષ્ટ રીતે સ્વરાજના ‘બ્લુ પ્રિન્ટ’રૂપે રાષ્ટ્રીય પુનર્ઘટનાના આ જાતના કાર્યક્રમ નક્કી થયો હતો, અને સ્વરાજ આવી રહ્યું છે એવાં એધાણ નજરે પડતાં એના અમલ કરવાનાં પગલાંએ લેવાવાં પણ શરૂ થયાં હતાં. વાત ખાસ નોંધવા જેવી છે કે રાજકીય ક્ષેત્રે પરસ્પર વિરોધી કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ આદિ હિંદના બધા જ પક્ષા આ બાબતમાં સંમત હતા. ૧૯૪૬ના જુલાઈ માસમાં હિંદનાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સહિતના બિનકોંગ્રેસીય પ્રાંતીય રાજ્યોના શિક્ષણપ્રધાના અને કેળવણીકારોની એક કેળવણી પરિષદ પૂનામાં મળી હતી; ત્યારે એ પરિષદે નીચેના ઠરાવ સર્વાનુમતે કર્યો હતો : “આ પરિષદ સ્પષ્ટ રીતે જુએ છે કે હિંદની શિક્ષણપ્રથામાં અંગ્રેજીનું શિક્ષણ ઘણું વહેલું દાખલ થવાથી શિક્ષણને ઘણું સહન કરવું પડયું છે. × × × તેથી આ પરિષદ ભલામણ કરે છે કે દેશની બધી શાળાઓમાં સ્વભાષા દ્વારા સાત વર્ષ સુધીનું શિક્ષણ વિદ્યાર્થી ન મેળવી લે ત્યાં સુધી તેને અંગ્રેજી શીખવવામાં ન આવે એવા નિયમ કરવા. ” સ્વરાજની લડત વખતે અપાયેલાં વચન આપ સૌનું હાર્દિક સ્વાગત કરતાં અમને ઘણા આનંદ થાય છે. અંગ્રેજી આઠમી કોણીથી શીખવાય એ યોગ્ય છે એવું માનનારાનું આ સંમેલન હોઈ, એ નીતિની યોગ્યતાની ચર્ચામાં ઊતરવાપણુ આ સંમેલન પૂરનું આપણે માટે રહેતું નથી. આ સંમેલન બોલા વવાના વિચાર જે મિત્રાને આવ્યા તે સૌને એમ લાગે છે કે અંગ્રેજી અંગેના ગજગ્રાહ જ્યાં થવા જોઈએ ત્યાં ન થતાં એને ભળતા જ ક્ષેત્રમાં લઈ જવામાં આવ્યા છે. પાયાની વાત તો વહીવટની ભાષાની છે. જેનું રાજ તેની રાજભાષા એ સામાન્ય શિરસ્તો ચાલતો આવ્યો છે. માગલાનું રાજ હતું ત્યારે ફારસી રાજભાષા હતી, અંગ્રેજોનું રાજ થયું એટલે ફારસીને સ્થાને અંગ્રેજી આવી. હવે લોકોનું રાજ થયું છે એટલે રાજભાષા લાકોની ભાષા હોવી જોઈએ, પણ હજુ અંગ્રેજોના રાજની ભાષા જ ચાલે છે. એ રાજ મુઠ્ઠીભર પરદેશીઓ અને તેમના સાગરિત બનેલા આ દેશના છતાં બાલવેચાલવે ને બીજી બધી રીતે અંગ્રેજ જેવા પરદેશી બની ગયેલા આ દેશના વહીવટના કબજો લઈ બેઠેલા ગણ્યાગાંઠયા દેશીઓનું હતું. એને પરિણામે મળતા મોટા લાભા આ થોડા લોકો વહેંચી લેતા હતા. એ વહેંચણીમાં ગોરા માટો હિસ્સા પડાવી જતા તે એમના દેશી સાગરિતાને ખેંચતું. એમાંથી એ દેશીઓ પૈકી કેટલાકને ગેારાઓની એ લૂંટ સામે માથું ઊંચકવાની પ્રેરણા થઈ, અને એ પ્રેરણાને દેશભકિતના સ્વાંગ આપી. તેમણે 'બિરદાવવા માંડી. એમાંથી કેટલાક ખરેખર દેશભકત પણ બહાર આવ્યા, અને આપણી સ્વરાજની લડતમાં જુદા જુદા આશયથી પ્રેરાયેલા અને અંગ્રેજીની સારી તાલીમ પામેલા લોકો માખરે આવ્યા. એ બધા, એ લડત દરમ્યાન એક વાતમાં સંમત હતા કે આપણા દેશનો વહીવટ લોકોની ભાષામાંઅને નહિ કે અંગ્રેજીમાં-ચાલવા જોઈએ, આ વિચારની વ્યવહારુતા વડોદરાના સયાજીરાવ જેવા દક્ષ રાજવીએ પેાતાના રાજ્યમાં બધી કક્ષાએ ને બધાં ખાતાંમાં વહીવટની ભાષા તરીકે બાળબોધ લિપિમાં લખાતી ગુજરાતી ભાષાને સ્થાન આપી સિદ્ધ કરી આપી, એટલે સ્વરાજની લડત દરમ્યાન રાજપલટા માટે લડ઼તા સૌ કોઈએ લોકોને વચન આપ્યાં હતાં કે સ્વરાજમાં રાજવહીવટની ભાષા દરેક પ્રદેશમાં તે પ્રદેશની, અને કેન્દ્રમાં હિંદી રહેશે. 7 ( કોંગ્રેસ, મુસ્લિમ લીગ આદિમાં એકતા આના અનુસંધાનમાં શાળા-પાઠશાળાઓમાં અંગ્રેજીનું જે સ્થાન એ રાજવહીવટની ભાષા હોવાથી હતું તે તે સ્વરૂપે કાયમ નહિ રહે એ પણ સ્વીકારાયું હતું. અંગ્રેજી અમલ દરમિયાન એ પહેલી ભાષા તરીકે શીખવાતી હતી, શાળાઓમાં તેમ જ વિદ્યાપીઠોમાં એ બાધભાષા હતી. વહીવટની ભાષા તરીકે એ હટી જતાં એનું સ્થાન ત્રીજી ભાષા તરીકેનું રહે એ પણ નક્કી થયું હતું. વિદ્યાર્થીની માતૃભાષા જે એના પ્રદેશની રાજભાષાનું સ્થાન લેવાની હતી તે વિદ્યાર્થીની પહેલી ભાષા બને, હિંદી જે કેન્દ્ર સરકારની રાજભાષા બનવાની હતી તેનું સ્થાન બીજું રહે, અને અંગ્રેજી આંતરરાષ્ટ્રીય * વ્યવહાર માટે તેમ જ જ્ઞાનના એક સાધન તરીકે ત્રીજી ભાષાના ૧ આ પછી ૧૯૪૭માં દેશ સ્વતંત્ર બન્યો ને એના ભાગલા પડયા. આપણા નવા સ્વાધીન રાષ્ટ્ર ભાષાનો પ્રશ્ન તરત જ હાથ ધર્યો. પહેલાં સાત ધારણમાં અંગ્રેજી ન હોવું જોઈએ એવા ૧૯૪૬માં સર્વાનુમતે સ્વીકારાયેલા નિર્ણય અમલમાં મૂકવા રાજ્યોએ પ્રવૃત્તિ આદરી, અને એના બીજા પગલા તરીકે યુનિવર્સિટીઓમાં અંગ્રેજીના પ્રશ્ન હાથ ધરાયો. એ માટે ૧૯૪૮માં હિંદની બધી યુનિવર્સિટીઓમાં વાઈસચાન્સેલરીની ડા. તારાચંદના પ્રમુખપદે મળેલી પરિષદે ક્રમે ક્રમે યુનિવર્સિટીઓમાંથી અંગ્રેજીને શિક્ષણના માધ્યમ તરીકે હટાવી ૧૯૪૮ પછીના પાંચ વર્ષોમાં માધ્યમ તરીકે અંગ્રેજીને સંપૂર્ણપણે બદલી પ્રાદેશિક ભાષાઓને એ સ્થાને મૂકવાની ભલામણ કરી. આ બંને મહત્ત્વના નિર્ણયને અમલમાં મૂકવા રાજ્ય સરકારોએ પગલાં પણ લેવા માંડયાં. સ્વ. બાલાસાહેબ ખેરની આગેવાની હેઠળ. મુંબઈ રાજ્યે પહેલાં સાત ધારણ પછી અંગ્રેજી શીખવવાની શરૂઆત કરવાના સિદ્ધાંત સ્વીકારી તેને અમલ શરૂ કર્યો. નવી યુનિવર્સિટીએ માટેના કાયદામાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા અને/અથવા હિંદીનો પ્રબંધ કરવા નવી સ્થપાનારી યુનિવર્સિટીઓને આદેશ અપાયો અને આમ બધું સુરેખ રીતે પાર પડતું જતું હોય એવાં ચિહ્નો આખા દેશમાં દેખાવા માંડયાં, હિન્દી – હિન્દુસ્તાની ઝઘડો પણ અણધારેલી રીતે સ્વરાજની સરકાર સામે એક નવી આપત્તિ આવી પડી, એ હતી. હિંદીને લગતી, અંગ્રેજીને સ્થાને રાજય સરકારોમાં વહીવટની ભાષા પ્રાદેશિક ભાષા બને અને કેન્દ્રમાં હિંદી બને એ સિદ્ધાંતનો સાર્વત્રિક સ્વીકાર થયેલા હતો, પણ એનો અમલ કરવાનો સમય આવતાં હિંદીહિંદુસ્તાનીના ઝઘડો ઉગ્ર બન્યો. આ ઝઘડાની શરૂઆત તા સ્વરાજ પહેલાંની થઈ હતી, પણ ગાંધીજીના વ્યકિતત્વને કારણે એણે ઝનૂનનું સ્વરૂપ લીધું ન હતું. દેવનાગરી અને ઉર્દૂ લિપિમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ; 'તા,- ૧૬-૭૬૪ લખાતી ઉતરપ્રદેશની આમજનતાની ભાષા તે કેન્દ્રની વહીવટી : ભાષા અને આંતરપ્રાંતીય વ્યવહારની ભાષા બને એવી ગાંધીજીની સૂચના હતી. કેવળ દેવનાગરી લિપિવાળી અને સંસ્કૃતપ્રધાન સાહિત્યિક હિંદીને જ વહીવટની અને આંતરપ્રાંતીય વ્યવહારની ભાષા તરીકે સ્વીકારાવવાના મતવાળા મક્કમતાથી મેદાને પડયા, - અને બહુમતીને બળે જીતી ગયા. આનાથી ઉર્દૂ-ભાષી અને દક્ષિણના દ્રવિડભાષી લોકોમાં ભારે ફફડાટ પેદા થશે. અંગ્રેજી શાહીવિાદને સ્થાને હિંદી શાહીવાદ આવી રહ્યો હોય એવી ભીતી તેમને લાગી, અને હિંદની વરતીના હિંદીભાષી ૪૨ ટકા લોકોનાં સ્થાપિત " હિતાવાળી હિંદી કરતાં સ્થાપિત હિત વિનાની પરદેશી અંગ્રેજી ભાષા સારી એવી છડેચેક વાત થવા માંડી ! રાજાજી જેવા મહાન લેકનેતાને એને સબળ સાથ મળે.. જૂની નોકરશાહીને તે આ વાત મનગમતી હતી. અને પરિણામે લોકોની ભાષામાં લેકોનું રાજ્ય એ સિદ્ધાંત ખોરંભે પડયો અને ૪૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૩૮ લાખ એટલે કે કેવળ એક ટકાની વસ્તીને પરિચિત એવી એક પરદેશી ભાષા વહીવટની ભાષા તરીકે ચાલુ રહી. પરિણામે એ - સ્વરાજ કોનું રહ્યું નહિ. . પ્રગતિના કાંટા અવળા ફર્યા આની અસર અભ્યાસક્રમ પર થઈ. અગાઉ અંગ્રેજી જે કારણે શીખાતું હતું તે કારણ વધુ દૃઢ બન્યું. એના અભ્યાસ પાછળ એ સંસ્કાર ને જ્ઞાનનું એક સમર્થ સાધન છે એવી દષ્ટિ હોવા કરતાં નેકરી, અર્થપ્રાપ્તિ અને સત્તા માટેનું એક સૌથી મોટું સાધન છે એ માન્યતા વધુ કારણભૂત હતી. હવે એ માન્યતા વધુ દઢમૂળ બની, અને એક પછી એક રાજ્ય સરકારો એને ભેગ બની અંગ્રેજી જે શ્રેણીઓમાંથી દૂર કર્યું હતું તે કોણીઓમાં ફરીથી દાખલ કરાવવાની હરીફાઈમાં પડી. પરિણામે અગાઉ જ્યાં ત્રીજી –ાથી શ્રેણીમાં અંગ્રેજી ન હતું ત્યાં પણ તે દાખલ કરવાની સ્પર્ધા શરૂ થઈ. ઉત્તરપ્રદેશ , , શરૂઆતમાં અંગ્રેજીને નીચલાં ઘેરણામાંથી હટાવી માત્ર છેલ્લાં બે વર્ષ માટે જ ફરજિયાત રાખ્યું હતું એટલે કે આપણે ત્યાંના ચાર વર્ષના અંગ્રેજી કરતાં પણ એક કદમ એ રાજ્ય આગળ હતું. આજે હવે ત્રીજીથી અંગ્રેજી શીખવવાની પેરવીમાં એ પડયું છે. એને વાદે ચઢી બીજું રાજ્ય બાળવર્ગથી શીખવવાના મનસૂબા કેમ ન સેવે? અને આ સ્પર્ધા અંતે તે બાળવર્ગથી અંગ્રેજીને જ માધ્યમની ભાષા બનાવીને અટકે ને? અને એમ થતાં ઘરની ભાષા પણ અંગ્રેજી જ બને! આ શકય છે ખરું? અને એ બધું શા માટે? સ્વરક્ષણની માનવસહજ ' વૃત્તિ-અને નહિ કે અંગ્રેજી ભાષા માટે કોઈ પ્રેમ-આને માટે જવાબદાર છે. આ આખી પ્રક્રિયામાં સૌથી મોટી કરુણ ઘટના , એ છે કે જે હેતુથી આમજનતામાં પિતાનાં બાળકો માટે અંગ્રેજીની ભૂખ જાગી છે તેમને તે હેતુ બર આવે એમ નથી. જરા વિગતે ' જોવાથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે. . . અંગ્રેજ અમલ દરમ્યાન અંગ્રેજી પ્રથમ ભાષા તરીકે શીખવાનું હતું. એ માધ્યમની ભાષાને સ્થાને હતું. સંસ્કૃત જેવો વિષય પણ અંગ્રેજી મારફત શીખવા-અરે! ગુજરાતી સાહિત્ય પણ કોલેજ કક્ષાએ ગુજરાતીના સાક્ષરો અંગ્રેજી મારફત શીખવતા! આને પરિણામે અંગ્રેજી જાણનાર એ વખતના નાનકડા વર્ગમાં 'ઊંચનીચના ભેદેવાળી કઈ ન્યાત ન હતી. ગામડાની શાળામાં ભણેલો છોકરો શહેરની શાળામાં ભણવા જતા તે તેને અંગ્રેજીને કારણે કોઈ અગવડ અનુભવવી પડતી નહિ–બલકે શહેરની શાળાના છોકરા કરતાં એની પાસે ભાષાશુદ્ધિ વધુ સારી હતી. આને પરિણામે એ જમાનામાં પછાતમાં પછાત ગણાતા ગામડામાંથી આવેલે ખેડૂતનો છોકરો આઈ. સી. એરા. થઈ શકો, અને એ રીતે અંગ્રેજી ભણેલા વર્ગમાં સૌને સમાન તક હતી, આને લઇને એ વખતે ગામડાના છોકરાઓ મોટી સંખ્યામા ઊંચી સરકારી નોકરીઓ, બેંકો, વેપારી પેઢીઓ તથા કારખાનાં આદિ વ્યવસાયી ક્ષેત્રોમાં, ઊંચામાં ઊંચા પદે સારી સંખ્યામાં પહોંચી શકતા. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. અંગ્રેજી જાણનારની સાત ન્યાત એ ચિત્ર કંઈક આવું છે. સ્વરાજ આવ્યા પછી વહીવટની ભાષા તરીકે અંગ્રેજી અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે એવી ભીતી લાગતાં જેમ ગુજરાત બાદ કરતાં અન્ય રાજ્યસરકારોએ અંગ્રેજી : અંગેની પ્રગતીશીલ નીતિ ફગાવી દઈ નીચલાં ધોરણાથી અંગ્રેજી શરૂ કરવા માંડયું તેમ પોતાના બાળકોને સામાન્ય શાળામાં મળતા અંગ્રેજીના શિક્ષણ કરતાં વધુ સારા અંગ્રેજીના ભણતરને લાભ આપવા સાધનસંપન્ન ધનાઢયો ને ઊંચી પાયરીઓના અધિકારીઓએ વધુ સારી શાળાઓ શોધવા માંડી. પરિણામે સ્વરાજ આવ્યા પછી ભારતમાં પબ્લિક સ્કૂલોની સંખ્યા ઘણી મોટી બની છે. આ શાળાઓ ઈટને હેરોની પબ્લિક સ્કૂલેને પણ ટપી જાય એવા અંગ્રેજીના શિક્ષણ અને અંગ્રેજી રહેણીકરણીની તાલીમ માટે એકબીજા સાથે હોડમાં ઊતરે છે. સામાન્ય માણસનું તે ગજું જ નહિ, પણ ઉપલા મધ્યમ વર્ગમાંથી પણ ઓછાને પરવડે એવી ખરચાળ આ પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી અંગ્રેજ અમલ દરમ્યાનની સારી શાળાના વિદ્યાર્થીઓના અંગ્રેજી કરતાં પણ સારું છે એમ કહી શકાય. આ છે આજના ભારતમાં અંગ્રેજી ભણતી ઊગતી પેઢીની સૈાથી ઊંચી જાત. એ પછી આવે છે વિદેશીઓ દ્વારા ચાલતી બાળવર્ગથી ઠેઠ સુધી અંગ્રેજી માધ્યમવાળી શાળામાં ભણતી બીજી જાત. ત્રીજી વાત છે પાંચમાં ધરણથી અંગ્રેજી માધ્યમ દ્વારા શીખનારની. ચેથી છે આઠમીથી અંગ્રેજી માધ્યમવાળાની. પાંચમી છે ત્રીજી કે તેથી પણ નીચલાં ધોરણથી અંગ્રેજીને માધ્યમ તરીકે નહિ પણ બીજી ભાષા તરીકે શીખનારની. છઠ્ઠી છે મહારાષ્ટ્રની જેમ પાંચમાથી અંગ્રેજીને ત્રીજી ભાષા તરીકે એટલે કે પહેલી માતૃભાષા, બીજી હિંદી અને ત્રીજી અંગ્રેજી-શીખનારની, અને સાતમી છે આઠમીથી અંગ્રેજીને ત્રીજી ભાષા તરીકે શીખવનાર ગુજરાતની. હવે જો ગુજરાત પાંચમીથી અંગ્રેજીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનું નક્કી કરે તે સાતમી ન્યાતમાંથી તે છઠ્ઠીમાં આવશે, પણ એ ફેરફારથી પહેલી, બીજી કે ત્રીજી ન્યાતવાળા સાથે અંગ્રેજી ભાષા પરનો કાબુની બાબતમાં તેને વિદ્યાર્થી કોઈ પણ સ્પર્ધામાં ફાવી : • શકશે ખરે? એટલે અગાઉ ભારતને અંગ્રેજી ભણતે કોઇ પણ છોકરો આઇ. સી. એસ. થવાની શક્યતા પોતાને માટે જોઈ શકતાં હતો તે પરિસ્થિતિ આજની એની હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રહેવા પામી નથી. એટલે એ બાળકો માટે નીચલી કક્ષાની–ટપાલી, બસકંડકટર, કારકુન કે એવી જ નેકરીઓ રહે છે, એમાંનાં થોડાક નસીબદાર ધંધાકીય તાલીમ લઈ ઠીક આર્થિક કમાણી કરી શકશેપણ બહુ મોટા વર્ગને તે હતાશા ને કડવાશ જ અનુભવવાની રહેશે. છીનવાઈ ગયેલી સમાન તક રાજવહીવટ માતૃભાષા અને હિંદીમાં ચાલે તે આ પરિસ્થિતિ રહે નહિ. આ બંને ભાષા આમજનતા માટેની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ આજે સારી રીતે શીખે છે અને ગમે તે વધુ સારી શાળામાંથી આવેલા વિદ્યાર્થીને સાથે તે હોડમાં ઊતરી શકે છે.. કેવળ અંગ્રેજીને કારણે જ એ વિદ્યાર્થીને પાછળ પડવાપણું ઊભું થયું છે, અને એને માટે બંધારણે આપેલી સમાન તક છીનવાઈ ગઈ છે. પોતાનું આ માટે દુર્ભાગ્ય આજે બહુજનસમાજના ખ્યાલમાં નથી – સંભવ છે કે તેના ખ્યાલમાં એ આજે કદાચ આવી પણ ન શકે, અને અનુભવે જ્યારે એને સમજાશે ત્યારે બહુજનસમાજના પુણ્યપ્રકોપની જવાળાઓ હાહાકાર મચાવતી નવી ક્રાંતિ નહિ સજે તે નવાઈ લેખાશે. કાળનાં આ એધાણ ભલે સામાન્ય લોકો ન જોઈ શકે, ભલે પોતાના સંકુચિત સ્વાર્થથી વિવેકાન બનેલા થોડાંક શ્રીમંત ને ઊંચી નોકરીવાળાઓ ન કળી શકે, પણ રાજધુરા ઉપાડનાર આજના આપણા લોકનેતાઓ પણ જો એને ઓળખી ન શકે તો એનાથી વધુ મોટી કરુણતા આપણે માટે બીજી કઈ હોઈ શકે? અપૂર્ણ ઝીણાભાઈ ર. દેસાઈ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ. . Page #147 -------------------------------------------------------------------------- ________________ REGD. No. S-4260 વાર્ષિક લવાજમ રૂ. ૪ E પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૭ વુિં જીવન ITT મુંબઈ, ઓગસ્ટ ૧, ૧૯૬૪, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ' છૂટક નકલ ૨૦ નયા પૈસા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા * II જીવનનિર્વાહ અને દેશની અખંડતાની ભાવના: બને જોખમમાં. – == કર્મચારીઓની બિનઆવડત અને બદદાનતનું પરિણામ = – એ વાતને વીસેક વર્ષ થયાં હશે. બંગાળ ત્યારે મોટા દુષ્કાળના અને કંઈ કંઈ યોજનાઓ વિચારાઈ કે ઘડાઇ રહી છે. આ અંગે સંકટમાં સપડાઇ ગયું હતું. ભારે ભયંકર દુષ્કળ, પૂરેપૂરો ગોઝારો કંઈક કમીટીઓ મળે છે, કંઈક સમિતિ રચાય છે અને કંઈક -- જાણે કાળદેવતાનું ખાલી ખપ્પર ભરવા ધરતી ઉપર અવતર્યો કડક - જલદ પગલાંની આભને આંબી જાય એવી વાત થાય છે! હોય એ દુકાળ ! હજારો નહીં લાખ માનવી એમાં હોમાઇ પણ અત્યાર સુધી તો એ બધાંનું પરિણામ પાણીને વલોવવા કરતાં ગયા. પણ પછી બુદ્ધિશાળીઓએ શોધી કાઢયું કે આ કંઇ કુદરતને કે રેતીને પીલવા કરતાં ઝાઝું આવ્યું હોય એમ દેખાતું નથી. કારમો કોપ ન હતું. એ તો સત્તા અને સ્વાર્થધતામાં ભૂલા પડેલા વિચારી વિચારીને અને મેટી મેટી વાતો કરીને, વળી પાછા સૌ, ': ' માનવદંત્યોની બુદ્ધિની કરામત હતી. એ દુકાળ માનવનિમિત-નક્લી ઘાણીના બળદની જેમ, ઠેરના ઠેર આવીને ઊભા રહે છે, અને દુકાળ હતો એ નકલી કે અસલી જે હોય તે, પણ એટલું સાચું ભાવવધારાની આગેકૂચને કોઈ થંભાવી નથી શકતું. કેન્દ્રસરકારની આ છે અનાજના (ચાખાના) ગોદામે ભર્યા પડયાં હતાં, અને છતાં લાખ સામ્રાજય જેવી સત્તા, અને પ્રાદેશિક સરકારોની અપાર સત્તા માનવીએ ભૂખમરાની ચકકીમાં પિસાઈને નામશેપ બન્યા હતા જાણે એની આગળ પાણી ભરવા લાગે છે, પાણી પાણી થઇ જાય છે! - મુઠ્ઠીભર નાણાંભૂખ્યા માલેતુજારોની નાણાંભૂખને શાંત કરવા ખાતર આવું બધું જોઈને સહેજે સવાલ થાય છે કે દેશમાં પ્રજાશાહી ત્યારે દેશમાં રાજસત્તા ન હતી એવું પણ ન હતું. દિલ્હીમાં રાજતંત્ર, આપણા જ પ્રધાનો અને આપણા જ અમલદારો, વેપાકેન્દ્રની સત્તા કામ કરતી હતી, અને બંગાળમાં પ્રાંતિક સરકાર રાજ- રીઓ અને ઉદ્યોગપતિઓ પણ આપણા જ, છતાં આમ કેમ થતું કરોબાર સંભાળતી હતી. શાણા, સમયપારખું, ખંધા અને મેલા હશે ? અને પોતાના જ રાજતંત્રમાં પ્રજાને આવી કારમી આર્થિક મુત્સદ્દી અંગ્રેજોની ભારત - સલ્તનતનાં એ છલાં વર્ષો હતાં, છતાં ગુંગળામણ કેમ ભોગવવી પડતી હશે? અત્યારે આપણું રાજતંત્ર દેશના રાજતંત્રને કારોબાર તે એમના ઇશારા મુજબ જ ચાલતા પોતાની જ ખામીવાળી નીતિરીતિને કારણે, એવા વિષચક્રમાં અટવાઇ હતા અને છતાં આ દુષ્કાળની એ કેવળ નિષ્ક્રિય અને નિરાધાર ગયું છે કે આને સાચે જવાબ મળ ખૂબ મુશ્કેલ બની ગયો છે, પ્રેક્ષક જ બની રહી ! માનવી પોતે જ ઉઠીને માનવીનું કેટલું અક- અને આવી વણસતી પરિસ્થિતિને સુધારવાને કોઈ કારગત ઉપાય લ્યાણ કરી શકે એને એ દુકાળ એક કાળે દાખલું બની રહ્યો ! તે શોધ્યો જડતો નથી. આ ગેઝારા દુકાળની યાદ દેવડાવે એવી દુ:ખદ, ચિંતાજનક અને છતાં આ દુ:ખદ સ્થિતિનું કારણ ન જ શોધી શકાય એવું : અને ભયંકર સ્થિતિ આજે દેશમાં જીવનની પ્રાથમિકમાં પ્રાથમિક પણ નથી. એની વિગતેને બાજુએ રાખીને તાત્ત્વિક રીતે આ દેષનું જરૂરિયાત રૂપ અનાજ, ગોળ, તેલ, ખાંડ જેવી વસ્તુઓના, કૃષ્ણ મૂળ શોધી કાઢવું હોય તો એમ કહેવું જોઇએ કે આ બધી ખાનાપક્ષના અંધકારની જેમ, રોજેરોજ વધતા જતા ભાવને લીધે ખરાબી એ મુખ્યત્વે બિનઆવડત અને બદદાનતનું જ સર્જન છે! ઊભી થઇ છે. ઊગતા નવા દિવસના ભાવો, વીતી ગયેલા દિવસના સરકારીતંત્રમાં નાનાં - મેટાં બધાં જવાબદારીવાળાં સ્થાનેએ ‘યોગ્ય ભાવોને સારા કહેવરાવવાની પ્રતિજ્ઞા લઈને, જાણે નવું નવું વિકરાળ સ્થાને યોગ્ય માણસની નિયુકિત કરવાની કાર્યક્ષમતાની પાયાની વાત રૂપ ધારણ કરીને આવે છે! ગાંડો બનેલો ધણખૂટ જેમ કોઈને આપણા શાસકપક્ષે વિસારી મૂકી, અને લાયકાત કે બિનલાયનાચ્યો નથાત નથી એવી નિરંકુશતા અત્યારે તો આ ભાવોએ કાતને વિચાર કર્યા વગર, મોટે ભાગે દરેક સ્થાનને લાભ પોતાના ધારણ કરી છે. આમાં જેની આવક બાંધેલી છે, અને ભાવના વધા- માનેલ પક્ષના માણસને આપવાની વિઘાતક નીતિ સ્વીકારી. આનું રાની સાથે પોતાની આવકમાં વધારો કરવાની કોઈ આવડત કે એવું પરિણામ એ આવ્યું કે ગજ જેવા મોટા વહીવટસ્થાને વેંત જેવા કોઈ સાધન જેની પાસે નથી, એવા સામાન્ય અને ગરીબ માનવીની વામન માનવીઓ ગોઠવાઈ ગયા, અને દેશના વહીવટને એક જાતને સ્થિતિ શી થવાની છે, એ પોતાના જીવનનિર્વાહને કેવી રીતે ચાલુ લકવા લાગી ગયો! મેટાં મોટાં સ્થાનોએ આવી બિનઆવડતવાળી રાખવાનું છે, અને આ જીવલેણ આર્થિક ઝંઝાવાતની સામે કેવી વ્યકિતની નિમણુંક છેવટે બદદાનતને જ જન્માવે. પ્રજામાં પણ અર્થરીતે ટકી શક્યા છે, એ તાત્કાલિક વિચારણા માગી લે એવી લાલુપ સ્વાપરાયણ લોકોને કોઇ ટ ન હતું ત્યાં પણ બાબત છે -- મારી સમજ મુજબ દેશ સમક્ષ – દેશના રાજકર્તાઓ બદદાનતની બોલબાલા થઇ ગઇ. પરિણામે સ્વાર્થી સરકારી તંત્ર સમક્ષ - આ સૌથી મોટો ચિતાને પ્રશ્ન હોવો જોઈએ. અને સ્વાથી પ્રજાજને વચ્ચે એવે તે મેળ જામી ગયે, અને આપણા રાજકર્તાઓ આની ચિંતા નથી કરતા એમ તે કેમ એમનું બળ એવું તે વધી ગયું કે તેઓ ધારે તે કરવા-કરાવવાની કહેવાય? વર્તમાન પત્ર વાંચનારા સૌ કોઈ જાણે છે કે આ માટે કંઈ સ્થિતિમાં આવી ગયા! પ્રધાન અને પ્રજાના પ્રતિનિધિઓ ભલે કંઇ વિચારણા ચાલી રહી છે, કંઈ કંઈ મથામણી થઇ રહી છે એમ માનતા રહે કે રાજય અમારું ચાલે છે; પણ રાજયસંચાલનનાં Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખ જીવન ૬૪ સાર્યાં સત્તાસૂત્રો તો કોઇક બીજાઓના હાથમાં જઈ પડયાં છે, અને એ જેમ ચલાવે તેમ ચલાવવાનું રાજા અને પ્રજાને માટે જાણે અનિવાર્ય બની ગયું છે! ભાવવધારાને રોકવા માટે પ્રાદેશિક મુખ્ય પ્રધાનોની પરિષદ દિલ્હીમાં વડાપ્રધાન અને અન્ન-પુરવઠા પ્રધાનના સાન્નિધ્યમાં ત્રણ ત્રણ દિવસ માટે મળી ગઈ; એણે ઘણી ઘણી મથામણા કરવામાં કશી. મૂણા ન રાખી, પણ જો આ ભાવવધારો શા કારણે થઈ રહ્યો છે એનું સાચું કારણ શોધીને પ્રજાને એટલી પણ વાત પ્રતીતિકર રીતે સમજાવી શકાઈ હોત તા ગનીમત હતું. પણ એમાંથી એટલું પણ પારેણામ પેદા ન થયું! અત્યારે તે ભાવવધારાને રોકવાની સરકારી મેાવડીઓની બધી વાતા, આ ભવે પુણ્ય કરો, તેનું ફળ પરભવે મળશે, એવી અગમ્ય જ લાગે છે! અત્યારના અસાધારણ ભાવવધારાને માટે અનાજની એકદમ ઓછી થઇ ગયેલી પેદાશ અને રાતોરાતમાં વધી ગયેલી વપરાશ કે પરદેશથી કરવામાં આવતી અન્તની આયાત ઉપર એકદમ મૂક વામાં આવેલ કાપને સાચી રીતે જવાબદાર ગણાવી શકાય એમ નથી. જે કાંઈ છે તે બિનઆવડત અને બદદાનતનું જ દુષ્પરિણામ છે અને આ બિનઆવડત અને બદદાનતના પાતાળ કૂવામાંથી કેવી રીતે બહાર આવી શકાશે એ જ સમજાતું નથી, અને જયાં સામાન્ય માનવી ખાન-પાનની ચીજેના રોજરોજ વધતાં જતા ખર્ચને પહોંચીવળવાની ઉપાધિમાંથી જ ઊંચા આવી શકતા ન હોય ત્યાં વચ્ચે કે આવાસની તો વાત જ શી કરવી? મકાનોની તંગી અને વસ્ત્રોની મોંઘવારીની વાત તો વળી એથીય આગળ વધી જાય એવી વિટંબનાથી ભરેલી છે. પણ જયાં અન્નનાં જ સાંસાં પડયાં હોય ત્યાં બીજાની વાત જ શી કરવી? મને તે! સ્પષ્ટ લાગે છે કે અત્યારે દેશમાં અન્નના ભાવવધારાની જે કટોકટી ઊભી થઈ છે તે, બંગાળના પેલા ગોઝારા દુકાળની જેમ, કુદરતનિમિત નહીં પણ માનવનિર્મિત છે; અને એણે બાંધી આવકવાળા સામાન્ય માનવીના જીવનનિર્વાહ જોખમમાં મૂકી દીધા છે. પણ આ વિષમ પરિસ્થિતિએ આથી ય વધારે જોખમમાં મૂકી દીધી છે આપણા દેશની અખંડતાની ભાવનાને પોતાના પ્રદેશનું હિત સાચવવાની ભાવના સૌ કોઈને હોય એ સમજી શકાય એવી બાબત છે: પણ હિતરક્ષાના અચળા નીચે જયારે, બીજા પ્રદેશના ભાગે પણ, નરી સ્વાર્થસાધના જ કામ કરવા લાગે, પછી. દેશની એકતા, એકરૂપતા કે અખંડિતતાની રાષ્ટ્રીય ભાવના કેવી રીતે ટકી રહે? એક પ્રદેશ પોતાના સ્વાર્થને ખાતર કેટ્લાના આશ્રય લઈને અમુક વસ્તુઓમાં નાકાબંધીના આશ્રાય લે, તેા પછી બીજો પ્રદેશ એ દોષમાંથી ઉગરી શકે ખરો? અને તે પછી રાષ્ટ્રીય એકતાનું કોણ ધણીરણી ? તેથી, હું માનું છું કે, અત્યારના ભાવવધારામાં માનવીની કરામત જે કામ કરી રહી છે એનું સરવાળે બેવડું દુષ્પરિણામ આવ્યા વગર રહેવાનું નથી, એથી સામાન્ય માનવીના જીવનનિર્વાહ અને દેશની અખંડિતતાની ભાવના-એ બંને જોખમમાં મુકાઈ જવાનાં છે, મુકાઈ ગયાં છે. અન્ન, વસ્ત્ર કે જીવનની પ્રાથમિક જરૂરિયાતની તેમ જ બીજી પણ વસ્તુઓની હેરફેર ઉપર કોઇ પણ જાતનાં આંતરિક નિયંત્રણા લાદવા એ દેશને ખંડ ખંડ કરવાના ભૂતકાળના ઈતિહાસને આમંત્રણ આપવા જેવી મોટી ભૂલ છે. ખૂબ ખૂબ અનિવાર્ય બની જાય ત્યારે એકાદ નિયંત્રણ અમુક સમય પૂરતું દાખલ કરવામાં આવે એ સમજી શકાય એવી વાત છે. પણ દેશની એકતાને માટે બિનસાંપ્રદાયિક રાજયશાસનની નીતિની જેટલી જરૂર છે, એના કરતાં જરાય ઓછી જરૂર પ્રદેશ-પ્રદેશો વચ્ચે બિનનિયંત્રણની નીતિની નથી. આવું મુકત વાતાવરણ જ દેશની એકતાનું જતન કરી શકવાનું છે—એ વાત આપણે જેટલા વહેલા સમજીએ તેટલું સારું. ઝાઝું શું કહેવું? આ બધું કહીને હું શાસક પક્ષને એટલું જ કહેવા માગું છું કે સામાન્ય કે ગરીબ માનવીની મુસીબત વધે કે દેશની એકતા જોખમમાં મુકાય એવું એક પણ પગલું તમારા..--હાથે ન ભરાય એની પૂરી ખબરદારી રાખજો અને તમારા એકએક કામની સચ્ચાઈની કસોટી આ રીતે જ કરજો ! રતિલાલ દીપચંદ દેસાઈ પર્યુષણ વ્યાખ્યાનમાળા આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૩થી ૧૦ સપ્ટેમ્બર સુધીની યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ નક્કી થયે હવે પછી પ્રકટ કરવામાં આવશે. તા. ૧-૮-૪ અગ્રેજીના પ્રશ્ન ( ગતાંકથી ચાલુ) અંગ્રેજી માટે કેન્દ્ર આપેલી દોરવણી અંગ્રેજી માટેની આ હરીફાઈમાં ઉપલા થરના અધિકારીએ અને શ્રીમંતાની નાનકડી જમાત આમપ્રજાના હિતને નામે ઉત્તરોત્તર વધુ અંગ્રેજી માગતી થઈ છે. આ અંગે એક મેટો બનાવ ખાસ નોંધવા જેવા છે. પહેલાં સાત ધારણમાંથી લગભગ બધાં જ રાજ્ગ્યાએ અંગ્રેજી હટાવ્યા પછી એને ફરીથી દાખલ કરવાની રાજ્યો વચ્ચે જ્યારે ચડસાચડસી જામી, અને અંગ્રેજ અમલમાં અંગ્રેજી જે ધારણથી શીખવાતું હતું તેનાથી પણ નીચલા ધારણથી એની શરૂઆત કરવાનું કેટલાંક રાજ્યો વિચારવા મંડયાં ત્યારે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય પણ ચિંતામાં પડયું. આપણા દેશમાં વધુમાં વધુ અંગ્રેજીની જરૂર યુનિવર્સિટીમાં રહે છે એ હકીકતને આધારે તેણે યુનિવસિટી કક્ષાએ અંગ્રેજી શીખવતા અધ્યાપકોની એક શિબિર યોજી, આપણા દેશના બદલાયેલા સંજોગામાં યુનિવર્સિટીમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીએ અઠવાડિયાના ઓછામાં ઓછા કેટલા સયમ લેખે, કેટલાં વર્ષના અભ્યાસ કરેલા હોવા જોઈએ, અને એને અંતે એનું અંગ્રેજી શબ્દભંડોળ કેટલું હોવું જોઈએ તે અંગે બધી બાજુથી વિચાર કરી પોતાના નિષ્ણાત અભિપ્રાય આપવા એ શિબિરને તેણે સૂચવ્યું. આ અભ્યાસશિબિરે લાંબી વિચારણા બાદ એવી ભલામણ કરી કે, યુનિવર્સિટીમાં દાખલ થતાં પહેલાં અઠવાડિયાના ઓછામાં ઓછા છ સમય લેખે વિદ્યાથી એ અંગ્રેજીના છ વર્ષના અભ્યાસ કરેલા હોવા જોઈએ, અને ઓછામાં ઓછા બે હજાર શબ્દો જેટલું તેનું શબ્દભંડોળ હોવું જોઈએ. સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડે આ ભલામણનો એ જ સ્વરૂપમાં સ્વીકાર કરી . હાયર સેકન્ડરી માટેના અંગ્રેજીના અભ્યાસક્રમ તૈયાર કર્યો, અને તેને આધારે મુંબઈ રાજ્યે તેના વિદ્યાર્થીઓ માટે અઢી હજાર શબ્દભંડોળવાળા અઠવાડિયાના આઠ સમય લેખે સાતમી પછીના ચાર વર્ગ માટેના અભ્યાસક્રમ તૈયાર કરી અમલમાં મૂક્યો. પાછળથી આઠના નવ અને નવના બાર કરવામાં આવ્યા છે. આમ વર્ષ દરમ્યાન કામનાં ૩૦ અઠવાડિયાં લેખે ગણતાં સેન્ટ્રલ એડવાઈઝરી બાર્ડની ભલામણ અનુસાર વિદ્યાર્થીને ૧,૦૮૦ સમય મળે, જ્યારે આપણા રાજ્યમાં ૧,૪૪૦ સમય મળે છે. આ રીતે જોતાં આપણા રાજ્ય કેન્દ્રની ભલામણમાં જે નાના ફેરફાર કર્યો છે તે જે લાખો વિદ્યાર્થીઓ સાતમીથી આગળ ભણતા નથી તેમની સર્વાંગી કેળવણીની દ્રષ્ટિએ કેટલા બધા ઉચિત છે ! એક દલીલ એવી કરવામાં આવે છે કે સાત વર્ષમાં જે અભ્યાસ કરવાના હોય તે ચાર વર્ષમાં થઈ શકે નહિ. આ દલીલ પાછળ નથી કોઈ અનુભવ, નથી કોઈ શાસ્ત્રીય દ્રષ્ટિ. ભૂતકાળના અનુભવ જો કોઈ સાક્ષી પૂરતા હોય તો તે એમ બતાવે છે કે અગાઉ સાત ધારણ સુધી અંગ્રેજી ન ભણ્યા હોય એવા વિદ્યાર્થી એક વર્ષમાં અંગ્રેજીના ઘનિષ્ઠ અભ્યાસ કરી બીજા વિદ્યાર્થીઓની હરોળમાં આવી જતા અને અંગ્રેજીમાં તેમની સાથે સારી રીતે સ્પર્ધામાં ઊતરતા. બીજી એક દલીલ ૧૨ સમય વિરુદ્ધની છે. રોજ સરેરાશ બે સમય લેખે અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ કંટાળીને થાકી જાય છે એવા એ ફરિયાદના સાર છે. અગાઉ અંગ્રેજી જ્યારે પાંચમીથી શીખવાનું ત્યારે અઠવાડિયાના ૩૬ માંથી ૧૨-૧૩ જેટલા સમય અંગ્રેજીને પાંચમીથી ૧૧ મી સુધી અપાતા હતા. શૈક્ષણિક દ્રષ્ટિએ એ ઘણું વાંધાભરેલું હતું, છતાં એ વખતે વિદ્યાર્થીના કંટાળાની કે થાકની વાત આ બધા લોકો કરતા નહિ! ગુજરાતની નીતિ કેન્દ્ર નક્કી કરેલી નીતિ સાથે સુસંગત હ આમ આપણા રાજયે અંગ્રેજી અંગે અપનાવેલી નીતિ કેન્દ્રિય શિક્ષણમંત્રાલયે સૂચવેલી નીતિ સાથે સર્વાંશે સુસંગત છે. જેઓ Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૨૪ ગુજરાત રાજ્યે પાંચમીથી અંગ્રેજી શીખવવા માંડવું જોઈએ એમ માગે છે તેમની વાત જો સ્વીકારાય તે ગુજરાતનાં બાળકોને આજના લાભ ગુમાવવા ઉપરાંત હાનિ જ થવાની છે. – અંગ્રેજીની સાત ન્યાતાના પરિચયમાં આપણે નોંધ્યું છે તેમ, તો કરવું શું? આ પ્રશ્ન પુછાય એ સ્વાભાવિક છે, અને એને લોકોને પ્રતિતીકર જવાબ મળે એ લોકોનો અધિકાર છે. એના જવાબ એકલી સરકાર નહીં આપી શકે. સમગ્ર લોકમત આ પ્રશ્નના સાચા ઉકેલ તરફ વળવા જોઈએ. એમ થતાં લાકો જોઈ શકશે કે, પેાતાનાં બાળકો માટે જે તક તેમને જોઈએ છે તે અંગ્રેજીના અભ્યાસથી નહિ, પણ રાજ્યવહીવટની ભાષાના ફેરફારથી જ આવી શકે તેમ છે; અને અંગ્રેજી પાંચમીથી દાખલ કરાવવા માટે જે ઝનૂન દાખવવામાં આવે છે તેને રાજ્યવહીવટની ભાષામાં ફેરફાર કરાવવાની દિશામાં જો વાળવામાં આવે તા એમને જે જોઈએ છે તે તેઓ વધુ સરળતાથી અને વહેલું મેળવી શકશે.. હિન્દીને પણ કેન્દ્રની વહીવટી ભાષા તરત કરશે, ભારતની ચૌદ ભાષાઓને એક સાથે કેન્દ્રની પરીક્ષાની ભાષા બનાવતાં જે વિલંબ થાય તે દરમિયાન હિંદી જો વહીવટની ભાષા ન બને તાતે વિલંબ કેટલાં અનિષ્ટોના સર્જક બની શકે છે તે આપણે અંગ્રેજીને સ્થાને હિંદીને ૧૫ વર્ષમાં લાવવાની બંધા રણની કલમનાં કડવાં પરિણામા પરથી હજુ પણ સમજવું બાકી છે ? વળી આપણી ચાલીસ કરોડની વસતિમાંથી ભાષાકીય દષ્ટિને જે ભારતના સૌથી મોટો જનસમુદાય છે તે ૧૮ કરોડ હિંદીભાષી લોકો અને એ ભાષા જેમને સુગમ છે એવા દક્ષિણે તર ભારતના અન્યભાષાભાષી લોકો મળી ભારતની લગભગ ૩૦ કરોડની વસતિને જાહેર પરીક્ષાઓ અને રાજ્યવહીવટમાં અંગ્રેજી ઉપરાંત હિંદીને પણ સ્થાન મળતાં જે અનુકૂળતા મળે છે,તેનો ઈન્કાર કરવામાં કયો ન્યાય છે? દક્ષિણના લોકોને હિંદી કરતાં અંગ્રેજી વધુ અનુકૂળ હોય તો તે માટે તેમને પૂરી જોગવાઈ છે જ. એ જ પ્રમાણે ખુદ હિંદીભાષી લાકોમાંથી પણ જેમને હિંદી કરતાં અંગ્રેજી વધુ અનુકૂળ હોય તે એનો લાભ લઈ શકે છે. પણ એક અથવા બીજું કારણ આગળ ધરી અંગ્રેજી પણ ચાલુ રહેવા છતાં હિંદી કેન્દ્રની વહીવટી ભાષા તરીકે વપરાય એને પણ જે વિરોધ કરે છે તે આપણા વિશાળ દેશમાં ભયંકર ઝંઝાવાતને નોતરી રહ્યા છે, અને એમની જીદને દેશની એકતાને રૂડે નામે સહી લેવી એમાં આપણા રાષ્ટ્રનેતાએની કાં તા કમજોરી છે; કાં તો આપણી ભાષાઓની વહીવટીભાષા થવાની ક્ષમતામાં એમને શ્રાદ્ધા છે. આ બંને બાબત દેશ માટે આપત્તિરૂપ છે. એની સામે પ્રજામત સંગઠિત ન થઈ શકે તો જે સ્વરાજ આવ્યું છે તે કેવળ અંગ્રેજી જાણનાર ચાલીસ લાખના હિત માટેનું જ બની રહેશે, અને આપણી વસતિના બાકીના ૩૯ કરોડ ૬૦ લાખની સ્થિતિ એ ચાલીસ લાખની વેઠ ઉઠાવી કદમબેસી કરતા દિલતાની રહેશે. આમ વહેલામાં વહેલી તકે વહીવટી ભાષાના પ્રશ્નનું નિરાકરણ થવું જોઈએ અને અંગ્રેજી પાંચમી કે આઠમીના ઝઘડામાં શકિત અને સમયની બરબાદી કરવાને બદલે પ્રથમ પગલા તરીકે આપણે ત્યાં ગુજરાત રાજ્યના વહીવટ સંપૂર્ણપણે ગુજરાતીમાં ચાલે એવી પરિસ્થિતિ સર્જાય અને કેન્દ્રમાં વહેલામાં વહેલી તકે હિંદી રાજ વહીવટની ભાષા બને અને બધી જાહેર પરીક્ષાઓ આપણી ચૌદેય ભાષાઓમાં લેવાય એવા ગુજરાત રાજ્ય તરફથી અને ગુજરાતની જનતા તરફથી સતત આગ્રહ સેવાવા જોઈએ, એટલું જ નહિ પણ, બીજાં રાજ્યોનો પણ આ બાબતમાં આપણે સાથ મેળવવા જોઈએ. અમદાવાદ આચાર્ય સંઘ અને અંગ્રેજી ગુજરાત રાજ્યે અંગ્રેજી અંગે જે નીતિ અપનાવેલી છે તે ૫ ગાંધીજી જેવા રાષ્ટ્રવિધાયકની દોરવણી અનુસાર હોવા ઉપરાંત આજે એ નીતિના જે કેટલાક આચાર્યે વિરોધ કરી રહ્યા છે તેમાંના ઘણાને એ નીતિ શૈક્ષણિક દ્રષ્ટિએ આપણે માટે અનિવાર્ય અને આવશ્યક લાગી હતી, એનાં ઢગલાબંધ પ્રમાણા આપી શકાય તેમ છે. મુંબઈ રાજ્ય આચાર્ય સંઘે તેમ જ જુદા જુદા જિલ્લા અને શહેરોના આચાર્ય સંઘાએ એ નીતિને વખતે વખત આવકારી બિરદાવેલી છે. બીજાં રાજ્યોમાં જ્યારે અંગ્રેજી ફરીથી દાખલ થવું” શરૂ થયું અને મુંબઈ રાજ્યમાં પણ એવા ફેરફાર માટે આંદોલન શરૂ થયાં ત્યારે તેના અમદાવાદ આચાર્ય સંઘે જે ઉગ્ર પ્રતિકાર કરેલા તેમાં આ પ્રશ્નની શૈક્ષણિક દ્રષ્ટિએ ઝીણવટથી સમાલાચના થયેલી હોઈ આ પ્રસંગે યાદ કરવા જેવા છે. એ નિવેદન આચાર્યસંઘે નીમેલી સમિતિના અગિયાર સભ્યો જેમાં શ્રી ઠાકોરભાઈ ઠાકોર પણ હતા, તેમની સહીથી મુંબઈ સરકારને પણ મોકલવામાં આવ્યું હતું. એ નિવેદન મૂળ અંગ્રેજીમાં હાઈ તેમાંના અંગ્રેજીને લગતા ભાગનું ભાષાંતર ન કરતાં મૂળ શબ્દોમાં જ આપવું ઉચિત લેખી ત્રે ઉતાર્યું છે: The Association would like to record its support to the bold step taken by our Government in abolishing English from the middle school stage. In this respect the Association records with satisfaction that before our State Government thought of removing English from the middle school stage, this Association had, among its proposals for our educational reorganization, suggested the removal of English from the middle school stage on purely educational grounds. English had come to occupy an unnatural place in our scheme of studies. It has been accepted by all that it can now no longer maintain that place, but under one plea or the other, efforts are being made to undo what has been achieved by our State Government so far, and bring back English. આમ મુંબઈ રાજ્યે અંગ્રેજીને આઠમાથી શીખવવાની નીતિ અખત્યાર કરી તે પહેલાંના અમદાવાદના આચાર્ય એ નીતિના શૈક્ષણિક દ્રષ્ટિએ હિમાયતી હતા. અમદાવાદ આચાર્ય સંઘનું એ નિવેદન અંગ્રેજીના ઊતરી ગયેલા ધારણ અંગેના ઊહાપાહની ચર્ચા કરતાં જે મુદ્દો ટાંકે છે તે નોંધપાત્ર છે. એ જણાવે છે કે: It must be admitted that the standard has been. conspicuous by its absence from our educational institutions for well nigh two decades and the standard of English goes on deteriorating more and more from year to year not because English has been abolished from the lower standards, but because of several other reasons. The aim of teaching English therefore needs to be redefined, and it must be once for all conceded that English should be taught only for comprehension. If that aim be accepted the present educational structure of our State can very well serve that end. એ જ પ્રમાણે હિંદી અંગે પણ એ નિવેદનમાં આચાર્યોના અભિપ્રાય વ્યક્ત થયો છે, અને એમ કરતાં પહેલાં સાત ધારણને પ્રાથમિક કક્ષા (primary stage) તરીકે એમાં આળખવામાં આવ્યાં છે. એટલે પ્રાથમિક ધારણની સાત શ્રેણીની વાત ઉપજાવી કાઢેલી નહિ જ કહી શકાય. એ નિવેદનમાં જણાવ્યું છે કે, Till the end of primary education i.e. for seven standards a sound general education should be given to the pupil without encumbering him with a foreign language and by equipping him with a fairly. good command over Hindi. અપૂર્ણ ઝીણાભાઈ રતનજી દેસાઇ Page #150 -------------------------------------------------------------------------- ________________ “જવાહરને હું ✩ પ્રબુદ્ધ જીવન મારું રિપોર્ટ આપી ન શકા !”: ‘હવે હું કયાં જાઉં ?' ✩ પર ભીખ માંગે?” લોકો ગાંડાતૂર થઇ ગયા. આ રીતે રાયબરેલી અને પ્રતાપગઢ જિલ્લામાં ધાતીચંપલ પહેરી, ગામડે ગામડે કિસાન આંદોલનમાં પગપાળા નિકળ્યા હતા. એ દિવસેા યાદ આવતાં હૃદયમાં ઝણઝણાટી વ્યાપી રહે છે. પ્રભુ ફરી એક વાર એવી જ દેશભકિત અને સેવાભાવની ભાવના પેદા કરે. હોળીના પ્રસંગ *ગ્રેસમાં હું જ તેમનો એક એવા સાથી હતા જેને તેઓ બધાની વચ્ચે દમદાટી આપતા અને મારી પણ બે-ચાર કડવીમીઠી સાંભળી લેતા. મૂળ હકીકત તા એ હતી કે અમે બધા ગાંધીપરિવારના જ અંગરૂપ હતા. પર ંતુ તેઓ વિલાયતમાં ભણેલા અને હું મૂળ ગામડિયો. અમારામાંથી જેઓ ખુશામત કરી, તેમની પાસે કામ કઢાવતા તેમનું કામ તો થઇ જતું, પરંતુ મારી જાણ મુજબ જવાહરલાલના મનમાં એવાઓ માટે ધૂળ જેટલી પણ કિંમત નહોતી. તેઓ એવા લોકોને નીચ માણસા કહેતા. પંડિતજીને એક બીજી આદત પણ હતી. અગર તમે એમના કોઇ સાથી અથવા મિત્ર માટે બૂરુ બોલા તે, તમે ગમે એટલા સાચા કેમ નહીં હા, છતાં તેઓ જાણીજોઈને કહેતા “તમારા કરતાં હું તેમને વધારે સારી રીતે જાણું છું. તમારે આવી નકામી વાતે નહીં કરવી જોઈએ.” મારી સાથે નાની મોટી દરેક બાબતની ચર્ચા થતી, કેમકે તેઓ મને ‘બેવકૂફ’ માનતા હતા, અને બેવકૂ ફો માટે ભાગે પ્રમાણિક હોય છે! [ભારતના ભૂતપૂર્વ નાયબ સંરક્ષણપ્રધાન અને હાલના પુનવસવાટ ખાતાના પ્રધાન શ્રી મહાવીર ત્યાગી જવાહરલાલ નહેરુના સમસ્ત રાજકીય જીવનના સાથી છે. ભારતમાં પોતાની પ્રતિષ્ઠાનો— પદની-વિચાર કર્યા વગર જે ઠીક લાગેતે સ્પષ્ટ રીતે કહી દેનારી જે સેવાભાવી વ્યકિતઓ છે તેમાં શ્રી ત્યાગી અગ્રગણ્ય છે. પાતાના વહાલસોયા મિત્રના અવસાનથી પોતાને કેટલા આઘાત લાગ્યો છે તેનું હૃદયદ્રાવક વર્ણન કરતા લેખ તેમણે શ્રી અંબાલાલ મ. બિસ્કિટવાળા ઉપર મોકલ્યા હતા. એમાં જવાહરલાલ સાથેના મજાકભર્યા પ્રસંગાનાં સંસ્મરણા રજૂ થયાં છે. તેમણે કરેલા અનુવાદ તા. ૧૫-૭-૬૪ના ‘જન્મભૂમિ' માં પ્રગટ થયો હતેા. તે અહિંસાભાસ ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી] ઈશ્વર સર્વવ્યાપી છે એવી દરેકને શ્રદ્ધા છે, પરંતુ તેના અનુભવ કોઈકને જ થાય છે: મારા ૪૪ વર્ષ જૂના સાથી અને નેતાના મૃત્યુ સમયે મને જીવનમાં પહેલી વાર જ “સર્વવ્યાપી’નો વાસ્તવિક અર્થ શો છે તે સમજાયું. અગ્નિ-સંસ્કાર કર્યાને આજે ઘણા દિવસ થયા, અસ્થિ તેમ જ રાખ એકત્ર કરી ઘરે લાવ્યા. પરંતુ અંતરના ઊંડાણમાં તે હસતા, સૌજન્યભર્યો અને ઉત્સાહી ચહેરો, સીના ઉપર ગુલાબ લગાવી, એવા સમાયો છે કે સહેજે ભૂલાતો નથી. જયારે કોઇ સમસ્યા સામે આવે છે ત્યારે હ ંમેશની ટેવ મુજબ જવાહરલાલને ટેલિફોન કરવા કે ચિઠ્ઠી લખવા માંડું છું અને તરત જ જાગૃત મન કહે છે. પાગલ જૈમ માના મન પર બાળક છવાઈ જાય છે તેમ જવાહરલાલ પણ તેમના સાથીઓના મન પર છવાઇ ગયા છે. દેહ તે વિલીન થઇ ગયો, પરંતુ તેમની પ્રતિમા તો અમારા દિલમાં ઘર કરી બેઠી છે અને જયાં સુધી હ્રદય જીવંત છે ત્યાં સુધી જવાહરલાલ અસર છે. પરંતુ તેમના મૃત્યુના સમાચારથી જેટલે આંચકો લાગ્યો તેનાથી કઈક વધુ ગ્લાનિ તેમના અગ્નિ-સંસ્કાર વિધિ પતાવી પાછા વળતાં થઇ. વળી સંગમમાં અસ્થિવિસર્જન કર્યા પછી તેથી પણ વધુ. જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ તેમ મારું દુ:ખ ઓછું થવાને બદલે વધતું જાય છે. પાવર હાઉસ મહાત્માજીએ આ નિસ્તેજ ભારતની સેવા માટે હજારો લાખો વ્યકિતઓને પ્રેરણા આપી આઝાદી મેળવી અને જેમ દિવાળીમાં ઝગમગતી દીપમાળા સજાવવામાં આવે છે, તેમ બાપુએ ભારતના ખૂણે ખૂણે પાતાના શિષ્યોને રખેવાળી સાંપી હતી. દિવાળીના વિદ્યુ ત્ ગાળાની જેમ અમે ચમકી રહ્યા હતા, ત્યાં જ જવાહરલાલના અવસાનથી અમે જયાંથી પ્રકાશ મેળવીએ છીએ, તે અમારું પાવર હાઉસ ધરાશાયી થઇ ગયું અને બધા બલ્બ ઓલવાઈ ગયા. પરંતુ આ બલ્બ ફ્યુઝ નહાતા થયા એટલે તરત શ્રી લાલબહાદુર શાસ્ત્રીને પ્રકાશપ્રાપ્તિનું સ્થાન બનાવી બલ્બ ચમકવા લાગ્યા. જો પ્રજાનો પૂરો સહકાર મળશે તો આશા છે કે અમારી ગયેલી તાકાત પુન: મેળવી, ખરા અંત:કરણથી ફરજ અદા કરીશું. н મને બરાબર યાદ છે. ખિલાફત આંદોલન દરમ્યાન જવાહરલાલ બિજનોર આવ્યા હતા. તે દિવસેામાં હું જિલ્લા કોંગ્રેસ કમિટિના મંત્રી હતા. કાર્યકરોની એક ટુક્ડી સાથે કૉંગ્રેસના મેમ્બર બનાવવા અને ટિળક સ્વરાજય ફંડ માટે ઉઘરાણું કરવા બજારમાં ગયા તે એક દુકાનની સામે જવાહરલાલે પેાતાનું પહેરણ ફેલાવી ભિખારીઓની જેમ ફાળા માગ્યો! લોકોએ રૂપિયાની ઝડી વર્ષાવી અને ચરણસ્પર્શ કરવા લાગ્યા. “માંતીલાલજીના છોકરો અમારી દુકાન તા. ૧-૮-૨૪ જ્યારે હું નાયબ સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે એક સમયે અમે કૉંગ્રેસ પાર્ટીના સભ્યો હોળી રમવા જવાહરલાલના ઘેર ગયા. હોળીના ઉત્સવ તો સ્નેહના ફુવારા ઉડાડવાના હોય છે. આ દિવસની કોઈ પણ ભૂલ માફ હોય છે. સૌ કોઈ જવાહરલાલને મેઢે લીલા, પીળા, લાલ રંગ લગાવી ભેટી રહ્યા હતા. પંડિત દંત પણ ત્યાં-ઊભા હતા. જ્યારે મારો વારો આવ્યો ત્યારે ગુલાલ લગાડી ભેટતી વખતે મેં જવાહરલાલને જોરથી ચુંબન કર્યું. પ્રાઈમ મિનિસ્ટરના ગાલાને ચુંબન કરવું શું કોઈ સહેલું કામ હતું? બધા ભાઠાં પડી ગયા, પણ જવાહરલાલ તેમની બચપણની ટેવ મુજબ રંગાયેલા ચહેરાને રૂમાલથી સાફ કરતાં બાલ્યા: “આ શું નાલાયકી છે? માં ગંદુ કરી નાખ્યું.” મે કહ્યું: “માફ કરજો, કાશ્મીરી ગાલ હિંદુસ્તાનભરમાં આ જ કામ માટે આવે છે!” સૌએ હોળી છે એમ કહીં મજાક ઉડાવી. એવા હતા એ લાલ લાલ ગાલ. તેઓ ખોટો ગુસ્સો તા કરતા, પરતુ ચૂમી કરનારાઓને તો ઘણા હેતથી પોતાની બાજુમાં બેસાડતા. ‘ચારેલી પેન આજે હું એ જ પેનથી લખી રહ્યો છું, જે મે જવાહરલાલના ખીસ્સામાંથી ચારી હતી. તેમની નબળાઈ ઘણી વધી ગઈ હતી, તેથી કાગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક તેમના નિવાસસ્થાને બોલાવી હતી. તેમનો ચહેરો જોઇ સૌ કોઈ ઢીલા પડી ગયા હતા. મને એવું લાગ્યું કે અમને મૌન જોઇ તેમના દિલ પર ખરાબ અસર પડશે. આમ વિચારી હું ત્યાંથી ઊઠી, તેમની બાજુની ખુરસી પર બેઠો, તેઓ બેઠેલા દાસ્તાના ઉતરેલા ચહેરા જોઇ રહ્યા હતા, ત્યાં મેં હાથ લંબાવી તેમના ખીસ્સામાં જે સુંદર બૉલપેન હતી. તે તફડાવી મારા ખીસ્સામાં મૂકી દીધી. તેમણે હસતાં હસતાં કહ્યું: “આ શું?” મેં કહ્યું: “ખીસાકાતરુની વિદ્યાનો પ્રયોગ કરી રહ્યો છું.” તેમણે કહ્યું: “તમે આ વિદ્યામાં પણ યોગ્યતા મેળવવાના નથી. ખીસ્સું એવી રીતે કાપવું જોઇએ કે કોઈને ખબર પડે નહિ. તમે તો ધાડ પાડવાને યોગ્ય છે.” મેં કહ્યું : પાર્ટીની સલાહ છે કે તમારે વધારે કામ કરવું નહિ. પરંતુ જયાં સુધી આલમ તમારા હાથમાં છે ત્યાં સુધી તમને આરામ Page #151 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૬૪ પ્રબુદ્ધ જીવન મળવાને જ નથી, માટે જેનું ખીસું તેની ક્લમ !” વાગે પ્રાઈમ મિનિસ્ટરના ઘરે પહોંચ્યા તો તેમણે અર્ધાક કલાક કાશ્મીર તેઓ બોલ્યા: “સારું ભાઈ, ઝઘડો શા માટે? લઈ લો.” વગેરે વિષયો પર વાત કરી કહ્યું: “હા, મારે તમારી સાથે ખાસ પેન હાથમાં લઈ, તપાસીને મેં કહ્યું: “શરમ નથી આવતી? છા વાત તો એ કરવાની હતી કે પૂર્વ બંગાળના નિરાશ્રિતોની સમસ્યા તે ભારતના વડા પ્રધાન અને ચાર આનાવાળી ક્લમ?” (પેન જર્મનીની ઘણી વિકટ બનતી જાય છે. હવે તમે પ્રધાનમંડળમાં આવી તે વિલ્સન રજિસ્ટર્ડ હતી.). તે બોલ્યા: “કેંગ્રેસના સભ્યો પણ ચાર બાબત હાથમાં લો” આનીવાળા જ કહેવાય છે ને?” પ્રધાનમંડળમાંથી છૂટા થયા ને ૭ વર્ષનાં વહાણાં વાઇ ચૂકયાં ઘડિયાળ ભેટ આપી. હતાં, છતાં દિલની બુઝાયેલી આગ ભભૂકી ઊઠી. દોસ્તોને હું કહેતો હું રેવન્યુ ફંડ એક્સપેંડીચર મીનીસ્ટર હતા ત્યારે ખાતાના કે પ્રધાનપદ ભોગવવાની મને કોઈ ઈચ્છા નથી. મેં બેધડક મારા કોઈને કોઈ ખર્ચને મંજૂર કરવામાં મતભેદ પડે તો ઘણી વાર કેબી- પૌત્રની જ વાત પંડિતજીને કહી સંભળાવી. તેઓ ખૂબ હસ્યા અને નેટમાં જવું પડતું. એક દિવસ હું ત્રણ મિનિટ મોડો પહોંચ્યો ત્યારે કહ્યું: “ઉમાના છોકરાએ આમ કહ્યું તે તું મારી વાત માનીશ કે જવાહરલાલે મને ઉધડો લીધો: “પ્રધાન થઈને સમય-મર્યાદા જાળવતા છોકરાની?” અમે આપસની વાતચીતમાં એક બીજાને તું - તાં - થી નથી?” મેં કહ્યું: “તમારા ગૃહપ્રધાન ડે. કાજુને પૂછો કે શા માટે ? બોલાવતા. મેં કહ્યું: “જવાહરલાલજી, બિમારીને લીધે તમારું મગજ લોકસભામાં આવતાં મારા ખીસ્સામાંથી ઘડિયાળ તફડાવી તેમણે નબળું તો નથી પડી ગયું ને? પાર્ટીનું કામ સારી રીતે બજાવી પિતાના ખીરસામાં મૂકી દીધી હતી. હું ઘડિયાળ વગરને થઈ રહ્યો છું. શું તમારું પ્રધાનમંડળ પાર્ટીથી પણ વધારે અગત્યનું છે? ગયો હોવાથી સમયનું ભાન શી રીતે રાખું?” તેમણે કહ્યું: “સારું, લેકે મને કહેશે?” હું તમને ઘડિયાળ અપાવીશ.” . લોકો શું કહેશે? બે મહિના પસાર થઇ ગયા, પણ ઘડિયાળ મળી નહીં. એક , તેમણે કહ્યું: “શું કહેશે? લોકો કહેશે કે આ ભાઈ ખૂબે બડાઈ દિવસ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રસાદે રાષ્ટ્રપતિ ભવનમાં કોઇ સમારંભના હાંકતા હતા, પણ કસોટીને સમય આવ્યો ત્યારે બાયલાની માફક અવસર પર ચાપાણી રાખ્યાં હતાં. ભીડ ઘણી હતી. મેં જલાહરલાલ ભાગી ગયા!” મેં કહ્યું: “લેક તમને એમ પણ કહેશે કે ખૂબ બડાઈ હાથ પકડી કહ્યું કે, “જરા રાજેન્દ્રબાબુ પાસે ચાલો.” તેમને સામે હાંકતો હતો તેથી પ્રધાન બનાવી માં બંધ કરી દીધું !” ઊભા રાખી હું બોલ્યા: “રાષ્ટ્રપતિજી, એક દાવો છે: મહાવીર તેઓ બોલ્યા: “એ પણ ખર! પરંતુ કેટલાક એમ પણ કહેશે કે, ત્યાગી વિરૂદ્ધ જવાહરલાલ નહેરુ, તે પંડિત મોતીલાલ નહેરુના સુપુત્ર, જ, જવાહરલાલ કેટલા વિશાળ હૃદયના છે કે પોતાની ટીકા જેઓ આપની અદાલતમાં હાજર છે.” જવાહરલાલ બાલ્યા: “ખટલે કરનાર માટે પણ જગ્યા રાખે છે!” ચાલે તે પહેલાં આપસમાં સમજ તી નહીં થઇ શકે?” મેં કહ્યું: ‘નહિ, મારો દા એ છે કે આ સાહેબના હામ - મિનિસ્ટર એક કાશ્મીરી મેં કહ્યું: “તલ્લાક થઇ ગયા પછી પણ મિયાંબીબી શાદી કરી શકે?” પંડિતજી બોલ્યા: “ ચાલચલગત સારી ન હોય તેમ તેમ પણ સજજન છે, જેમણે ભરી પાર્લામેન્ટમાં મારા ખીસ્સામાંથી ઘડિયાળ કાઢી લીધી છે. એક દિવસ મને પ્રધાનમંડળે પહોંચતાં મોડું થયું તો બીજા કરી શકે!” મેં કહ્યું: “તે પછી બન્ને ખરાબ ચાલચલગતના થયા કાશ્મીરી વડા પ્રધાને ઘડિયાળ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ખરુ ને?” જવાહરલાલ બોલ્યા, “બેવક ફીભરી વાત કરશો તો ફરીથી - આજે બે મહિના વીતી ગયા છતાં મને ઘડિયાળ મળી નથી.” સાંભળવી પડશે.” જવાહરલાલે રાષ્ટ્રપતિ સમક્ષ ગરદન ઝુકાવી કહ્યું: ‘આઇ પ્લીડ ' કહ્યું: “હવે ઠેકાણે આવ્યા, આજથી ૪૨ વર્ષ પહેલાં ૧૯૨૨ ગીલ્ટી.” માં લખનૌ જેલની ૬ નંબરની બરકમાં તમે અમને ફ્રેંચ શીખવતા રાજેન્દ્ર બાબુએ હસીને કહ્યું: “હવે તમને ડીકી મળી ગઈ છે.’ હતા. અમે તમને ક્લાસટીચર કહ્યા કરતા. એક વાર વારંવાર બતા વવા છતાં મારાથી એક શબ્દને ઉચ્ચાર બરાબર થઈ શક્યો નહીં. અગર ઘડિયાળ નહિ મળે તે બજવણી કરી શકે છે.” આથી તમે મને ‘ડમ - ફ લ’ કહ્યો. પછી ૧૯૨૪ સુધી તમે સૌને પ્રખર યાદશકિત ‘તમે બધા બુધ્ધછો” એમ કહ્યા કરતા. પછી અચાનક બુદ્ધ, કહેવાનું વળતે દિવસે જવાહરલાલે મને બોલાવી એક ઘડિયાળ કાઢી બંધ કરી બેવકૂફ, નાલાયક, અનમેનરલ, વગેરે કહેવા માંડયું. જ્યારે મારા હાથમાં મૂકી અને કહ્યું: “જાણો છો! આ કોની છે? તમારો નાયબ ડિફેન્સ મિનિસ્ટર હતો ત્યારે પણ તમે મને બેવકૂફ, પેલી ભૂતડીએ મને ભેટ આપી હતી: ” મેં કહ્યું: “ભતડી નાલાયક કહેતા હતા. હવે પ્રધાનમંડળમાંથી કાઢતાં જ ત્યાગીજી અને કાં ?” પંડિતજી બોલ્યા : “ભારી ગયા! એકવાર પ્રાતીય કેંગ્રેસ મિસ્ટર ત્યાગી થઇ ગયો. જવાહરલાલજી! હવે તે તમે મને આપ કમિટીની કાર્યવાહીમાં તમે મને કહ્યું કે મારે માથે ભૂતડી સવાર કહી બેલા છે. મારો તમારો સંબંધ જ બદલાઇ ગયો છે! હવે થઇ છે.?” ૨૦-૨૫ વર્ષની જુની નાની સરખી વાત તેમને હજુય હું તમારી કેબીનેટમાં કેવી રીતે આવું?” યાદ હતી. મૂળ વાત આમ હતી. તે દિવસોમાં શ્રી બેકાશેક પંડિતજી હસતાં હસતાં બોલ્યા: “તે શું તમને બેવકૂફ કહેવડાવવું ચીનના નેતા હતા. ચીનની ક્રાન્તિમાં તેમણે અગત્યનો ભાગ પસંદ હતું?” મેં કહ્યું: “હા, તેમાં મને મહોબ્બત અને પ્યારની ભજવ્યું હતું. અમે પણ ભારતની રાષ્ટ્રીય આઝાદીના સંગ્રામમાં ગંધ આવે છે.” ખૂબ હસ્યા. પછી તેમની મસ્ત આંખ મારી આંખોમાં મગ્ન હતા. આ દરમ્યાન મેડમ બેકાશેક ભારત આવ્યા અને અમે તેનું ખૂબ સ્વાગત કર્યું. તે દિવસે પ્રાંતીય કેંગ્રેસ સમિતિની કાર્યવાહીમાં પરોવતાં હેતથી બોલ્યા: “ભાઈ, મેં બેવકૂફ કહેવું એટલા માટે બંધ પં. જવાહરલે અર્ધો કલાક સુધી મેડમ બેકાલ્શક વિશે વાત કહ્યું કે સાચા દિલથી કરેલી મજાક પણ ઘણાને કડવી લાગે છે. કાણાને સંભળાવી. હું સમિતિને મંત્રી હતા. બીજી પણ કેટલીક કાણા નહીં કહેવું જોઈએ.” સમસ્યાઓ પર વિચાર કરવાનો હતો. આથી મને ગુસ્સો આવી ગયો. - પછી શું? પછી તે મુશાયરા જેવી મઝા આવી. બન્ને હાસ્યમાં મેં રોષ દબાવીને કહ્યું: “હજી બીજી ઘણી બાબતે વિચારવાની છે. એવા તલ્લીન થઈ ગયા કે બધી ફરિયાદો દૂર ઠેલાઈ ગઈ! દસ આ મેડમ બે કાશેક ભૂતડીની માફક તમારે માથે ચડી બેઠી કે શું? એની જ દિવસ સુધી વાટાઘાટો ચાલતી રહી. છેવટે ૧૬મી એપ્રિલે પ્રધાનવાતેમાં બધે વખત બરબાદ કર્યો!” પંતજી, બાલકૃષ્ણ શર્મા, આચાર્ય પદાના સોગંદ લેવડાવ્યા. પણ મને શું ખબર કે આ પ્રધાનપદું મને નરેન્દ્રદેવ અને ટંડનજી વગેરે ખડખડાટ હસી પડયા. જવાહરલાલ વારસામાં મળવાનું છે. પણ ભેઠા પડી હસી પડયા હતા. હવે હું કયાં જાઉં? ઘડિયાળ લેતાં મેં કહ્યું કે “આ મેડમ બેકાશેક તમારા મનથી ઊતરી ગઈ તો તેની ઘડિયાળ મારા ભાગે આવી.” ઘડિયાળ પણ બધાને ફરી વસાવવાનું કાર્ય મને સુપરત કરી પોતે ચાલતા થયા. છેલ્લે જયારે મારા શહેર દહેરાદૂન ખાતે જવા તેરવાના ઘણી કિંમતી છે. હજ ય મેં બરાબર સાચવી રાખી છે. થયા ત્યારે હું મારો કલકત્તાને કાર્યક્રમ મુલતવી રાખી તેમની ટેલીફોન આવ્યો સાથે દહેરાદૂન જવા તૈયાર થયો. પણ તેમણે મને ફરીથી બેવકૂફ . પંડિતજીના અંતકાળના સવા મહિના પહેલાં એક ટેલિફોન આવ્યો કહ્યો. મને સૂચના આપી કે કલકત્તા જઈ નિરાશ્રિતેની સાથે સાથે કે આજે સાંજે પાંચ વાગે પ્રાઈમ મિનિસ્ટર તમને મળવા માગે છે. મુસલમાન લોકો ઉપર પણ નજર રાખી, પાછા ફરી મારે તેમને અગિયાર વર્ષની ઉંમરના મારા પૌત્ર અનિલકુમારે કહ્યું: “પપ્પા, તમને બધા રીંપર્ટ આપવો. પ્રધાનપદું અાપે તે ના લેતા,” “મે કહ્યું: “કેમ ન લઉં?” અનિલ કહે: “જયારે બધા લોકોએ કામરાજ પ્લાનમાં પ્રધાનપદો છોડી દીધાં દહેરાદૂનથી તેઓ પાછા તે આવ્યા, પણ દિવસ શરૂ થાય તે તો તમારે માટે તે લેવું ઠીક નહિ ગણાય.” પહેલાં જ બેહોશ બની ગયા. તેમને રિપોર્ટ ન આપી શકો! હવે | મારા પૌત્રની આવી સમજ પર મને ખૂબ આનંદ થયો. પાંચ હું કયાં જાઉં? મૂળ હિંદી: શ્રી મહાવીર ત્યાગી Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧-૮-૬૪ , I પ્ર કી નોંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ભાવનગરની પસંદગી કેન્દ્રો આવશે, દક્ષિણ ગુજરાતના ફાળે ૧૩ કૅલેજો, ૭,૦૦૦ વિદ્યાગુજરાત યુનિવર્સિટી કચ્છ, સૌરાષ્ટ્રની બધી કૅલેજોને અને ર્થીઓ અને ૨૦ અનુસ્નાતકો કેન્દ્રો આવશે, અને સૌરાષ્ટ્ર યુનિગુજરાતની કેટલીક કોલેજોને આવરી લે છે અને તેમાં અપાતા વસિટીના ફાળે ૨૭ કૅલેજે, ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧૪ અનુ* શિક્ષણ તથા પરીક્ષાઓનું નિયત અભ્યાસક્રમ દ્વારા કેટલાંક વર્ષથી સ્નાતક કેન્દ્રો આવશે. આ રીતે ગુજરાત યુનિવર્સિટીને કેટલાક નિયમન કરે છે. આ ઉપરાંત વડોદરા ખાતે તેમ જ આણંદ બોજો ઓછો થશે.” ' ખાતે પણ એક એક યુનિવર્સિટી. સ્થપાયેલી છે અને પિતાના આ પ્રમાણેની ભલામણવાળા સમિતિનો અહેવાલ ગુજરાત સીમિત કાર્યને સંભાળી રહેલ છે. સમય જતાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અનુમોદન સાથે ગુજરાત સરકાર ઉપર રવાના કરવામાં - તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે એક એક અલગ યુનિવર્સિટી ઊભી કર- . આવ્યો અને ગુજરાત સરકારે આ અહેવાલની ભલામણોને સ્વીકાર વાની માગણી થઈ. આ માંગણીને સ્વીકાર કરીને પ્રત્યેક યુનિવર્સિટીના કર્યો અને તે અનુસાર દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી સૂરતમાં મથક અંગે તેમ જ તેના સ્વરૂપ તથા કાર્ય અંગે રીપોર્ટ કરવા માટે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં સ્થાપવાનો નિર્ણય જાહેર ગુજરાત રાજય તરફથી ગુજરાત યુનિવર્સિટીના વાઈસચેન્સેલર શ્રી લાલ કર્યો છે. આ નિર્ણયને અમલી બનાવવા માટે પ્રત્યેક યુનિવર્સિટીએ ' ' ભાઈ આર. દેસાઈ પ્રમુખ અને શ્રી ડોલરરાય માંકડ, શ્રી ઉમાશંકર ૨૦ લાખ ઊભા કરવા પડશે અને ૮૦ લાખ સરકાર તથા જોષી, શ્રી ચંદ્રવદન શાહ, ઙ. રમણલાલ દેસાઈ, શ્રી ઘનશ્યામ ઓઝા, યુનિવર્સિટી ગ્રાન્ટ પંચ પાસેથી મેળવવામાં આવશે. અહિં જણાવતાં શ્રી ડાહ્યાભાઈ પટેલ, શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી ટી. એ. દેસાઈ, આનંદ થાય છે કે ભાવનગર ખાતે ઉભી થનાર યુનિવર્સિટી માટે તથા શ્રી વાય. જી. નાયક, એમ દશ સભ્યોની એક સમિતિ નીમવામાં આજ સુધીમાં આશરે ૧૫ લાખનાં વચને મળી ચૂકયાં છે. આવી. આ સમિતિએ તેને અંગે એક પ્રશ્નાવલિ તૈયાર કરી અને આમ સૌરાષ્ટ્રમાં અલગ યુનિવર્સિટી ઊભી થવાની શક્યતા ઊભી પ્રસ્તુત પ્રદેશમાં વસતી અને ઉચ્ચ શિક્ષણમાં રસ ધરાવતી અનેક થતાં, આપણે આશા રાખીએ કે, સૌ કોઈ સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ વ્યકિતઓ ઉપર મેક્લીને જવાબ મેળવવા પ્રયત્ન કર્યો હતો અને આનંદ થવો જોઈએ અને તેને સત્ત્વર મૂર્ત સ્વરૂપ આપવા માટે જરૂરી અગત્યના સ્થળોએ જઈને અગત્યની વ્યકિતઓ સાથે આ અંગે ભંડોળ એકઠું કરી આપવા માટે તેમણે ખૂબ ઉત્સાહ દાખવવો જોઈએ, ચર્ચા-વિચારણા કરી હતી. અને ત્યાર બાદ અંદર અંદર દીર્ધ વિચા પણ કમનસીબે ભાવનગર યુનિવર્સિટીનું મથક બનાવવાના નિર્ણયની રણાં કરીને થોડા સમય પહેલાં એક રીપોર્ટ ગુજરાત સરકાર સમક્ષ તે જાહેરાત થવા સાથે બાકીના સૌરાષ્ટ્ર વિભાગમાં ભાવનગર સામે વિરોધને સમિતિએ રજુ કર્યો હતો અને તેમાં દક્ષિણ ગુજરાત માટે સૂરત વાવંટોળ ઉભા થયા છે અને તરેહતરેહનાં આંદોલન ગતિમાન થયાં તે પહેલાંથી નક્કી જ હતું. પણ સૌરાષ્ટ્ર માટે ભાવનગરને પસંદ છે. કોઈ એમ કહી શકે એમ છે જ નહિ કે યુનિવર્સિટીનું મથક કર્યાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ભાવનગર ઉપરાંત, નક્કી કરવાની જે સમિતિને જવાબદારી સોંપવામાં આવી હતી તે રાજકોટ, જામનગર, ગોંડલ, જૂનાગઢ, ધ્રાંગધ્રા, તેમ જ વાંકાનેરને ' સમિતિ ભાવનગર અંગે કોઈ વિશેષ પક્ષપાત ધરાવતા સભ્યોની યુનિવર્સિટીના મથક તરીકે પસંદ કરવાનાં સૂચને થયાં હતાં અને બનેલી હતી. આ સમિતિ સમક્ષ ભિન્ન ભિન્ન સ્થળનાં આગેતેમાંથી ભાવનગર શા માટે પસંદ કરવામાં આવ્યું છે તે સંબંધે વાને એ જયારે યુનિવર્સિટીના મથકની પસંદગી અંગે જા બાનીઓ સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ, જૂનાગઢ, આપી ત્યારે એ ગૃહિત હતું કે સૌ કોઈ જવાબદાર વ્યકિતઓને જામનગર અને ભાવનગર–આ ચારેય વિસ્તારો ઉચ્ચ શિક્ષણની સાંભળીને સમિતિ જે કાંઈ નિર્ણય આપે તે આ બધા આગેવાનોને સુવિધાની દષ્ટિએ સારી રીતે ખીલ્યાં છે. કોઈમાં વિદ્યાશાખા વધારે બધી રીતે બંધનકર્તા લેખાશે. લોકશાહીની આ સાદી સીધી પ્રક્રિયા છે તે કોઈમાં કલેજો વધારે છે. એકંદરે એમ કહી શકાય કે, ઉપરનાં અને પરંપરા છે. આમ છતાં આશ્ચર્યજનક તેમ જ ખેદજનક છે કે ચાર શહેર-જિલ્લા ઉચ્ચ શિક્ષણની સારી સુવિધા પૂરી પાડે છે. આ જ આગેવાનો ભાવનગર વિરૂદ્ધના પ્રતિકૂળ આંદોલનના સૂત્રપરંતુ આ બાબતમાં ઉપર જણાવેલી સુવિધાઓ ઉપરાંત એક બીજી ધાર બની બેઠા છે. મૂળમાં માંગણી તો એ હતી કે કોઈ પણ સ્થળે પૂરક સુવિધાને વિચાર કરવાનું સમિતિને જરૂરી લાગ્યું છે અને તે છે સૌરાષ્ટ્રમાં એક અલગ સ્વતંત્ર યુનિવર્સિટી ઉભી થવી જોઈએ. સાંસ્કૃતિક અને શૈક્ષણિક પરંપરા અને તજજન્ય વાતાવરણને લગતી હવે જયારે યુનિવર્સિટીની માગણીને સ્વીકાર થયો અને ભાવનગરની સુવિધા. યુનિવર્સિટીના મથકને વિચાર કરવામાં શિક્ષણસંસ્થાને પસંદગી કરવામાં આવી ત્યારે ગમે ત્યાં પણ ભાવનગર તે નહિ જેપિષક વાતાવરણની સુવિધા સમિતિને વધારે મહત્ત્વની લાગે છે આવો સંગદ્વિત વિરોધી સૂર ઊભું કરવામાં આવે એ ખરેખર અને તે સુવિધા ભાવનગરમાં વધારે હોવાનું સમિતિને જણાયું છે. ખૂબ દુ:ખદ છે. જેમ ભાવનગરને બદલે રાજકોટ કે ભાવનગર સિવાયનાં અન્ય સ્થળામાં સાંસ્કૃતિક ભૂમિકા અણવિકસિત જામનગર પસંદ કરવામાં આવ્યું હોત તે ભાવનગરે તેને છે એમ અમે કહી શકીએ નહિ, પણ જ્યારે સમગ્રપણે તુલનાત્મક સ્વીકાર કરવો જ જોઈતું હતું. આવી જ રીતે યોગ્ય વિધિરીતે વિચાર કરીને નિર્ણય કરવાનો પ્રશ્ન આવે છે ત્યારે અમારે વિધાનપૂર્વક લોકશાહીની સ્વીકૃત પ્રક્રિયા અનુસાર સૌ કોઈને પૂછી કહેવું જોઈએ કે ભાવનગરના પક્ષે પલ્લું સ્પષ્ટ રીતે વધારે નમનું સમજીને અને ગુણદોષ તથા લાભાલાભને સમગ્રપણે વિચાર અમને લાગે છે અને તેથી ઉચ્ચ શિક્ષણની પ્રવર્તમાન તેમ જ શૈક્ષ કરીને ભાવનગર ઉપર ગુજરાત યુનિવર્સિટીની તેમ જ ગુજરાત. ણિક અને સાંસ્કૃતિક પરંપરાની દષ્ટિએ વિચારતાં અમે ભલામણ સરકારની પસંદગી ઉતારી છે તો તેને બધી રીતે ટેકો આપવાની ' કરીએ છીએ કે સૌરાષ્ટ્ર વિસ્તારની નવી યુનિવર્સિટી મથક તરીકે સર્વ સૌરાષ્ટ્રવાસીઓની ફરજ છે અને ગુજરાત સરકારે પણ આવા ભાવનગર જ પસંદ કરવું જોઈએ. ' વિરોધી વાવંટોળથી ક્ષુબ્ધ ન બનતાં પોતે જાહેર કરેલા નિર્ણયને * “આ બંને યુનિવર્સિટીઓની કચેરીઓ ૧૯૬૫ના જાન્યુઆરીથી 'કામ કરતી થવી જોઈએ કે જેથી ૧૯૬૫ના જૂન માસથી બધી સજ્વર અમલી રૂપ આપવા માટે કટિબદ્ધ થવું જોઈએ. અહિં એ કૅલેજોનું કામ તેમ જ પરીક્ષાનું કામ સંભાળી શકાય એવી સ્પષ્ટ કરવું જરૂરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક તરીકે ભાવનગરની આશા આ સમિતિએ વ્યકત કરી છે. . પસંદગીને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા ભાવ, “આ બંને યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવતાં ગુજરાત યુનિ- " નગરના હોવા સાથે કોઈ સંબંધ જોડવો ન જ ઘટે, કારણ કે યુનિ વરિટીને ફાળે ૫૧ કૅલેજે, ૨૨૦૦૦ વિદ્યાર્થીઓ, ૨૨ અનુસ્નાતક વસિટી સમિતિએ જો રાજકોટ કે જામનગરનું નામ સૂચવ્યું હોત Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ તે તે નામ સ્વીકારવા સિવાય ગુજરાત સરકાર માટે કે તેના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા માટે બીજો કોઈ વિકલ્પ હતો. જ નહિ, હાઈ શકે નહિ. તા. ૧-૮-૨૪ કાળપ્રતિગામી આચાર્યથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે ! વિલેપારલેના જૈન શ્વે. મૂ. સંધના બે પ્રતિષ્ઠિત સભ્યો તરફથી મળેલ પત્ર નીચે આપવામાં આવે છે. આ પત્રમાં ચર્ચવામાં આવેલા વિષયને જૈન શ્વે. મૂ. પરંપરાથી અજ્ઞાત એવા વાચકો યથાર્થ રીતે સમજી શકે તે માટે બે ત્રણ બાબતોની સમજૂતી આપવાની જરૂર છે. એક તો સપનાની આવક એટલે શું? પર્યુષણ પર્વ દરમિયાન અપાતા વ્યાખ્યાનોમાં કલ્પસૂત્ર ઉપર જ મોટા ભાગે વિવરણ કરવામાં આવે છે. ક્લ્પસૂત્રમાં નાના ચોવીશમા તીર્થંકર ભગવાન મહાવીરનું ચરિત્ર ઘણી મોટી જગ્યા રોકે છે. પ્રચલિત કથા મુજબ ભગવાન મહાવીર ગર્ભસ્થ હતા ત્યારે તેમની માતાને વૃષભ, સિંહ, સૂર્ય, ચંદ્ર એવા ચૌદ પદાર્થોનાં સ્વપ્ના આવે છે. પર્યુષણ દરમિયાન જ્યારે ભગવાન મહાવીરના જન્મના પ્રસંગ વાંચવાના હોય છે ત્યારે ચાંદીનાં બનાવેલાં આ સ્વપ્ના જૈન ઉપાશ્રયામાં ઝુલાવવામાં આવે છે અને તે માટે છાણી બોલાવવામાં આવે છે અને લીધે . સારી એવી આવક થાય છે. આ આવક કોઈ કોઈ ઠેકાણે બધી દેવદ્રવ્યમાં જમે કરવામાં આવે છે, ઘણા ખરા ઠેકાણે અરધી આવક દેવદ્રવ્યના ખાતામાં અને અરધી આવક સાધારણ ખાતામાં જમે થાય છે. કોઈ કોઈ ઠેકાણે બધી આવક સાધારણ ખાતે જમે થાય છે. પ્રચલિત પરંપરા મુજબ દેવદ્રવ્યના ઉપયોગ માત્ર મંદિર અને મૂર્તિના પ્રશાભન તેમ જ નવનિર્માણ પાછળ જ થઈ શકે છે, જ્યારે સાધારણ ખાતાની આવકના ઉપયોગ જૈન સમાજની સુખવૃદ્ધિ અને દુ:ખ નિવૃત્તિ તેમ જ અજ્ઞાનનિવારણ જેવાં સામાજિક કાર્યો પાછળ થઈ શકે છે. સાધારણ લોકો પરંપરાથી કેળવાયેલી શ્રદ્ધાના કારણે દેવદ્રવ્યમાં જ ભરતી કરે છે અને સાધારણ ખાતામાં ખોટ જ હોય છે. આ સાધારણ ખાતાની ખોટ હળવી કરવા માટે સ્વપ્નાની આવકનો અરધો ભાગ સાધારણ ખાતામાં જમે કરવાની પ્રથા અનેક જૈન સંઘાએ સ્વીકારી છે. તેને આ વિવરણના સંદર્ભમાં આગળ આવતા શ્રી વિજયરામચંદ્રસૂરિની ઓળખાણ આપવાની જરૂર છે. ધર્માચાર્યો મોટા ભાગે સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી · વલણ ધરાવતા હોવાનું માલુમ પડે છે. આમાં પણ આ આચાર્યની કટ્ટરતા અને ધર્મઝનૂન અજોડ છે. હરિજનમંદિરપ્રવેશના તેઓ વિરોધી છે; દેવદ્રવ્યના સમર્થક અને તેના સામાજિક ઉપયોગના કટ્ટર વિરોધી છે; આધુનિક શિક્ષણના તેઓ એટલા જ વિરોધી છે; ગાંધીવિચારના તેમ જ ખાદીના વિરોધી છે; બાલદીક્ષાના પ્રખર હિમાયતી છે. યેનકેનપ્રકારેણ સાધુઓની સંખ્યા વધારવામાં તેઓ જીવનની સાર્થકતા માને છે. નવાં નવાં મંદિરો ઊભાં કરવાં, મોટા પાયા ઉપર ધાર્મિક અનુષ્ઠાનો યોજવા, પ્રતિષ્ઠાઓ, ઉપધાન, મહોત્સવૅા પાછળ લાખો રૂપિયા ખરચાવવા અને આજની આર્થિક ભીંસ, મધ્યમ વર્ગની મૂંઝવણ, પારિવનાની અકળામણ વિષે ઉપેક્ષા સેવવી—આ તેમની જીવનદ્રષ્ટિ છે. વળી તેઓ જ્યાં જાય છે ત્યાં તેમની વિવેકશૂન્ય વિચારહઠના કારણે સંઘસમુદાયમાં ધાણુંખરું ક્લેશા ઊભા થયા જ કરે છે. જૈન શ્વે. મુ. સમાજને વર્ષોથી છિન્નભિન્ન કરી રહેલ તિથિનો ઝઘડો મુખ્યપણે તેમને આભારી છે. બાંધછેાડમાં તેઓ માનતા નથી. ભૂતકાળની પરંપરાઓને તેઓ જડપણે વરેલા છે. વર્તમાનમાં તેઓ જીવતા જ નથી અને ભવિષ્યનું તેમને કોઈ ભાન નથી. આમ આચાર્યશ્રી કદાગ્રહવીર, અને કજીયા વીર તો છે જ, પણ સાથે સાથે એક અજોડ મુંડનવીર મહારાજ તરીકે પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ આચાર્યશ્રીએ મુંબઈમાં આવતાંવેંત સપનાની આવક અંગે જ્યાં ત્યાં ઝઘડા ઊભા કરવાની શરૂઆત જીવન ૧૯ કરી દીધી છે. આ એ જ આચાર્ય છે કે જેમણે આજથી સાત આઠ વર્ષ પહેલાં પોતાના કત્તાના નિવાસ દરમિયાન જે લામાં અનેક જૈન મંદિરો હતાં. ત્યાં જ એક નવું મંદિર ઊભું કરાવવા પાછળ જૈન સમાજના પાંચ પંદર લાખનું પાણી કરાવ્યું હતું અને જેમણે પોતાની વિચારહઠના કારણે ત્યાંના સંધમાં વીખવાદનાં બીજો રોપ્યાં હતાં. આ એ જ આચાર્ય છે કે જેમના ઉપાસકોએ આચાર્યશ્રીની પ્રેરણાને આધીન બનીને શ્રી પ્રભુદાસ પટવારીના બાલદીક્ષા પ્રતિબંધક ખરડાને ટેકો આપવા માટે બોલાવેલી સભામાં તાફાન કર્યું હતું અને લકત્તાના પ્રખર વિચારક અને સમાજસુધારક શ્રી ભંવરમલ સીંધીને મરણતાલ માર માર્યો હતો. આ એ જ આચાર્ય છે કે જેમણે ગયા વર્ષના જૂન માસમાં અમદાવાદ ખાતે એક આખા કુટુંબને દીક્ષા આપી હતી જેમાં ૧૨ વર્ષના એક કિશોર અને ૧૦ વર્ષની એક બાળકીનો સમાવેશ થતો હતો. આ એ જ આચાર્ય છે કે જેમણે થાડાંક વર્ષો પહેલાં જૈન મંદિરમાં—શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ અનુમત કરેલ—હરિજન પ્રવેશ સામે ‘મુંબઈ સમાચાર’ દ્વારા ઉંગ્ર ઝુંબેશ ચલાવી હતી. આ એ જ આચાર્ય છે કે જેમણે તિથિ અંગેના ઝઘડો શમાવવા માટેના શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે અને તેમની ધીરજની પાર વિનાની સેાટી કરી છે. આ એ જ આચાર્ય છે કે જેમણે, નહેરુના અવસાનને હજુ દશ દિવસ થયા નહતા અને લોકોનાં ચિત્ત ઊંડી ગમગીનીથી ઘેરાયેલાં હતાં ત્યારે, પોતાના માનમાં માટુંગા ખાતે હાથી, ઘોડા, બૅન્ડવાજાની ધામધૂમથી ભરેલા ભારે શાનદાર સરઘરાને અનુમત કર્યું હતું અને અનૌચિત્યની પરાકાષ્ટાનું જૈન સમાજને નીચું જોવડાવતું પ્રદર્શન કર્યું હતું. આ આચાર્યશ્રીએ વિલેપારલેના જૈન શ્વે. મૂ. સંઘમાં, મુંબઈમાટુંગા ખાતે તેમની પધરામણી થવા સાથે કેવા ઝઘડો ઊભા કર્યો અને તત્કાળ તેનું કેવું થાગડથીગઢ સમાધાન કરવામાં આવ્યું તેની નીચેના પત્રમાં વિગતો આપવામાં આવી છે: “વિલેપારલેમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ કેટલાક સમયથી શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટી છે, અને તેમની દોરવણી નીચે આ સંઘનું કામકાજ એકરાગ અને ખૂબ જ સંપથી ચાલે છે, પરંતુ છેલ્લા ત્રણેક માસ દરમિયાન બનેલા પ્રસંગોએ સંઘની એકરૂપતાને ઘણી હાનિ પહેોંચાડી છે. “દર વર્ષે વિલેપારલેમાં ચાતુર્માસ કરવા માટે સંઘની કાર્યવાહક સમિતિ કોઈ ને કોઈ આચાર્યશ્રીને અથવા સાધુને નિમંત્રણ આપે છે. વિલેપારલે પશ્ચિમમાં એક ભવ્ય જિનાલય તૈયાર થઈ રહ્યું છે, જેની પ્રતિષ્ઠા આવતી સાલ માહ માસમાં થવાની છે. સંઘના પ્રમુખશ્રીની એવી ઇચ્છા થઈ કે, આ વર્ષે મુંબઈ ખાતે માટુંગા આવી રહેલા આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિને પ્રતિષ્ઠા કરવા માટે નિમંત્રણ આપવું અને ચાતુર્માસ માટે તેમના જ કોઈ શિષ્યને વિલેપારલેમાં મોકલવા વિનંતિ કરવી. જ્યારે આ બાબત સંઘની કાર્યવાહક સમિતિમાં રજૂ થઈ અને કાર્યવાહીના અમુક સભ્યોએ જણાવ્યું કે આ આચાર્ય મહારાજ જ્યાં જાય છે ત્યાં મતભેદો ઊભા થાય છે અને ક્લેશનું વાતાવરણ છવાય છે, ત્યારે પ્રમુખશ્રીએ જણાવ્યું કે વિલેપારલેમાં કશું જ નહિ બને એ બાબતની હું ખાતરી આપું છું. એટલે પ્રમુખની ઈચ્છાને માન આપીને નિમંત્રણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. “એટલે પછી ગયા ચૈત્ર માસ દરમિયાન, મુંબઈ તરફ વિહાર કરી રહેલ આચાર્યશ્રીને અત્રેના સંઘના આગેવાનો સૂરત જઈને મળ્યા અને ઉપર જણાવેલી બંને બાબતાનું નિમંત્રણ આપવામાં આવ્યું અને આચાર્યશ્રીએ સ્વીકાર્યું, જેની જાહેરાત સૂરતથી આવ્યા બાદ દહેરાસરના નોટિસ બોર્ડ પર કરવામાં આવી હતી. “ત્યાર બાદ આચાર્યશ્રીની માટુંગા પધરામણી થતાં સંઘના આગેવાનો નજીક આવી રહેલા ચાતુર્માસ માટે તેમના શિષ્યનું નક્કી કરવા આચાર્યશ્રીને મળ્યા, ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે, “તમારે ત્યાં પર્યુષણ પર્વ દરમિયાન સપનાં ઉતરે છે તેની આવક કયા ખાતામાં Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૯૪ જા જ કે જેની સ૬ સાધુઓ - જાય છે ?” આના જવાબમાં વિલેપારલેના સંધના બંધારણમાં આ આવકને અરધે ભાગ દેવદ્રવ્યમાં અને અરધો ભાગ સાધારણ ખાતામાં લઈ જવો એ નિયમ છે એની તેમને જાણ કરવામાં આવી. આ સામે તેમણે વાંધો લીધો અને જણાવ્યું કે આ બધી આવક દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ અને આવો નિર્ણય કરે તો જ મારા સાધુ ચાતુર્માસ માટે વિલેપારલેમાં આવશે. : “આ સાંભળીને શું કરવું તે વિષે આગેવાને મૂંઝવણમાં પડયા. આને ઉકેલ લાવવા માટે સાધુઓની વૈયાવચ્ચ કરવા નીમાયેલી વૈયાવચ્ચ સમિતિની સભા બોલાવવામાં આવી, પણ આ સભામાં મતભેદના કારણે નિર્ણય ન થઈ શક્યા અને રામાન્ય સભા બેલા- વવાનું નક્કી કરવામાં આવ્યું. “ત્યાર બાદ પ્રમુખ સાહેબે ૨૨-૬-૬૪ અને સોમવારે સવારના આઠ વાગે સંઘની અસાધારણ સામાન્ય સભા બોલાવી. સાધારણ રીતે સંઘની સામાન્ય સભા રજાના દિવસે અથવા ચાલુ દિવસે રાત્રે બેલાવવામાં આવે છે, કારણ કે ચાલુ દિવસે સવારના , - સમયમાં અહીં વસતા લોકોને મુંબઈ જવાનું હોય છે અને તેથી હાજરી આપી શકતા નથી. આમ પ્રતિકૂળતા હોવા છતાં ય તે : દિવસે તાકીદની સભામાં સારી હાજરી થઈ. ‘ચાતુર્માસ સંબંધી 'નિર્ણય કરવો’ એ કાર્ય સભાની નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. ' આ સભાની શરૂઆતમાં પ્રમુખ સાહેબે બહુ જ લાંબું ભાષણ કરીને દેવદ્રવ્યનું મહત્ત્વ અને જરૂરિયાત ઠસાવવા પ્રયત્ન કર્યો અને આ વર્ષની સપનાની આવક દેવદ્રવ્યમાં લઈ જવાનો નિર્ણય કરવાનું સૂચન કર્યું. આ સૂચનને હાજર રહેલા ઘણા મોટા ભાગના સભ્યોએ સખત વિરોધ કર્યો અને જે મહારાજે વિલેપારલે આવવું હોય તેણે વિલેપારલેના સંઘના બંધારણ મુજબ જ આવવાનું રહેશે અને બંધારણમાં કશે પણ ફેરફાર નહિ થાય એ મક્કમ અવાજ ઊઠાવ્યો. “આ તબક્કે પ્રમુખ સાહેબે જણાવ્યું કે, “જો આ બાબતનું , કોઈ નિરાકરણ નહિ કરવામાં આવે તે આચાર્ય મહારાજ ચાતુર્માસ | માટે કોઈ સાધુને નહિ મળે અને પ્રતિષ્ઠા માટે પોતે પણ નહિ આવે.” “આ તો ધમકી છે અને ધમકીને અમે વશ નહિ થઈએ.” એ સભામાં જોરથી વિરોધ થયે, અને “અમારે કોઈ શરત કરીને . આવવા માગતા સાધુ નથી જોઈતા” આ સૂર તરફથી સંભળાવા લાગ્યો અને સભાનું સંચાલન કરવાનું કામ મુશ્કેલ બની ગયું. “આમ છતાં લાંબી ચર્ચાને પરિણામે સંઘનું બહાર ખરાબ ન દેખાય અને આમંત્રણ આપનાર આગેવાનું માન સચવાય અને વળી આ તબકકે ચાતુર્માસ માટે બીજા કોઈ સાધુ મળવાની સંભાવના 'બહુ ઓછી હતી અને પ્રતિષ્ઠાને પણ સવાલ હત–આ બધી બાબતોને ખ્યાલ કરીને એવો નિર્ણય લેવાય કે સંઘના બંધારણ મુજબ સપનાની આવકને અર્ધો ભાગ દેવદ્રવ્યમાં અને અર્ધા ભાગ સાધારણ ખાતામાં જ જશે, પણ આ વખતે જો કોઈ શ્રાવકને આ રીતે સાધારણ ખાતામાં જતી રકમ જેટલી રકમ દેવદ્રવ્યમાં આપવી હશે તો તે આપી શકશે. આ નિર્ણયમાં સૂચિત છે કે પ્રમુખ સાહેબ ઉપર જણાવેલી રકમની દેવદ્રવ્યમાં પુરવણી કરવાની બાંહેધરી આપીને આચાર્યશ્રીએ ઉઠાવેલા વાંધાનું સમાધાન કરશે અને તેમના કોઈ સાધુને ચાતુર્મારા માટે વિલે પારલે લાવવાનો પ્રબંધ કરશે અને આવતા મહા માસમાં | નવા જિનાલયની પ્રતિષ્ઠા માટે આચાર્યશ્રીને પણ વિલે પારલે બોલાવવામાં આવશે.” આ પત્ર વાંચતાં સહેજે આપણને પ્રશ્ન થાય છે કે, આ આચાર્ય કેવા કે જેઓ સ્થાનિક સંઘના બંધારણના નિયમની ઉપેક્ષા કરીને અથવા તો તેમાં ફેરફાર ક્રીને પોતાના વિચારને અમલ : કરવાનો સંઘના આગેવાનને આદેશ આપવાની ધૃષ્ટતા કરે છે અને આ સંઘપ્રમુખ કેવા કે જે “અમારાથી સંઘના બંધારણમાં કશો - પણ ફેરફાર થઈ નહિ જ શકે. આપના સાધુને મોકલવા હોય તો મેલે અને આપને પ્રતિષ્ઠા માટે આવવું હોય તો આવે.” એમ આચાર્યશ્રીને સ્પષ્ટ સંભળાવવાને બદલે પોતાના શ્રાવક સમુદાય પાસે બંધારણને નેવે મૂકીને આચાર્યશ્રીની વાતને સ્વીકાર કરાવવાનો પ્રયત્ન કરે છે. આવા સમાજવિરોધી પ્રગતિવિરોધી તેમ જ એક્તાવિરોધી ધર્માચાર્ય અંગે કમનસીબે ભેળા અને શ્રદ્ધાળુ લોકોમાં કદિ કદિ એક એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે તેઓ અષ્ટસિદ્ધિ અને નવનિધિના પૂરક હોય છે અને ઉપાસકોની મનોકામના પૂરી કરે છે. સંભવ છે કે આવી કોઈ માન્યતા, શ્રદ્ધા કે શુભ ભાવનાને વશ થઈને વિલે પારલેના સંઘપતિએ પિતાની હસ્તક બંધાતા જિનાલયની પ્રતિષ્ઠા કરવા માટે તેમને નિમંત્રણ આપવાનું ઉચિત ધાર્યું હોય. પણ આ આચાર્યશ્રીની આજ સુધીની ફ્લેશસંવર્ધક કારકીર્દિ જોતાં વિલે પારલે જેવા જાગૃત અને પ્રગતિશીલ પરામાં આવવાનું નિમંત્રણ આપીને તેમણે ઘણું મોટું જોખમ ખેડયું છે. હજુ પણ તેઓ ચેતે! અને આ આચાર્યશ્રી હવે મુંબઈ આવ્યા છે તે બે ત્રણ ચોમાસા મુંબઈમાં એક યા બીજા સ્થળે કરવાના જ, મુંબઈ જે આવે છે તે જલ્દિથી જતું જ નથી. મુંબઈની મોહિની જ એવી છે. આ દ્રષ્ટિએ મુંબઈમાં તેમને ચિર નિવાસ જૈન સમાજના-ખાસ કરીને જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજના–ોગક્ષેમ માટે ખતરનાક નીવડવાને પૂરો સંભવ છે. આ ભયસ્થાન ધ્યાનમાં લઈને એ સમાજ તેમનાથી ખૂબ જ ચેતતા રહે અને જ્યાં એકરૂપતા હોય ત્યાં પક્ષે ઊભા કરવાની-કલેશે પેદા ક્રવાની–તેમની નીતિ તથા કર્યપદ્ધતિને શિકાર ન બને! એ સમાજને આટલી ચેતવણી આપવી તે અસ્થાને નહિ ગણાય. જૈન દીક્ષાની આ તે કેવી વિડંબના ! તા. ૧૮-૭-૬૪ ના “જૈન” માં ‘ખાનગી દીક્ષા અને શિષ્યને મોહ' એ મથાળા નીચે નીચેની વિગત પ્રગટ કરવામાં આવી છે:- , ગત ચૈત્ર માસની ઓળીના દિવસે બાદ, મુંબઈના ગેડીજી મંદિરના ઉપાશ્રયેથી આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિ પોતાના શિષ્યસમુદાય સાથે મુંબઈના પરાંઓમાં વિચરી રહ્યા હતા. આ દરમિયાન બીજા ચૈત્ર વદ ૧૧ ના રોજ લાલવાડીમાં કચ્છી ઉપાશ્રયે પાલીતાણાના એક બારોટના પુત્રને ખાનગીમાં દીક્ષા આપી મુનિ રાજેન્દ્રવિજય નામ ધારણ કરાવ્યું હતું. ધાર્મિક શિક્ષણ કે ઘડતરના અભાવે સાધુજીવનના નિત્યક્રમમાં ન રહેતા આ સાધુ રાત્રીભાજન તથા : બીડી તમાકુનું સેવન કરતા માલુમ પડયા હતા. આ જોઈને માહિમ, દાદર તથા લાલવાડીના સંઘમાં ભારે ઉહાપોહ થયો હતો અને પરિણામે જેઠ સુદ દરિમયાન તેને સાધુવેશને ત્યાગ કરવાની ફરજ પડી હતી. આ ભાઈને ફરીથી દીક્ષા આપવાના પ્રયત્ન થયેલા, પરંતુ તેમાં હજી સુધી સફળતા મળી નથી. • થોડા સમય પહેલાં શિહોરમાંથી રાહેરાત નાસી જનાર મુનિશ્રી વિજ્ઞાનસાગરે મુંબઈ ખાતે ત્રીજી વાર સાધુવેશ ધારણ કર્યો હતો અને મુનિશ્રી વિજયવિજયજી નામ ધારણ કરીને બોરીવલીથી દાદર તરફ આવતાં તેઓ એકાએક અદ્રશ્ય થઈ ગયા હતા, જેને હજા પત્તા નથી. જેઠ વદિ ૬ ના રોજ હુબલીના વીસનજી હુકમાંજીને મસજીદ બંદર ઉપર સાધુનાં કપડાં પહેરાવીને મુનિ વિમળવિજય નામે જાહેર કરવામાં આવ્યા હતા. આ વ્યકિતએ અગાઉ બે વખત સાધુવેશને ત્યાગ કર્યો હતો. આ વિમળવિજયને વડી દીક્ષા કયાં અને કયારે આપવી એ બાબતને વિચાર ચાલી રહ્યો હતો એ દરમિયાન અષાડ સુદ ૩ - તા. ૧૨-૭-૬૪ ના રોજ તેમણે ત્રીજી વાર દીક્ષાને ત્યાગ કરેલ છે. એક અગ્રગણ્ય આચાર્યશ્રી અને વિદ્વાન પંન્યાસજીના સાન્નિધ્યમાં આ બધી પ્રવૃત્તિઓ છુપી રીતે ચાલી રહી છે. આ બધું જોઈ જાણીને જૈન દીક્ષાની આ તે કેવી વિડંબના ચાલી રહી છે અને હાંસી થઈ રહી છે અને વિચાર આવતાં દિલ બહુ ઊંડું દુ:ખ અનુભવે છે. આવી ઘટનાઓ જૈન સમાજના અન્ય વિભાગામાં ભાગ્યે જ બનતી સંભળાય છે. દિગંબર સંપ્રદાય કે જ્યાં ગણ્યાગાંઠયા સાધુઓ છે ત્યાં આવું ભાગ્યે જ બનવા સંભવ છે. તેરાપંથીમાં એક આચાર્ય નીચે સાધુ - સાધ્વીનું ભારે મજબૂત સંગઠ્ઠન છે તેથી આવી ઘટના બનવાની બહુ ઓછી શકયતા છે. ' સ્થાનક્વાસી સમાજમાં આગેવાનોને જૈન સાધુઓ ઉપર સારો દાબ, છે અને તેથી આવી હિંમત કરતાં તેઓ સાધારણ રીતે ડરે છે. - Page #155 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૧૪ પ્રબુદ્ધ જીવન મૂ. સમાજના સાધુવર્ગ ઉપર કોઈનું કશું જ નિયંત્રણ નથી અને ફાવે ત્યારે ફાવે તેને દીક્ષા આપી શકાય છે. એનાં માઠાં પરિણામ ઉપરની દુર્ઘટનામાં પ્રત્યક્ષ થઈ રહ્યા છે. આવા આચાર્યને, જ્યાં સુધી આ બાબતનું પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી, કોઈ પણ જૈન ઉપાશ્રયમાં સ્થાન મળવું ન જોઈએ અને જ્યાં મળ્યું હોય ત્યાં આ રીતે ચાલુ રહેવાનું તેમના માટે અશકય બનવું જોઈએ. આમ કરવા છતાં જ્યાં સુધી દીક્ષા આપવાની પ્રવૃત્તિ ઉપર સખ્ત અંકુશ મૂકવામાં નહિ આવે અને તે અંગે યોગ્યતાનું કડક ' ધોરણ અખત્યાર કરવામાં નહિ આવે ત્યાં સુધી આજના ભાગપગલક્ષી યુગમાં સંયમની સ્થિરતા વધારે ને વધારે કઠણ બનતી જવાની છે અને સાધુવેશ ધારણ કર્યાના અને ફેંકી દેવાનાં નાટકો ભજવાયા જ કરવાનાં. વસ્તુત: દીક્ષાપ્રવૃત્તિને આજે સમગ્રપણે ફરીથી વિચાર કરવાની જરૂર છે. સામાન્ય માનવી માટે ગૃહસ્થાશ્રમ જ રાજમાર્ગ છે. શ્રમણમાર્ગ અનૈસગિક માર્ગ છે, કેવળ અપવાદ માર્ગ છે અને તેથી યોગ્ય ઉમર અને નિયત પ્રકારની કડક તાલીમ બાદ જ બધી રીતે યોગ્ય લાગતી ગણીગાંઠી વ્યકિતઓને જ શમણમાર્ગમાં પ્રવેશ કરવાની છૂટ મળવી ઘટે છે અને તે માટે તેનાં સ્વજનાની મુકત મનની અનુમતિ આવશ્યક લેખાવી ઘટે છે. આ માટે, ખ્રિસ્તી સંપ્રદાયમાં પાદરીઓ તૈયાર કરવાની કૅલેજો-શિક્ષણ સંસ્થાઓ છે તેવી કૅલેજો-શિક્ષણ સંસ્થાઓ-જૈન સાધુ - સાધ્વીઓ તૈયાર કરવા માટે ઊભી કરવાને વિચાર કરવો જરૂરી બને છે. આ માટે યેનકેન પ્રકારેણ સાધુસંખ્યા વધારવાના મેહમાંથી જૈન રામાજે સત્વર મુકત થવાની જરૂર છે. થોડા પણ આદર્શનિષ્ટ સાધુઓ જૈન સમાજને ભૂષણ રૂપ છે આશીર્વાદ રૂપ છે, પણ ઘણા શિથિલાચારી સાધુઓ જૈન સમાજને દુષણ રૂપ છે, કલંક રૂપ છે, તેથી જૈન દીક્ષાના ગૌરવને પાર વિનાની હાનિ થાય છે. આ રીતે જેનાથી સાધુને આચાર ન પળાતો હોય અને જે અંદરથી વેશમુકિત ચાહતા હોય તેને વેશમુકત થવાની સરળતા કરી આપે, પણ મનસ્વીપણે રાધુવેશ ધારણ કરાવવાનું તથા છાડવાનું આજે જે નાટક ચાલી રહ્યું છે અને જૈન દીક્ષાની જે અક્ષમ્ય વિડંબના થઈ રહી છે તે તે સત્વર બંધ થવી ઘટે છે. સ્વ. મણિલાલ વાડીલાલ નાણાવટી - મુંબઈના એક જાણીતા ઝવેરી શ્રી મણિલાલ વાડીલાલ નાણાવટી ૮૨ વર્ષની ઉમ્મરે ગયા જુલાઈ માસની છઠ્ઠી તારીખે મુંબઈ– ખાર ખાતે પેટના કેન્સર અંગે ચાર - પાંચ મહિનાની માંદગી ભેળવીને અવસાન પામ્યા છે. હીરા તથા પાના-માણેકના વ્યવસાયને વિકસાવવા માટે આપણી બાજુએથી પેરીસ - એન્ટવર્પ જવાની પહેલ કરનારી ઝવેરીઓમાં કદાચ તેઓ સૌથી પહેલા હતા. તેઓ ૧૯૧૧માં યુરોપ ગયેલા અને પછી ૨૨ વર્ષ સુધી તેમનું ઝવેરાતના વ્યાપાર અંગે યુપ જવા આવવા તથા રહેવાનું ચાલુ રહેલું. બીજા વિશ્વયુદ્ધ બાદ તેઓ મુંબઈમાં સ્થિરતાપૂર્વક રહીને માણેક-પાનાની ખરલને મોટા પાયા ઉપર આ જ સુધીની વ્યાપાર કરી રહ્યા હતા. મુંબઈ જૈન યુવક સંઘની ૧૯૨૮-૨૯ માં સ્થાપના થઈ ત્યારથી તેઓ સંઘના આજીવન સભ્ય હતા અને એ શરૂઆતનાં વર્ષોમાં સંધની પ્રવૃત્તિમાં ખૂબ સક્રિય રસ લેતા હતા. સંઘના આધ પ્રણેતા સ્વ. મણિલાલ મોકમચંદ શાહના તેઓ નિકટવતી મિત્ર હતા. જૈનાની અન્ય સંસ્થાઓ મહાવીર જૈન વિદ્યાલય, પાલીતાણાનું જૈન ગુરુકુળ તથા જૈન બાળાશ્રમ વગેરે અનેક સંસ્થાઓમાં તેઓ રસ ધરાવતા હતા અને આર્થિક સહાય પણ કરી હતી. તેઓ પેરિસ હતા ત્યારે પેરિસ ખાતે ભારતની આઝાદીનું ઉગ્ર આંદોલન ચલાવી. રહેલા રસ્વ. રાણા તથા મેડમ કામા સાથે તેમને ગાઢ સંબંધ હતે અને તેમના કાર્યમાં તેમને અનેક રીતે મદદ કરતા હતા. તેમના અવસાન પહેલાં તાજેતરમાં જ અમદાવાદ ખાતે સરખેજ રોડ ઉપર આવેલો તેમને ‘ડાયમન્ડ લીલા’ નામને બંગલે જેની આજે આશરે ત્રણ લાખ રૂપિયાની કિંમત ગણાય તે આખી મિલકત તેમણે ગવર્નર્સ સોશિયલ વેલફેર ફંડને અર્પણ કરી છે અને ગુજરાત રાજયે તેનો સાભાર સ્વીકાર કર્યો છે અને તે મકાન ઉપર એક માળ વધારીને ત્યાં એક સભાગૃહ તેમ જ ' થીયેટર ઊભું કરવું અને રાજ્યની અનેક સામાજિક પ્રવૃત્તિઓનું એક મધ્યવર્તી કેન્દ્ર બનાવવું – આવી યોજના ગુજરાત સરકાર વિચારી રહી છે. આ માટે સ્વ. મણિલાલભાઈને ખૂબ ધન્યવાદ ઘટે છે. તેમણે લાંબું આયુષ્ય અને તંદુરસ્તીભર્યું આરોગ્ય જોગવીને આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાઓ એવી આપણી પ્રાર્થના હો! પરમાનંદ સઘ સમાચાર ચીંચવડ–પૂના વર્ષો પર્યટન આજે વર્ષાસ્તુ પૂરબહારમાં ચોતરફ વિલસી રહી છે, ત્યારે હરીભરી કુદરત નિહાળવાની તક મળે એ માટે સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે પૂના નજીક આવેલ ચેંચવડને લક્ષમાં રાખીને ઓગસ્ટ માસની ૧૫ તથા '૧૬-શનિ તથા રવિ-એમ બે દિવસ માટેના પર્યટનને પ્રબંધ કરવામાં આવ્યો છે. બે દિવસ દરમિયાન પ્રવાસીઓને પૂના લઈ જવામાં આવશે તથા લેણાવલા નજીક આવેલ કાર્લાની ગુફાઓ જોવાની વ્યવસ્થા કરવામાં આવશે. પર્યટનમાં જોડાવા ઈચ્છનારે વ્યકિતદીઠ રૂા. ૨૦ તથા બાર વર્ષ નીચેની ઉમ્મરનાં બાળકો માટે રૂ. ૧૪ સંઘના કાર્યાલયમાં ભરી . જવાના રહેશે. સાથે જરૂરી બેડીંગ તથા પાણી પીવાને ખ્યાલો તથા એક ટૅર્ચ લાવવાની રહેશે. પર્યટણ માટે નિયત કરેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ૧૫મી ઓગસ્ટ શનિવાર સવારના સાત વાગ્યે પાયધુની પોલીસ સ્ટેશનેથી ઉપડશે, રસ્તામાં રૅયલ ઓપેરા હાઉસ પાછળ આવેલા મેધ્ય રોડ ઉપર, દાદર ખેરદાદ સર્કલ વટાવીને વીન્સેન્ટ રોડના નાકા ઉપર, કિંગ સરકલ વટાવીને પહેલા જૈન મંદિર આગળ તથા ઘાટકોપર સર્વોદય હૈપ્પીટલની બાજુએ ઉભી રહેશે. રાત્રી ચીંચવડ ફત્તેચંદ જૈન વિદ્યાલયમાં ગાળવામાં આવશે. બીજે દિવસે તા. ૧૬ મી ને રવિવાર રાત્રીના મુંબઈ પાછા આવવાનું રહેશે. અતિ મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને લેવાના હેઈને પર્યટનમાં જોડાવા ઈચછનારને સત્વર સંઘના કાર્યાલયમાં નાણાં સાથે પોતાનાં નામ નોંધાવી જવા વિનંતિ છે. શેક નિવેદન જાલાઈની ૬ તારીખે સંઘના એક સભ્ય શ્રી બાલચંદ મંગળચંદ ઝવેરી ૪૧ વર્ષની નાની ઉંમરે થોડા દિવસની માંદગી ભોગવીને અવસાન પામ્યા છે, જે અંગે સંઘ ઊંડા શોકની લાગણી અનુભવે છે અને તેમના કુટુંબીજને પ્રત્યે હાદિક સહાનુભૂતિ દાખવે છે. શારદાગ્રામ વિષે શી મનસુખરામ જોબનપુત્રા તા. ૨૫ મી જાલાઈ શનિવારના રોજ સાંજના સમયે સંઘના કાર્યાલયમાં યોજાયેલી જાહેર સભામાં સૌરાષ્ટ્રમાં માંગરોળ નજીક આવેલા ‘શારદાગ્રામ’ નામના શિક્ષણકેન્દ્રના સ્થાપક અને સંચાલક શિક્ષણાચાર્ય શ્રી મનસુખરામભાઇ જોબનપુત્રાએ શારદાગ્રામ પાછળ, રહેલી શૈક્ષણિક વિચારસરણી રજુ કરી હતી. સભામાં ભાઈ–બહેને સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. વિવેચન એક કલાક સુધી ચાલ્યું અને રસિક પ્રશ્નોત્તરી થઈ હતી અને એમ છતાં વિવેચન અને ચર્ચા અધુરાં રહ્યાં હતાં, જે માટે શ્રી મનસુખરામભાઈ ફરીથી મુંબઈ આવે ત્યારે આવી જ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સભ્યોને નમ્ર વિજ્ઞપ્તિ જે જે સભ્યોના ચાલુ સાલ સંવત ૨૦૨૦ નાં લવાજમ બાકી છે તેમને હમણાં જ કાર્ડ મેકલવામાં આવેલ છે. જે સભ્યનું લવાજમ બાકી હોય તેમને પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં બને તેટલું જહિદ પોતાના લવાજમના રૂા. ૫) સંધના કાર્યાલયમાં મોકલી આપવા નમ્ર અનુરોધ છે. મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ, વિષયસચિ જીવનનિર્વાહ અને દેશની અખંડતા: રતિલાલ દીપચંદ દેસાઈ ૬૩ બન્ને જોખમમાં. અંગ્રેજીનો પ્રશ્ન (ગતાંકથી ચાલુ) ઝીણાભાઈ રતનજી દેસાઈ ૬૪ જવાહરને હું મારો રીપોર્ટ આપી ન શકયો ? મહાવીર ત્યાગી ૬૬ પ્રકીર્ણ નોંધ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પરમાનંદ ૬૬ ભાવનગરની પસંદગી, કાળ-પ્રતિગામી આચાર્યથી મુંબઈને જૈન સમાજ ચેતીને ચાલે !, જૈન દીક્ષાની આ તે કેવી વિડંબના! સ્વ. મણિલાલ વાડીલાલ નાણાવટી, શ્રી હરભાઈ ત્રિવેદીને અર્પણ છે. * * ૭૨. થનાર સન્માન થેલી Page #156 -------------------------------------------------------------------------- ________________ (૦) પ્રબુદ્ધ જીવન તા ૧૮૬૪. ઘરશાળા રજતજ્યન્તીના અનુસંધાનમાં શ્રી હરભાઈ ત્રિવેદીને અર્પણ થનાર સન્માન થેલી [ (ભાવનગરની ઘરશાળા” સંસ્થાએ ૨૫ વર્ષ પૂરાં કર્યા છે. તેના સ્થાપક અને મુખ્ય સંચાલક આચાર્ય શ્રી હરભાઈ ત્રિવેદી છે. આ સંસ્થાના કાર્યકરોએ અને શુભેચ્છકોએ આ જયંતીને ઉત્સવ એક અગ્રણી શિક્ષણસંસ્થાને છાજે તેવી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. આ ઉત્સવનું એક મહત્ત્વનું અંગ શ્રી હરભાઈનું સન્માન કરવાનું છે. તેઓ ૭૦ વર્ષ વટાવી ચૂકયા છે. શિક્ષણક્ષેત્રે તેમણે લગભગ ૫૦ વર્ષની એકધારી, સેવા આપી છે. તેમના સન્માન નિમિત્તે એક ગ્રંથ પ્રગટ કરવાનું વિચારાયું છે અને તે સાથે તેમને એક સન્માન થેલી અર્પણ કરવાનું ' પણ નક્કી કરવામાં આવ્યું છે. આ થેલી માટે રા લાખની રકમને લક્ષ્યાંક વિચારાય છે અને આજ સુધીમાં આશરે ૪૦ હજારનાં વચને મળી ચૂક્યાં છે. આ ભંડોળને ઉપયોગ ઘરશાળાના શૈક્ષણિક વિભાગના વિકાસમાં થવાને છે. જયંતી ઉત્સવ અંગે આગામી નવેમ્બર માસની તા. ૧૪થી ૧૮મી સુધી–એમ પાંચ દિવસના કાર્યક્રમ ગોઠવવાનું વિચારવામાં આવ્યું છે. શ્રી હરભાઈના સન્માન અંગે મળેલું નિવેદન નીચે રજૂ કરવામાં આવે છે અને એ કાર્યમાં જે જે રીતે સાથ આપી શકે તેને તે રીતે સાથ આપવાને અનુરોધ કરવામાં આવે છે. તંત્રી) ' ' અમે નીચે સહી કરનારાઓ નીચેની અપીલ પ્રજાજનોને કરીએ છીએ. તો ' શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની કારકીદિથી તથા ઘરશાળા સંસ્થાની કામગીરીથી આપ સૌ પરિચિત છો એમ અમે માનીએ એ છીએ. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને એક જાહેર સંસ્થા તરીકે પૂરી પા સદી કેળવણીના ક્ષેત્રે તેજસ્વી કામગીરી બજાવી છે. કાળક્રમે ' એને એક વિભાગ ગામડાંમાં ગયો, અને શહેરને વિભાગ બંધ કરવો પડે, જો કે આજે એને દિવડો જીવતા રાખવા માટે બાળ કેળવણીનું એક મહત્ત્વનું કામ ચાલી રહ્યું જ છે. આ દક્ષિણામૂર્તિની સ્થાપનામાં તથા તેના વિકાસમાં અને વિખ્યાત શિક્ષણસંસ્થા બનાવવામાં જે ત્રણ સંચાલકોનો મહત્ત્વનો હિસ્સો રહ્યો હતો તે હતા શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ગીજુભાઈ બધેકા અને શ્રી હરભાઈ ત્રિવેદી, દક્ષિણામૂર્તિનું વ્યાપક કામ સંકેલી લીધા પછી શ્રી હરભાઈ ત્રિવેદીએ તે જ સ્થળ ઉપર “ધરશાળા” નામની સંસ્થા સ્થાપી. - આ સંસ્થા પણ કેળવણીના ક્ષેત્રે પિતાને આવશ્યક ફાળો આપીને ૨૫ વર્ષો પૂરાં કરે છે. ': ' - આ રીતે શ્રી દક્ષિણામતિ ભવનના અને ઘરશાળા સંસ્થાના એક આદ્યસ્થાપક શ્રી હરભાઈ ત્રિવેદીને આપણા રાષ્ટ્રના કેળવણી ક્ષેત્રે કેટલો મહત્ત્વને કાળે છે તે આપ સહેલાઈથી સમજી શકે છે. ઘરશાળા સંસ્થા પોતાની પા સદીની કારકીર્દિ પુરી કરે છે તે જ વખતે શ્રી હરભાઈ ત્રિવેદી પોતાના ૭૦ વર્ષનું આયુષ્ય વટાવી ચૂકે છે. અમે સહુ તેમના આપ્તજન છીએ અને તેમના સમગ્ર જીવનને અને જીવનકાર્યને નજીકથી જોનારાં છીએ. શ્રી હરભાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અને નેહીઓએ ઘરશાળા સંસ્થાને રજતજયંતી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે તથા તે પ્રસંગે શ્રી હરભાઈની ૫૦ વર્ષોની કેળવણીની એકધારી સેવાઓને બિરદાવવાનું નક્કી કર્યું છે. તે અંગેની પ્રકાશિત થયેલ પત્રિકાને સાર ઉપર તંત્રીને ધમાં આપવામાં આવ્યો છે. આ વિચાર અમને સૌને અત્યંત ગમે છે. હરભાઈનું રાન્માન એટલે અમારી દષ્ટિએ નૂતન કેળવણીનું સન્માન છે. આ પ્રસંગ નિમિત્તે હરભાઈના શિષ્યો–પ્રશંસકો એક સારું એવું ભંડોળ એકઠું કરવા ધારે છે, જેમાં અમે અમારે હાર્દિક રસાથ આપીએ છીએ. આ ભંડોળને ઉપયોગ તે ઘરશાળા સંસ્થાના શૈક્ષણિક વિભાગના વિકાસમાં જે થવાને છે એમ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. શ્રી હરભાઈ ત્રિવેદી જેવા ધુરંધર કેળવણીકાર અને જન્મ શિક્ષક અને બીજી બાજુ દક્ષિણામૂર્તિ જેવી માતબર સંસ્થાના અને ઘરશાળા જેવી પ્રાયોગિક શિક્ષણ સંસ્થાના સંસ્થાપક–આવે સુમેળ આજના યુગમાં ભાગ્યે જ જોવા મળે છે. આવા સુમેળને પાંગરતો જેવા તેમના વિદ્યાર્થીઓ અને મિત્રો હજી સુધી એટલે કે ૭૦ વર્ષની ઉંમર સુધી હરભાઈને કેળવણી ક્ષેત્રે થાકયા વિના કામ કરતા જેવા તેને પણ પોતાનું સદ્ભાગ્ય સમજે છે. એમના પ્રત્યેના પ્રેમ અને આદરની ભાવનાથી પ્રેરાઈને આવું સન્માન કરવાના પ્રયત્નને - અમે સર્વથા ઉચિત માનીએ છીએ અને આવકારીએ છીએ. આ પ્રસંગનો લાભ લઈને સારી એવી રકમની એ થેલી અર્પણ કરવાના વિચારને પણ અમે વધાવીએ છીએ. આ પ્રસંગે એમના મૌલિક વિચારોને પ્રગટ કરતું, તેમના લખાણમાંથી પસંદ કરેલા લેખેથી સમૃદ્ધ બનેલું - તથા મિત્રો, પ્રશંસકોના સંસ્મરણાવાળું એક પુસ્તક પણ પ્રગટ કરીને તેમને ભેટ આપવાનું નક્કી થયું છે. - ' આ પત્રથી અમે આપની પાસે આ કાર્યમાં સહાયભૂત થવા વિનંતી કરીએ છીએ. આપ તેના વિદ્યાર્થી છે તે સંમરણો અને શક્ય તેટલાં નાણાં મોકલી આપે. આપ તેના નેહી મિત્ર છે તે અર્પણ કરવાની થેલીને વધારેમાં વધારે સમૃદ્ધ બનાવવા માટે નાણાંને આપને ફાળે તથા આપના સનેહી મિત્રો પાસેથી એકઠો કરીને શક્ય એટલો ફાળે અવશ્ય મળે. ગુજરાતના કેળવણી ક્ષેત્રને હરભાઈ દ્વારા સમૃદ્ધ થતું નજર સમક્ષ જોનારા રાષ્ટ્રના એક પ્રથમ પંકિતના આ૫ નાગરિક છે. એટલે આપ આ થેલીમાં શક્ય તેટલી મદદ કરો. કરાવે. કુદરતની કૃપાથી આપ ધનપતિ હો તે આપની પાસેથી ઘણી સારી રકમની અપેક્ષા રહે છે. આ વિનંતી આપ સહુના હૃદય સુધી પહોંચે અને જે યજ્ઞકાર્ય આરંભાયું છે તેમાં આપ આપને સંપૂર્ણ સાથ સહકાર આપે. - બળવંતરાય ગો. મહેતા અમદાવાદ ઉછરંગરાય ઢેબર મુંબઈ લાલભાઈ ર. દેસાઈ અમદાવાદ હિતેન્દ્રભાઈ દેસાઈ - કનૈયાલાલ મા. મુનશી રશિક્લાલ છો. પરીખ ઈન્દુમતી ચી. શેઠ ચીમનલાલ સે. પટેલ અમદાવાદ ઉમાશંકર જોશી મેહનલાલ વ્યાસ એચ. એમ. પટેલ આણંદ રામલાલ પરીખ વજુભાઈ શાહ , પી. કે. જપી મદ્રાસ પુરુત્તમ ગ. માવલંકર શાંતિલાલ હ. શાહ નંદલાલ એ. દવે તારાબેન મેડિક કોસબાડ મનુભાઈ શાહ ન્યુ દિલ્હી રતિલાલ શેઠ મુંબઈ મનુભાઈ પંચોલી (લોકભારતી સણોસરા) ગગનવિહારી મહેતા કપિલરાય મહેતા અમદાવાદ ઈશ્વરભાઈ પટેલ આણંદ ઘનશ્યામભાઈ ઓઝા સુરેન્દ્રનગર નંદલાલ છગનલાલ (રાલીસીટર) મુંબઈ ગુલાબદાસ બ્રોકર મુંબઈ . વિદ્યાબેન શાહ ન્યુ દિલ્હી પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ હિનલાલ મહેતા (પાન) જ્યાબેન વ. શાહ ગૌરીશંકર રાવળ દિલ્હી વાડીલાલ ડગલી ભવાનજી અરજણ ખીમજી મુંબઈ ઈંદ્રવદન ઓઝા મુંબઈ ગુલાબશંકર ધોળકીઆ કચ્છ મગનભાઈ શંકરભાઈ પટેલ વડોદરા , કાંતીપ્રસાદ અંતાણી કરછ કુન્દનલાલ જ, ધોળકીઆ કંતીલાલ પી. શાહ જામનગર ચંપકલાલ વોરા રાજકોટ મનસુખરામ જોબનપુત્રા શારદાગ્રામ જગજીવનદાસ ના. મહેતા અમરેલી હિંમતલાલ દુ. દેસાઈ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, , મુંબ૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ. મુંબઈ નંદલા મુંબઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૮ પ્રબુદ્ધ જીવન મુંબઈ, ઓગસ્ટ ૧૧, ૧૯૬૪, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ છૂટક નક્લ ૨૦ નયા પિસા તંઘીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકી છું 3 ને ધ કાલીમાતા સમક્ષ અપાતાં પશુબલિદાને અને મુનિ સત્તબાલજી એમાં તો કોઈ સવાલ જ નથી કે આ પશુબલિદાન દ્વારા કેટલાક સમય પહેલાં દિલહીથી નીકળેલા અને ચાતુર્માસ માટે ધર્મના નામે કેવળ અધર્મનું આચરણ થઈ રહ્યું છે અને તેને અટકલકત્તા તરફ વિહાર કરી રહેલા મુનિ સંતબાલજી તા. ૧૪-૬-૬૪ના કાવી શકતું હોય તે જરૂરી અટકાવવું જોઈએ. આ વિશે બેમત રોજ ક્લકત્તા પહોંચી ગયા હતા અને શ્રી હંસરાજ લક્ષ્મીચંદ કામાણી હોવા સંભવ નથી. પણ આ વર્ષોની પ્રથા છે અને એ પ્રથાનું જૈન ભવન ખાતે કલકત્તાના જૈન આગેવાન તરફથી તેમનું ભવ્ય અનુસરણ કરનાર નીતાને માંસાહારી પ્રજા છે. નિરામિષઆહાસ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્વાગતસમારોહ પ્રસંગે રીઓનું આ વિષયમાં જે સંવેદન હોય તે આમિષઆહારીઓનું ગુજરાતના પૂજ્ય રવિશંકર મહારાજ ખાસ ઉપસ્થિત થયા હતા. હોઈ ન જ શકે, કારણ કે તેમનાં દિલ આ બાબત પૂરતાં કરુણાજડા એ તે જાણીતું છે કે લકત્તાના કાલીઘાટ પાસે આવેલા બની ગયાં હોય છે. જે વિચાર ગાંધીજીને આવ્યો અને જે વિચાર સંતસુપ્રસિદ્ધ કાલી માતાના મંદિર સમક્ષ ધર્મના નામે અનેક બકરાં બાલજીને ક્ષુબ્ધ બનાવી રહેલ છે તે વિચાર પહેલાં કોઈને નહિ આવ્યો ઘેટાંઓનાં વર્ષોથી ચાલુ બલિદાન અપાઈ રહ્યાં છે. આ પરિસ્થિતિ હોય એમ માની લેવાને કોઈ કારણ નથી. પણ આવી અટકાયતને કોઈ પણ દયાપરાયણ, અહિસાપરાયણ વ્યકિતના દિલમાં ખૂબ જ અશક્યતાની કોટિની ગણીને આ હિંસા નાબૂદ કરવા માટે હજુ ખટકે એ સ્વાભાવિક છે. આ વિશેનું મહાત્મા ગાંધીજીએ પોતાનું તીવ્ર સુધી કોઈ પ્રવૃત્ત થયું જાણ્યું નથી. ગાંધીજીને અવકાશ મળ્યો હોત સંવેદન આજથી ૪૩ વર્ષ પહેલાં સ્વ. દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝ તે, તેમના ઉપર આપેલા ઉદ્ગાર વિચારતાં, તેમણે આ પ્રશ્ન જરૂર ઉપરના તા. ૨૯-૧-૨૧ના પત્રમાં નીચે મુજબ વ્યકત કર્યું હતું:- ઉપાડયો હોત. પણ તેમની હયાતી દરમિયાન તેમનાથી આ દિશાએ “કાલીમાતાના ઘાટ ઉપર બકરાંઓના બલિદાનના વિષયમાં કશું થઈ શકયું નથી એ હકીકત છે. પણ હું એટલો જ તીવ્ર અનુભવ કરું છું, જેટલો કે અછૂતોના સંતબાલજી આવા કોઈ શુદ્ધિપ્રયોગને વિચાર કરી વિષયમાં કરું છું. હું જ્યારે પણ ક્લકત્તા આવું છું ત્યારે કાલીઘાટ રહ્યા છે એમ જાણવામાં આવતાં આ જ બાબતને અનુલક્ષીને પર બકરાંઓનું બલિદાન થઈ રહ્યું છે એવો ખ્યાલ મને નિરંતર મેં તેમની ઉપર તા. ૧૧-૬-૬૪ના રોજ એક લાંબે પત્ર લખેલે, પરેશાન કરી મૂકે છે અને તેથી હું ખિન્ન થઈ જઉં છું. મેં - જેમને પ્રસ્તુત બાબત અંગે અગત્યનો ભાગ નીચે મુજબ હત:ભાઈ હરિલાલને કહ્યું હતું કે, કક્લકત્તામાં ન રહે, કારણ કે ત્યાં ' “આજ સુધીના આપના શુદ્ધિપ્રયોગ અને આ શુદ્ધિઆ રીતે બકરાં કપાઈ રહ્યાં છે. આખરે અછૂત લોકો પોતાની પ્રયોગોમાં ઘણું મોટો ફરક છે. આજ સુધીના શુદ્ધિપ્રયોગમાં આપને દુ:ખકહાણી વાચાથી સંભળાવી શકે છે, તેઓ વિનંતિ કરી. મળેલી સફળતા વિવાદાસ્પદ એ રીતે છે કે જેને આપે સફળતા માની શકે છે; અરે ! હિંદુઓની વિરુદ્ધ વિદ્રોહ પણ કરી શકે છે. હોય તેને અન્ય કોઇ સફળ તરીકે ન પણ સ્વીકારે. આમાં તે સફપણ આ બિચારાં શું કરે? એમને વિચાર કરતાં કોઈ કોઈ વાર ળતાને એક જ માપદંડ છે કે આપ જે કાંઈ કરોતેના પરિણામે તે હું ઘેર પીડામાં મૂકાઈ જાઉં છું, તલપાપડ થઈ જાઉં છું. પણ ત્યાં ચાલતી પશુ હિંસા હંમેશાને માટે બંધ થવી જોઈએ. આ શુદ્ધિઆ વિષયમાં નથી ભાષણ આપી શકતો કે નથી લખતે. હું મારી પ્રયોગ, હું સમજું છું ત્યાં સુધી, પાંચ પચ્ચીસ ઉપવાસને સવાલ જ : જાતને આ મારાં સહોદર જેવાં પ્રાણીઓની સેવા કરવા માટે- નથી. આ હિંસા અટકાવવા માટે આપના જાનનું બલિદાન આપે તો જે બાપડાં ધર્મના નામ પર હોમાઈ રહ્યાં છે તેમની સેવા કરવા પણ તેની કોઈ નક્કર અસર નિપજે કે નહિ તે એક સવાલ છે.. માટે–તૈયાર કરી રહ્યો છું. કદાચ આ જન્મમાં આ કામને પૂરું ન બંગાળી પ્રજા માંસાહારી હોઈને પશુહિંસાની વાત તેમના ગળે કરી શકું તે ફરીથી આ કામ માટે જન્મ લઈશ અથવા કોઈ એવો ઉતરવાની છે જ નહિ. પ્રસ્તુત હિંસા અટકાવવાના પક્ષમાં તેમના બીજો પુરુષ આ કામને પૂરું કરશે કે જેને મારી આ સંબંધની પૂરતી એક જ દલીલ થઈ શકે કે ધર્મના નામે નિરર્થક હિંસા શું હાર્દિક વેદનાને જાતઅનુભવ થશે. ખરી વાત એ છે કે હિંદુ માર્ગ કામ કરો છો ? આ દલીલ તેમના દિલને અંશત: કદાચ સ્પર્શે અને આજે જે ઢબે ચાલી રહ્યો છે અને જે રીતે ચાલે છે તેના કરતાં એમ છતાં ચાલુ પશુવધ તે અટકે જ નહિ, પણ તે વિષે તેઓ , જુદો જ છે. તે તપ–સ્વબલિદાનને—માર્ગ છે.” કાંઈક વિચારતા થાય-આટલું પરિણામ લાવવા માટે આપની દેહાંત | મુનિ સંતબાલજી, હું સમજ્યો છું ત્યાં સુધી, આવી વેદના, અનશન કરવાની તૈયારી હોય તો આપના આ પ્રયત્નને મારું અભિ-. પ્રસ્તુત પશુ બલિદાન અંગે અનુભવી રહ્યા છે અને તે દિશાએ નંદન અને અનુમોદન છે. પણ એ અંતિમ બલિદાન સુધી જવાની કાંઈક કરી છૂટવા તેઓ વ્યાકુળ બની રહ્યા છે. ઉપર જણાવેલ સ્વાગત આપની તૈયારી ન હોય અને શુદ્ધિપ્રયોગ એટલે તેમના ઉપર અસર સમારોહના પ્રસંગે તેમણે કરેલા મંગળ પ્રવચનમાં આ બાબતને પાડવા માટે પાંચ-પચ્ચીશ કે પચાસ ઉપવાસને કાર્યક્રમ અને તે સાથે નિર્દેશ છે. સામૂહિક ઉપવાસની કોઈ સંકલના--આવી કોઈ આપની કલ્પના, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રબુદ્ધ જીવન હોય તો તેનું પરિણામ કશું જ નહિ આવે અને આપના આવા શુદ્ધિપ્રયોગ કેવળ અવમાનનાને પાત્ર અથવા તો ઉપહાસને પાત્ર બને એવી મારી ભીતિ છે. તદુપરાંત આવા પ્રયોગ સામુદાયિક સંઘર્ષોને નાતરનારો બનવાની પણ મને એટલી જ સંભાવના લાગે છે. “આવી પરિસ્થિતિ વચ્ચે આ પ્રશ્ન ઉપર પ્રાણાંત જોખમ ખેડવાની આપની તૈયારી અને તત્પરતા હોય તો આ પ્રશ્ન એવા બલિદાનની યોગ્યતા જરૂર ધરાવે છે એમ કહેતાં કે સ્વીકારતાં મને સંકોચ નથી, પણ અડધે રસ્તે ચાલીને અટકી જવું અથવા પરિણામશૂન્યતા દેખાતાં અડધેથી પાછા ફરવું-આવી કોઈ મનમાં ધારણા હોય તો આપ એ માર્ગે ન જાએ એવી મારી વિનંતી છે.” આજે આ લખાણ ફરીથી જોઈ જતાં પ્રસ્તુત બાબત અંગેના મારા અભિપ્રાયમાં કશા પણ ફેરફાર કરવાની મને જરૂર લાગતી નથી. આ લખાણ પ્રગટ કરવા પાછળ તેમના ઉત્સાહને મંદ કરવાના નહિ, પણ વાસ્તવિકતાને નક્કર રૂપે તેમની સમક્ષ રજુ કરવાના આશય છે. તેઓ આ પ્રશ્નને શી રીતે હલ કરવા માગે છે તેના મને કશો ખ્યાલ નથી. જે વિચારસરણીથી પ્રેરિત બનીને તેઓ આગળ વધવા માગે છે તે વિચારસરણીના આપણે સર્વ વારસદાર છીએ. તેની સફળતા યા નિષ્ફળતામાં આપણને પણ એટલા જ રસ ધરાવવાનો અધિકાર છે. આ વિચારણા રજુ કરવા પાછળ એક જ આશય છે કે કાલી માતા સમક્ષ અપાતાં બકરાંનાં બલિદાન અટકાવવાની દિશાએ પ્રતિજ્ઞાબદ્ધ બનીને તેઓ કોઈ પણ એક મક્કમ પગલું ભરે તે પહેલાં તેમની સમક્ષ ૨જૂ થતાં અનુકૂળ તેમ જ પ્રતિકૂળ દષ્ટિબિંદુઓના તેઓ પૂરો વિચાર કરે. એ તુલનાત્મક વિચારણા તેમને આગળ વધવાની ના કહે તો તેઓ ઊભા રહે; એ વિચારણાના પરિણામે તેમને આગળ વધવાની બળવાન પ્રેરણા મળે તો તેઓ જરૂર આગળ વધે. કોને ખબર છે કે ગાંધીજીએ જ્યારે એવી આશા વ્યકત કરી છે કે પોતે જો આ કામ કરી ન શકે તો કોઈ એવા બીજો પુરુષ આ કામને પૂરું કરશે કે જેને મારી આ સંબંધની હાર્દિક વેદનાનો જાતઅનુભવ હશે, ત્યારે એ બીજો પુરૂષ મુનિ સંતબાલજી હશે એવી કદાચ તેમણે આગાહી કરી હોય ! જ્યારે આપણાં બધાંના દિલ દિનપ્રતિદિન મંદતર કરુણાવાળાં બનતાં જાય છે અને ચોતરફ આચરવામાં આવી હિંસા આપણને જાણે કે જરા પણ સ્પર્શતી ન હોય એવી જડતા આપણા જીવનમાં પ્રવેશતી જાય છે ત્યારે આપણામાંના એક આદમીમાં એવી તમન્ના જાગે કે ધર્મના નામે ચાલતી આ સામુદાયિક હિંસા મારે કોઈ પણ હિસાબે બંધ કરવી છે તો, પછી તેના સંકલ્પમાં તે સફળ થાય કે ન થાય તો પણ, તેવા અદ્ભુત સંકલ્પ કરવા માટે પણ તે આદમી આપણ સર્વના આદર અને ધન્યવાદને પાત્ર બને છે. પ્રસ્થાનતત્પર બનેલા આવા મુનિ સંતબાલજી અંગે સુમાસ્તે વંથાન: સન્તુ । આવી. આપણા અંતરની પ્રાર્થના હા! વર્ષના આઠ દિવસ કતલ બંધ કરવાનો ઠરાવ કરવા માટે મુંબઈની મ્યુનિસિપલ કોરપોરેશનને ધન્યવાદ દરેક પ્રાણીને કોઇ પણ સામાન્ય માનવી માફક પોતાના જીવ વહાલે છે અને જેમ આપણને કોઈ ઈજા કરે તે આપણને ગમતું નથી તેમ આપણા પોતાના શોખ ખાતર અથવા તો આપણી પોતાની જરૂરિયાત ખાતર કોઇ પણ પ્રાણીને ઇજા પહોંચાડવાન અથવા તો તેના પ્રાણને હાનિ કરવાનો આપણને અધિકાર નથીઆ વિચાર સામાન્ય સમજણમાંથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. વળી એ પણ આપણા અનુભવનો વિષય છે કે પ્રાણીમાત્રને સૌથી વધારે પ્યારી ચીજ પોતાનું જીવન છે; કોઇને પણ મરવું ગમતું નથી; મરણોન્મુખ પ્રાણીને પણ એક દિવસ વધારે જીવવાનું મળે છે તે તેના આનંદનો કોઇ પાર રહેતા નથી. આ અનુભવ અને વિચારણામાંથી જીવદયાની ભાવના પેદા થઇ છે; પ્રાણીમાત્ર વિષે આત્મી તા. ૧૬-૮-૨૪ પમ્યનો આદર્શ નિર્માણ થયા છે; હું જીવું અને અન્ય સર્વને જીવવાની બને તેટલી તક આપું—આ વિચારધારા પ્રતિષ્ઠિત બની છે. આ રીતે વિચારનાર અને વિચરનાર આ જગતમાં પોતાની આસપાસની દુનિયામાં - વ્યાપેલી હિંસા કેમ ઓછી થાય, દુનિયાના પ્રાણીઓને અભય કેમ મળે તેની સતત ચિન્તા સેવતા હોય છે. આમ છતાં પણ આજે ખોરાક માટે પારાવાર પશુઓની કતલ દુનિયાભરમાં ચાલી રહી છે. જયાં શાકાહાર સુલભ હોય ત્યાં પણ સ્વાદેન્દ્રિયને તૃપ્ત કરવા ખાતર અથવા તે પૂરતી શારીરિક તાકાત મેળવવા માટે માંસાહાર જરૂરી છે એવા ખ્યાલને વશ થઇને પણ અનેક માનવીએ માંસાહાર કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં પશુહિંસા સદન્તર અટકાવવી અશક્ય છે. મોટા મેોટા શહેરોમાં ઊભા થતાં કતલખાનાં બંધ કરાવવા પણ એટલા જ અશકય છે. આ કતલખાનામાં સંખ્યાબંધ જાનવરો વધેરાય છે. આ પરિસ્થિતિ અનિવાર્ય છે, એમ છતાં પણ, જીવદયાપ્રેમી વિચારે છે કે આવી પરિસ્થિતિમાં મારા માટે કઇ કર્તવ્ય છે ખરું? આનો વિચાર કરતાં તેને એમ સુઝે છે કે આમ કતલ માટે નિર્માણ થયેલા જીવાને પણ કોઈ અહિંસાલક્ષી મહાપુરુષના જન્મ દિવસ કે મૃત્યસંવત્સરીના નિમિત્તને આગળ ધરીને તે દિવસ માટે નકકી કરવામાં આવેલા પશુઓને એક દિવસનું પણ અભયદાન આપવામાં આવે તે કેવું સારું? આ શુભ ભાવનાને વશ વર્તીને આવા ચોક્કસ દિવસેાએ થતી દૈનિક કતલને બંધ રખાવવાના આવા જીવદયાપ્રેમીઓ તરફથી પ્રયત્ન થતા હોય છે અને આવા પ્રયત્નના પરિણામે અમુક દિવસાએ જુદા જુદા સ્થળોએ ચાલતી કતલો બંધ કરવાની પરંપરા આપણા દેશમાં ઊભી થયેલી છે. આમ છતાં મુંબઈ શહેરમાં આજ સુધી આવી કોઈ નિશ્ચિત વ્યવસ્થા ઊભી થઇ નહોતી. મુંબઈ શહેરના કતલખાનાઓમાં દરરોજ આશરે છ હજાર ઢોરની કતલ એક સરખી ચાલે છે. મુંબઈ શહેરની વસ્તી પંચર ગી છે અને તેની આજે લેખાતી ૪૫ લાખની વસ્તીમાં માત્ર સાત ટકા વસ્તી શાકાહારી હાવાનું માનવામાં આવે છે. આવા મુંબઈમાં જે કતલખાનાંનો વહીવટ મુંબઈની મ્યુનિસિપલ કોરપોરેશન કરે છે તે કતલખાનાં કોઇ પણ દિવસે બંધ કરવાનું લગભગ અશક્યવત્ માનવામાં આવતું હતું. એમ છતાં ૧૯૫૭ની સાલથી મુંબઈ કોરપોરેશનના અમુક જૈન કોરોરેટર ભાઈઓએ આ પ્રયત્ન શરૂ કર્યો અને તેના પરિણામે ૧૯૫૮ની સાલથી સંવત્સરીના દિવસે કસાઇભાઇઓ સાથેની વાટાઘાટ દ્વારા મેટાં ઢોરોની કતલ બંધ કરાવવામાં આવતી હતી. પણ આ વિષે કારપેારેશનના કોઇ ઠરાવ કરવામાં આવ્યા નહોતા. ૧૯૬૩ની સાલમાં મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીની પ્રેરણાથી અને તે વખતના મેયર શ્રી ઈસાકભાઈ બંદુકવાળાની સહાનુભૂતિ અને સહકારથી મહાવીરજયંતીના દહાડે કોરપોરેશનના ઠરાવથી ઢોરોની કતલ સૌથી પહેલી વાર બંધ રાખી શકાણી હતી. આ જ પ્રયત્ન' વધારે ને વધારે 'જૅસભેર ચાલુ રાખવાના પરિણામે અનેક ચાળણીઓમાંથી ચળાઇને આવેલા અને છેવટે કોરપોરેશનની સ્ટેન્ડીંગ કમિટી દ્રારા રજુ કરવામાં આવેલા ઠરાવનો તા. ૨૩-૭-૬૪ના રોજ મુંબઈની મ્યુનિસિપલ કોરપોરેશને ' સ્વીકાર કર્યો છે, જેના પરિણામે વર્ષ દરમિયાનના આઠ દિવસો (૧) મહાત્મા ગાંધીના જન્મદિવસ, (ર) મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ, (૩) ભગવાન મહાવીરના જન્મદિવસ, (૪) જૈનેની સંવત્સરી, (૫) રામનવમી, (૬) ગોકુળ અષ્ટમી, (૭) બુદ્ધજયન્તી (૮) શિવાજી જયન્તી દરમિયાન મુંબઈના કતલખાનાં સદંતર બંધ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. આ ઠરાવ અમલી બનતા લગભગ અડધા લાખ જીવાને વર્ષ દરમિયાન એક દિવસ માટે અભયદાન મળશે. આ પરિણામ એક રીતે વિચારીએ તો હિંસાના દાવાનળમાં અહિંસાના એક જળબિંદુ જેવું છે, પણ બીજી રીતે વિચારીએ તે તેનું Page #159 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન ૭૫ અહિંસાધર્મની દષ્ટિએ ઘણું મહત્ત્વ છે. આજે જયારે હિંસા તરફ માનવજાત ઘસડાઇ રહી છે અને પશુ પ્રત્યે દયા - કરાણા - દાખવવાની વાત ઉપહાસપાત્ર-અવમાનનાપાત્ર બની રહી છે ત્યારે મુંબઈ જેવા પંચરંગી શહેરની પ્રતિનિધિ સંસ્થા મ્યુનિસિપલ કોરપોરેશન જેમાં જૈન સભ્યોનું પ્રમાણ નહિવત છે તે અમુક દિવસોએ કતલ નહિ થવા દેવા મુદ્દો સ્વીકારે - અમલી બનાવે - એ હિસા સામે અહિંસાનું - પશુવધ સામે પશુદયાનું મૂલ્ય અમુક અંશે સ્વીકારવા બરોબર છે. આ ઘટનાનું વાસ્તવિક મૂલ્ય નાનું છે; પ્રતીક રૂપે તેનું મૂલ્ય બહુ મોટું છે. આનો અર્થ એ છે કે જેઓ ચાલુ માંસાહારથી ટેવાયેલા છે એવા મોટા ભાગના કોરપોરેશનના સભ્યના હૃદયને કોઇ પણ મહાપુરુષના જન્મ યા નિર્વાણ દિનના નિમિત્ત ઉપર અમુક અંશમાં પશુદયાની ભાવના સ્પર્શી શકી છે. હિંસાપ્રચૂર એવી આપણી દુનિયામાં અહિંસાની દિશામાં એક પણ નક્કર ડગલું મંડાય એ એક મોટી સિદ્ધિ છે. આવા અત્યન્ત આવકારદાયક તેમ જ આનંદજનક નિર્ણય ઉપર મુંબઈની કોરપોરેશનને લાવવામાં અનેક વ્યકિતઓએ ઓછા-વધતો ભાગ ભજવ્યો છે, પણ એમાં આ બાબતના મુખ્ય પ્રેરક મુનિ ચંદ્રપ્રભસાગરેજી, કોરપોરેશનના માજી પ્રમુખ શ્રી ઈશાકભાઈ બંદુકવાળા તથા આજના મેયર ડં. દીવગી, કૈોંગ્રેસ પક્ષના નેતા શ્રી. વાધવન, તથા બી. પી. સી. સી.ના પ્રમુખ શ્રી ભવાનજી અરજણ ખીમજી--અને ગૃહસ્થોએબહુ મહત્વને ભાગ ભજવ્યો છે અને જૈન કોરપોરેટરે શ્રી જીવરાજ ભાણજી શાહ તથા શ્રી મુકિતલાલ વીરવાડીઆના અથાક પરિશ્રમનું. આ પરિણામ છે. આ માટે તે સર્વ બંધુઓને ધન્યવાદ ઘટે છે. સમેતશિખરજીના પહાડ અંગેનું અધિકૃત નિવેદન બિહારમાં આવેલા જૈનેના સર્વોત્કૃષ્ટ લેખાતા તીર્થ સમેતશિખરના પહાડને તા. ૨-૪-૬૪ના રોજ બિહાર રાજ્યની સરકારે એકાએક કબજો લઈ લીધાનાં સમાચારે જૈન સમાજમાં ખુબ પ્રત પેદા કર્યો છે. તે અંગેની જરૂરી માહિતી આપતું એક નિવેદન તારીખ ૧૪-૭-૬૪ ના રોજ અમદાવાદ ખાતે મળેલી શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર અને સ્થાનિક પ્રતિનિધિઓની સભામાં પેઢી તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. આ નિવેદન નીચે મુજબ છે : ' “આ પહાડ બદલ સને ૧૫૯૩માં શહેનશાહ અકબરે પૂજ્ય આ. શ્રી હીરવિજયસૂરિને સને ૧૭૬૮માં બાદશાહ અહમદશાહે જગતશેઠ મહેતાબરાયને આનંદ આપેલ છે. આ સનંદો સને ૧૮૮૮માં પાલગંજનાં રાજા સામે આપણે કરેલ દાવામાં રજૂ કરવામાં આવેલી, પરંતુ હાઈકોર્ટે તે સનંદો માન્ય રાખી નથી. “સને ૧૭૮૦માં બ્રિટીશ સરકારે તૈયાર કરેલા રેકર્ડ ઓફ રાઈટ્સમાં આ પહાડ પાલગંજના રાજાની માલિકી કબજાને ગણી તેમનાં નામે ચઢાવેલ છે, અને તે આધારે સને ૧૯૧૮માં આપણે પહાડ વેચાણ લીધે ત્યાં સુધી પાલગંજના રાજા આ પહાડના જંગલને વહીવટ કરતા અને તેની ઉપજ લેતા. આ પહાડ ઉપરના દેરાસરો રેકર્ડ ઓફ રાઈટ્સમાં મૂળથી કલકત્તાવાળા બાબુ મહારાજ બહાદુરસિંગના વહીવટના ગણેલ છે અને તેને કબજૉ વહીવટ મૂળથી આપણા સમાજને ચાલ્યો આવે છે. પરંતુ આ દેરાસરોમાં મૂકાતી ભેટ સોગાદો લેવાને પાલગંજના રાજાને હક્ક હતો. ઉપર મુજબ દેરાસરમાં મૂકાતી ભેટ-રોગાદો પાલગંજના રાજને લેવાને હક્ક હોવાથી રાજાના માણસે તથા આપણી વચ્ચે વારંવાર તકરાર થતી અને તેથી સને ૧૮૭૨ અને ૧૮૭૮ ના કરારનામાથી દર વર્ષે આ ભેટ-સોગાદોને બદલે રૂપિયા ૧૫૦૦ આપવાને કરાર કરી ભેટ - સોગાદો આપણે લેવા માંડી. થોડા વખત બાદ પાલગંજના રાજાએ આ પહાડની બે હજાર એકર જમીન મી. બડમને કાયમી ભાડા પેટે આપી અને ત્યાં તેણે હિંસામક: પિગરી : કારખાનું ચાલુ કર્યું. તેથી આપણે પાલગંજના રાજ તથા મી, બડમ સામે આ પહાડની માલિકી જેનાની છે અને કારખાનું કરવાથી પહાડની પવિત્રતો જોખમાય છે તે મતલબને દાવો કર્યો. તે દાવામાં પહાડની માલિકી પાલગંજના રાજની ગણવામાં આવી, પરંતુ આ પહાડ પવિત્ર છે તેમ ગણી કારખાનું બંધ કરવા હુકમ કર્યો. “ઉપર મુજબ કારખાનું બંધ થયું. પરંતુ પહાડનો કબજો અને માલિકી પાલગંજના રાજાની તથા મી. બડમની કાયમી રહી. તેથી સને ૧૯૦૭ની સાલમાં પહાડ ઉપર “સેનેટેરિયમ” બનાવવાની હીલચાલ શરૂ થઈ. આપણે વિરોધ કર્યો. મધુવનમાં મીટીંગ મળી. તેમાં બંગાળાના ગવર્નરે જણાવ્યું કે પાર્શ્વનાથ હિલ અને ટેકરીઓની હારમાળા બન્નેને એકમાં ગણી લેવી જોઈએ નહિ. મુખ્ય ટેકરી ઉપર કે જયાં દેરાસર છે ત્યાંની શાંતિ જોખમાય અને સેવા - પૂજા અને ધ્યાન ધરવામાં ડખલગીરી થાય તેવું સરકાર કરવા માગતી નથી. પરંતુ આખા પહાડ ઉપર કાંઈ પણ કરવું જોઈએ નહિ તેવી જૈનની માગણી વ્યાજબી નથી એમ જણાવીને પાલગંજના રાજા સાથે સમાધાન કરવા આપણને સલાહ આપી. “ઉપર મુજબની પરિસ્થિતિ થવાથી સને ૧૯૧૮માં આપણે પાલગંજના રાજા પાસેથી પહાડ ખરીદી લીધો અને ત્યારથી આ પહાડ ” આપણા માલિકી–કબજામાં છે. આ વેચાણ દસ્તાવેજમાં આપણે બુલ કર્યું છે કે જો સરાકરને એમ જણાય કે જંગલને રાષકારક વિકાસ થતો નથી તે જંગલને વહીવટ સરકારને પેઢી સંપશે, અને સરકાર આપણા ધાર્મિક સ્થળોને સેવા - પૂજાની વિધિને અડચણ ન આવે તેવી રીતે તેને વહીવટ કરશે. સને ૧૯૪૭માં બિહાર સરકારે પ્રાઇવેટ ફોરેસ્ટ એક્ટ નીચે આ જંગલોને વહીવટ લેવા વિચારેલું. પરંતુ બિહાર સરકાર સાથે સરકારની દેખરેખ નીચે જંગલને વિકાસ કરવા આપણે કબુલાત આપી અને તેને કરાર કર્યો, જેથી આપણે વહીવટ ચાલુ રહ્યો. તા. ૨-૫-૧૯૫૩ના રોજ બિહાર સરકારે લેન્ડ રીફોર્મ્સ એકટ નીચે જાહેરનામું બહાર પાડી આ પહાડ તેમને સંપ્રાપ્ત થયેલ જાહેર કર્યો, જેની સામે આપણે વિરોધ કર્યો અને જાહેરનામું પાછું ખેંચી લેવા માગણી કરી. આ વાટાઘાટો દરમ્યાન જેનેનું એક પ્રતિનિધિમંડળ બિહારના ચીફ મીનીસ્ટરને મળ્યું અને દસ વરસ સુધી વાટાઘાટો ચાલી. દરમ્યાનમાં તા. ૨-૪-૧૯૬૪ના રોજ સરકારે એકાએક આ પહાડને કબજો લઈ લીધો છે. “આ અંગે આપણે સુપ્રિમ કોર્ટમાં રીટ અરજી કરેલી પરંતુ સુપ્રિમ કોર્ટના જજોએ પહાડને સંસ્થા (ઈન્સ્ટીટયુશન) માની શકાય નહિ તેવું જણાવી રીટ દાખલ કરવા ઈન્કાર કરવાથી તે રીટ અરજી આપણે પાછી ખેંચી લીધી છે.” આ નિવેદનના છેલ્લા પારીગ્રાફ અંગે વધારે સ્પષ્ટતા કરતાં આ બાબતના એક જાણકાર મિત્ર એમ જણાવે છે કે “સમેતશિખરજીના પહાડને બિહાર સરકારે ગત એપ્રિલ માસમાં કબજો લઈ લીધે, ત્યાર બાદ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી બિહાર સરકાર કબજો લેતા અટકે એ માટે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી દાખલ કરવાનું નકકી કરવામાં આવ્યું અને આ અરજી દાખલ કરવાની તૈયારી કરી, પણ સુપ્રિમ કોર્ટના નામદાર ન્યાયમૂર્તિઓએ એવો અભિપ્રાય આપ્યો કે આવી અરજી તો કોઈ ધાર્મિક સંસ્થાનને કબજો લેતાં અટકાવવા માટે દાખલ કરવામાં આવી હોય તે જ તેની સુનાવણી થઈ શકે, પણ કોઈ આખા પહાડને એક ધાર્મિક સંસ્થા-Religious Institution-તરીકે લેખી શકાય નહિ, અને તેથી એનો કબજો લેતાં અટકાવવા માટે કરવામાં આવેલી રીટ અરજી સ્વીકારી શકાય નહિ. આ ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને એમ લાગ્યું કે નામદાર ન્યાયમૂર્તિઓને જો આ અભિપ્રાય હોય તો એ રીટ અરજી દાખલ કરીને ફેંસલે માગવાનો આગ્રહ રાખવો એ લાભકારક નહિ પણ ભવિષ્યમાં હાનિકારક થવા સંભવ છે, એટલે પેઢીએ પોતે જ તાકાળ રીટ અરજી પાછી ખેંચી લીધી છે અને આ સંબંધમાં હવે પછી શું કરવું અને કેમ આગળ વધવું તેને પેઢી વિચાર કરી રહી છે.” એક નાના દીવડાઓલવાઈ ગયો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના બહુ જૂના સભ્ય શ્રી અંબાલાલ ચતુરભાઈ શાહના ૭૦ વર્ષની ઉમ્મરે ઑગસ્ટ માસની ત્રીજી તારીખે હૃદય રોગની ટૂંકી બીમારીના પરિણામે નીપજેલા અવસાન બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઊંડા શેકની લાગણી પ્રગટ કરે છે. તેઓ મળ પેટલાદના વતની હતા. અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કાળના વિદ્યાર્થી હતા. ૧૯૧૮ ની સાલમાં તેઓ નારાજ જૈન ફીલોસોફીને ઐચ્છિક વિષય લઈને મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા હતા અને એમ. એ. ને અભ્યાસ કરતા હતા એ દરમિયાન દેશભરમાં ચાલેલા અસહકારના આન્દોલનને અધીન બનીને તેમણે પોતાને અભ્યાસ છોડયો હતો. તેમણે શિક્ષકને વ્યવસાય સ્વીકારીને જીવનને પ્રારંભ કર્યો હતો. ૧૦ વર્ષ સુધી પેટલાદ યુવક સંધના તેઓ પ્રમુખ હતા. સમયાન્તરે તેઓ મુંબઈમાં આવીને સ્થિર થયા હતા અને મહાવીર જૈન વિદ્યાલયના ગૃહપતિ તરીકે તેમણે ૧૯૩૫-૩૬, એમ બે વર્ષ સુધી કામ # હતું. ત્યાર બાદ જાણીતા શિક્ષણશાસ્ત્રી સ્વ. કરુણાશંકર માસ્તર સાથે મુંબઈના સુવિખ્યાત વ્યાપારી અને Page #160 -------------------------------------------------------------------------- ________________ 'B' પ્રભુ ઉદ્યોગપતિ શેઠ કીલાચંદ દેવચંદના કુટુંબને તેમણે લગભગ ૨૦ વર્ષ સુધી એક શિક્ષક તરીકે સેવા આપી હતી અને તે કુટુંબના બાળકોને શિક્ષણ પ્રદાન કર્યું હતું. પાછળનાં વર્ષો દરમિયાન તેઓ જૈન એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓનું સંચાલન કરતા હતા અને મુંબઈના ધાર્મિક શિક્ષણ સંઘની પ્રવૃત્તિઓમાં ખૂબ રસ લેતા હતા. નવું નવું જાણવા સમજવાની તેઓ ઊંડી જિજ્ઞાસા ધરાવતા હતા. મુંબઈ જૈન યુવક સંઘના એક ઉત્સાહી સભ્ય હતા. સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમની અચૂક હાજરી હોય જ. સંઘનાં પર્યટણામાં પણ તેઓ અવાર-નવાર જોડાતા. વ્યાખ્યાનસભાઓમાં નિયમિત રીતે હાજર રહેતા. તેમના જીવનમાં કોઈ આરોહ–અવરોહ નહાતા, ચડતીપડતીના ચમકારા નહાતા. સ્થિર જ્યાતિ, સ્થિર ગતિ એવું તેમનું જીવન હતું. મંદ મંદ પ્રકાશ પાથરતા દીવા તેલના સંચય પૂરો થતાં આકાશમાં વિલીન થઈ જાય, નિર્મળ જળ વહેતું શાંત પ્રસન્ન અને તટસ્થ પ્રદેશો ઉપર શીતળતા પાથરનું જળઝરણું કોઈ મહાનદમાં સમાઈ જાય તેમ એકસરખું સ્વસ્થ, પ્રસન્ન, અત્યન્ત નિરૂપદ્રવી, શિક્ષણપ્રદાનમાં સદા નિમગ્ન શીલસંપન્ન જીવન પૂરૂં કરીને તેમણે અવ્યકત એવા મહાલાકમાં પ્રવેશ કર્યો છે. મારી જેવા અનેક એક સ્વજન ગુમાવ્યાનું દુ:ખ અનુભવે છે. તેમણે ચિરન્તન શાંતિ પ્રાપ્ત કરી છે. ખાનપાનના પદાર્થોમાં ચાલી રહેલી ભેળસેળ ભારત સેવક સમાજની નેશનલ કન્ઝ્યુમર્સ સર્વિસ તરફથી કેટલાક ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળની તપાસના પરિણામે જે, અહેવાલ બહાર પડયા છે તેમાં ચાલુ ભેળસેળને લગતી કેટલીક ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી છે. તે અહેવાલ જણાવે છે કે ધાણાજીરામાં કેટલેક ઠેકાણે સૂકવેલું ઘાસ મેળવેલું માલુમ પડયું છે, જ્યારે કરી પાઉડરમાં કેટલાક કિસ્સાઓમાં ઘોડાની લાદની મેળવણી જોવા મળી છે. ટોમેટો સાસ થાડાક ટમેટા અને મોટા ભાગે છુંદેલા કોળાંમાંથી બનાવવામાં આવે છે. કેટલાક વીનેગરમાં એસેટીક એસીડ હોવાનું માલુમ પડેલ છે અને ચેાખામાં ઝીણી સફેદ કાંકરીઓ મેળવવામાં આવે છે. મીઠામાં ચાક મેળવેલા અને આંબલીમાં લેડક્રીમેટ મેળવેલા માલુમ પડેલ છે. લાલ મરચામાં ચમક વધારે દેખાય અને વજન પણ વધે તે માટે લેડ ઓકસાઈ મેળવવામાં આવે છે. આ । તપાસ નીચે આવેલી અનેક ચીજોમાંની કેટલીક ભેળસેળવાળી ચીજોના દાખલા આપવામાં આવ્યા છે. અન્ય વપરાશની ચીજોમાં ભેળસેળ કરવામાં આવે તે કદાચ નભાવી લેવાય, પણ ખાનપાન અને ઔષધોને લગતાં દ્રવ્યોમાં જે ભેળસેળ કરવામાં આવે છે તે અસહ્ય છે, અક્ષમ્ય છે, અને આવા ગુનેહગારો અંતિમ કોટિની શિક્ષાને પાત્ર છે, કારણ કે આથી વધારે મોટા સમાજદ્રોહ કલ્પી શકાતા નથી. પરમાનંદ વિષયસૂચિ પ્રકીર્ણનોંધ: કાલીમાતા સમક્ષ અપાતાં પશુબિલદાન અને મુનિ સન્તબાલજી, વર્ષના આઠ દિવસ કતલ બંધ કરવાના ઠરાવ કરવા માટે મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ, સમેત શિખરના પહાડ અંગેનું અધિકૃત નિવેદન, દીવા ઓલવાઈ ગયો, ખાનપાનના પદાર્થોમાં ચાલી રહેલી ભેળસેળ, પ્રબુદ્ધજીવનની રજતજયન્તી અંગે અનુરોધ ગાંધી નિધનની આચળ પાછળ આદર્યાં. આધેનાં પરિયાણ જીવન વિષે સમ્યક્ દષ્ટિનું સ્વરૂપ શ્રી. મેઘજીભાઈ પેથરાજનું અત્યંત દુ:ખદ અવસાન પૂરક નોંધ. પરમાનંદ પૃષ્ઠ ૭૩ મંત્રી, મુંબઈ જૈન યુવકસંઘ ૭૬ એચ, વી. આયંગર સરોદ સુરેશ જોષી સુરેન્દ્રનગર પત્રિકા પરમાનંદ ૭૭ ૭૯ ૮૧ ૮૨ જીવન ‘પ્રબુદ્ધ જીવન’ની રજતજયન્તી અંગે અનુરાધ પ્રબુદ્ધ જીવનના વાચકોને યાદ હશે કે મે માસથી શરૂ થતા પ્રબુદ્ધ જીવનના નવા વર્ષના પહેલા અંક્માં જણાવવામાં આવ્યું છે તે મુજબ પ્રબુદ્ધ જીવન પોતાની કારકીર્દિનાં ૨૫ વર્ષ પૂરાં કરીને ૨૬મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ મુંબઈ જૈન યુવક સંઘ માટે એક આનંદ અને ગૌરવનો વિષય છે, જેને લક્ષમાં લઈને પ્રસ્તુત પ્રસંગને ઉજવવા અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરથી નીચે મુજબના નિર્ણય કરવામાં આવ્યો છે:-- તા. ૧૬–૮–૯૪ (૧) આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સાધારણ રીતે જે ફંડ કરવામાં આવે છે તેને વધારે જોર આપીને, પ્રબુદ્ધ જીવનને અર્થનિર્ભર બનાવવામાં તેમ જ વિકસાવવામાં મદદરૂપ થાય તે હેતુથી રૂ. ૨૫૦૦૦ની રકમ એકઠી કરવી. (૨) ત્યાર પછીના ઑકટોબર મહિનામાં પ્રબુદ્ધ જીવનની રતજયંતી અંગે બે દિવસના સમારભ ગેાઠવવા. આમાંથી પહેલી બાબતના સંદર્ભમાં જણાવવાનું કે સાધારણ રીતે સંઘ મારફત યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘના સ્વજનો, મિત્રો અને પ્રશંસકોને સંઘના ભંડોળ માટે અનુરોધ કરવામાં આવે છે અને સંઘને તેમજ સંઘ હસ્તક ચાલતા શ્રી મણિલાલ માકમચંદ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયને મળીને દર વર્ષે દશથી બાર હજારની રકમ મળી રહે છે અને તે દ્વારા સંઘની પ્રવૃત્તિઓ એકસરખી ચાલતી રહે છે. પ્રબુદ્ધ જીવનની રજતજયંતી સંઘ માટે એક વિશિષ્ટ પ્રસંગ છે. શ્રી પરમાનંદભાઇના તેજસ્વી સંપાદનના પરિણામે પ્રબુદ્ધ જીવન આજે એક અત્યન્ત લોકપ્રિય પાક્ષિક પત્ર બની ચુકયું છે. ગુજરાતી ભાષાના સામયિકોમાં તેણે એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નીડરતા અને વાણીસંયમનો તેણે એક અદ્ભૂત સમન્વય ગુજરાતી ભાષાભાષી જનતા સમક્ષ રજુ કર્યો છે. તેમાં પ્રગટ થતા લેખા અનેક સામયિકોમાં અવારનવાર પ્રગટ થતાં જોવા મળે છે. આજના વિચારઘડતરમાં પ્રબુદ્ધ જીવનના ઘણા મેટા ફાળા છે. આજના વિદ્વાનો અને વિચારકોના પ્રબુદ્ધ જીવને સારો આદર પ્રાપ્ત કર્યો છે. પ્રબુદ્ધ જીવન કોઇ પણ મત, સંપ્રદાય, કે રાજકીય પક્ષનું પ્રચારક નથી. રોજ - બ - રોજ બનતી ઘટનાઓ અંગે તટસ્થ, સ્પષ્ટ, નીડર અને એમ છતાં વિચારગંભીર માર્ગદર્શન આપે છે. આ જ તેની વિશેષતા છે. આમ છતાં તેને ટકાવી રાખવા માટે પ્રાર ંભથી આજ સુધી જાહેર ખબરોનું અવલંબન લેવામાં આવ્યું નથી અને ગંભીર વિષયેાની ગંભીર ચર્ચા-વિચારણા સાથે પ્રબુદ્ધ જીવન જૉડાયલું હાઇને, અને કોઈ પણ પક્ષ કે સંપ્રદાયનું પ્રચારક ન હોવાથી પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા અતિ પરિમિત રહી છે. પરિણામે પ્રબુદ્ધ જીવન ચલાવવા પાછળ દર વર્ષે ત્રણથી સાડા ત્રણ હજારની ખાટ આવે છે. આ સંયોગામાં પ્રબુદ્ધ જીવન સારા કાગળ ઉપર છપાય, વધારે લેખસામગ્રી આપી શકાય, લેખકોને પુરસ્કારથી નવાજી શકાય, તેને સચિત્ર બનાવી શકાય—આવા મનેરથો અને કલ્પનાને મૂર્તરૂપ આપવા માટે આજના સંયોગામાં કોઈ અવકાશ જ નથી. પ્રબુદ્ધ જીવન અંગેની આ વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને પ્રબુદ્ધ જીવનથી પ્રભાવિત બનેલા બહોળા વાચક સમુદાયને આ વખતે કરવામાં આવનાર ફંડમાં—અભંડોળમાં - નાની કે મેટી રકમ પોતપોતાની કદર રૂપે ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'નાં નામ ઉપર ચેથી અથવા રોકડ રીતે સંઘના કાર્યાલય ઉપર મેકલી આપવા વિનંતિ છે. અમને આશા છે કે, પ્રબુદ્ધ જીવને આજ સુધી જે સેવા કરી છે તે ધ્યાનમાં લેતાં નકકી કરેલ લક્ષ્યાંકને સૌ કોઈના આર્થિક સહકાર દ્વારા જરૂર પહોંચી વળવામાં આવશે. રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રો, મુંબઈ જૈન યુવક સંઘ. Page #161 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૪ પ્રભુ જીવન When Gandhiji Died: ગાંધીનિધનની આગળપાછળ (શ્રી એચ. વી. આર્. આયંગર જે પાછળથી રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર થયેલા અને જેઓ ગાંધીજીના અવસાન સમયે નહેરુના કેબીનેટ સેક્રેટરી હતા તેમના ગાંધીજીના અવસાન આસપાસ બનેલી અને નહેરુ સાથે સીધો સંબંધ ધરાવતી અમુક ઘટનાઆનાં પ્રેરક સ્મરણો રજુ કરતા એક લેખ તા. ૩-૭-૬૪ ના ‘ઇન્ડિયન એકસપ્રેસ’માં પ્રગટ થયો હતો, જેને અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી) ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નમતા બારે, નાથુરામ ગોડસેએ જયારે ગાંધીજીનું ખૂન કર્યું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ, સેક્રેટેરિયટમાં પોતાની ઑફિસમાં કાર્યરત હતા. બિરલા ભવનમાંથી ટેલિફોન દ્વારા જેવા મને આ સમાચાર મળ્યા કે તરત જ હું આ સમાચાર પહોંચાડવા પંડિતજી પાસે ગયો. એક ક્ષણ એઓએ મારી સામે તાકીને જોયું, અને પછી ટોપી પહેરતાં મને કહ્યું; ‘ચાલો આપણે જઈએ.’ ખુરશીમાંથી ઊભા થતાં થતાં એમણે મને પૂછ્યું: “એમની સ્થિતિ ગંભીર છે?” “મને કહેતા દુ:ખ થાય છે કે તેઓ છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે અથવા એઓએ દેહ છાડી દીધા છે. ” મેં જવાબ આપ્યો. અમે બન્ને જેટલી ઝડપે જઈ શકાય એટલી ઝડપે બિરલાભવન પહોંચી ગયા. આ સમય દરમિયાન પંડિતજી એક પણ શબ્દ બાલ્યા નહિ. આથી આ સમાચારથી એમને કેટલું દુ:ખ થયું છે એ પણ કળી શકાયું નહિ. બિરલા ભવને પહોંચ્યા પછી, અને ગાંધીજીના મૃતદેહને નિહાળ્યા પછી, પોતાની જાતને જ જાણે કે તેઓ ભૂલી ગયા. બિરલા ભવનના કંપાઉન્ડમાં અને બહાર રસ્તા ઉપર લોકો એકત્ર થયે જતા હતા; દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, અને એકત્ર થતાં ટોળાંને શાંત રહેવા અને ધૈર્ય ધારણ કરવાની વિનંતિ કરાયે જતી હતી, ત્યારે પંડિતજી દીવાલ પાસેની એક ઊંચી જગા ઉપર ચડી ગયા. આ ટોળામાં કદાચ હજુ કોઈ એવું હોય કે જે પંડિતજીનું ખૂન કરવાની તક જોઇ રહ્યો હોય એ બીકે પોલિસ અમલદારોએ એમને વાર્યાં; પરંતુ એ સર્વ અવગણીને આએ જયાં હતાં ત્યાં, કોઇ પણ નિશાન તાકી શકે એ રીતે, કેટલીય વાર સ્થિર ઊભા રહ્યા. પછી તો પ્રધાનો આવ્યા; પોલિસ અધિકારી આવ્યા, અને સ્મશાનયાત્રાની વ્યવસ્થા કઇ રીતે કરવાની છે એની ચર્ચા ચાલી. એ દરમિયાન એવા નિર્ણય લેવામાં આવ્યો કે, પંડિતજીએ તે જ સમયે રાષ્ટ્રજોગું વાયુપ્રવચન કરવું. આ વાયુપ્રવચન માટે વિચાર કરવાના એમની પાસે પૂરતા સમય પણ નહોતા. એઓ પોતાની ગાડીમાં ‘આકાશવાણી’ પર પહોંચ્યા; પણ ગાડીમાંય તેઓ અસ્વસ્થ હતા. જ્યારે તેઓ માઇક્રોફોન સમક્ષ બેઠા અને રાષ્ટ્રજોગું વાયુપ્રવચન શરૂ કર્યું ત્યારે, “ક્યું વાક્ય કઈ રીતે યોગ્ય બની રહેશે એવી કંઇ પણ પૂર્વતૈયારી સિવાય અંતરના ઊંડાણમાંથી તેઓ બાલ્યા, અને એ વાયુપ્રવચન દ્વારા પંડિતજીએ ગાંધીજીને જે અંજલિ આપી છે એ અંજલિ અંગ્રેજી ગદ્યને એક ઉત્તમમાં ઉત્તમ નમૂનો આજે બની ગયેલ છે. એટલું જ નહિ પણ એક વ્યકિત બીજી વ્યક્તિને કઈ રીતે હૃદયસ્પર્શી અંજલિ અર્પી શકે છે એનું એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગાંધીજીનું ખૂન થયા પછી ત્રીજા દિવસે, ગાંધીજીના અંતિમ સંસ્કારના બીજે દિવસે પ્રધાનમંડળની બેઠક મળી, અને એમાં એમ નકકી કરવામાં આવ્યું કે, સરકારે એક અસાધારણ ગેઝેટ દ્વારા ગાંધીજીને અંતિમ અંજલિ અર્પવી. ત્યારે પંડિતજીએ પૂછ્યું: “આ અંજલિ માટેનો કાચા મુસદ્દો કોણ તૈયાર કરશે?” હાલ સૌએ કહ્યું: “તમે જ વળી ! તમારા કરતાં બીજું કોણ વધારે સારું લખી શકે તેમ છે?” અને દરેકનું આ મંતવ્ય 'સાચું હતું, કારણકે પંડિતજીને અંગ્રેજી ભાષા ઉપરનો કાબૂ અસાધારણ હતા; અને શૈલી પણ એવી અસાધારણ હતી કે જે વાંચનારને પંડિતજીના સંવેદનમાં ભાગીદાર બનાવી શકે. “હું નહિ લખી શકું, નહિ જ લખી શકું.” પંડિતજીએ પેાતાની અશકિત જણાવી દીધી. સાથીઓએ વિચાર્યું કે વિવેકને ખાતર પંડિતજી ના કહી. રહ્યા છે, એટલે એ સર્વે એ આગ્રહ જ કર્યા કર્યો કે છેવટની અંજલિ પંડિતજીએ લખવી જોઇએ. પંડિતજી ત્યારે તે કાંઈ ન બાલ્યા, પણ જેવા અમે બન્ને મીટિંગમાંથી બહાર આવ્યા, અને પંડિતજીની ઑફિસ તરફ વળ્યા કે તરત જ તેઓએ મારા તરફ ફરીને કહ્યું; ‘આયંગર! હું નહિ લખી શકું; સાચે જ હું નહિ લખી શકું.' ગાંધીજીનું ખૂન થયા પછી, સૌ પ્રથમ વાર મે પંડિતજીની આંખોમાં આંસુ જોયાં. “ગાંધીજી વિષે હું શું ધારતા હતા એ બાબતને સ્થૂળ શબ્દો દ્વારા હું શી રીતે વ્યક્ત કરી શકું?” અને મને કહ્યું; “મારે મન ગાંધીજી શું હતા એ અવારનવાર મેં તમને કહ્યું છે. આજે હું સાવ મુંગે. અને મૃતપ્રાય બની ગયો છું; તે તમે જ એક કાચા મુત્સદા તૈયાર કરીને મને ન આપે?” અને મે’ ‘અંજલિ’ તૈયાર કરી–મારી સર્વ શકિત વાપરીને, પણ એ અંજિલ જ નહોતી એમ કહું તે ચાલે, કારણકે જયારે એના પર પંડિતજીની નજર અને હાથ ફર્યા ત્યારે એણે નવું જ રૂપ ધારણ કરી દીધું. મેં કયારેય કોઇ પણ કાચા મુસદા માટે પંડિતજીને આટલા વિનમ્ર જોયા નહોતા; એ મુસદ્દા પર નજર ઠેરવતાં. ઠેરવતાં, અંગ્રેજી ગઘ પર પ્રભુત્વ ધરાવનાર પંડિતજી વારંવાર મને પૂછતા હતા, “આ વાકયને આ રીતે મૂક્યું હોય તો વધારે સારું નહિ? તમને શું લાગે છે?” મેં જોયું કે અંતરના કોઇક ઊંડાણમાં, ગાંધીજી પ્રત્યેની એમની અતુલ શ્રદ્ધાએ, મમત્વની કોઇ ઊંડી લાગણીઓએ, થોડા સમય માટે એમના હૃદયમાં શૂન્યતા પ્રગટાવી દીધી હતી. એટલે હું, આ કાચા મુસદાને સ્થળે સ્થળે સુધારવા મથતા પંડિતજીને નિહાળી જ રહ્યો; સાથે સાથે તેઓએ મારી સાથે ગાંધીજી વિષે વાત કરી હતી એ સર્વ પ્રસંગે એક પછી એક હું સંભારી રહ્યો. o . . મને યાદ છે ત્યાંસુધી ૧૯૪૭ના નવેમ્બરનું એ પહેલું સપ્તાહ હતું. કાશ્મીરમાં આપણુ લશ્કર પહોંચી ગયાને થાડા દિવસ થયા હતા, અને પંડિતજી શ્રીનગર થઇ છેક બારામુલ્લાની મુલાકાતે ગયા હતા. બારામુલ્લામાં પંડિતજીએ એક ક્રિશ્ચિયન દેવળ જોયું. હુમલાખોરોએ એને અપવિત્ર બનાવ્યું હતું; અને ત્યાં કેટલીક સ્ત્રીએની લાજ લૂંટવામાં આવી હતી. એ શહેરના એક સ્થાનિક રાષ્ટ્રીય કાર્યકર પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતા, એ ઘર પણ તેમણે જોયું. કથનીય રીતે આચરવામાં આવેલ પશુવૃત્તિની વાતો એક પછી એક પંડિતજી સાંભળી રહ્યા હતા, અને પાછા ફરવા માટે જેવા અમે પગ ઉપાડયા કે પંડિતજીએ નીચા વળી ત્યાંથી કેટલાંક પુષ્પો ચૂંટી લીધાં, અને મને કહ્યું; “આ પુષ્પા તમારી પાસે રાખજો.' “આ ક્ લાને દિલ્હી લઈ જવાની શી જરૂર છે?” મે જિજ્ઞાસા દર્શાવી. “બારામુલ્લામાં જે કાંઇ સૌંદર્ય રહ્યું છે તે આ છે.” પંડિતજીએ જવાબ આપ્યો. અને આજે રાત્રે એ પુષ્પો હું ગાંધીજીને અર્પણ Page #162 -------------------------------------------------------------------------- ________________ .૭૮ કરવા ઇચ્છું છું.” આમ કહી એ પુષ્પો મને આપતાં આપતાં પંડિતજીએ એને સુંઘી લીધાં. પ્રબુદ્ધ જીવન “સાહેબ, હું જયાંથી આવું છું એ પ્રદેશમાં, દેવને અર્પણ કરવા માટે ચૂંટાયેલાં પુષ્પો અમે સૂંઘતાં નથી.” મેં પંડિતજીનું ધ્યાન દોર્યું. પંડિતજીએ એક ક્ષણ મારી સામે નજર કરી; અને કાંઈ જવાબ આપ્યા સિવાય ફરી નીચા નમી બીજા પુષ્પો ચૂંટી લીધાં, અને કહ્યું; લા, આ બીજા પુષ્પો.’ દિલ્હી પહોંચતાની સાથે પ્લેનમાંથી ઊતરતા ઊતરતા. પંડિતજીએ એ પુષ્પા મારી પાસેથી માગી લીધા, અને પોતાનાં હાથમાં લઇ, એ સીધા બિરલા ભવનમાં ગાંધીજી પાસે પહોંચી ગયા. . 0 ગાંધીજીનું ખૂન થયું એના કેટલાંક અઠવાડિયાં પહેલાં એક દિવરો સાંજે સાત વાગે અમે બન્ને ઑફિસેથી સાથે નીકળ્યા. એ દિવસેામાં દિલ્હીનું વાતાવરણ અત્યંત તંગ હતું. પંડિતજીને જલ્દી ગાડી મળે એવી સ્થિતિ નહોતી, એટલે મેં મારી ગાડીમાં જ તેમને નિવાસસ્થાનેઊતારી આવવા માગણી કરી. તેઓ અત્યંત થાકી ગયેલા જણાતા હતા, રાખત ગરમીના એ દિવસો હતા; આખો દિવરા અનેક મુલાકાતીઓએ એમને શ્રામિત કર્યા હતા; અને પૂર્વ તેમજ પશ્ચિમ પંજાબમાંથી વધુ ને વધુ ખરાબ સમાચાર આવ્યે જતા હતા. એ જ રાત્રે પંડિતજીને ભાજન પછી પાકિસ્તાનના ગુલામ મહમદ અથવા હૈદ્રાબાદના મુખ્ય પ્રધાન લાયકઅલી મળવા આવવાના હતા; મારે એ સમયે હાજર રહીને એમની ચર્ચાઓની નોંધ લેવાની હતી. મે' પંડિતજીને સૂચવ્યું કે તેમણે સીધા નિવાસસ્થાને જઈ કલાકેક આરામ લેવા: પછી સ્નાન અને ભાજન લેવાં. તેમણે તરત મારી સામે આડકતરી રીતે નિહાળી કહ્યું; ‘મને બિરલા ભવન પર મૂકી દો.' ‘તમે દરરોજ ગાંધીજીને મળેા છે.” મેં આગ્રહભર્યા અવાજે કહ્યું. ‘તમને નથી લાગતું કે આજે તમારે થોડા આરામની જરૂર છે?” તેમણે મારી સાથે કાંઈ ચર્ચા ન કરી, એટલું જ કહ્યું; ‘મને બિરલા ભવન ઉતારો. એ જ દિવસે રાત્રે દસ વાગ્યે યોર્ક રોડ ઉપરના તેમના નિવાસસ્થાને હું પંડિતજીને ફરી મળ્યા. તેમનામાં થયેલ ફેરફાર જોઇ હું સ્તબ્ધ બન્યો. તેમનામાં તાજગી હતી, ચૈતન્ય હતું. સારી ઊંઘ પછી તેઓ જાણે કે ઊઠયા હોય એટલી એમના ચહેરામાં, અવાજમાં અને એમના પગલામાં ફરૂતિ હતી. અને ચર્ચા દરમિયાન એમનું ધ્યાન પૂરેપૂરું ચર્ચા પર કેન્દ્રિત થએલું હતું. મધરાતે જયારે છેલ્લા મુલાકાતીએ વિદાય લીધી ત્યારે મધરાત પસાર થઈ ચૂકી હતી; લગભગ એક વાગ્યા હતા; પંડિતજીએ ત્યારના ગવર્નર જનરલ માઉન્ટબેટનને આ મહત્ત્વની વ્યકિત સાથેની ચર્ચાના સાર કહેવાનું વચન આપ્યું હતું; એટલે તેમણે માઉન્ટબેટનને તે જ સમયે ફોન કર્યા, અને પછી બહાર હું મારી ગાડીમાં બેસવા માટે પંડિતજીની રાહ જોઈ ઊભા હતા ત્યાં તેઓ આવી ઊભા. રાત્રી તદન શાંત હતી; આકાશમાં આઠમના ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ‘બિરલા ભવન પર તમને છેડયા પછી એવું શું બન્યું સાહેબ કે તે સમયે ખૂબ જ થાકી ગયેલા જણાતા આપ અત્યારે આટલા સ્ફુર્તિયુકત જણાઓ છે?" મે સહજભાવે પૂછ્યું. . ‘બીજું કશું જ બન્યું નથી - સિવાય, ગાંધીજી સાથે મે અડધા કલાક ગાળ્યો તે.' પંડિતજીએ જવાબ આપ્યા. એની શી અસર છે એ તમને શી રીતે ખબર પડે? તમે જયારે ગાંધીજી પાસે હા ત્યારે તમે આરામની કલ્પના પણ શી રીતે કરી શકો? ત્યારે ઊંઘના વિચાર પણ શી રીતે આવી શકે? ઉકેલ માગતા અનેક પ્રશ્ના નજર સામે હોય છે, અને હું જયારે જયારે ગાંધીજીને જોઉં છું ત્યારે ત્યારે તેઓ મને નવી જિંદગી આપે છે, નવી તાજગી અર્પે છે.’ ઘેર જવાની મને ઉત્કંઠા હતી, છતાં પંડિતજીને વધુ સાંભળવાની અપેક્ષાએ મારી ગાડીને જરા ટેકો આપી હું ઊભો રહ્યો. અર્ધ ચંદ્રનાં પ્રકાશ - કિરણો નીચે આખું દિલ્હી ત્યારે નિદ્રાધીન હતું, અને પંડિ તા. ૧૬-૮-૯૪ તજી કહ્યું જતા હતા. ‘જયારે અનેક પ્રશ્નોનો નિકાલ કરવાન હાય ત્યારે ઊંઘ શી રીતે આવી શકે? ’ “ગાંધીજીની એવી કઈ જાદૂઇ અસર તમારા પર છે?” મારાથી પૂછી જવાયું. એક ક્ષણ તેઓ વિચારમગ્ન બન્યા; ક્ષણભર હસ્યા, અને માત્ર એટલું જ કહી મને વિદાય આપી; ‘તમે સારોય દિવસ કામ કર્યું છે; એટલે જલ્દી ઘેર પહોંચી જાઓ; આવતી કાલે આપણે હજુ ઘણાં કાર્યો ઉકેલવાનાં છે.' ગાંધીજીનું ખૂન થયા પછી કેટલાક દિવસ બાદ પાર્લામેન્ટ હાઉસમાં કમિટીની એક મીટિંગ હતી. એમાં અમે બને જઇ રહ્યા હતા, ત્યારે પંડિતજી એક ક્ષણ થાભ્યા અને મને કહ્યું; ‘તમને ખબર છે કે, કેટલાક ભવિષ્યવેત્તાઓએ મને ચેતવણી આપી છે કે, હું આવતા અઠવાડિયે આ દુનિયાની વિદાય લઇશ ?? ‘જવા દો નાકામી વાત’, મેં કહ્યું, ‘તમે એમાં માનો પણ કયાં છે?” ‘હું માનતા જ નથી,’ પંડિતજીએ જવાબ આપ્યો, ‘પણ તેઓએ મારા પ્રત્યેની શુભ લાગણીથી પ્રેરાઇ આ ચેતવણી આપી છે. મને એમાં જરાય શ્રદ્ધા નથી, પણ પાતે ક્યારે મરવાના છે એ વિષે માણસ શું કહી શકવાનો હતો? પરંતુ અત્યારે મૃત્યુને ભેટવું એ ભારે કરુણ બની રહેશે. તમે નથી. ધારતા? આપણી સામે જે કામ પૂરાં કરવાનાં છે એના ઢગલા જુઓ. તમે થોડા દિવસ પહેલાં ગાંધીજી વિષે મને કઈક પૂછ્યું હતું, નહિ? એઓએ મને જે એક વાત શીખવી છે તે આ છે: “આ ભવિષ્યવેત્તાઓ કહે છે એમ હું થાડા દિવસ જીવું કે વધુ વર્ષો જીવું, પણ મારી જાગૃતિની એકેએક પળમાં ભારત માટે મારી જાતને મારે ઘસી નાખવાની છે. લોકોએ મારામાં જે સંપૂર્ણ વિશ્વાસ મૂકયો છે એનો તો વિચાર કરી જુઓ !” કહી પંડિતજી કમિટી જયાં મળવાની હતી એ ઓરડા તરફ ચાલી ગયા.. * હું ધારું છું કે, ગયા મહિને પંડિતજી અવસાન પામ્યા ત્યાં સુધી સ્વાતંત્ર્યસંગ્રામથી લઈ, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના વિકાસનાકડીબદ્ધ ઇતિહાસ લખવાનો જયારે પ્રસંગ ઊભા થશે ત્યારે, એ ઇતિહાસમાં ગાંધીજી અને નહેરુ વચ્ચેના અસાધારણ મમત્વેસંબંધે કેવા મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એ વિષે એક પ્રકરણ લખવાનું રહેશે જ. મને એ પણ શ્રાદ્ધા છે કે, અત્યારે જે ચડસાચડસી અને વિતંડાવાદથી પાણી ડહોળાયેલાં છે, એમાંથી નીતર્યાં જળ જેવા એ પારદર્શક ઈતિહાસ હશે. આ ઈતિહાસનાં પૃષ્ઠોમાં માત્ર લોકતાકાતનું અને તેના ગુણાનું જ નહિ પણ એની ટૂંક મર્યાદાઓનું પણ વિશ્લેષણ હશે. સાથે સાથે ઇતિહાસનાં એ પૃષ્ઠો એ વિસ્મયજનક હકીકતાની પણ નોંધ લેશે કે, પંડિતજીમાં અસાધારણ બુદ્ધિમત્તા, તેજસ્વિતા હોવા છતાં, ભાષા ઉપર પ્રભુત્વ હોવા છતાં, જનતાએ સ્વેચ્છાએ અસીમ રાજકીય રાત્તા એમને સુપ્રત કરી દીધી હાવા છતાં; પોતાના સ્વભાવ સાથે જરાયે સુસંગત નહિ હોવા છતાં, શા માટે તેઓ ચૈતન્ય મેળવવા, વધુ ફ્ તિ મેળવવા, પોતાની જાતને જનતાની સેવા માટે ઘસી નાખવા, જનતાની સેવામાં પેાતાની જાતને વિલીન કરી દેવા વારવાર ગાંધીજીની સ્મૃતિને તાજી કરતા હતા! અનુવાદક : ધીરજલાલ ધનજીભાઈ શાહ આ દેશમાં અત્યારે પણ એવા લોકો છે—જેમાંના કેટલાક સત્તાસ્થાને પણ છે—જેઓ ગાંધીજીની સ્મૃતિને શાબ્દિક અંજલિ અપે છે; અને દિલ્હીમાં રાજઘાટની મુલાકાત લઇ એમની મજાક ઉડાવે છે. આવી વ્યકિતઓ માટે રાજઘાટની બાજુમાં જ એક નવું મંદિર ઊભું થયું છે; પરંતુ સાથે સાથે આપણે જરાય નિરાશ ન થઇએ કે હિંદુસ્તાનમાં હજુ પણ કેટલીક એવી સુજ્ઞ વ્યકિતઓ છે; જેવી અન્ય રાષ્ટ્રોમાં પણ છે. હિંદુસ્તાનનું ભાવિ એવી વ્યકિતએના હાથમાં નિર્ભર છે, જેઓ આ સ્મરણચિહ્નોના—સમાધિનાંદર્શન કરી, લાકહિત માટે સ્વાર્પણ કરવાની જે ભાવના ગાંધીજીમાંથી પંડિતજીએ મેળવી હતી એ ભાવના અંશત: પણ પ્રાપ્ત કરે. 6 મૂળ અંગ્રેજી: એચ. વી. આર. આયંગર Page #163 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન - આદર્યા આઘેનાં પરિયાણ - (સ્વ. પંડિત નહેરુના ટેબલ ઉપર સ્વહસ્તાક્ષર કવિ બર્ટ ફ્રોસ્ટની ચાર પંકિતઓ આલેખાયેલી પડી રહેતી, જે ગુજરાતી અનુવાદ સાથે તા. ૧૬-૭-’૬૪ના ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી છે. તે મૂળ કાવ્યનું શિર્ષક હતું “Stopping by Woods and the Snowy evening.” તે આખા કાવ્યને જન્મભૂમિ-પ્રવાસી'માં પ્રગટ થયેલો ભાવાનુવાદ નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) ડાઘનાં પરિયાણ–આદર્યા જાણું છું, વનરાય એની આ વાટમાં, માલિક છે એને એ જ, લોટી પડું હું ૨હીં થાકીને તે ય મને " કહેશે ન વેણ ને સહેજ: જાવું છે દૂર દૂર જોજનના જોજન, ' ના પપાશે રાહે રોકાણ. આદર્યો આઘનાં પરિયાણ. અધૂનાં પરિયાણ !. બાજંદ અશ્વ મારો બજવીને ઘાંટડી કહેતો લાગે છે કંઈ વેણ; મે તે કહે છે, ભલા ભાઈ, વિતાવશે તું . રોથ વિના રહીંયાં શું રણ! મીટડીએ મીટ મળે, ભીતર કંઈ જત જળે, ' ઝબકીને જાગે જાણે પ્રાણ! આદર્યા આઘનાં પરિયાણ. વંદન કરું છું તને વનર ઓ રમ્ય, ઘણાં ગાઢાં ગહન તારાં વન; સાચું કહું છું, ઘડી લેટી જવાનું મને ખોળલામાં તારા છે મન: કિંતુ કરું શું? મારે જોજન છે કાપવા ને વચન નિ ભાવ વાં, તે નહીં રે વધાવું તારી વાણ. આદર્યા આઘેનાં પરિયાણ! સરદ જામી છે ગીચ ઘટા, તરુવરની રમ્ય છટા, ખીલ્યાં છે ફ_લ બેસુમાર; નીલાં સલીલ મને હરિયાળી દાખવીને નેતરે છે લહેરી લલકાર: થંભી જવાનું ઘણું થાય મને મન છતાં અકળાવે એનાં એસાણ. દર્યો આઘનાં પરિયાણ. આદર્શ સિદ્ધ કરવા મુશ્કેલ હોય તે પણ) માનું છું, જે સમાજમાં દુનિયામાં છે. નહિ કે બીજી કોઈ દુનિયામાં, વ્યકિત વ્યકિત વચ્ચે બહ ભેદભાવ-અંતર ન હોય. મને ધનિક લોકોની સ્વચ્છેદિતા ગરીબ લોકોની ગરીબાઈ જેટલી જ અપ્રિય છે. મને મુખ્ય રસ તો હું જીવી રહ્યો છું એ જ દુનિયામાં છે અને નહિ કે બીજી કોઈ દુનિયામાં કે ભાવિ જિંદગીમાં. આત્મા જેવી વિવિધ સામગ્રી'માંથી જવાહરલાલ નહેરુ કોઈ ચીજ છે કે કેમ અથવા તે આ જીવનના અંત પછી પણ બીજું મુબઈ ખાતે યોજાયેલી આગામી પર્યુષણ જીવન છે કે કેમ તે હું જાણતો નથી અને આ પ્રશ્ન અગત્યના વ્યાખ્યાનમાળાઓ હોવા છતાં તે મને માનસિક રીતે જરા પણ હેરાન-પરેશાન કરતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળા નથી. શારીરિક મૃત્યુ પછી પણ આત્મા જીવંત રહે છે અને તેને આગામી સપ્ટેમ્બર માસની ૩ તારીખ ગુરુવારથી ૧૦ તારીખ પુનર્જન્મ થાય છે એવી બધી માન્યતાઓ અને તર્કવિતર્કોમાં મને ગુવાર સુધી એમ આઠ દિવસ માટે જવામાં આવી છે. તેમાં પહેલાં ધાર્મિક વૃત્તિથી શ્રદ્ધા નથી. આ બધી બાબતોમાં એ આપણી જાણની 'છ દિવસની વ્યાખ્યાનસભા બ્લવાસ્કી લેજમાં સવારના બહારનાં એક ક્ષેત્ર છે જેને વિષે આપણને કોઈ પણ માહિતી નથી એ ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી ભરવામાં આવશે અને છેવટના બે દિવસની સંબંધેના બુદ્ધિગમ્ય અડસટ્ટા માત્ર છે. આ પ્રકારની બધી માન્યતા વ્યાખ્યાનસભામાં ભારતીય વિદ્યાભવનમાં ઉપર જણાવેલ સમયે એ મારા જીવન પર કોઈ અસર કરી નથી. અને હવે પછી તે ભરવામાં આવશે. આ વખતના પ્રમુખ વકતા શ્રી મનુભાઈ ખાટી કે ખરી પુરાવાર થાય તો પણ તેની મારા પર ખાસ અસર પળી, શ્રી પાંડુરંગ શાસ્ત્રી, શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ, શ્રી થશે નહિ. ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી સી. એન. વકીલ, બહેન એસ્તર સલેમન, અધ્યાપક સુરેશ જોષી, શ્રી ભોગીલાલ ગાંધી વગેરે છે. વ્યાખ્યાન| મરણોત્તર જિંદગી પછીની દુનિયામાં મને ખરે જ રસ નથી. ' માળાને કાર્યક્રમ આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. હું તો મારે આ જિંદગીમાં શું કરવું જોઈએ–શાં કાર્યો કરવાં જોઈએતેમાં જ સંપૂર્ણપણે મગ્ન છું અને જો એમાં મને સ્પષ્ટ દિશાસૂઝ આ ઉપરાંત ભારત જન મહામંડળની મુંબઈ શાખા જેના થતી રહેશે તે પણ હું સંતોષ માનીશ. મારી આ દુનિયામાંની ફરજો પ્રમુખ શ્રી ગુલાબચંદ તલકશી શેઠ છે, ઉપપ્રમુખ શ્રી રમણલાલ જો હું બનાવી શકીશ તો પછીની બીજી દુનિયા વિશે મને કોઈ ફિકર સી. શાહ છે, મંત્રી શ્રી જટુભાઈ મહેતા અને હર્ષદરાય મહેતા નથી. છે અને કોષાધ્યક્ષ શ્રી ખુશાલચંદ કે. સંઘવી છે, તે સંસ્થા તરફથી સપ્ટેમ્બર તા. ૩ થી ૧૦ સુધી મરીન લાઈન્સ સ્ટેશનની બાજુએ આવેલ તારાબાઈ હોલમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. - હું કોઈ ‘વાદ’ કે ધર્મને વરેલ નથી. પરંતુ હું મનુષ્યની સાહજિક આધ્યાત્મિકતામાં માનું છું. ભલે કોઈ તેને ધર્મ કહે કે ન કહે, શ્રી ગુજરાતી કેળવણી મંડળ તરફથી ઉપર જણાવેલ દિવસે વ્યકિતના સ્વાભાવિક મોભા-માન મર્તબામાં હું માનું છું. હું દઢપણે માનું માટે અમુલખ અમીચંદ હાઈસ્કૂલના વ્યાખ્યાનગૃહમાં પણ પર્યુષણ છું કે હરેક વ્યકિતને જીવનમાં વિકાસ માટે સમાન તક મળવી જોઈએ. વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે, જેના મુખ્ય આયોજક એક આદર્શ તરીકે હું એક સમતાવાદી સમાજના આદર્શમાં (એ શ્રી કે. પી. શાહ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા.૧૬-૮-૬૪ જીવન વિષે સમ્યક્ દૃષ્ટિનું સ્વરૂપ [૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ્ફીન્સ્ટન કૅલેજમાં જૂનિયર અને જાણી જોઈને ગૂંચવી શા માટે નાખવું? અને વળી આપણે બી. એ. ને અભ્યાસ પડતો મૂકી લડતમાં થોડું કામ કરી–રચનાત્મક જે આપણા માટે સારું ગણીને ઝંખતા હોઈએ છીએ અને જે કામ કરવા હું મારે ગામ ગયો. ત્યાંથી મારા મિત્ર સુરેશ જોષી સાથે ન મળતાં પરિસ્થિતિનો કે અન્ય વ્યકિતને વાંક કાઢીને રોષે ભરાઈ હું પત્રવ્યવહાર કરતા ત્યારે જે પત્ર તેમના તરફથી મળેલા તે મેં જઈએ છીએ તે શું ખરેખર જ સારું હોય છે? એની આપણને ' આજ સુધી સાચવી રાખ્યા છે. એ પત્રએ જીવનમાં સત્યમ્ - સંપૂર્ણ ખાત્રી થઈ હોય છે? માટે આતુરતાથી ઈચ્છેલું ઝંખે ન શિવ -સુન્દરમ નું મને દર્શન કરાવ્યું છે. કૉલેજમાં એ દિવસે મળતાં અકળાઈ ન જતાં નિષ્ફળતાનાં કારણોની તટસ્થ તપાસ કરીને અમે મળતા ત્યારે ફરસદની પળોમાં લાયબ્રેરીમાં બેસી ટાગોર કે એની સિદ્ધિ એક આવશ્યક અનિવાર્ય પરિણામરૂપ બની રહે એવા રાધાકૃષ્ણન યા વિવેકાનંદનાં ફિલસુફીભર્યા પુસ્તકો વાંચતા. સુરેશભાઈ- પ્રયત્નો દિલની સચ્ચાઈથી ધગશથી કરવા જોઇએ. કેટલીક વાર ' (એટલે કે વડોદરાની આર્ટ્સ કૉલેજના અધ્યાપક શ્રી સુરેશ જોશી) પૂર્વગ્રહથી મન અત્યંત દુષિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિ એ અમને આ પુસ્તકોમાં અને જીવનદર્શનના વિષયમાં રસ લેતા અનિષ્ટ છે એમ માની લેવાથી કે અમુક વ્યકિત સાથે આપણા ' . કરેલ. આમ છતાં સુરેશભાઈ જેટલી આ ગહન વિષયમાં અમારી જોગ ખાવાને જ નથી એમ માની લેવાથી આપણે અપૂર્વ સિદ્ધિની - ચાંચ ડૂબતી નહિ. શકયતાને જાણી જોઈને દૂર હડસેલવા જેવું જ કરી બેસીએ છીએ. - આજે આ પત્ર છાપવાને ઉદ્દેશ એ છે કે આજના દરેક વ્યકિતમાં કાંઈક અપૂર્વ એવું રહેલું હોય છે. દોષના આવરણકોલેજના વિદ્યાર્થીઓ પણ આ પત્રમાંથી પ્રેરણા મેળવે માંથી એ અપૂર્વને જોઈ લેવું ને એને આસકિતથી પોતાનું કરી લેવું, જીવનમાં પણ અનેક ઝંઝાવાત આપણે અનુભવીએ છીએ ધીમે ધીમે એ દેષની મલીન છાયાને પણ સૌંદર્યની પ્રજામાં ફેરવી છે ત્યારે આ પત્રો ચિત્તમાં સંપૂર્ણ પ્રકાશ નહિ તે પ્રકાશનું નાંખવી ને અંતે શુભના નિવિકલ્પ વાતાવરણમાં નિર્મળ પ્રફુલ્લતા એકાદ કિરણ તે જરૂર–જરૂર આપી જાય છે અને સુરેશભાઈનાં અનુભવવી એ એક ચિત્તની અદ્ભુત તેમજ અતિ ઈષ્ટ્ર અવસ્થા પત્રો ચિત્તને અત્યંત પ્રસન્નતા પણ આપે જ છે. વાંચકોને પણ છે. એ અવસ્થાના અનુભવને માટે આપણે પણ અમુક પ્રકારની • આપી જશે એવી અપેક્ષા સાથે- ચીમનલાલ જે. શાહ. મેગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે. એ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના એની But while we wander blindly, in our hearts, પ્રાપ્તિને માટે આતુર બની બેસવું એ નાનું બાળક આકાશમાંના Beyond our knowing, a new light is born, રાંદ્રને હાથમાં પકડીને રમવાની હઠ કરે તેના જેવું છે. And a new aching for the beautiful, આજસુધીમાં તને પત્ર ઘણાં લખ્યાં છે, દિલમાં જે સૂઝી And the old dream, which, though we cease to dream આવ્યું તે સન્નિષ્ઠાથી તને કહ્યું છે, પણ કહેવા સાંભળવાની અવસ્થા Continues ever seeking a response હવે ચાલી જવી જોઈએ. હવે સ્વપ્નની, તરંગની પેચી ધરતી છોડીને In the sweet twilight of ephemeral things" સિદ્ધિનાં ઉત્તાંગ શિખરો સર કરવાની પ્રબળ તમન્ના તારામાં જાગી * Harindranath ઊઠે તેની હું બહુ જ આતુરતાથી રાહ જોઉં છું. જે દિવસે હું તને પ્રિય ભાઈ, કમર કસીને સિદ્ધિની પ્રાપ્તિ માટે ઉત્સુક થયેલ જોઈશ તે પત્ર મળે. તારે રોષ અને અકળાટ–બંને જાણ્યાં. પરિસ્થિતિ દિવસે મને અત્યંત સંતોષ થશે. ઘડી ઘડીએ મૂંઝાઈ જવું, થાકીને એ આપણા વર્તનની દિશાનું અંતિમ નિર્ણાયક તત્ત્વ નથી. રસુંવાળી બેસી પડવું એ હવે સહી લેવું ન જોઈએ-ને તે એ અવશ બનીને સેજ પર સુઈને સ્વપ્નાં સેવ્યા કરવાનું તે સૌ કોઈને ગમે. પણ સહી લેવું એ તે કોઈ રીતે ઠીક નથી. આપણા સંઘનો આદર્શ ચારે બાજુથી ઘેરી લેતી દ્રપ તથા વેરઝેરની ઝાળમાંથી રસ્તો કાઢી હસતે યથાતમ સિદ્ધ કરનાર ચાર જવાન મળી રહેશે તો આજનું મારું મુખે ઈષ્ટને પ્રાપ્ત કરવું એમાં જ આપણી ખરી ક્સોટી છે. આપણી સ્વનું સિદ્ધિમાં પલટાઈ જશે. પણ એને માટે ઘણી સારી ધીરજ પ્રત્યે કરડી નજરે જોનારા દુનિયામાં હોય એ સંભવિત છે, પણ રાખવી પડશે. અધીરાઈ રાખવાથી કાર્ય સરવાનું નથી એ તે હું એમના પ્રત્યે જે આપણે પણ એવું જ વર્તન રાખીએ તો એથી સારી પેઠે સમજું છું. એમ છતાં પણ “આજે પછી કાલ તે ઊગ- * આપણું ચિત્ત અસ્વસ્થ થઈ જશે. કારણ કે આપણામાં રહેલું શુભ વાની જ છેને?” એમ માનીને નિશ્ચિત રહેવું એને હું ઠીક માનતા તત્ત્વ સાવ અપ્રવૃત નથી. અને એથી અશુભની સહેજ સરખી છાયા નથી. વર્તમાનની એક એક ક્ષણ ધ્યેયના કૈલાસ શિખરે પહોંચાડનાર આપણા આત્માને લેશકારક બની રહે છે. કટીની પળે દિલને સંપાનરૂપ બની જવી જોઈએ. શંકાકુશંકાના તરંગવમળમાં કે પ્રમામૂંઝાવા દઈએ તો અંતે એ દ્વિધાવૃત્તિના વમળમાં ચક્કર ખાઈને દમાં એ અમૂલ્ય ક્ષણને વેડફી નાખવાનું દુ:સાહસ કોઈ કરે તો તેને જડ જેવું બની જશે. સાચા પુરુષાર્થીએ તે difficulties ને હું સહી શકતું નથી. મુશ્કેલીઓને -- opportunities માં – તક પ્રાપ્તિઓમાં – ફેરવી ‘સાધના’ વાંચતાં પણ તને કંટાળો આવતો હતો. “The Religion નાખવી જોઈએ. કુટુંબકલેશ તો લગભગ બધે જ છે. એમાં આપણે of Man' વાંચતાં યે તને એવું જ થાય છે. એનો અર્થ એ એકાદ બાજુને બચાવ કરવા ઉત્સાહિત થઈ જઈએ તો એના થયો કે હજુ તારું મન એ આનંદને પિતાને કરીને માણવાને 'જરસામાં શુભાશુભના ખ્યાલને વિસારી દઈ નર્યા આવેશથી જ ઉત્સાહિત થયું નથી. સૌંદર્યદર્શનની એકાદ અનોખી પળ, તુના દોરાઈ જઈએ એવો પૂરેપૂરો સંભવ છે. માટે હું તો ઈચ્છું કે શાશ્વત ગુંજનનો આછા શે પડઘો કે રહસ્યના ફેટનની અપૂર્વ એવી પરિસ્થિતિ ઊભી થાય ને કદાચ એમાં આપણા વ્યવહારિક સન્ધિ જ્યારે જીવનમાં વણતરી આવી ચઢે છે ત્યારે આપણે આપણી કહેવાતા હિતને કે હક્કને સવાલ હોય તો એની પ્રત્યે ઉદાસીનતા- ઇન્દ્રિઓએ ખડા કરેલાં વ્યવહારિક વિશ્વમાં ગળાબૂડ ડૂબી ગયા indifference –સેવવી એ જ વધુ યોગ્ય છે. સ્વસ્થ મન હોઈએ છીએ. પરિણામે એ દર્શન, એ આછું ગુંજન ને એ રહસ્યછે એ પહેલી આવશ્યકતા છે. નદીનાં ડહોળાયેલાં પાણી કાંઠા પરની સફોટન કમલ પરથી સરતા તુષારબિંદુની જેમ આપણને સ્પર્યા વનશ્રીની શોભા પ્રતિબિંબિત કરી શકે નહિ. અનંત સૌંદર્યની છાયા વિના જ ચિત્ત પરથી સરી પડે છે. આમ ને આમ આખું જીવન માત્ર આપણી દ્વારા પ્રતિબિંબિત થવા દેવી હોય તે આપણાં પણ કદાચ ચાલ્યું જાય. માટે visionની એવી ક્ષણોને છટકી સંવિતનાં -- consciousness માં પાણી સ્થિર રાખવા જોઈએ. જવા ન દેવી જોઈએ. વ્યવહારિક હિત કે હેતુ કરતાં આત્યંતિક હેતુ-absolute aim –નું જ - રવિબાબુએ ‘સાધના’માં ને એમનાં બીજા પુસ્તકોમાં એમનાં વિધારે મહત્ત્વ છે. જીવનમાં અનુભવેલી એવી દર્શનની અમૂલ્ય અનુભવની–પળે આવી પરિસ્થિતિમાં આપણે આપણા મનની મહત્તાને વર્ણવી છે. એનું વાચન ને મનન આપણને પણ એવી ક્ષણોને જોખમમાં મૂકાયેલી માની લઈએ છીએ ને પછી એની મહત્તા ફરી અનેખો અનુભવ લેવાને ઉત્સુક કરે છે. આ માટે હું રવિબાબુનાં . સ્થાપવાના આવેશમાં સ્વત્વનો સાચો ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. પુસ્તકો વાંચવાને ખાસ આગ્રહ રાખું છું. પત્ર લખજે–મેકળે Non attachment–અનાસકિત—એ જ એક સાચી નીતિ છે. દિલે લખજે. હું– જુદા જુદા પરસ્પરવિરોધી એવા હિત કે હેતુના તંતુની જાળમાં સુરેશનાં સ્નેહવંદન. llllll Page #165 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન - શ્રી મેઘજીભાઈ પેથરાજનું અત્યંત દુ:ખદ અવસાન જ સારાયે સૈારાષ્ટ્ર તથા ગુજરાતને પડેલી ખોટ * જણાવતાં અત્યંત દુ:ખ થાય છે કે જાણીતા દાનવીર તથા કરી, વિકસાવી અને ૧૯૫૩ માં વર્ષની ઉંમરે નિવૃત્ત થવાની સૌરાષ્ટ્ર-ગુજરાતની સામાજિક સંસ્થાઓના આધારસ્થંભમાં શ્રી શરૂઆત કરી ત્યારે સમેટવા માંડી. મેઘજીભાઈ પેથરાજ શાહનું ગુરુવાર તા. ૩૦-૭-૧૯૬૪ના રોજ ઠીક ગણાય તેવી ઊંચાઈ, મજબૂત બાંધે, ઘઊંવ રંગ અને સાંજે લંડનમાં દશ દિવસની લ્ડ પ્રેસરની ટુંકી માંદગી બાદ હૃદય ઉઘાડા માથે એમને જએ ત્યારે એમને સૌમ્યતા દર્શાવતા મિતની રોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. અવસાન સમયે એમની રેખાવાળો ચહેરો અને ખાદીના સાદા કોટ - પાટલુન જોઈ તમને ઉંમર ૬૦ વર્ષની હતી. તેમના જવાથી સૌરાષ્ટ્ર-ગુજરાતને એક ન ન લાગે કે એ કરોડપતિ હશે. પૂરી શકાય તેવી મહાન ખેટ પડી છે. તેમની ઉજજવળ જીવન- સૌરાષ્ટ્રવાસીઓએ એમને ૧૯૫૪ માં આશ્ચર્ય સાથે “મેઘજી કારકીર્દિની મુખ્ય મુખ્ય વિગતો નીચે મુજબ છે : પેથરાજ' ના નામે ઓળખ્યા. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું તે પછી દેશમાં - પરદેશમાં એમનું નિરભિમાનપણું અને જીવનની જરૂરિયાતોમાં બને રહેતા ભારતીઓની દષ્ટિ વતનની ઉન્નતિ તરફ એકધારી ગતિએ તેટલી સાદાઈ રાખવી એ ગમે તેને પ્રેરણા આપે તેવા હતા. વહેતી થાય તેવો એ પછી દસકો રહ્યો હતો. એમને પૂછીએ કે તમને શેમાં શ્રદ્ધા છે તો કહે છે કે સખત સ્વરાજ્ય સરકારના પ્રધાનમંડળો પણ પિતાના પ્રદેશની કામમાં અને સ્વનિર્ણયની શકિતમાં. તરક્કી માટે વિશિષ્ટ વ્યકિતઓનો વ્યકિતગત લાભ લે તેવો એ કાળ ૧૪ વર્ષની ઉંમરે એમનું લગ્ન થયેલું, પહેલીવારનાં પત્ની દેવગત હતો. આજે અનેક ભીડ વચ્ચે રાજ્યતંત્રો ચાલી રહ્યાં છે તેવું થતાં ૨૭ વર્ષની ઉંમરે જામનગરમાં જ બીજા ગામડામાંથી “મણિએ દસકામાં નહોતું, ત્યારે તે ઉત્સાહ અને એનો ઉપયોગ એ જ બહેન’ સાથે એ ફરી પરણ્યા. ' મહત્તવના આયોજન હતાં. પોતાની પાંચે પુત્રીઓને તેમણે ઉચ્ચ શિક્ષણ આપ્યું છે અને ૧૯૫૪ નું વર્ષ યાદ આવે છે. સૌરાષ્ટ્રનું નાનું રાજ્ય અને બધાનાં લગ્ન થઈ ગયા છે. જેમાંથી બે લંડનમાં, બે નૈરોબીમાં એનું ખમીરવંતુ એકલોહિયું પ્રધાનમંડળ, રાજ્યમાં વેરાયેલી સન્નિષ્ટ અને એક દિલ્હીમાં રહે છે, અને બધા સુખી છે. તેમના ૨૨ અને વ્યકિતઓને પ્રધાનોને પરિચય અને એ શકિતઓને સાંકળવાનું ૧૭ વર્ષના બે પુત્રો હાલ લંડનમાં છે. ઘરોળું વાતાવરણ હતું. આંકડા અને વિગતોની શ્રી મેઘજીભાઈની જાણકારી ગજબની એ વર્ષે જ સૌરાષ્ટ્રમાં જામનગરમાં એક વ્યકિત આવે છે, હતી. સ્મરણશકિત પણ એટલી જ સતેજ. ગમે તેવા સામાન્ય માનવી ૧૫ સપ્ટેમ્બર ૧૯૦૪ ના દિવસે જામનગરની બાજુના એક નાનકડા સાથે પણ વિગતથી અને શાંતિથી દરેક પ્રશ્નને ચર્ચવાની એમની ગામડામાં ઓશવાળ જૈન કુટુંબમાં જન્મ પામી, પાંચ ગુજરાતી રીત ભારે વિવેકભરી હતી. જેટલો અભ્યાસ કરી ૧૧ માં વર્ષે મહિને રૂપિયા આઠના પગારથી ૧૯૪૩ના વર્ષથી પોતાની જરૂરિયાતો કરતાં યે વધુ સંપત્તિ શિક્ષક તરીકેની નોકરી દ્વારા કુટુંબની આજીવિકા માટે જીવવાની મળવા લાગી અને સમૃદ્ધિનાં એક પછી એક શિખર સર કરતા લડાઈ એણે શરૂ કરેલી. ત્રણ વર્ષ એ નોકરી કર્યા બાદ ૧૯૧૯માં ગયા, તેમ તેમ એમના મનના અગમ્ય ખૂણે એ વિચાર પણ વિકસતો બે વર્ષની બંધણીથી આફ્રિકાની એક વેપારી પેઢીમાં નામું લખનાર ગયો કે સમાજના બીજા ભાઈ - બહેનના ઉત્કર્ષમાં વેપાર જેટલો જ તરીકે નોકરી કરવા ભારતને કિનારે એમણે ૧૫ વર્ષની ઉંમરે છોડેલો. રસ લઈને જીવનના બાકીના વર્ષો લક્ષ્મીના એ પ્રકારના વ્યયમાં એ જમાનામાં પરદેશ જાય તો પણ ખાવા-પીવાની સાથે વીતાવવા અને પરિણામે ધીરે ધીરે પોતાની લક્ષ્મીને એ રીતે તેઓ મહિને માંડ પચીસ રૂપિયા મળે, અને છતાં એ સારી નોકરી ગણાય. ગોઠવતા ગયા, એનાં ચેરીટેબલ ટ્રસ્ટ કર્યા, એ ટ્રસ્ટ ખૂબ આવકવાળાં ' અને એ રીતે પચીસ રૂપિયાની શરૂઆતની જે કમાઈ શરૂ બને તેવું આયોજન કર્યું અને ધંધામાં જ્યાં જ્યાં પોતાના હિત. કરી હતી તેથી એમને સંતોષ થતો નથી, એટલે દૂર પરદેશમાં ૧૮ હતાં ત્યાં ત્યાં ટ્રસ્ટનાં હિત કર્યા. મા વર્ષે ૧૯૨૨માં સ્વતંત્ર વેપાર એ શરૂ કરે છે. ભાવીના ગર્ભમાં સૌરાષ્ટ્રના પ્રધાનમંડળના ચરણે સમાજોપયોગી કામ માટે ઉત્કર્ષ છપાયો હશે તે એને છટક વેપારમાં ધ્યાન ન પડયું અને એ વખતે ૬૦ લાખ રૂપિયા એમણે ધર્યા. ૧૯૫૪ ના એ દિવસોમાં શરૂથી જ સ્થાનિક પેદાશની ચીજોને જથ્થાબંધ વેપાર શરૂ કર્યો. છાપાનું પાનું ખેલીએ ત્યારે સૌરાષ્ટ્રના કોઈ ને કોઈ ગામમાં એમના વારસામાં નિર્ધનતા, કેવળ પાંચ ગુજરાતીનો અભ્યાસ અને નામે હંમેશ બે - ચાર સંસ્થાનાં શિલારોપણ થયાં જ હોય. પરદેશનું અજાણ્યું વાતાવરણ. ૧૮ વર્ષની ઉંમરે એ જમાનામાં આ ના. જામસાહેબે પોતાના આવા પ્રજાજન બદલ ગ્ય ગર્વ સંજોગો વચ્ચે આવું સૂઝયું એ પ્રારબ્ધ વિના શકય જ નથી. જાહેર કર્યો. પ્રજાએ જગડુશા અને ભામાશાનાં ઉપનામે એમને સાત વર્ષ આ રીતે સ્થાનિક વેપારમાં જમાવટ કર્યા પછી લગાડયાં. ૧૯૨૦ માં અને ૨૫ વર્ષની ઉંમરે ધંધામાં વિકાસ જોયા પછી જુદા સૌને યાદ હશે કે તા. ૨-૧૧-૫૫ ના દિવસે શ્રી જવાહરલાલ જુદા ધંધાઓની ગૂંથણી કરી હતી. સ્થાનિક પેદાશોને મોટા પાયા જામનગર થઈ લંડન જઈ રહ્યા હતા, શ્રી ઢેબરભાઈ એમને શ્રી ઉપર વેપાર, નિકાસ, પરદેશી ચીજોની આયાત, નાના - મેટા મેઘજીભાઈને ઘેર ચા - નાસ્તા માટે લઈ આવેલા, વિદાય વખતે ઉદ્યોગો, ખેતીવાડી, શરાફી અને બેકીંગ કામકાજ, ધીરધાર અને શ્રી મેઘજીભાઈએ એક પરબિડીયું પંડિતજીને નમન કરીને ધર્યું અને કાંઈ કાંઈ ક્ષેત્રો એ કબજે કર્યો જતા હતા. જ્યારે એ ખોલવામાં આવ્યું ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે એમાંથી ૧૯૪૩થી ૧૯૫૩ને આફ્રિકાના એમના જીવનના દશકાએ કમળા નેહરુ હૉસ્પિટલ માટે ૧ લાખના દાનને ચેક નીકળે, એમને સમૃદ્ધ આર્થિક સ્થિતિ ઉપર લાવી મુકેલ. આ બધા પંડિતજી પણ લાગણીવશ થઈ ગયા. રોજગારોમાં બાવળની છાલમાંથી ચામડા કમાવાનું સત્વ તૈયાર સૌરાષ્ટ્ર સરકારને એ ૬૦ લાખ પછી બીજા ૪૦ લાખ પણ કરવાનું એમનું સાહસ સૌથી વધુ યારી આપનારું નીવડયું હતું. એમણે દાનમાં આપ્યા. આ ૧૦ વર્ષના સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એમણે ', આ ૩૫ વર્ષ દરમિયાન એમણે ધંધાની ૭ પેઢીઓ ભારતમાં લગભગ બે કરોડ રૂપિયાનાં દાન જાહેર કર્યા હતાં અને એના પરિઅને ૫૫ પેઢીઓ આફ્રિકા અને દુનિયાના બીજા ભાગમાં ઊભી સામે અનેક બાલમંદિર, વિકાસગૃહ, હુન્નરશાળાઓ, દવાખાનાં, Page #166 -------------------------------------------------------------------------- ________________ 30 ૮૨ પ્રબુદ્ધ જીવન પ્રસૂતિગૃહો, વૃદ્ધાશ્રામ, શાળાઓ, કોલેજો, છાત્રાલયો અને લગભગ ૮૦૦ પુસ્તકાલયા આજે સૌરાષ્ટ્રમાં છે. જામનગરની મેડિકલ કૅાલેજ અને અમદાવાદમાં હવે પછી થનાર કેન્સર હાસ્પિટલ એ સૌથી માટી સંસ્થાઓ ગણાય. એમનાં દાન દ્વારા ઊભી થયેલી કેળવણીની સંસ્થાઓમાં ૩૦, ૦૦૦ બાળકો શિક્ષણ લ્યે છે. બધી મળીને ૧૨૦૦ પથારીઓવાળી હાસ્પિટલો અને મેટર્નીટી હામો છે અને ૧૨૦૦ બાળકો રહેતા હાય તેવાં અનેક છાત્રાલયો છે. આ બધી સંસ્થાઓમાં એમના બે કરોડ સામે પ્રજાના અને સંરકારના મળી એથી બમણા કે ત્રણગણા બીજા પૈસા વપરાયા હશે અને એ બધી સંસ્થાઓ પાછળ સરકારના વર્ષે ૩૦ થી ૪૦ લાખ રૂપિયાનું ખર્ચ કરતી હશે તેવા અંદાજ છે. સુરેન્દ્રનગર જિલ્લાને એમના મળેલા દાના લગભગ પંદરથી વીસ લાખ રૂપિયાનાં થવા જાય છે. ધર્મમાં એમને ભારે આસ્થા હતી, પરંતુ ક્રિયાકાંડના એ પ્રખર વિરોધી હતા અને વાણી તથા વર્તનમાં ભેદ હોય તે એમને ભારે ખૂંચતું. સામાજિક કુરિવાજો અને એ પાછળ થતા દ્રવ્યના વ્યયને જોઈને ક્રાંતિકારી હાય તેટલા જુસ્સાથી એ રોષ વ્યકત કરતા અને એમાં ફેરફાર થતા નથી તે જોઈ,નિરાશ થઈ જતા પોતાના સમાજ માટે દુ:ખ વ્યકત કરતા. તેઓ જૈન હતા, તેથી જૈનોના બધા ફિરકા અને બધા સંપ્રદાય એક થઈ જાય તે એમનું સ્વપ્ન હતું એની ચિંતા તે કરતા અને કહી શકાય તેવા સૌને તેઓ કહેતા, બળવા કરવા પણ સમજાવતા. અને છતાં પોતાનાં દાના બાબત ઘણા એમને સંકુચિત માગે વાળવા કોશિષ કરતા ત્યારે એ બહુજ સ્પષ્ટતા અને મક્કમતાથી કહેતા કે કમાતી વખતે આપણે જેમ કોઈ સંપ્રદાયની મર્યાદા રાખતા નથી, તેમ વ્યય કરતી વખતે પણ આખા સમાજ માટે એ વપરાય તે જોવું જોઈએ, અને સંકુચિતતા છોડી દેવી જોઈએ. આફ્રિકામાં એ માયા તેથી ત્યાંની પ્રજા માટે પણ સારાં દાના કરવાની એમની હંમેશ તાલાવેલી રહેતી. કેન્યા ગાંધી મેમારિયલ કોલેજ, છાત્રાલયો, હાસ્પિટલા, શાળાઓ, કન્યાશાળા, પ્રકૃતિગૃહો તથા મીડવાઈફરી અને નર્સિંગની કાલેજો, પ્રાથમિક શાળાઓ અને એવી બીજી સંસ્થાઓ ઊભી કરવા ત્યાંની સરકાર મારફત લગભગ ૫૦ લાખ રૂપિયા ત્યાં તેમણે વાપર્યા અને હજીએ ત્યાં બીજી સંસ્થાઓ ઊભી કરવાની તેમની ભાવના હતી. એ વસ્તુ જ એમની વિશિષ્ટતા હતી. ભારતમાં તાતાના ઉઘોગાનું આ રીતે જ છે. કહેવાય છે કે તાતા કુટુંબ પોતાના દરેક સાહસમાં ૮૫ ટકાથી વધુ હિસ્સો પેાતાના ધાર્મિક ટ્રસ્ટોના રાખે છે, અને એ રીતે મોટા દાના સરળતાથી કરે છે. શ્રી મેઘજીભાઈએ પણ આવી જ કાંઈક ગૂંથણી કરી હતી. અને ઈન્કમટેકસ કે બીજા કાયદાઓ માટેના મન ઉપર જરાયે બાજો રાખ્યા વિના, પદ્ધતિસર જાહેર દાન તેઓ કરી શકતા. ।। છેલ્લાં સાડાપાંચ વર્ષથી તેઓ લંડન રહેતા. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં કેળવણી તથા આરોગ્યની બને તેટલી વધુ સંસ્થાઓ ઊભી કરવી એ જીવનની ભવિષ્યની એમની મહત્ત્વાકાંક્ષા હતી. ભારતમાં કાયદાઓના અમલ શહેરીઓ પ્રત્યે જે રીતે થાય છે અને પરિણામે નીતિનું ધારણ જે પ્રકારે નીચું ઊતરતું જાય છે તેથી એમને ભારે દુ:ખ અને વેદના થતી જે યોગ્ય વ્યકિતઓ પાસે તેઓ વ્યકત કરતા હતા. ખૂબ જ ઓછું ભણેલ વ્યકિત, કોઈ ખાસ પુસ્તકો જેણે બહુ વાંચ્યા ન હતા, પોતાના અંતરાત્મા સિવાય જેને કોઈ પ્રેરણામૂર્તિ કેદારનાર નહોતું અને જે વિચારે તેને કસોટીમાં મૂકે, કસોટીમાં પસાર થાય તો નિર્ણય કરે અને નિર્ણય પછી તત્કાળ અમલ કરે એવી ઈચ્છાશકિત તેઓ ધરાવતા હતા. આવી આ વ્યકિત જીવનમાં સાથ આપનાર અને સરળતા કરી આપનાર પોતાની પત્ની મણિબહેન માટે હૃદયથી પ્રશંસા કરતા તા. ૧૬-૮-૬૪ ત્યારે સુખી યુગલનો આદર્શ નમૂનો આપણે જોઈ શકતા હતા. શ્રી મેઘજીભાઇને એમના શાખનું પૂછીએ તે કહે કે જે વાતમાં રસ લીધા તેના તળીએથી છેક ઉપર જવાની અને એના અભ્યાસ કરવાની એમને કુદરતી બક્ષીસ હતી. વેપાર અને ઉદ્યોગના અટપટા આંકડાઓ, એના ક્ષેત્રની વ્યાપકતાઓની વિગતા અને ચાલુ છાપાઓના અગ્રલેખા વાંચવા સિવાય વાંચનના વિશેષ શેખ એમણે બહુ કેળવ્યા જ નહોતા. ૧૫ કલાક કામ કરવા જેટલી સ્ફૂતિ એમણે વર્ષો સુધી ટકાવી રાખી હતી. તેના તેઓ ગર્વભેર ઉલ્લેખ કરતા અને છતાં કહેતા કે આ બધા પછી યે પુરુષાર્થ ૪૯ ટકા અને પ્રારબ્ધ ૫૧ ટૂંકા હોય તો જ સમૃદ્ધિ શક્ય બને. અંગ્રેજોની રીતભાત, શિસ્ત, દેશભાવના અને નીતિમત્તાના તેઓ ભારે પ્રશંસક હતા. પાતાને પણ એ પ્રજામાંથી પ્રેરણા મળી એમ એકરાર કરતા. અંગ્રેજ છોકરા, છોકરીઓ, મેટ્રિક પછી ૧૦ ટકા જ કોલેજોમાં જતા હોય છે અને ૧૮ વર્ષે છેકરો કે છોકરી ત્યાં જે રીતે કમાતા થઈ જાય છે, એવું આપણા છોકરા, છેકરીઓ પણ વિચારે અને અમલ કરે તે સમાજના ઘણા પ્રશ્નો ઉકલે એમ એ બહુ સ્પષ્ટપણે માનતા. જે વિચાર્યું તે ઝડપથી અને ચાક્કસ પ્રકારે થવું જોઈએ એ વાતનો એમનો આગ્રહ ભારે પ્રેરણાદાયી હતા. શ્રી મેઘજીભાઈના ટુંકાક્ષરી પરિચય આપવા હોય તો તેમને ‘દાનની વિદ્યાપીઠ' કહી શકાય. ‘સુરેન્દ્રનગર પત્રિકા’માંથી સાભાર ઉદ્ભુત પૂરક નોંધ આવા ઉદારચરિત શ્રી મેઘજીભાઈને મુંબઈની જનતા સમક્ષ સૌથી પ્રથમ રજૂ કરવાનો યશ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ફાળે જાય છે. તેઓ આફ્રિકા હંમેશને માટે છેડીને મુંબઈ આવ્યા ત્યાર બાદ તેમના જૂના સ્નેહી શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીની મારફત શ્રી મેઘજીભાઈનો મને સૌથી પહેલા પરિચય થયો. તેમની ઉદારતાની વાત સાંભળીને તેમ જ તે પાછળ તેમની યોજનાબદ્ધ વિચારણા કે જેના પરિણામે પોતાનો એકતા સરકારના ૧૧ એવી રીતે અનેક વૈદ્યકીય તેમ જ શિક્ષણસંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, તેની વિગતે સાંભળીને હું ચિકત થઈ ગયેલા અને તેમને અને તેમના કાર્યને સંઘના સભ્યો જાણે એ હેતુથી તેમને મેં સંઘમાં નિમંત્રેલા. ત્યાર પછી તે તેમની કીતિ અને ખ્યાતિ પસરતી ગઈ અને સૌરાષ્ટ્રના અજોડ દાનવીર તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી. મારા પણ તેમની સાથે પરિચય વધતો રહ્યો. તેમની સાથેની વાતોમાં તેમની વ્યાપાર કુશળતા અને દાન કુશળતા એકદમ તરી આવતી. વળી આવા કરોડાધિપતિ માણસને કાયદાકાનૂનની કોઈ ધૂંચમાં પડવાનું ન બને એ આજના વખતમાં આછી નવાઈ પમાડનારી વાત નથી. આ રીતે પેાતાના વ્યવસાય પૂરતા તેઓ ભારે કાનૂનકુશળ પણ હતા. સૌરાષ્ટ્રનું ભારે સદ્ભાગ્ય કારણ કે તેમની ઘણી ખરી ઉદારતાનો લાભ સૌરાષ્ટ્રને જ મળ્યા હતા—કે તેના આંગણે પૂર્વ આફ્રિકામાં ધનસંચય કરીને એક સખી દિલના આદમી ઊતરી આવ્યો અને દસ-અગિયાર વર્ષના ગાળામાં ધનના વરસાદ વરસાવી ગયો, જેના પરિણામે તેમના નામ સાથે જોડાયલીયા નહિ જોડાયેલી અનેક લોકોપકારક સંસ્થાઓ—તબીબી કે શૈક્ષણિક ફાલીફ્ લી રહી છે અને સૌરાષ્ટ્રની જનતાનું શ્રેયસંવર્ધન કરી રહી છે. તેમનામાં અપૂર્વ નિખાલસતા હતી તેમ જ નમ્રતા હતી. ઉચ્ચ કોટિના તેમને ગૃહસ્થાશ્રમ હતો અને તેમની ઉદારતાને પ્રતિધ્વનિત કરતાં વધારે પ્રોત્સાહિત કરતાં—એવાં સહધર્મચારિણી તેમને મળ્યાં હતાં. આજે જ્યારે તે ૬૦-૬૧ વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી એકાએક વિદાય થયા છે ત્યારે તેમનાં પત્ની શ્રી મણિબહેન અને તેમનાં સંતાનો પ્રત્યે આપણુ દિલ ઊંડી સહાનુભૂતિ અનુભવે છે. બીજી અનેક વિભૂતિ સૌરાષ્ટ્રની—ભારતની ધરતી ઉપર આવશે અને જશે, પણ મેઘજીભાઈ જેવી અતિ વિપુલ ધનસંપત્તિ ધરાવતી અને તેનું છૂટા હાથે વિતરણ કરતી વ્યકિત આપણને ભાગ્યે જ જોવા મળશે. પરમાનંદ. માલિક શ્રી મુંબઇ જૈન યુવક સંધ ઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ, Page #167 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા પ્રબુદ્ધ જૈનનુ નવસસ્કરણુ વર્ષ ૨૯ : અંક ૯ મુંબઇ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૪, મંગળવાર આફ્રિકા માટે શલિંગ ૮ તંત્રી: પરમાનંદકુવરજી કાપડિયા ભગવાન મહાવીરનું ચરિત્ર અને તેમણે પ્રરૂપેલા સચમધમ (‘પ્રબુદ્ધજીવન’ના આ અંક વાચકોના હાથમાં આવશે એ અરસામાં એટલે કે સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખથી જૈન સમાજના ત્રણ ફિરકાનાં પર્યુષણ પર્વ શરૂ થશે. પર્યુષણના આ આઠ દિવસ દરમિયાન નાના ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના ચરિત્રનું પઠન, પાઠન કરવામાં આવે છે અને ધર્મગુરુઓ વ્યાખ્યાનપીઠ ઉપરથી કલ્પસૂત્રનું વાંચન કરે છે. આ પરંપરાને લક્ષમાં રાખીને જૈનામાં બહુમાન્ય એવા ૧૨ અંગામાં (આગમામાં) સર્વથી વિશેષ મહત્ત્વ ધરાવતા ‘આચારાંગ સૂત્ર’ના છાયાનુવાદ ‘મહાવીર સ્વામીના આચારધર્મ' એ મથાળા નીચે અમદાવાદના નવજીવન કાર્યાલય તરફથી પ્રગટ કરવામાં આવ્યો છે અને તેના સંપાદક શ્રી ગેાપાલદાસ જીવાભાઈ પટેલ છે. તે છાયાનુવાદના બીજા ખંડમાંથી છેલ્લાં બે પ્રકરણા જેમાં ભ. મહાવીરનું સંક્ષિપ્ત ચરિત્ર અને પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મની રૂપરેખા આપવામાં આવી છે તે અહીં નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવેલ છે. આ આચારાંગ સૂત્રમાં સંસારત્યાગી જૈન મુનિના આચાર કેવા હોવા જોઈએ તેનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ આચારાંગ સૂત્રની ભાવનાત્મક વિશાળતાનો પરિચય કરાવતાં શ્રી ગેપાલદાસ જીવાભાઈ પટેલ પોતાના ઉપાદ્ઘાતમાં જણાવે છે કે, “આચારાંગ સૂત્ર આખું જોઈ જાઓ, ત્યાં તમને દાર્શનિક ચર્ચાના લવલેશ અંશ જોવા નહિ મળે. પરંતુ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી એવી બધી બાબતોના ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. માત્ર, કેટલાક પારિભાષિક શબ્દો બદલાયા હશે, એટલું જ. અને અંતિમ મુકત દશાના વર્ણનમાં જે વાક્યો તેમાં મળે છે, તે તે ઉપનિષદના કે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને કેટલા બધાં મળતાં આવે છે? જીવની એકતા કે અનેકતા, કૂટસ્થ નિત્યતા કે પરિણામી નિત્યતા, જગતનું સત્યત્વ કે મિથ્યાત્વએ બધા દાર્શનિક ભેદો ત્યાં કયાં ડોકિયું પણ કરી શકે છે? “અને, આગળ જણાવ્યું તે પ્રમાણે, આચારાંગમાં જ મહાવીરના પેાતાનાં વાક્યો સંગ્રહાયાં છે એવા સંભવ નજર સામે રાખીઓ, તો, પછીના લોકોએ ગમે તે લખ્યું હોય, પણ જૈન માર્ગે કૈવલ્ય પ્રાપ્ત કરનાર પુરુષની વાણી ઉપનિષદના ઋષિની વાણીથી કયાં જરાય જુદી પડે છે? ” એમ જણાવીને પોતાના વિધાનના સમર્થનમાં તેમણે નીચેના બે નમૂના રજૂ કર્યા છે:– “જેને તું હણવા માગે છે તે તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે પણ તું જ છે; જેને તું દબાવવા માગે છે તે પણ તું જ છે; તથા જેને તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે આમ જાણી, સમજુ માણસ કોઈને હણતા નથી કે હણાવતા નથી.” સૂત્ર–૧૬૪. “મુકત પુરુષ જન્મમરણના માર્ગને ઓળગી જાય છે; વાણી ત્યાંથી પાછી ફરે છે; ત્યાં કોઈ તર્ક પહોંચતા નથી અને બુદ્ધિ પેસી શકતી નથી. તે મનુષ્ય ઓજસ્વી થાય છે; જેની બીજી કોઈ પ્રતિષ્ઠા નથી, એવા અપ્રતિષ્ઠ આત્માને તે જાણે છે. તે લાંબા નથી, ટૂંકો નથી, ગોળ નથી, ત્રાંસા નથી, મંડળાકાર નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળો નથી, સુગંધી નથી, દુર્ગંધી નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક પણ નથી, તે જ્ઞાતા છે, વિજ્ઞાતા છે, તે કશી સત્તા નથી. તે શબ્દાતીત હોવાથી તેને કશી ઉપમા નથી.” સૂત્ર–૧૭. આવા અર્થગંભીરભાવગંભીર આચારંગસૂત્રના છેલ્લાં બે પ્રકરણામાં ભગવાન મહાવીરનું જે ચરિત્ર આપવામાં આવ્યું છે તે શ્વેતાંબરમાન્ય પરંપરા મુજબનું છે. દિગંબર સંપ્રદાયની માન્યતા ભગવાન મહાવીરના ગર્ભાપહરણ અને લગ્નજીવનને સ્વીકારતી નથી. ઈતિહાસની દ્રષ્ટિએ આ આગમ સાહિત્ય આજથી ૨૦૦૦થી ૨૫૦૦ વર્ષ પૂર્વના કાળ જેટલું પુરાણું લેખવામાં આવે છે. પ્રસ્તુત ચરિત્રનું આલેખન અત્યંત મિતાક્ષરી ભાષામાં કરવામાં આવ્યું છે, ચરિત્રવાંચન પ્રતિભાસંપન્ન અને પ્રસન્નતાજનક લાગે છે. આ આગમવાણી કોઈ ગણધર—રચિત હોવા સંભવ છે, એવી તેની ભવ્યતા છે. ગદ્ય હોવા છતાં તેમાં પઘના કાવ્યનો પ્રસાદ છે. જૈન જૈનેતર કોઈ પણ વાંચક આ ચરિત્ર વાંચીને ઊંડી પ્રસન્નતા અનુભવ્યા વિના નહિં રહે. પર્યુષણ દરમિયાન આ ચરિત્રનું પારાયણ વાચકને ઉપકારક અને પ્રેરણાદાયી બનશે એમાં કોઈ શક નથી. આ ચરિત્રમાં દૈવી ચમત્કારોની ફ્ લગૂંથણી કરવામાં આવી છે. આ ચમત્કારોના તથ્યાતથ્યના તર્કવિતર્ક કે ચકાસણીમાં વાચક ન પડે, જો તેને ચરિત્રના અધિષ્ઠાતા ભગવાન મહાવીરની ભવ્યતાને માણવી હાય- આત્મગત કરવી હોય—તા. ભવ્યતાનું સચોટ સંવેદન નિર્માણ કરવામાં કોઈ કોઈ મહાપુરુષના ચરિત્રમાં દૈવી ચમત્કારોની મેળવણી કદિ હિંદ ઘણા ઉપયોગી ભાગ ભજવે છે, અને એ રીતે ચમત્કારો કાલ્પનિક હોય તો પણ ચરિતાર્થ બને છે. આખું ચરિત્ર વાંચતાં આપણી આંખ સામે એક એવા પૂર્ણ પુરુષની મૂર્તિ ખડી થાય છે કે જેને નિહાળતાં આપણું અભિમાન માત્ર ગળી જાય છે અને જેના ચરણમાં વિનમ્રભાવે આપણું મસ્તક ઢળી પડે છે. આવા ભાવ અને અભિગમપૂર્વક આ ચરિત્રનું પઠન કરવા વાચકોને નમ્ર અનુરોધ છે. પરમાનંદ) ભગવાન મહાવીરનું ચરિત્ર ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતની જે ભાવનાઓ ઉપદેશી છે, તે કહેવા માટે પ્રથમ ભગવાનનું જીવનચરિત્ર કહેવામાં આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળના મુખ્ય પ્રસંગોમાંથી પાંચ પ્રસંગાએ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હતું, જેમ કે દેવલાકમાંથી બ્રાહ્મણી માતાના ગર્ભમાં આવ્યા ત્યારે બ્રાહ્મણી માતાના ગર્ભમાંથી ક્ષત્રિયાણી માતાના ગર્ભમાં ફેરવાયા ત્યારે; જન્મતી વખતે, સંન્યાસ લેતી વખતે, અને કેવળજ્ઞાન થયું ત્યારે. માત્ર ભગવાનનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું. (૧૩૫) ભગવાન, આ યુગના પહેલા ત્રણ હિસ્સા વીતી ગયા અને ચેાથામાં માત્ર ૭૫ વર્ષ અને સાડા નવ મારા બાકી રહ્યા ત્યારે, ઉનાળાના ચોથા માસે, આઠમા પક્ષે, અષાડ સુદિ છઠે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં, દશમા દેવલોકમાંના પોતાના પુષ્પોત્તર નામના વિમાનમાંથી પોતાનું દેવ તરીકેનું આયુષ્ય પૂરૂં કરી, જંબુદ્રીપમાં, ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં, કુંડપુરના બ્રાહ્મણવિભાગમાં, કોડાલગોત્રી ૠષભદત્ત બ્રાહ્મણને ઘેર, જાલંધરાયણ ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખે, સિંહના બચ્ચાંની પેઠે અવતર્યા. પછી (શક્રેન્દ્રની આજ્ઞાથી તેના પાયદળ સેનાના અધિપતિ હરિણેગમેસિ) દેવે (તીર્થંકરે ક્ષત્રિયાણીને પેટે જન્મ લેવા એ જ) આચાર છે એમ માની, વર્ષાૠતુના ત્રીજા માસે, પાંચમા પક્ષે, આસ વદ તેરસે, ૮૨ દિવસ વીત્યા બાદ ૮૩મા દિવસે, કુંડપુરના દક્ષિણ તરફના બ્રાહ્મણવિભાગમાંથી ભગવાન મહાવીરના ગર્ભને ઉપાડી, કુંડપુરના ઉત્તર તરફના ક્ષત્રિયવિભાગમાં, જ્ઞાનવંશી ક્ષત્રિયામાંના કાશ્યપગોત્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની વશિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની Page #168 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રબુદ્ધ જીવન શુભ કૂખમાં, અશુભ પરમાણુઓ કાઢી નાખી, તેમની જગ્યાએ પરમાણુઓ દાખલ કરીને મૂકી દીધા, અને જે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ હતો, તેને દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં મૂકી દીધો. નવ માસ ઉપર સાડાસાત દિવસ વીત્યા બાદ, ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉનાળાના પહેલા મહિનામાં, બીજા પખવાડિયામાં, ચૈત્ર શુદ તેરસે શ્રમણ ભગવાન મહાવીરને ક્ષેમકુશળપણે જન્મ આપ્યો. તે રાત્રે દેવદેવીઓએ અમૃત, ગંધ, ચૂર્ણ, પુષ્પ તથા રત્નોની માટી વૃષ્ટિ કરી, તથા ભગવાનનો અભિષેક, તિલક, રક્ષાબંધન વગેરે કર્યાં. જ્યારથી ભગવાન ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે આવ્યા, ત્યારથી તેમનું મૂળ ધન, ધાન્ય, સાનુંરૂપું, રત્ન વગેરેથી ઘણી વૃદ્ધિ પામવા લાગ્યું. આ વાત તેમનાં માતાપિતાના લક્ષમાં આવતાં, તેમણે દશ દિવસ પૂરા થયે તથા (નાળ વધેરવા વગેરેની) અશુચિ દૂર થયા બાદ ઘણુ ખાનપાન તૈયાર કરાવી, સાંવહાલાંને નિમંત્રણ આપ્યું; અને તેમને તથા બીજા વાચકવર્ગને ખૂબ જમાડી કરી, બધાને મહાવીરના ગર્ભમાં આવ્યા બાદ થતી કૂળની વૃદ્ધિની વાત જણાવી, કુમારનું ‘વર્ધમાન’ એવું નામ પાડયું. ભગવાન મહાવીર માટે પાંચ દાઈ રાખવામાં આવી હતી, તે આ પ્રમાણે : દુધ ધવરાવનાર, સ્નાન કરાવનાર, શણગારનાર, ખેલાવનાર અને ખોળામાં રાખનાર. એ પાંચ ધાત્રીઓ વડે વીંટળાચેલા, તથા એક ખાળામાંથી બીજા ખોળામાં જતા એવા ભગવાન, જેમ પર્વતની ગુફામાં. ચંપકવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ પિતાના રમ્ય મહેલમાં અનુક્રમે મોટા થવા લાગ્યા. બાલ્યાવસ્થા પૂરી થતાં, સર્વકલાકુશળ એવા મહાવીર ભગવાન, અનુત્તુકપણે પાંચ પ્રકારના ઉત્તમ માનુષિક કામભોગ ભાગવતા વિહરવા લાગ્યા. ભગવાનનાં આ પ્રમાણે ત્રણ નામ હતાં : માબાપે પાડેલું ‘વર્ધમાન’, પોતાના વૈરાગ્યાદિ સહજ ગુણાથી મળેલું ‘શ્રમણ’, અને મોટા ભયા તથા નગ્નત્વ આદિ મહા દુ:ખો સહન કરવાને કારણે દેવાએ આપેલું ‘શ્રામણ ભગવાન મહાવીર.’ . ભગવાનના પિતાના પણ ત્રણ નામ હતાં: સિદ્ધાર્થ, શ્રેયાંસ જીંસ (યશસ્વી ?). ભગવાનની માતાનાં પણ ત્રણ નામ હતાં : ત્રિશલા, વિદેહદિના, પ્રિયકારિણી. ભગવાનના કાકાનું નામ સુપાર્શ્વ હતું; મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, અને માટમાં બહેનનું નામ સુદર્શના હતું. ભગવાનની ભાર્યા યશાદા કૌડિન્યગાત્રની હતી. તેનાથી ભગવાનંને થયેલ પુત્રીનાં બે નામ હતાં: અનવદ્યા અને પ્રિયદર્શના. ભગવાનની દૌહિત્રી કૌશિકગેાત્રની હતી. તેને પણ બે નામ હતાં: શેષવતી અને યશામતી. ભગવાનના માતાપિતા પાર્શ્વનાથની પરંપરાના શ્રમણાના અનુયાયી (ઉપાસક) હતાં. તેઓએ, ઘણાં વર્ષ શ્રમણાપાસકના આચાર પાળી, અંતે, છયે પ્રકારના જીવાની રક્ષાને નિમિત્તે, અન્નપાન છેાડી દેહત્યાગ કર્યો. ત્યાર બાદ તેઓ અચ્યુતકલ્પ નામના બારમા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ત્યાંથી આવીને તેઓ મહા વિદેહ ક્ષેત્રમાં છેલ્લા ઉચ્છવાસ વખતે સિદ્ધ, બુદ્ધ અને મુકત થઈ, નિર્વાણ પામશે, અને સર્વ દુ:ખોનો અંત લાવશે. ભગવાન મહાવીરે ત્રીશ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહી, માબાપ દેવલોક પામતાં, પેાતાની પ્રતિજ્ઞા સમાપ્ત થઈ જાણી, પોતાનું ધનધાન્ય, સાનું રૂપું, રત્ન વગેરે યાચકોને વહેંચી દઈ, હેમંત ઋતુના પહેલા પક્ષમાં, માગશર વદ ૧૦મીના રોજ પ્રવ્રજ્યા લેવાના નિશ્ચય ૉ. દીક્ષા લેતાં પહેલાં, આખું એક વર્ષ તેમણે આ પ્રમાણે દાન આપ્યા કર્યું : સૂર્યોદય થતાં જ દાન આપવાનું શરૂ કરે, તે સવારના નાસ્તાના સમય સુધીમાં એક કરોડ અને આઠ લાખ સોનામહોર આપી દે. એ રીતે આખા વર્ષમાં થઈને તેમણે ત્રણ અબજ અઠ્ઠયાસી કરોડ અને એસી લાખ સાનામહોરો દાનમાં આપી દીધી. તે બધું ધન ઈંદ્રની આજ્ઞાથી વૈશ્રમણ (કુબેર ભંડારી) અને તેના દેવા મહાવીરને પૂરું પાડતા. પંદર કર્મભૂમિમાં જ ઉત્પન્ન થનાર તીર્થંકરને જ્યારે દીક્ષા લેવાનો સમય નજીક આવે છે, ત્યારે પાંચમા ક્લ્પ બ્રહ્મલોકમાં તા. ૧–૯–૧૪ કાળી રેખાવાળાં વિમાનામાં રહેતા લોકાંતિક દેવા તેમને આવીને કહે છે: ‘હે ભગવાન, સકળ જગતના જીવાને હિતકર એવું ધર્મતીર્થ આપ પ્રવર્તાવા !' તે પ્રમાણે, ૨૯મા વર્ષમાં, તે દેવાએ આવી ભગવાનને વિનંતિ કરી. વાર્ષિક દાન પૂરું થતાં, ત્રીસમે વર્ષે ભગવાને દીક્ષા લેવાની તૈયારી કરી. તે વખતે, બધાં દેવદેવી પોતપોતાની તમામ સમુદ્ધિ સાથે પોતપોતાના વિમાનામાં બેસી, કુંડપુરની ઉત્તરે આવેલા ક્ષત્રિયોના વાસની ઈશાની બાજુએ આવી પહોંચ્યાં. પછી હેમંત ઋતુના પ્રથમ મહિને, પ્રથમ પક્ષે, માગશર વદ દશમને સુવ્રત નામે દિવસે, વિજય નામના મુહૂતૅ, ઉત્તરફાલ્ગુની નક્ષત્રને યોગે, છાયા પૂર્વ તરફથી તથા બરાબર પુરુષ જેટલી લાંબી થતાં, ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવવામાં આવ્યું. અને ઉત્તમ સફેદ ઝીણાં બે વસ્રો તથા અભૂષણ પહેરાવવામાં આવ્યાં. ત્યાર બાદ તેમને માટે ચંદ્રપ્રભા નામની મોટી સુશેાભિત પાલખી લાવવામાં આવી; તેમાં ભગવાન નિર્મળ શુભ મનોભાવ સાથે બેઠા. તે વખતે તેમણે એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું, અને છ ટંકના ઉપવાસ કર્યા હતા. પછી તેમને વાજતે ગાજતે ગામ બહાર જ્ઞાતવંશી ક્ષત્રિયોના ઉદ્યાનમાં લઈ જવામાં આવ્યા. . ઉદ્યાનમાં આવી, ભગવાને પૂર્વાભિમુખ બેસી, બધા અલંકાર ઉતારી નાખ્યા; તથા પાંચ મુઠ્ઠીઓ ભરી, જમણા હાથથી જમણા અને ડાબા હાથથી ડાબા એમ બધા કેશે ઉખાડી નાખ્યા. પછી સિદ્ધોને નમસ્કાર કરી, ‘હવેથી હું કાંઈ પણ પાપ નહિ કરું,' એવા નિયમ લઈ, ઉત્તમ ચારિત્રના સ્વીકાર કર્યો. તે બધું, બધાં દેવમનુષ્યો, ચિતરામણમાં ચિતરેલાંની પેઠે સ્તબધ બની જોઈ રહ્યાં. ભગવાને ચારિત્ર લીધા બાદ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે મનુષ્યલાકની અંદરનાં પંચેન્દ્રિય અને વ્યકત મનવાળાં પ્રાણીઓના મનાગત ભાવોને જાણવા લાગ્યા. પ્રવજ્યા લીધા બાદ, ભગવાન મહાવી, મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધી વર્ગને પાછા વિદાય કર્યાં; અને પોતે એવા નિયમ લીધા કે, “હવેથી બાર વર્ષ સુધી હું કાયાની સારસંભાળ કે મમતા રાખ્યા વિના, જે કોઈ વિઘ્નો અને સેંટો આવી પડશે, તે બધાં અડગપણે સહન કરીશ, અને તે તે વિના નાખનાર પ્રત્યે સમભાવ રાખીશ.” આવા નિયમ લઈ, મહાવીર ભગવાન, એક મુહૂર્ત જેટલા દિવસ બાકી રહ્યો ત્યારે, કુમ્ભાર ગામ આવી પહોંચ્યા. ત્યાર બાદ, ભગવાન શરીરની મમતા કે પરવા છેાડી, રહેઠાણ, પર્યટન, સાધનસામગ્રી, તપ, સંયમ, બ્રહ્મચર્ય, શાંતિ, ત્યાગ, સંતોષ, વગેરે બાબતમાં સર્વોત્તમ પરાક્રમ દાખવતા, તથા રૂડાં ફળવાળા નિર્વાણ— મુકિત—માર્ગ વડે પોતાના આત્માને ભાવિત કરતા, વિચરવા લાગ્યા. તે વખતે તે ઉપકાર--અપકાર સુખ–દુ:ખ, લોક-પરલોક, જીવન-મૃત્યુ, આદર–અપમાન, વગેરેમાં સમબુદ્ધિ રાખતા; સંસાર– સમુદ્રને પાર કરવા નિરંતર પ્રયત્ન કરતા; અને કર્મરૂપી શત્રુન સમુચ્છેદ કરવામાં તત્પર રહેતા. એ પ્રમાણે વિચરતાં ભગવાનને દેવ, મનુષ્ય કે પશુપંખી તરફથી જે જે વિદનો નડયાં, તે બધાં તેમણે મનને મેલું થવા દીધા વિના, અવ્યથિત રીતે, તથા અદીનપણે સહન કર્યાં; અને મનવચન, કાયાને પૂરેપૂરાં વશમાં રાખ્યાં. આમ બાર વર્ષ પૂરાં થયાં. ત્યાર બાદ, તેરમાં, ઉનાળાના બીજા મહિનામાં, ચાથા પખવાડિયામાં, વૈશાખ સુદ ૧૦ના સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂતૅ, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યોગે, છાયા પૂર્વ તરફની તથા પુરુષ જેટલી બરાબર લાંબી થતાં, ભક નામના ગામની બહાર, જુવાલિકા નદીના ઉત્તર કિનારે, શ્યામક નામના ગૃહસ્થના ખેતરમાં, વેયાવત્ત નામના ચૈત્યના ઈશાન ખૂણામાં, શાલવૃક્ષ પાસે, ભગવાન ગોદાહાસને—ઢીંચણ ઊંચા અને માથું નીચે એ પ્રમાણે ઉભડક બેસી, ધ્યાનમગ્ન અવસ્થામાં તડકો તપી રહ્યો હતો તે વખતે, તેમને છ ટંકના ઉપવાસ થયા હતા, અને શુકલધ્યાનમાં તેમની સ્થિતિ થઈ હતી તે વખતે, તેમને નિર્વાણરૂપ, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણ, અનંત અને સર્વોત્તમ એવું કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું. હવે ભગવાન અર્હત, જિન, કેવલી, સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી થયા, અને દેવ મનુષ્ય અને અસુર વગેરે આખા લાકના વિવિધ ભાવ જાણવા તથા દેખવા લાગ્યા. અપૂર્ણ સંપાદક: શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ Page #169 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૧૪ પ્રમુદ્ધ જીવન સ્વ.વીરચંદ રાઘવજી ગાંધી (જેમણે સ્વર્ગસ્થ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિના પ્રતિનિધિ તરીકે અમેરિકામાં આવેલા શિકાગો ખાતે ઈ. સ. ૧૮૯૩ના નવેમ્બરની ૧૧મીના રોજ ૧૭ દિવસ માટે મળેલી સર્વધર્મપરિષદમાં ભાગ લીધા હતા. અને પશ્ચિમની પ્રજાઓને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના સર્વ પ્રથમ પરિચય કરાવ્યો હતો એવા સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દિના યાદગાર દિવસ (ઑઑગસ્ટ માસની ૨૫મી તારીખ) ભારતમાં અનેક સ્થળોએ જૈને તરફથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગને ધ્યાનમાં લઈને તા. ૨૨-૮-’૬૪ના ‘જૈન’ પત્રમાં પ્રગટ થયેલ જીવનપરિચય અહીં નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. તેમનો જન્મ થયો ૧૮૬૪ના ઑગસ્ટ માસની ૨૫મી તારીખે. તેમનું અવસાન થયું. ૧૯૦૧ના ઑગસ્ટ માસની ૭મી તારીખે. આ રીતે ૩૭ વર્ષની આટલી ટુંકી જિંદગી દરમિયાન તેમણે જૈન સમાજની કેટલી બધી સેવા કરી હતી તેના નીચેના લેખથી ઉપર સારો ખ્યાલ આવશે. તેમણે પોતાની ટુંકી કારકીર્દિ દરમિયાન અનેક ભાષણા કર્યાં હતાં અને અનેક લખાણો લખ્યાં હતાં, જેમાંના ત્રણ લેખ સંગ્રહો જૈન ફિલોસોફી, યોગ ફિલોસોફી અને કર્મ ફીલોસોફી એ મુજબના ભિન્ન ભિન્ન નામથી તેમની જિંદગી દરમિયાન પ્રગટ કરવામાં આવ્યા હતા, આજે હવે એ પુસ્તક કોઈ ખાનગી સંગ્રહો સિવાય અન્યત્ર બિલકુલ ઉપલભ્ય નથી. ૮૫ તેમના વિષે અહિં મારા નાનપણનું એક સ્મરણ રજૂ કર્યું અસ્થાને નહિં ગણાય. હું છ-સાત વર્ષનો હતો ત્યારે તેઓ ભાવનગર આવેલા અને મે તેમને નજરે જોયેલા. એ પ્રસંગ મારા પિતાશ્રીએ સ્થાપેલી શ્રી જૈન ધર્મ પ્રસારક સભામાં તેમનું સન્માન કરવાને લગતા હતા. કાઠિયાવાડી ફેટો અને લાંબા કોટમાં સજ્જ થયેલી એમની સુન્દર આકૃતિની મારા ચિત્ત ઉપર છાપ અંકાયલી છે. તેમની સાથે તેમના એક નાની ઉંમરના દીકરો માહન હતા અને તેને ઉપર જણાવેલ પ્રસંગે અંગ્રેજીમાં સડસડાટ ભાષણ કરતા જોઈ—સાંભળીને ચકિત થયાનું મને સ્મરણ છે. એ જ વખતે તેઓ અમારે ઘેર પણ આવ્યાનું અને અમેરિકા જઈને આપણા જૈન ધર્મની તેમણે ખૂબ શાન વધારી એમ એકઠા થયેલા ગૃહસ્થાને અંદર અંદર વાતો કરતા સાંભળ્યા હોવાનું પણ મને કાંઈક સ્મરણ છે. પરમાનંદ) સ્વ. વીરચંદ રાધવજી ગાંધી : એક પરિચય જે જે મહાનુભાવાએ, પોતાની વિરલ સેવાઓ દ્વારા; વિક્રમની વીસમી સદીમાં આપણને ઋણી બનાવ્યા છે તેમાં શ્રી વીરચંદભાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય એવું છે. શ્રી વીરચંદભાઈએ સમાજસેવા કરી હતી, જ્ઞાનપ્રસાર માટે પ્રયત્નો આદર્યા હતા, દેશભકિત દાખવી હતી, વિદ્યાની ઉપાસના કરી હતી, અને સૌથી આગળ વધીને જૈનશાસનની પરદેશમાં પ્રભાવના કરવામાં પોતાની કાયાને ઘસી નાખી હતી. જેમ જેમ એમની સેવાઆના ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ એની વધુને વધુ વિશાળતા સમજાતી જાય છે: અને છેવટે એમ જ લાગે છે કે એમની સેવાઓનું મૂલ્ય આંકી શકાય એમ નથી—સાચે જ એ અમૂલ્ય છે. અને છતાં, આટઆટલી સેવાઓ કરનાર પુરુષને આપણે કેટલા બધા વિસરી ગયા છીએ! આપણી આ વિસ્મરણશીલતા અને કૃતજ્ઞતાના વિચાર કરીએ છીએ ત્યારે ચિત્ત ગ્લાનિ અને દુ:ખની લાગણીથી ભરાઈ જાય છે. શ્રી વીરચંદભાઈ જીવ્યા તા કુલ સાડત્રીસ વરસ જેટલા ટૂંકા સમય જ. પણ એટલા ટૂંકા સમયમાં પણ એમણે વિવિધ ક્ષેત્રે જે સેવા બજાવી એના લીધે આપણા દેશના અલ્પાયુપી યાદગાર નામાવલીમાં એમણે સ્થાન પ્રાપ્ત કરી લીધું. આ સાડત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં પણ વીસ વર્ષ ત બાલ્યકાળ અને વિદ્યાભ્યાસમાં વીત્યાં. જાણે શ્રી વીરચંદભાઈનું સરજન ઉત્તરોત્તર વધુને વધુ મોટાં ક્ષેત્રોમાં પહોંચી જઈને પોતાના વિકાસ સાધતા રહેવાનું હાય એમ જ લાગે છે. પ્રાથમિક શિક્ષણ એમણે પેાતાના વતન મહુવામાં લીધું; માધ્યમિક શિક્ષણ માટે ભાવનગર જઈને એમણે ત્યાંથી ૧૬ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પસાર કરી; અને ઉચ્ચ શિક્ષણ એમણે મુંબઈની સુપ્રસિદ્ધ એલફિન્સ્ટન કૅલેજમાં લીધું. સને ૧૮૮૪માં ૨૦ વર્ષની વયે, તેઓએ બી. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, આ પછી એમની ઇચ્છા કાયદાનો અભ્યાસ કરવાની હતી, પણ વિધિએ એ સમયે એ પૂરી થવા ન દીધી. એમના અભ્યાસકાળ પૂરો થયો તેની સાથેાસાથે જ, તેઓ અર્થીપાર્જનના માગે પોતાની શકિતને કામે લગાડેતે પહેલાં જ, એમનામાં જાહેર જીવનનો રસ જાગી ઊઠયા હતા; અને થોડા વખતમાં જ તે ઉંમરે નાના હોવા છતાં, અક્કલ હોંશિયારી અને કાબેલિયતમાં પાકા અને પીઢ હોવાને લીધે, સમાજના એક શાણા અને સાચા કાર્યકર બની ગયા હતા. આ અરસામાં જ મુંબઈમાં ધી જૈન એસાસીએશન ઓફ ઈંડિયા' નામની સંસ્થાની સ્થાપના થઈ, અને પોતાની લાયકાતને લીધે માત્ર ૨૧ વર્ષની ઉછરતી યુવાન વયે, શ્રી વીરચંદભાઈ એના મંત્રી બન્યા. શ્રી વીરચંદભાઈના જાહેર જીવનનો એ ઉષાકાળ. એમ લાગે છે કે ૬૦-૭૦ વર્ષ પહેલાંના એ સમયમાં જાહેર જીવન અંગે એવી સચોટ માન્યતા પ્રવર્તતી હતી કે કોઈ પણ ૩. સંસ્થામાં એના નાના કે મોટા અધિકારી પદે રહેવું, એટલે એ પદની જવાબદારી પૂરેપૂરી અદા કરવાના ભાર ઊઠાવવો જ જોઈએ, કેવળ પોતાના નામથી સંસ્થાના શોભાના ગાંઠિયા બનવા ખાતર કે સંસ્થાના અધિકારપદને નામે પોતાની જાતનું ગૌરવ વધારવાની ખાતર આવા જવાબદારીવાળા પદને સ્વીકાર તથા ઉપયોગ બહુ ઓછા કરવામાં આવતા. શ્રી વીરચંદભાઈ ધી જૈન એસોસીએશન ઑફ ઇન્સ્યિાનું મંત્રીપદ સ્વીકારીને એમાં ઓતપ્રોત બની ગયા; સંસ્થાના પ્રાણ બની ગયા; અને એમની રાહબરી નીચે સંસ્થાએ સારી પ્રગતિ સાધી બતાવી. શ્રી વીરચંદભાઈના અભ્યાસકાળ જેમ ઉત્તરોત્તર વિકાસશીલ અને મોટાં મોટાં ક્ષેત્રામાં પ્રવેશ કરાવનારો બન્યા હતા, એ જ રીતે એમનું જાહેર જીવન પણ ક્રમે ક્રમે એવું પ્રગતિશીલ અને વધુ ને વધુ વિશાળ ક્ષેત્રાને આવરી લેનારું બન્યું હતું કે એમને છેક અમેરિકા અને યુરોપના એકથી વધુવાર પ્રવાસ ખેડવા પડયો. આને લીધે સમાજને એમની શકિતઓને વધુ ને વધુ લાભ મળતા જતા હતા; અને તેઓ પણ સમાજરોવામાં વધુ ને વધુ આતપ્રોત બનતા જતા હતા—જાણે એમના અંતરને મુખ્યત્વે સેવાના જ રસ લાગ્યો હતા, અને સેવાધેલા બનવામાં જ એમના આત્મા સંતોષ અને કૃતાર્થતાના અનુભવ કરતા હતા. એમના માથે જવાબદારીનું સૌથી પહેલું કામ તીર્થાધિરાજ શત્રુંજયના મુંડકાવેરો દૂર કરાવીને પાલીતાણા રાજ્ય સાથે જૈન સંઘનું સમાધાન કરાવી આપવાનું આવ્યું. આ માટે મહેનત કરવામાં શ્રી વીરચંદભાઈએ જરાય કસર ન રાખી; પોતાનાં ઊંધ અને આરામને ભાગે એમણે દિલ દઈને કામ કર્યું. છેવટે મૂંડકાવેરી દૂર થયા, અને શેઠ આણંદજી ક્લ્યાણજીની પેઢી પાલીતાણાના ઠાકોરસાહેબને એના બદલામાં, વાર્ષિક પંદર હજાર રૂપિયા આપે એમ સમાધાન થયું. આ પછી બીજું વધારે જવાબદારીવાળું કામ એમના માથે આવ્યું. સમેતશિખરજી મહાતીર્થની પવિત્રતા જાળવવા માટે કાયદેસરની કામગીરી બજાવવાનું. બામ નામના અંગ્રેજે પાલગંજના રાજા પાસેથી સમેતિશખરના પહાડનો અમુક ભાગ ભાડાપટ્ટે રાખ્યો હતા; અને ત્યાં એ પશુઓનો વધ કરાવીને ચરબીનું કારખાનું કરવા માગતા હતા. આવા પવિત્ર તીર્થસ્થાનના આવા ભયંકર હિંસક ઉપયોગ થવાની વાત જાણીને જૈન સંઘમાં ભારે સંક્ષોભ જાગ્યો, જૈનાએ બિહારની કોર્ટમાં આની સામે કેસ દાખલ કર્યો પણ એમાં સફળતા ન મળી. પછી એ કેસ લકત્તાની હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો, અને એની કામગીરી વીરચંદભાઈને સોંપવામાં આવી. આ માટે શ્રી વીરચંદભાઇ ખાસ કલકત્તા જઈને રહ્યા. શ્રી વીરચંદભાઈ આમ તો કાયદાશાસ્ત્રી ન હતા, પણ આ કેસમાં એમણે એક નિપુણ કાયદાશાસ્ત્રી જેટલી તૈયારી કરી; જરૂર લાગી તો બંગાળી ભાષાનો અભ્યાસ કર્યા; અને કેસમાં નાની કે મોટી એક પણ બાબત નજર બહાર ન જાય એ માટે પૂરેપૂરી ચીવટ રાખી. Page #170 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ જીવન આખરે એ ફેસલા જૈનસંઘના લાભમાં આવ્યો; અને શ્રી વીરચંદભાઈના ઊગતા જાહેર જીવન ઉપર યશકલગી ચડી. આમ કરતાં પાંચ-સાત વર્ષ વીતી ગયાં; અને શ્રી વીરચંદભાઈનું નામ એક નિષ્ઠાવાન શાસનસેવક તરીકે બધે જાણીતું થઈ ગયું. એવામાં સને ૧૯૯૩માં અમેરિકામાં ચિકાગો શહેરમાં વિશ્વધર્મ પરિષદ (વર્લ્ડ કોંગ્રેસ ઑફ રિલિજિયન) ભરવાનું નક્કી થયું. આ પરિષદને પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સના નામથી પણ બિરદાવવામાં આવે છે. નામ પ્રમાણે એ પરિષદમાં વિશ્વના બધા દેશના ધર્મના પ્રતિનિધિઓને નિમંત્રવામાં આવ્યા. તે કાળે પૂ. આત્મારામજી . મહારાજ જૈનધર્મના વિદ્વાન અને પ્રભાવક સાધુપુરુષ તરીકે સારી રીતે જાણીતા હતા. પરિષદે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પરિષદમાં પધારવાનું તેઓને આમંત્રણ આપ્યું. પણ જૈન સાધુના આચારો અને નિયમો મુજબ તેઓ જાતે અમેરિકા જઈ શકે એ શક્ય ન હતું, પણ સાથે સાથે તેઓ એવા સમયજ્ઞ, વિચક્ષણ અને વ્યવહારદક્ષ હતા કે આવી સાનેરી તક જવા દેવા માગતા ન હતા. આ પરિષદનું મહત્ત્વ તે બરાબર સમજ્યા હતા; અને જૈનધર્મની રજૂઆત એમાં સુયોગ્ય રીતે થવી જ જોઈએ એ વાત પણ એમના મનમાં વસી ગઈ હતી. વળી તેઓ ઉદાર પણ એટલા જ હતા, અને નવા યુગની માંગને બરાબર ઝીલી શકતા હતા. તેઓએ પહેલાં તો જૈનધર્મ અંગે એક વિસ્તૃત નિબંધ લખીને અમેરિકા મોકલ્યા (આ નિબંધ ‘ચિકાગા—પ્રશ્નોત્તર' નામે પ્રસિદ્ધ થયા છે) અને પાતાની સાધુજીવનની મર્યાદા મુજબ પોતે જાતે હાજર રહી નહિ શકે એમ પરિષદના પ્રયોજકોને જણાવ્યું. જવાબમાં પરિષદના પ્રયોજકોએ એમને પોતાના પ્રતિનિધિ મોકલવા ભારપૂર્વક લખ્યું. પરદેશમાં જૈન ધમની યથાર્થ સમજૂતિ સચેટતાપૂર્વક આપી શકે એવા કાબેલ પ્રતિનિધિને શોધી કાઢવાનું કામ સરળ ન હતું. આત્મારામજી મહારાજે આ માટે કોઈ વ્યકિતનું નામ સૂચવવા ધી જૈન એસાસીએશન ઑફ ઈન્ડિયાને લખ્યું. એસાસીએશને તરત જ શ્રી વીરચંદભાઈનું નામ લખી જણાવ્યું. શત્રુંજય તેમ જ સમ્મેતશિખર તીર્થા સંબંધી તેમ જ બીજી પણ કામગીરીઓ શ્રી વીરચંદભાઇની યોગ્યતાને આકરી કસોટીએ ચડાવી હતી, અને એમાં તેઓ સફળતાપૂર્વક પાર ઊતર્યા હતા. મહારાજશ્રીએ તરત જ એ નામને વધાવી લીધું. શ્રી વીરચંદભાઈને ચિકાગા પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે મોકલવાનું નક્કી થયું. k તા. ૧-૯-૯૪ સમય મળતાં શ્રી વીરચંદભાઈએ આવી પરિષદની પાયાની વાત સમજાવતાં નિર્ભયપણે કહ્યું કે કોઈપણ ધર્મની નિંદા કે ટીકા કરવી એ બરાબર ન કહેવાય. ઉપરાંત હિંદુધર્મની ટીકાના એમણે સૌમ્ય છતાં સચોટ જવાબ આપીને પોતાની તટસ્થ દષ્ટિ, સંસ્કારપ્રિયતા અને ઉદારતાના પરિષદને પરિચય આપ્યો. શ્રી વીરચંદભાઈ માટે આ નિર્ણય જેટલો ગૌરવાસ્પદ હતા તેથી ય વધુ જવાબદારી ભરેલા હતા. પરિષદમાં જૈનધર્મ અંગેની રજૂઆતમાં થોડી પણ કચાશ રહે તે પોતાની નામના તો ઠીક પણ જૈનધર્મનું ગૌરવ ઝંખવાય. અને કોઈ પણ કામમાં ઓછી, અધૂરી કે કાચી તૈયારીએ આગળ વધવું એ વીરચંદભાઈનું કામ જ નહિ! આત્મારામજી મહારાજ પણ પોતાના પ્રતિનિધિને પૂર્ણ રીતે સજ્જ કરવા આતુર હતા. તેઓ પણ આ કામની મહત્તા અને ગંભીરતા પૂરેપૂરી સમજતા હતા. ૨૮–૨૯ વર્ષની ભર યુવાન વયે પહોંચેલા વીરચંદભાઈ કુટુંબકબીલા કે મોજમજાને ભૂલીને આત્મારામજી મહારાજના ચરણોમાં એક અદના શિષ્ય બનીને બેસી ગયા. બુદ્ધિ કુશાગ્ર હતી, નિષ્ઠા પૂરેપૂરી હતી, અને મહેનત કરવામાં જરાય કચાશ રાખવાની ટેવ ન હતી—લીધેલું કામ સાંગાપાંગ પાર ઊતારીને જ જંપવાના સહજ સ્વભાવ હતા; શ્રી વીરચંદભાઈએ થોડા વખતમાં જ આવી ધર્મપરિષદને ગૌરવ આપે એવું જૈનધર્મ તેમ જ ભારતીય સંસ્કૃતિ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. વીરચંદભાઈની આ વિશ્વધર્મ પરિષદમાંની કાર્યવાહી એમના યશસ્વી જીવનના મંદિરનો સુવર્ણકળશ બની રહે એવી જાજવલ્યમાન હતી. એમાં એમણે જૈનધર્મ સંબંધી સફળ રજુઆત કરીને જૈનધર્મનું અને પોતાના ગુરુ આત્મારામજી મહારાજનું ગૌરવ વધાર્યું જ; એથી આગળ વધીને ક્યારેય કોઈ પ્રતિનિધિએ હિંદુ ધર્મ કે બીજા કોઈ ધર્મની ટીકા કે નિદાસૂચક વચન ઉચ્ચાર્યું તે પરિષદ તા સત્તર દિવસ જ ચાલી; અને એમાં બાલવાના શ્રી વીરચંદભાઈને અમુક જ અવસર મળ્યો, છતાં એમના જ્ઞાન અને એમની વકતૃત્વશકિતએ સૌને એવાં તા પ્રભાવિત ક્યાં કે ત્યાર પછી મહિનાઓ સુધી અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં એમનાં સેકડો વ્યાખ્યાન યોજાયાં. અમેરિકાથી પાછા ફરતાં તેઓ ઈંગ્લૅન્ડમાં પણ જૈનધર્મ સંબંધી સંખ્યાબંધ પ્રવચનો કરીને સંખ્યાબંધ મિત્રા અને પ્રશંસકો બનાવતા આવ્યા. સને ૧૮૯૫માં તેઓ પાછા આવ્યા. પણ અમેરિકામાં એમને એટલી લોકપ્રિયતા સાંપડી હતી કે એક જ વર્ષ બાદ અમેરિકાના એમના ચાહકોએ એમને ફરી અમેરીકા આવવાનું આગ્રહપૂર્વક લખ્યું; અને સ્નેહના એ આગ્રહને તેઓ નકારી ન શક્યા. ૧૮૯૬માં તેઓ ફરી અમેરિકા ગયા. અમે રિકામાં એમનો પ્રભાવ સારી રીતે વધી ગયો, અને એમની પ્રેરણાથી ધર્મ અને આધ્યાત્મના અભ્યાસ માટે “ધી સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ ફ્લિોસોફી’અને ધી ગાંધી ફિલોસોફીકલ સાસાયટી'ની સ્થાપના કરવામાં આવી. અમેરિકાની ભાગભૂમિને આવી યોગની વાતા જાણે ભાવવા લાગી. આ પરદેશપ્રવાસ દરમિયાન તે અમુક વખત ઈંગ્લેન્ડ વગેરે દેશોમાં જતા રહ્યા. અને લંડનમાં રહીને મોટા કાયદાશાસ્ત્રી (બેરીસ્ટર એટ લે!) થવાની એમની ઈચ્છા એમણે પૂરી કરી. પણ એ જ્ઞાનના ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ ર્યો. તે હજી પણ પરદેશમાં રહીને વધુ ધર્મપ્રચાર કરવા ઈચ્છતા હતા, પણ એવામાં શત્રુંજયતીર્થ સંબંધી અપીલ ઈંગ્લેન્ડના ભારતમંત્રીની (સેક્રેટરી ઑફ સ્ટેટ ફાર ઈંડિયાની) સમક્ષ રજૂ કરવાની જરૂર ઊભી થઈ અને એની પૂર્વતૈયારી માટે શ્રી વીરચંદભાઈની દેશમાં જરૂર પડી, એટલે એમને સને ૧૯૯૮માં હિંદ પાછા આવવું પડયું. તીર્થોની બાબતમાં તે। શ્રી વીરચંદભાઈ આપણા હાથ-પગ જેવા થઈ પડયા હતા. શ્રી વીરચંદભાઈના પ્રયત્નથી મુંબઈમાં શ્રી હેમચંદ્રાચાર્ય ક્લાસ (અભ્યાસવર્ગ) અને એક સ્ત્રી કેળવણીની સંસ્થા પણ સ્થપાઈ હતી. તેઓ જેમ ધાર્મિક વૃત્તિના હતા, તેમ સામાજિક ઉત્થાન માટે પણ હંમેશાં પ્રયત્નશીલ રહેતા. એ જ રીતે લોકસેવા માટે પણ એમનું દિલ હંમેશાં કરુણાભીનું અને લાગણીભર્યું રહેતું. ૧૮૯૭ની સાલમાં તેઓ અમેરિકામાં હતા; અને હિંદુસ્તાનમાં દુષ્કાળ પડયાનું એમણે જાણ્યું તે એવા સેવાઘેલા આત્મા નિષ્ક્રિય કેવી રીતે બેસી શકે? એમની લાગણીની કદર કરીને અમેરિકાએ એક સ્ટીમર ભરીને મકાઈ અને ચાલીસ હજાર રૂપિયા જેવી મદદ તરત ભારતમાં મોકલી આપી. પ્રભાવશાળી એમનું વ્યકિતત્વ હતું, અસરકારક એમનું વકતૃત્વ હતું, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી શાભનું એમનું જ્ઞાન હતું. તેઓ અનેક ભાષાના જાણકાર હતા, અને જ્યાં હાય ત્યાંથી જ્ઞાનના સંચય કરવાની એમને ટેવ હતી. આ ટેવના લીધે જ તેઓ નાની ઉંમરમાં પણ બહુશ્રુત વિદ્રાન બન્યા હતા. એમને શત્રુંજયની અપીલ માટે ફરી ઈંગ્લૅન્ડ જવું પડયું. આમાં એમને ખૂબ શ્રમ ઊઠાવવો પડયો. એ કામગીરીના અતિશ્રમ કહે કે ભવિતવ્યતાના યોગ કહે, તેઓ ઈંગ્લૅન્ડમાં બિમાર પડી ગયા. તરત જ તેઓ ભારત પાછા ફર્યા; પણ તેઓ સાજા થાય તે પહેલાં જ થોડાંક અઠવાડિયામાં જ, ૩૭ વર્ષની સાવ અપક્વ વયે, સને ૧૯૦૧માં સાતમી ઑગસ્ટ, સ્વર્ગવાસી થયા! તે ઐતિહાસિક ઓગસ્ટ માસમાં જ જન્મ્યા અને એ માસમાં જ વિદેહ થયા. જેમનો આપણને ખૂબ ખૂબ ખપ હતો એનો ખપ બીજી દુનિયાને પડયે ! તેઓ પોતાની સુવાસ મૂકીને સદાને માટે ચાલતા થયા. આપણને આવા પ્રતાપી પૂર્વજની અમૂલ્ય સેવાઓ મળી એ આપણુ ́ મોટું સદ્ભાગ્ય અને મોટું ગૌરવ આવા પ્રભાવશાળી પુરુષના પુણ્યસ્મરણ નિમિત્તે આપણે જે કંઈ કરીએ તે ઓછું છે. છેવટે એના લાભ પણ આપણને પેાતાને જ મળવાના છે. શ્રી વીરચંદભાઈને આપણા સા સા પ્રણામ હા! -રતિલાલ દીપચંદ દેસાઈ Page #171 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯ ૧૪ 卐 (તા. ૧-૮-૯૪ના અંકથી ચાલુ) ગાંધીજી, ઈટ્સ અને અંગ્રેજી કેળવણી પ્રબુદ્ધ જીવન અંગ્રેજીના અમદાવાદ આચાર્ય સંઘે અંગ્રેજી અંગે કરેલી આ સમીક્ષાની કોઈ પણ સાચા કેળવણીકાર અવગણના કરી શકે એમ નથી. ગાંધીજીએ આપેલી દોરવણીની પ્રેરણા એમાં સ્પષ્ટ છે. એ દોરવણીમાંથી ગાંધીજીનું નીચેનું વિધાન લોકો સમક્ષ ફરીથી ને ફરીથી મૂકવા જેવું છે : “ જે રીતે અંગ્રેજી કેળવણી આપણે ત્યાં અપાય છે તેનાથી અંગ્રેજી ભણેલા હિંદીની મર્દાઈ સાવ હવાઈ ગઈ છે, હિંદી વિદ્યાર્થીઓના જ્ઞાનતંતુઓની તાકાત પર ભારે તાણ પહોંચી છે અને આપણે કેવળ નકલ કરનારા બન્યા છીએ. દેશી ભાષાઓને પેાતાને સ્થાનેથી ભ્રષ્ટ કરવાની ક્રિયા બ્રિટિશા સાથેના આપણા સંબંધોનું દુ:ખદમાં દુ:ખદ પ્રકરણ છે...માત્ર નકલ કરનારાઓ પેદા કરીને કોઈ પણ મુલકની પ્રજાની રાષ્ટ્રીયતાનું ઘડતર કેવળ અશક્ય છે. ” આના અનુસંધાનમાં અંગ્રેજી ભાષાના આપણા આ યુગના એક મહાન કવિ અને નોબલ પ્રાઈઝ વિજેતા ડબલ્યુ. બી. ઈટ્સનું વિધાન નોંધવા જેવું છે. એ મહાન કવિના દર્શન મુજબ – "English medium of education in India has been Britain's greatest wrong done to her. It made a stately people clownish putting indignity into their very souls.' અંગ્રેજીને આપણા અભ્યાસક્રમમાં મળેલા સ્વાભાવિક સ્થાનથી આપણા અંગ્રેજી ભણેલા વર્ગ એના બાબુશાહી માનસ માટે વગે વાત આવ્યો છે. તે વર્ગને શું આપણે કાયમ કરવો છે અને એની સંખ્યા વધારવી છે? આ પ્રશ્ન આપણા લોકનેતાઓએ પૂરી ગંભીરતાથી વિચારવા ઘટે. પ્રજાની સત્ત્વશીલતાને આહ્વાન એ એક કમનસીબ હકીકત છે કે ઈંટ્સે વર્ણવેલા આત્મગૌરવવિહોણા પણ અંગ્રેજીના જ્ઞાનને કારણે વગવાળા બનેલા લોકોનું સમાજ પર વર્ચસ્ છે અને એ બધા ગાંધીજીએ નિરૂપેલી નીતિના એક અથવા બીજા નિમિત્તે સતત સીધા કે આડકતરો વિરોધ કરતા હોય છે. તે બધા આજે ગુજરાત સરકાર સામે સંગઠિત બની એને ચારે બાજુએથી ગુંગળાવવા મથી રહ્યા છે. સત્ત્વશીલ વ્યકિતઓ તેમ જ પ્રજાએ મુશ્કેલીઓને વધુ સારા જીવન માટેની તકો તરીકે આવકારી ઈપ્સિત સિદ્ધિઓ મેળવે છે તેમ ગુજરાતે પણ ગાંધીજીને ચરણે એણે વર્ષો સુધી જે પાઠ ઘૂંટયા છે તેના બળે સ્વરાજની સાચી પુનર્ઘટનાની મોંઘી તક તરીકે આ મુશ્કેલીઓને આવકારી છે તે નોંધતાં આપણે ગર્વ અનુભવીએ છીએ. એ સાથે એમાં રહેલાં વિઘ્નો અને ભયસ્થાનો સામે એ સદા જાગૃત અને સાવધ રહે એને પણ એટલું જ જરૂરી લેખીએ છીએ. આ દ્રષ્ટિએ કેટલીક મહત્ત્વની બાબતોની પેાતાને માટે એક ટૂંકી યાદી કરી સતત તેના ઉપર નજર નાખતાં રહેવાનું આપણા નેતાઓ જરૂરી લેખશે એવી અમને આશા છે. એવી થોડી બાબતાના ઉલ્લેખ અહીં અસ્થાને નહિ લેખાય. આટલું તો તરત કરો જ ! રાજવહીવટની ભાષા તરીકે ગુજરાતીને બને તેટલું વહેલું વ્યાપક કરી શકાય અને એમાં થતી પ્રગતિની વખતો વખત લોકોને જાણ કરવામાં આવે એ આજના રાજકર્તાઓની એક મુખ્ય જવાબદારી છે. એ માટે નાનામાં નાના અધિકારી સુધી બધા સજાગ રહે એ જરૂરનું છે. ગુજરાત રાજ્યની નોકરીઓ માટેની બધી જાહેર પરીક્ષાઓ ગુજરાતીમાં થાય, એ પરીક્ષાની પદ્ધતિ અંગ્રેજી અમલમાં હતી ८७ પ્રશ્ન 5 તેવી જ આજે ચાલુ છે તે બદલાવી જોઈએ. અત્યારની પ્રણાલિ મુજબ એ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસે જે માહિતીની અપેક્ષા રહે છે તે ભારતના ૧/૪ ટકા નાગરિકના કરતાં પણ ઓછા નાગરિકો જેમની રહેણીકરણી વિદેશી ઢબની તેમના ઘરમાં સામાન્ય રીતે ચર્ચાતી બાબતોને લગતી હોય છે. આને લઈને એ પરીક્ષામાં બેસનારા બહુજનસમાજના વિદ્યાર્થીઓને માટી મુશ્કેલી રહેવા પામે છે અને પેાતાને ન સમજાય એવી અનેક બાબતે તેમને પેાપટની જેમ ગોખીને યાદ રાખવી પડતી હોય છે. એક ઉદાહરણથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે. બેએક વર્ષ પર મુખ્ય મંત્રીશ્રીએ જામન- . ગરની સૈનિક શાળા પ્રત્યે લોકોને અભિમુખ કરવાની દષ્ટિએ આચાર્યો, અધ્યાપકો ને અધિકારીઓની એક સભા બોલાવી હતી. એ સભામાં એ શાળામાં દાખલ થનાર ૧૧-૧૨ વર્ગના ઉમેદવારની યોગ્યતા કેવી હોવી જોઈએ તેના ખ્યાલ આપવા પ્રવેશ પરીક્ષાના પેપરો વાંચી સંભળાવવામાં આવ્યાં. તેમાં માગવામાં આવતી કેટલીક માહિતી ત્યાં હાજર રહેલા અનેકને ન હતી. એમાં એક પ્રશ્ન હતા ‘ડેવિસ કપને લગતા. એક આચાર્ય આ અંગેનું પાતાનું અજ્ઞાન વ્યકત કરી એ શું છે એ જાણવા ઈંતેજારી બતાવી, મુખ્ય મંત્રીશ્રીને પણ એની ખબર ન હતી એટલે તેમણે મુખ્ય સચિવ તરફ જોયું, મુખ્ય સચિવે વિદ્યાધિકારી તરફ જોયું અને એમ પરંપરા લંબાતી જં ગઈ. એટલે હાજર આચાર્યોમાંથી એકે જરૂરી માહિતી આપી, સૈનિકશાળાને રમતગમત સાથે સંબંધ હોઈ, આ પ્રશ્ન ત્યાં અસ્થાને ન હતો એવું કહેવું હોય તો કહી શકાય, પણ પરીક્ષાર્થીની ભૂમિકાના ખ્યાલ વિનાની પરીક્ષા માટે શું કહેવાય તેની ચર્ચા બિનજરૂરી છે. આ પરીક્ષામાં બાળકોને એમના પ્રાકૃતિક અને સામાજિક વાતાવરણમાંથી પ્રશ્નો પૂછવામાં આવે, જેમ કે કોયલ કઈ ઋતુમાં સંભળાય છે? અથવા ચૈત્રી બીજના ચંદ્ર જે દક્ષિણ તરફ ઝૂકતા હોય તો ખેડૂતો શું માને છે? વેપારીઓ શું માને છે? તો સંભવ છે કે વિદ્યાર્થીઓને એના સાચા ઉત્તર કદાચ ન પણ આવડે, પણ એ પરીક્ષા એમને પરાઈ કે ભડકાવનારી નિહ જ લાગે. આમ તો આ બહુ નાનો મુદ્દો છે, પણ પાયાનો મુદ્દો છે. વિદેશી રાજ્યમાં ગામ બહાર તંબુ તાણી મુકામ કરતા કલેક્ટરની જેમ આ દેશના બહુજનસમાજથી પોતે ઊંચા છે, એવી રીતે રાજ્યના અન્ય નોકરો પણ વર્તતા. એની તાલીમ, પરીક્ષાથી સર્જાતા વાતાવરણથી માંડી એમના નિત્યના આચારવિચાર દ્વારા મળતી. હજુ પણ એ જ સ્થિતિ ચાલે છે, અને એ રાષ્ટ્રીય વાતાવરણ જો દૂર નહિ થાય તો દેશને માટે તુચ્છતાભાવ દાખવતા અધિકારીઓ જ દેશને મળતા રહેશે. અંગ્રેજી અને પ્રજાનાં શીલ અને સંસ્કાર અંગ્રેજી શીખવા પાછળ આજ સુધી જે દષ્ટિ રહેતી આવી છે તેમાં અંગ્રેજી દ્વારા આપણા દેશમાં જે મોટું સ્થાપિત હિત, બહુજનસમાજના હિતને ભાગે અસ્તિત્વમાં આવ્યું છે તેમાં ભાગ મેળવવાની અને નહિ કે જ્ઞાનની ભાષા તરીકે અંગ્રેજીના વારસાના લાભ મેળવવાની દ્રષ્ટિ રહેલી છે. આને પરિણામે એ ભાષા શીખનાર આપણા દેશમાં વિદેશી જેવા રહ્યો છે. એને આપણા રાષ્ટ્રજીવનની પુનર્ઘટનાની વાતા, જેવી કે સ્વદેશી, ખાદી, મનિષેધ વગેરે બધું હાસ્યાસ્પદ લાગે છે. સ્વરાજની લડત દરમિયાન એ વર્ગનું આ બધી બાબતો અંગે એ જ વલણ હતું, પણ ત્યારે એની સામે બાલવાની કોઈ હિમ્મત કરી શકતું નહિ એટલે ઠેકડી તો થઈ જ કેમ શકે ? પણ હવે તો પેાતાને રાષ્ટ્રીય માનસવાળા લેખાવતા કેટલાક લોકોમાં પણ આ વલણ આવવા માંડયું છે. અગાઉ સ્વદેશીના જે મહિમા હતા તે આજે હવે ભૂતકાળની વાત બની ગઈ છે. જાપાનના એક એલચીએ પાતાની પેન ભૂલી ગયો હાવાથી વિદેશી પેનથી : Page #172 -------------------------------------------------------------------------- ________________ ८८ પ્રબુદ્ધ જીવન સહી કરવાની ના પાડી ને જાપાનની પેન મેળવી સહી કરી --આવી વાતોથી આપણી લાગણીના તાર ઝણઝણતા હતા તેમાંનું કશું હવે દેખાતું નથી. બલ્કે જે વિદેશી વસ્તુઓ પર મોટી જકાત નાખવામાં આવી છે તેવી વસ્તુઓ જેવી કે મેટરકાર વગેરે મેળ વવા માટે ને તેના છડેચાક ઉપયોગ કરવા માટે આજે સ્પર્ધા ચાલતી હોય. એવું દેખાય છે અને એવાં સાધનોનો ઉપયોગ કરનાર નસીબદાર દેખાય છે. આ બધું એક અનર્થમાંથી બીજા એક પછી એક એમ ઊભા થતા જાય છે તેનું સૂચક છે. સાધના આમ જડ વસ્તુઓ લેખાય, પણ ભાષા એક સાધન જ હોવા છતાં વધુ જીવંત ને પ્રાણવાન છે, એટલે અંગ્રેજીના પ્રશ્ન રાષ્ટ્રીય પુનર્ઘટનાના પ્રશ્ન છે. અંગ્રેજી માટેના આપણા વલણમાં મૌલિક ફેરફાર કરાવવાનો એ પ્રશ્ન છે. અંગ્રેજીને આપણા દેશમાં બહુજનસમાજના કલ્યાણને ભાગે વિકસતા એક મોટા સ્થાપિત હિતની જગ્યાએ જ્ઞાનના એક ઉમદા વાહન તરીકે પ્રજાના સંસ્કારજીવનમાં એનું યોગ્ય સ્થાન નક્કી કરી તે સ્થાને એને મૂકવાના એ પ્રશ્ન છે. આમ એ સરવાળે તો રાષ્ટ્રીય પુનર્ઘટના અને પ્રજાના શીલના પ્રશ્ન બની રહે છે. અંગ્રેજી વધુ સારી રીતે શીખવવાના પ્રયોગ આ સાથે અંગ્રેજીની એક અથવા બીજા કારણસર આપણા દેશમાં વધતે ઓછે અંશે જરૂર રહેવાની જ છે, તેા એ આપણા દેશના વિદ્યાર્થીઓને સારામાં સારી કઈ રીતે શીખવાય અને એમાં વિદ્યાર્થીની આકલનશકિત કેમ વહેલી ખીલે એ માટેના પ્રયાગા સતત થતા રહેવા જોઈએ. ભાષા અંગે ચાલતા વિવાદોની કોઈ પ્રતિકૂળ અસર અંગ્રેજી ઉપર કે એના અભ્યાસ ઉપર પડે અને એને માટે વિદ્યાર્થીના મનમાં પૂર્વગ્રહો બંધાવા પામે એ સામે તકેદારી રખાવી જોઈએ. અંગ્રેજીના અધ્યાપકો તૈયાર કરવાની પ્રવૃત્તિનું આયો-જન વધુ વિગતે કરી હાલ શિક્ષકો માટે જે ઓપવર્ગો ચલાવાય છે તે વધુ કાર્યક્ષમ કેમ બને તે માટે પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. અંગ્રેજી માધ્યમની શાળાઓના ભયસ્થાન ', અંગ્રેજી માટેના મોહને કારણે ગુજરાતની ઉગતી પેઢીમાંથી કેટલાંક બાળકોને અજાણતાં એમનાં માપિતાને હાથે હાનિ ન થવા પામે એ પણ સરકારે જોવું જોઈએ. ઉદાહરણ તરીકે અંગ્રેજી માધ્યમવાળી શાળામાં બાળકને મોકલવાના હક્ક બંધારણથી માબાપને મળેલા છે, પણ એ હક્કનો દુરુપયોગ થતો અટકાવવાની જવાબદારી રાજ્યની છે. જો બાળક બિલકુલ અંગ્રેજી જાણતું ન હોય ને તે ગુજરાતી ત્રીજીમાંથી અંગ્રેજી માધ્યમવાળી શાળામાં ત્રીજીમાં જ દાખલ થાય તો શાળામાં દાખલ થવાનો એને હક્ક છે, પણ પોતે જે કક્ષાને યોગ્ય નથી તે કક્ષામાં બેસીને ભણવાના એને હક્ક નથી, એમાં એનું ભારે અનિષ્ટ રહેલું છે. આવું આજે બની રહ્યું છે એવી શંકા વખતોવખત વ્યકત થતી રહે છે. એ શંકા ખાટી હાય - તો તે સંબંધી લોકોને જાણ કરવી જોઈએ અને જો ખરી હોય ત તે માટે જે જવાબદાર હોય તેમની સામે સખત પગલાં લેવાવાં જોઈએ. આપણે આશા રાખીએ કે જેમના પર આ બધી જવાબદારી છે તે અધિકારીએ સાચા પ્રજાસેવક તરીકે દ્રઢતાથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી શિક્ષણક્ષેત્રે ઉજજવળ પરંપરાઓ સર્જશે. અધિકારીઓ અને લોકસંપર્ક તા. ૧-૯-૨૪ આ મુશ્કેલ કાર્ય છે અને તેથી જ સંનિષ્ઠ કાર્યકરોને સતત પ્રેરણા મળે એવી અખૂટ સામગ્રી એમાં છે. આપણે આશા રાખીએ કે, ગુજરાત એની અનેક મુશ્કેલીઓમાંથી પાર પડી આખા દેશ માટે સ્વાધીન લાકશાહી રાષ્ટ્ર માટેની સાચી કેળવણીની નવી ને પ્રાણવાન પરંપરા સર્જશે અને ભગવાનના અભય વચનમાં પોતાની શ્રદ્ધા દ્રઢ કરી આત્મપ્રતીતિ કરશે કે 7 દ્િત્ત્વજ્ઞત્રિષદ્' દુર્મતિ સાત શ્રૃતિ । ઝીણાભાઈ રતનજી દેસાઈ 品 પૂ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે સરકારે અપનાવેલી નીતિ અંગે અધિકારીઓ લોકસંપર્ક સારી રીતે કેળવી આ નીતિ માટે લોકોને સાચી માહિતી આપી તેમના વિશ્વાસ મેળવે, આ દ્રષ્ટિએ કેળવણીના ક્ષેત્રમાંના સૌ પોતે જ્યાં હોય ત્યાં પોતાનુંનું કામ ઉત્તમ પ્રકારે બજાવીબહુજનના હિત અને સુખ માટે વિદ્યાર્થીઓ કેમ વધુ સ્વાવલંબી, મેધાવી અને કાર્યક્ષમ બને તે માટે સાચી રાષ્ટ્રીય કેળવણીની નવી પ્રણાલિ ઊભી કરી અંગ્રેજઅમલ દરમિયાન સર્જાયેલું અને આજ સુધી ચાલુ રહેલું કેળવણીનું બીબું બદલે, સમાપ્ત 1 编 અગ્રેજીના પ્રશ્ન : તંત્રીનેાંધ શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઇનાં અંગ્રેજીના પ્રશ્ન ઉપરના નિવેદન ઉપરથી સ્ફુરેલા મારા વિચારો નીચે મુજબ છે: જે રીતે આપણે આપણા સમગ્ર શિક્ષણમાં ઊંડી જડ પકડી. બેઠેલી અંગ્રેજી ભાષાનો, ભારતના રાજકારણ ઉપર જ માત્ર નહિ પણ સમગ્ર જીવન ઉપર જયારથી ગાંધીજીનું પ્રભુત્વ સ્થપાયું ત્યારથી, વિચાર કરી રહ્યા હતા તે જોતાં આપણને સ્વરાજય પ્રાપ્ત થયા બાદ 'આપણા શિક્ષણના ક્ષેત્રમાંથી અંગ્રેજીનું પ્રભુત્વ સદન્તર નાબૂદ થવું જોઈતું હતું – આમ કોઈને પણ લાગ્યા વિના ન રહે, અને શરૂઆતનાં વર્ષોમાં કૅલેજના શિક્ષણ પૂર્વે નાં વર્ષો દરમિયાન શિક્ષણ માધ્યમ તરીકે ભારતનાં લગભગ બધાં રાજ્યોએ અંગ્રેજી ભાષાને હઠાવીને તેનું સ્થાન હિંદીને અથવા તો પ્રાદેશિક લેાકભાષાને આપ્યું હતું. આ હકીકત છે. એ જ વિચારસરણીને અનુસરીને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણનાં કુલ ૧૧ વર્ષ માટે ૧૧ ધારણના અભ્યાસક્રમ સ્વીકારીને આઠમા ધારણથી એક ઈંતર ભાષા તરીકે અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત કરવી એવા નિર્ણય પણ ઘણાં રાજયોએ લીધા હતા. આમ છતાં પછીનાં વર્ષોમાં આ આખા વલણમાં પલટા કેમ આવ્યા? એક ગુજરાત સિવાય આઠમા ધારણને બદલે પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવા તરફ ભારતના અન્ય રાજયો કેમ વળ્યા? ગુજરાતમાં પણ આઠમા ધારણ ઉપરથી પાંચમા ધેારણથી અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાની આટલી જોરદાર ઝુંબેશ શા માટે ચાલી રહી છે અને કોંગ્રેસીઓને જ અંદર અંદર વિભાજિત કરી રહી છે? અંગ્રેજીથી વિમુખ થવાને બદલે અંગ્રેજી પ્રતિ અભિમુખ થવાનું વલણ શા માટે આખા દેશમાં પેદા થઈ રહ્યું છે? આ એક મોટા પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉકેલ નહિ આવે ત્યાં સુધી પ્રજાના શિક્ષણ અંગે ઊભા થયેલા બુદ્ધિભેદ ઉકેલ લાવી નહિ શકાય. ઉપર જણાવેલ વલણપલટાનું—અંગ્રેજી પ્રત્યે વધતી જતી અભિમુખતાનું મુખ્ય કારણ મારી દષ્ટિએ નીચે મુજબ છે: આજે અપાતા શિક્ષણનું મુલ્યાંકન મુખ્યત્વે ‘કેરિયર’ની દષ્ટિએ થાય છે. ‘કેરિયર’ એટલે જેની સાથે દ્રવ્યોપાર્જન અથવા તે ભૌતિક ઉત્કર્ષ જોડાયલા છે એવા જીવનવ્યવસાય. ઊગતી પ્રજાને સારા સંસ્કાર આપવા, અનેક વિષયોની કેળવણી આપવી, તેનું યોગ્ય ઘડતર કરવું - આવા અનેક હેતુએ શિક્ષણપ્રદાન સાથે જરૂર જોડાયલા છે, પણ ‘કેરિયર’નો ખ્યાલ આજના જુવાન વિદ્યાર્થીના ચિત્તૂ ઉપર તેમ જ તેમનાં માતિપતાના મન ઉપર વિશેષ કરીને આજની વધતી જતી ભીંસના કાળમાં તેમજ બને તેટલું વૈભવપૂર્ણ જીવન જીવવાની સામુદાયિક માહગ્રસ્તતાના સમયમાં, બળવાનપણે આરૂઢ થયેલ છે. બીજી બાજુએ રાજયના વહીવટમાં અંગ્રેજી ભાષાનું સામ્રાજ્ય ઘટવાને બદલે પૂર્વવત્ ચાલુ રહ્યું છે. સૈન્યમાં પણ અંગ્રેજી ભાષાના જ્ઞાનને ઘણું વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર દિનપ્રતિદિન વધતા ચાલ્યા છે અને તેની ભાષા) અંગ્રેજી જ રહી છે. વિશિષ્ટ અભ્યાસ માટે પરદેશ જવાની તક ગણ્યાગાંઠયા Page #173 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૯૪ વિદ્યાર્થીને મળે છે, પણ આ આકાંક્ષા ભણતરમાં આગળ વધતા ઘણા ખરા વિદ્યાર્થીઓ સેવતા હોય છે અને ત્યાં જવા માટે અંગ્રેજી સારું આવડવું જોઇએ આવી માન્યતા સર્વત્ર વ્યાપેલી છે. આ બધાંનું પરિણામ એક એવા પ્રકારનું દેશવ્યાપી વલણ પેદા કરવામાં આવ્યું છે કે, જીંદગીમાં આગળ વધવા માટે અંગ્રેજી બને તેટલું વધારે સારું આવડવું જોઇએ. સરકારી તેમ જ લશ્કરી નાકરીનાં ક્ષેત્રા વધારે ને વધારે વિશાળ બનતાં જાય છે અને તેના બધા વહીવટ અંગ્રેજીમાં ચાલતો હોઇને અંગ્રેજીનું આકર્ષણ બ્રિટીશ હકુમતના કાળ કરતાં પણ આજે ઉલટું અનેકગણું વધ્યું છે અને જેનું અંગ્રેજી સારું એને આ ક્ષેત્રમાં તેમ જ વ્યાપારી વહીવટમાં ઘણી સારી તકો મળતી નરી આંખે જોવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં અંગ્રેજીથી પાછા હઠો, શિક્ષણમાત્ર પ્રાદેશિક ભાષામાં આપા, આ વાતા શૈક્ષણિક દષ્ટિએ, સાંસ્કૃતિક દષ્ટિએ, તાત્વિક દષ્ટિએ ગમે તેટલી સારી અને સાચી હોય તે પણ પ્રજાજનોના ગળે ઉતરતી નથી. તેઓ તો આજની વાસ્તવિકતા જુએ છે અને તેની જે અપેક્ષાઓ હોય તે પુરી પાડવાની માગણી કરે છે. આનો સાર ત એ છે કે, જો આવી ને આવી સ્થિતિ ચાલુ રહેશે તે અંગ્રેજીના શિક્ષણ માટે આઠમા ધારણથી પાંચમા ધારણ ઉપર તો આવ્યા વિના નહિ જ ચાલે, પણ આ બાબત ત્યાંથી અટકવાની નથી. પાંચમા ધોરણથી ત્રીજા ધોરણ ઉપર આવવાની અને પછી તો શિક્ષણના પ્રાભરથી અંગ્રેજીના શિક્ષણની શરૂઆત કરવાની માંગણી ઊભી થવાનો સંભવ રહે છે. પ્રબુદ્ધ જીવન આ વિચારણાના સમર્થનમાં થોડા દિવસ પહેલાં મુંબઈ - ઘાટકોપર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલી એક શિક્ષણસંસ્થાના ઉલ્લેખ કરું તે અસ્થાને નહિ ગણાય. તા. ૨૧-૬-૬૪ના રોજ “કેશવજી વસનજી કેશરવાળા ઘાટકોપર સાર્વજનિક સ્કૂલ’ની સ્થાપનવિધિ કરવામાં આવી હતી. આ એસ. એસ. સી. સુધીનાં ધારણાવાળી સ્કૂલને બે શાખામાં વહેંચવામાં આવી છે. એક શાખામાં શિક્ષણમાધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી રહેશે અને પાંચમા ધારણથી અંગ્રેજી ભાષા શિખવવાની શરૂઆત કરવામાં આવશે. બીજી શાખામાં બાળધારણથી અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવામાં આવશે. કોઇ એમ ન ધારે કે આ કોઇ મીશન સ્કૂલ છે. આ સ્કુલ ન્યુ સાર્વજનિક એજયુકેશન સેાસાયટી તરફથી ઊભી કરવામાં આવી છે, જેના માનનીય અધ્યક્ષ (President) શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ છે અને જેના કાર્યાધ્યક્ષ (Chairman) શ્રી રતિલાલ બેચરદાસ મહેતા છે અને વળી આ સ્કૂલની સ્થાપનવિધિ મહારાષ્ટ્રના એક વખતના શિક્ષણમંત્રી અને હાલના આરોગ્યમંત્રી માન્યવર શ્રી શાંતિલાલ હ. શાહના હાથે કરવામાં આવી છે. અને આ ત્રણે આગેવાન કોંગ્રેસી છે અને તેમને ગાંધીવાદી તરીકે પણ ઓળખાવી શકાય તેમ છે. પાંચમા ધારણથી અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપતી સ્કૂલ તા સમજી શકાય છે, પણ કોંગ્રેસીઓના હાથે ઊભી થતી અંગ્રેજી દ્વારા સમગ્ર શિક્ષણનો પ્રારંભ કરતી શિક્ષણની સંસ્થા તે આજે પણ હજુ કલ્પી શકાતી નથી. આ સંબંધે પૂછપરછ કરતાં એમ ખુલાસો કરવામાં આવ્યો કે તે બાજુએ સંખ્યાબંધ સરકારી અધિકારીઓ તેમ જ બીનગુજરાતીઓ વસે છે કે જેમની આ માંગ છે અને વિશેષમાં એમ પણ જાણવા મળ્યું છે કે ગુજરાતી દ્વારા શિખવતી સંસ્થા મધ્યમવર્ગના ગુજરાતીઓ માટે છે અને તેમના માટે ફીના દર બહુ ઊંચા રાખી ન શકાય, અને તેથી ચાલુ વહીવટમાં ખોટ આવે જેની પુરવણી અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપતી સંસ્થામાં ફીના ઊંચા દર રાખીને કરી શકાય. આ ઘટના અને આ ખુલાસા પવન કઈ દિશાએ વાય છે તે સૂચવતી આજની વાસ્તવિકતાનો ઘોતક છે. આ ઉપરથી ગુજરાતમાં ચાલતા આઠમા—પાંચમાના ઝઘડાનો મને અર્થ જ સમજાતા નથી. જ્યાં સુધી સરકારી વહીવટમાં ભાષાકીય ટ્ રૂપાંતર નહિ થાય—અને એ રૂપાંતર એટલે પ્રાદેશિક ભાષા નહિ પણ સર્વત્ર સ્વીકાર્ય એવી હિંદી—અને પબ્લિક સર્વિસીઝની પરીક્ષાઓમાં તેમ જ લશ્કરી ભરતીને લગતી ચકાસણીમાં પણ હિંદી અંગ્રેજીનું સ્થાન નહિ લે અને સારું અંગ્રેજી જાણનાર માટે આવાં ક્ષેત્રમાં કોઈ વિશેષ લાભને અવકાશ ન રહે એવી સ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી ગુજરાતે પણ અંગ્રેજી અંગે વહેલાં મેાડાં પીછેહઠ કર્યો જ છૂટકો છે. અને પાંચમા ધોરણથી અંગ્રેજી દાખલ કર્યા સિવાય તેના માટે બીજો વિકલ્પ રહેવાનો નથી. આ ઉપરથી કોઈ એમ ન સમજે કે મને અંગ્રેજીનો કોઈ વિશેષ માહ છે. આપણા વર્તમાન જીવનમાં, રાજવહીવટમાં અને શિક્ષણક્ષેત્રમાં અંગ્રેજીનું પ્રભુત્વ નષ્ટ થવું જ જોઈએ અને તેનું સ્થાન પરિસ્થિતિની અપેક્ષાઓ ધ્યાનમાં લઈને હિંદીને ઉત્તરોત્તર અપાવું જ જોઈએ, આવા મારો મક્કમ અભિપ્રાય છે. પણ આ માટે લડવા ઝઘડવાનું સ્થાન શિક્ષણસંસ્થાઓ અને યુનિવર્સિટીઓ નથી, પણ અંગ્રેજી પ્રભાવિત આજના રાજ્યવહીવટ અને સરકારી સંસ્થા છે. ત્યાંથી અંગ્રેજીને ખસેડો, કાઢો, શિક્ષણમાંથી અંગ્રેજી આપોઆપ નાબૂદ થશે. અંગ્રેજીનું આકર્ષણ નાબૂદ કરો. પછી આઠમા ધારણથી અંગ્રેજી આજે જે ફરજિયાત શિખવવામાં આવે છે તે પણ ઐચ્છિક ધારણે શિખવવાની લોકો માગણી કરશે. દર્દના મૂળને પકડો, દર્દી સ્વત: નાબૂદ થશે. ઉપરના વિવેચનમાં કૅલેજોના ઉચ્ચ શિક્ષણમાં તેમ જ પ્રાદેશિક વહીવટમાં પ્રાદેશિક ભાષાના સ્થાને હિંદી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે અંગે થોડી સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે. મારો મૂળથી એવો આગ્રહ રહ્યો છે કે આપણા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં તેમ જ રાજવહીવટ તથા ન્યાયવિતરણના ખાસ કરીને ઉપરના સ્તરમાં બ્રિટિશ હકુમત દરમિયાન જે વ્યાપક એકવાક્યતા Uniformity હતી તે એક્વાક્યતા, અંગ્રેજી હોય ત્યાં હિંદીને સ્થાન આપીને, ટકાવી રાખવી જોઇએ. ભારતની એકતાની દષ્ટિએ તેમ જ વહીવટકર્તા તથા ન્યાયાધિકારીઓની અદલબદલ તેમ જ 'વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોની અદલબદલની દૃષ્ટિએ આ એકવાક્યતા અતિશય જરૂરની અને મહત્વની છે. ગુજરાત રાજ્યે અને ગુજરાત યુનિવર્સિટીએ અંગ્રેજીનું સ્થાન ગુજરાતીને આપવાનું જે આંધળું સાહસ કર્યું છે અને તે પણ પાઠયપુસ્તકો કે પ્રાધ્યાપકોની કશી પણ પૂર્વતૈયારી સિવાય—આથી ગુજરાત આખા ભારતથી અલગ પડી ગયું છે અને વિદ્યાર્થીની એક આખી પેઢીને પારાવાર નુકસાન ક્યું છે. ગુજરાતના વિદ્યાર્થી ગમે તેટલા હોંશિયાર હોય તે પણ તેને નબળા માનીલેવામાં આવે છે અને કસોટીમાં અંગ્રેજીના પ્રાવીણ્યને જ હજુ વધારે મહત્વ આપવામાં આવતું હોઈને તે જ્યાં ત્યાં ઠેબાં ખાય છે. વસ્તુત: ઉપર જણાવેલ એકવાકયતાની સુરક્ષાની દષ્ટિએ આઝાદી પછીનાં કેટલાંક વર્ષો સુધી શિક્ષણના વિષય કેન્દ્ર હસ્તક જ રહેવા જોઈતા હતા. આજે ભિન્ન ભિન્ન રાજ્યોને આપવામાં આવેલી આ વિષય અંગેની સ્વયાતાઓ આખા દેશના શિક્ષણને ચૂંથી નાખ્યું છે અને બાર ભૈયા અને તેર ચાકા જેવી સ્થિતિ ઊભી થઈ છે. કેન્દ્રના આજના શિક્ષણમંત્રી શ્રી ચાગલા શિક્ષણના ક્ષેત્રમાં ઉપર જણાવેલ એકવાકયતા પુન: સ્થાપિત કરવા મથી રહ્યા છે, પણ આ વિષય અંગેની પોતાની સ્વાયત્તતા રાજ્યો મધ્યવર્તી સરકારને સુપ્રત કરે એવી બહુ ઓછી શકયતા છે અને છેલ્લાં ૧૭ વર્ષના ગાળામાં એટલું બધું નુકસા થયું છે અને અવ્યવસ્થિતતા પેદા થઈ છે કે તેને સમારવાનું કામ અસાધારણ તાકાત ધરાવતા શિલ્પીની અપેક્ષા રાખે છે. શ્રી ચાગલા આ કામાં કેવી અને કેટલી સફળતા પ્રાપ્ત કરે છે એ તા હવે પછી જોવાનું રહે છે. પરમાનંદ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રબુદ્ધ જીવન “નેહરુ પ્લૅટાની કલ્પનાના ‘થ્રીăાસાફર-કીંગ' તત્ત્વષ્ટા-રાજવી હતાં’’ (ભારતના એલચી તરીકે ચીન—રશિયા વગેરે અનેક દેશમાં, નેહરુની હયાતી દરમિયાન જેમણે કામ કર્યું હતું એવા રાજદ્વ્રારી ડીપ્લામેટ શ્રી કે. પી. એસ. મેનન નેહરુના અવસાનના દિવસે મદ્રાસમાં હતા. આ દારુણ સમાચારે તેમના દિલમાં જે તીવ્ર સંવેદન પેદા કર્યું તેને અભિવ્યકત કરતા અને તે જ દિવસે લખાયલા લેખ જુલાઈ માસની પાંચમી તારીખના ‘સન્ડે સ્ટાન્ડર્ડ'માં પ્રગટ થયા હતા, જેનો અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી) કે. જી. મેનને ફોન ઉપર કહ્યું : “વડા પ્રધાન અવસાન પામ્યા છે.” શું ? પંડિતજી અવસાન પામ્યા છે? એવું બને જ નહિ ! . ટ્રાન્સ અને બીજા છએક દેશમાં એલચીપદ પ્રાપ્ત કરી ચૂકેલ રાધવનને અમે ફોન કર્યો-એવી આશા સાથે કે આ સમાચાર વજૂદવગરના નીવડે; પરંતુ રાઘવન માત્ર ફોન ઉપર આવી આટલું જ ઉચ્ચારી શકે છે: ‘ હલ્લા !' અને પછી ડૂસકા સાથે ફોન પેતાની પત્નીને આપી દે છે. એમનાં પત્ની શાકભર્યા અવાજે કડવું સત્ય કહી સંભળાવે છે. અમારી આ વાતચીત સાંભળી રહેલ અમારો રસોઈઓ અમને કહે છે: ‘આ તદ્દન સાચી વાત છે, આજ સાંજનાં ખાણા માટે શાકભાજી—કાંઈ મેળવી શક્યા નથી; કારણ કે બધાં બજારો બંધ છે.' ‘ભારત ટ્રાવેલ્સ'ના વ્યવસ્થાપક પોતાની સ્કુટર ઉપર આવી અમારી ટિકિટો આપી જાય છે; અમે કોઈની સાથે વાત કરવાની કોઈ મનેદશામાં નથી. મારો સ્ટેનોગ્રાફર ફોન કરીને મને કહે છે: “એ આજે સમયસર આવી શકશે નહિ, કારણકે બસ-સર્વિસ બંધ થઈ છે; અને ટેક્ષીવાળાઓએ પણ કામકાજ બંધ કર્યું છે.” હું રસ્તા ઉપર નજર નાખું છું: ત્યાં નિરવ શાંતિ પ્રવર્તી રહી છે. પંડિતજી મૃત્યુ પામ્યા છે તે દુનિયા પણ જાણે કે નિર્જીવ બની ગઈ છે! ‘રાજા મૃત્યુ પામ્યા છે; રાજા ઘણું જીવા,' એ એક જૂનું સૂત્ર છે. લોકશાહી રાજ્યોમાં એ જ સૂત્રને આ રીતે ઉચ્ચારી શકાય: ‘વડા પ્રધાન મૃત્યુ પામ્યા છે; વડા પ્રધાન ઘણું જીવો.’ જવાહરલાલ નેહરુના હાથ નીચે મેં પંદર વર્ષ કાર્ય કર્યું છે— સાડાચાર વર્ષ વિદેશ—સચિવ તરીકે, સાડા આઠ વર્ષ રશિયામાં એલચી તરીકે, અને બાકીના સમય કયુમીન્ટાન્ત્ર ચીન, કોરિયા અને સંયુકત રાષ્ટ્રમાં બીજી જવાબદારીઓ અંગે. આ સમય દરમિયાન પંડિતજી કરતાં વધુ પ્રેરણાદાયક, વધુ સમજદારીભર્યો અથવા વધુ પ્રસન્ન ઉપરી મને ભાગ્યે જ મળ્યો હોત ! પરંતુ વડા પ્રધાન તરીકે કે વિદેશમંત્રી તરીકે પંડિતજીની હું સ્મૃતિ જાળવીશ એના કરતાં એ મને હંમેશાં વધુ યાદ રહેશે અનેક વસ્તુઓના નિષ્ણાત તરીકે, વિદ્વાન તરીકે, લેખક તરીકે, યોદ્ધા તરીકે, હિંદી રાજકારણના એક ખેલાડી તરીકે, વિશ્વયાત્રી તરીકે, તેમ જ બાળકો, પર્વતા, તેજસ્વી સ્ત્રીઓ અને વિશાળ જનસમૂહના ચાહક તરીકે. અમલદારો, મુત્સદ્દીઓ, પક્ષના સભ્યો અને વિશિષ્ટ રાજદ્રારી વ્યકિતઓ સાથે અત્યંત કુશળતાપૂર્વક કામ પાડતા હોવા છતાં, એમાંથી ઉદ્ભવતા થાકથી છૂટવા એઓ ઉપરોકત જણાવેલ વસ્તુઓનો જ સહારો લેતા અને એમાંથી શાંતિ મેળવતા. ૧૯૪૬ના સપ્ટેમ્બરમાં પંડિતજીએ જ્યારે વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના કરી ત્યારે ‘ચુંગીંગ’માંથી રજા લઈ હું દિલ્હી આવ્યા હતા. જો કે ત્યારે તેમની સાથે મારે એવા ગાઢ પરિચય નહોતા તો પણ મેં તે વખતે પૂછ્યું કે, ‘મારાં પુસ્તક “દિલ્હીઅંગકીંગ’ની પ્રસ્તાવના આપ લખી આપશે?” એ મારી ધૃષ્ટતા પર જરા હસ્યા, અને પછી મારી માગણીના સ્વીકાર કરતા હોય એમ મસ્તક હલાવ્યું. © લગભગ કેટલાય દિવસ સુધી, પ્રાત:કાળમાં ઑફિસનું કામકાજ પતાવ્યા પછી, જે થોડો સમય મળતો ત્યા૨ે -જયારે ડાહ્યા તા. ૧-૯-૯૪ માણસો આરામ લેવાનું પસંદ કરે ત્યારે તેમણે મારાં પુસ્તકોનાં પાનાંઓ ઉથલાવી જોયાં, અને પછી એમના વિશિષ્ટ વ્યકિતત્વને શાભે એવી એમણે પ્રસ્તાવના લખી. એની શરૂઆત આ મુજબ થાય છે: “છેલ્લાં કેટલાક મહિનાથી મેં ભાગ્યે જ એકાદ પુસ્તક વાંચ્યું હશે. અનેક લોકો જે પ્રવૃત્તિઓને મહત્ત્વની ગણે છે, પરંતુ જે પ્રવૃત્તિઓ હંમેશાં પ્રસન્નતાદાયક અથવા રસપૂર્ણ હોતી નથી, એવી અન્ય પ્રવૃત્તિઓમાં મારો ઠીક ઠીક સમય ખર્ચાય છે. આ અન્ય પ્રવૃત્તિઓ ગમે એટલી મહત્ત્વતી હશે, તા પણ પુસ્તકો સાથેનો સંપર્ક ત્યજીને મારે એની ભારે મોટી કિંમત ચૂકવવી પડે છે. “પુસ્તકોથી ભરેલી આમાારીઓ તરફ ભારે હૃદયે હું નજર નાખું છું, કોઈકવાર એકાદ પુસ્તક એમાંથી ખેંચી લઉં છું; પ્રેમપૂર્વક એને નિહાળું છું અને પાછું એ જ સ્થળે મૂકી દઉં છું; . અને ફરી પાછા ઑફિસ-ફાઈલની નિર્જીવ કાર્યવાહીમાં તેમ જ વધુ નિર્જીવ મુલાકાતામાં રત થાઉં છું. અને આમ સમયની સાથે હોડ ચાલ્યા જ કરે છે, જેમાં હંમેશાં સમય જ જીતે છે.” એ આગળ લખે છે: “પર્યટન એ આવકારદાયક છે, પરંતુ જો પર્યટન ન થઈ શકે તે પર્યટન ઉપરનાં પુસ્તકો વાંચવા એ એવી જ ઉત્તમ વસ્તુ છે. એશિયાની આરપાર અથવા તુર્કસ્તાન અને ચિત્કીઆંગના રસ્તે હિંદુસ્તાનથી ચીન જવા માટે પુરાણા રસ્તે જો યાત્રા થઈ શકે તા એનાથી વધારે અદ્ભુત શું હાઈ શકે? આવી લાંબી, ગ્રામભરી છતાં નક્કરી યાત્રા કરવા માટે મને સમય કે તક નહિ મળે એવા વિચાર આવતાં જ મારું હ્રદય ઉદ્ભિગ્ન બને છે. “ઘણાં વર્ષો સુધી મેં એશિયાના નકશા સામે તાકી તાકીને જોયું છે અને ખ્યાત મુસાફરોએ ઓળ ંગેલ આ રસ્તાઓની લીંટીઓ દોરી છે. આ યાત્રાઓ માટે મેં અનેક પુસ્તકો વાંચ્યાં છે, અને એ દ્વારા મેં મારી પોતાની યાત્રાભૂખને સંતેષવા યત્ન કર્યો છે. એશિયાના લાંબા ભૂતકાળ, લાખો વર્ષોના ઈતિહાસ પછી એશિયાએ મેળવેલી સિદ્ધિઓ, વિડંબનાઓથી અત્યારનું પીડિત એશિયા, અને આપણી નજર સમક્ષ આકાર લઈ રહેલું એશિયાનું ભાવિ – આમ એશિયાએ મારી કલ્પનાને રંગી છે. ” ઉપરોકત લીંટીઓ ટાંકવા પાછળના મારો ઉદ્દેશ, પંડિતજીની બીજી એક સૌહાર્દભરી બાજુ રજૂ કરવાનો છે – અને એ બાજુ છે એમના પુસ્તકો પ્રત્યેનો પ્રેમ, યાત્રા માટેના એમના શેખ અને ઈતિહાસ અંગેનું એમનું ભવ્ય દર્શન. વસ્તુત: પંડિતજીએ જે કાંઈ લખ્યું છે અથવા કહ્યું છે એ સર્વમાં એમનાં વ્યકિત્વનું દર્શન થાય છે. રાજકીય વ્યકિતઓની બાબતમાં પ્રાય: કુદરતની જેમ એમના શબ્દોમાં એમનાં અર્ધા - આત્માનું દર્શન થાય છે, જ્યારે પંડિતજીના શબ્દો એમના અંતરાત્માનું સંપૂર્ણ પ્રક્ટીકરણ કરે છે. અને કેવા એ આત્મા! કદીક જિજ્ઞાસુ, કદીક ધડકતા, કદીક ધબકતા, કદીક ક્રોધભર્યા શબ્દો અને ભાવેા દ્વારા ગર્જતા, અને કદીક ગૂઢ શાંતિદ્રારા આગંતુકને મૂંઝવતા! આ વર્ષની શરૂઆતમાં પંડિતજી સાથે વીસેક મિનિટ મળ્યા પછી આ ‘અપૂર્વ શાંતિ’ની સર લાફ કેશ (Sir Olaf Caroe) એ મને વાત કરેલી. આ બધા ભાવા અને ભાવુકતા છતાં પંડિતજીના આત્મા વિશેષત: એક તત્ત્વજ્ઞાનીના હતા. તત્ત્વજ્ઞાની રાજા વિષેની પ્લેટોની જે માન્યતા હતી એ મુજબ, આપણા રાષ્ટ્રના વડા તરીકે એક તત્ત્વજ્ઞાનીને મેળવવા માટે આપણે Page #175 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૨૪ પ્રશુદ્ધ જીવન ગૌરવ લઈ શકીએ તેમ છીએ; પણ એમાંય જરા તફાવત છે. ડો. રાધાકૃષ્ણન ્ પેાતાની વિદ્રતાને કારણે તત્ત્વજ્ઞાની છે, અને માત્ર રાષ્ટ્રના વડા તરીકે રાષ્ટ્રપતિ; જ્યારે પંડિત જવાહરલાલ પોતાની આગવી સુઝના કારણે તત્ત્વજ્ઞાની હતા; અને વાસ્તવિકતાની દ્રષ્ટિએ રાજા હતા. ડૉ. રાધાકૃષ્ણન્ સરમુખત્યાર થવાનું પસંદ પણ કરે નહિ; ઈંગ્લાંડના રાજા કે રાણીની જેમ એ રાષ્ટ્રના ઔપચારિક વડા તરીકે રહ્યા છે, અને એ જ રીતે રાષ્ટ્રપતિ તીકે રહેવાનું પસંદ કરે, જ્યારે પંડિતજી પોતાના જનસમુદાયનાં હૃદયમાં વિનામુકુટ એ રાજા તરીકે વસી ચૂકયા હતા. પંડિતજીનું જીવન અવિરત પ્રવૃત્તિઓથી ભર્યુંભાદર્યું હતું. જો કે એઓ આજન્મે તત્ત્વજ્ઞાની હતા, પરંતુ સંયાગવશાત રાજકારણમાં ભૂલા પડી ગયા હતા. જીવન અને મૃત્યુનાં રહસ્યો પામવા માટે ધ્યાનસ્થ થઈ સમય પસાર કરનાર જ તત્ત્વજ્ઞાની હોઈ શકે એવું કાંઈ નથી; પંડિતજી પણ આ રીતે કેટલાક સમય ધ્યાનસ્થ થઈ જતા; પરંતુ મૃત્યુ કરતાં જીવન વધુ મહત્ત્વનું છે; અને ઈશ્વર કરતાં માનવ એ વધુ ઉપયોગી છે એ તત્ત્વજ્ઞાન એને સહજ ભાવે લાધ્યું હતું. આ દ્રષ્ટિએ એમનો દષ્ટિકોણ કોન્ફયુશિયસના મતને મળતો હતો. એક સમયે જ્યારે કોન્ફયુશિયસના શિષ્યે પૂછ્યું, કે, “મનુષ્ય માટે ઈશ્વરની સેવા આવશ્યક છે?” ત્યારે એણે જવાબ આપ્યા હતા : “તમે તમારા સાથીઆની સેવા કઈ રીતે કરવી એ પણ જાણતા નથી; તા તમે ઈશ્વરની સેવા કઈ રીતે કરી શકશો?” બીજો પ્રશ્ન પૂછાયો : “ઈશ્વરને આપણે નૈવેદ્ય ધરવું?” તરત જ કોમુશિયસે જવાબ આપ્યો : ‘ જરૂર, પણ ઈશ્વરને હાથૅક જેટલા વેગળા રાખીને.’ તપેાતાની રીતે લોકો ઈશ્વરને ભજે એ સામે પંડિતજીને વાંધા નહોતા, પરંતુ તેમણે પાતે ઈશ્વરને પાતાનાથી એક હાથ વેગળા રાખ્યા હતા, અને ઈશ્વરને કે પૃથ્વી પરના એના રખવાળાને સરકારી કાર્યમાં દખલ કરવાની મના કરી દીધી હતી. આમ શાબ્દિક દ્રષ્ટિએ ધાર્મિક વ્યાખ્યા મુજબ પંડિતજી એક તત્ત્વજ્ઞાની નહાતા; પરંતુ ભગવદ્ગીતાની વ્યાખ્યા મુજબ એ તત્ત્વજ્ઞાની હતા; લગભગ એક યોગી હતા. ગીતાના નીચેના આદર્શને પેાતાના જીવન સાથે તેમની જેમ કોઈએ વણી લીધા હાય એ કલ્પવું પણ મુશ્કેલ છે. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते संगस्त्व कर्मणि || “નિષ્કામપણે કાર્ય કરવાના તને અધિકાર છે; એના ફળના નહિ. ફળની ઈચ્છાથી કદી કર્મ કરીશ નહિ; સાથે સાથે કર્મરહિત થવાની કલ્પના પણ કરીશ નહિ. ” સારીય જિંદગી પંડિતજી કર્મઠ તરીકે જીવ્યા છે. રાજકીય વ્યકિત તરીકે, પોતાનાં કાર્યનાં પરિણામે તેઓ જોયાં - અનુભવ્યા વગર રહી શકે નહિ કે તેની ઉપેક્ષા કરી શકે નહિ, પણ એ એમને મન ગૌણ બાબત હતી. વારંવાર એઓ કહેતા કે, સદ્કાર્યોનું પરિણામ છેલ્લે જ આવશે; અને એ પરિણામ અશુદ્ધ સાધનાને છાવરશે નહિ. મહાત્મા ગાંધીજીએ આ જ વાત પર વધુમાં વધુ ભાર મૂક્યો હતા. ગાંધીજીની હયાતી દરમિયાન પંડિતજીને પાતાની આગવી શંકાઓ હતી ~ જેમકે ચૌરીચૌરા ખાતે કેટલાક પોલીસાની હત્યા થયા પછી ગાંધીજીએ સત્યાગ્રહની ચળવળને પાછી ખેંચી લીધી ત્યારે પંડિતજીના મનમાં એ પ્રકારની શંકા હતી કે, ‘શુદ્ધ સાધન' ઉપરના વધુ પડતા આગ્રહને કારણે ગાંધીજી રાષ્ટ્રના હિતને નુક્સાન તા નથી કરી રહ્યા ને? જો કે, ગાંધીજીના નિધન પછી પંડિતજીએ ૯૧ ગાંધીજીની ભાષામાં જ બોલવું શરૂ કર્યું હતું. આ સત્ય – આ તેમના વિકાસ-ગાંધીજીએ પ્રથમથી જ સહજભાવે પારખી લીધા હતા. ગાંધીજીએ કહ્યું હતું : “ અમે સહકાર્યકર્તાઓ બન્યા ત્યારથી જ અમારી બન્ને વચ્ચે ઊંડા મતભેદો હતા; છતાં કેટલાય સમયથી હું કહું છુ કે રાજાજી નહિ પણ જવાહરલાલ મારા વારસદાર થશે. જવાહરલાલજી કહે છે કે એ મારી ભાષા સમજતા નથી, અને એ પોતે મને ન સમજાય એવી ભાષા બોલે છે, પણ મને ખાતરી છે કે, મારી હયાતી બાદ એ મારી ભાષા બોલશે.” અને આમાં ગાંધીજી સાચા હતા. જવાહરલાલનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ એ વધુ ને વધુ ગાંધીવિચારસરણી ઉચ્ચારતા ગયા. ૧૦ જૂન ૧૯૫૫ ના રોજ, રશિયામાં ~ ક્રેમલિનના, વિશાળ જ્યોર્જિયાવસ્કી સભાગૃહમાં, જ્યારે સાવિયેટ નેતાઓએ એમના ભવ્ય સત્કારસમારંભ યોજ્યો હતા ત્યારે, મેં એમને ગાંધીજીની ભાષામાં બોલતાં સાંભળ્યા. એમના એ વક્તવ્યમાંથી કેટલાંક વાક્યો આ રહ્યાં : “ જેઓ શાંતિ માટે કાર્ય કરી રહ્યા છે તેમણે શાંતિ માટેનું વાતાવરણ સર્જવું જ રહ્યું.” “ કેટલીકવાર મને લાગે છે કે જ્યારે કેટલાક લોકો શાંતિની વાતા કરે છે ત્યારે એમનાં ઉચ્ચારણા પરના ભાર યુદ્ધતરફી જેવા હોય છે.” “વિશ્વમાં અમારે કોઈ દુશ્મન નથી; અમે સૌના મિત્ર થવાનું ઈચ્છીએ છીએ.' “રશિયા એક મહાન દેશ છે, અને એ મહાનતાની સાથે જ જવાબદારી સંકળાયેલી છે. મને શ્રાદ્ધા છે કે, રશિયા પોતાનું બળ એ સંપૂર્ણ જવાબદારી સાથે વાપરશે, જેનાથી શાંતિ વધે. ” “અમને લાગે છે કે એક યા બીજા સમયે સાચા અભિપ્રાય શુભ પરિણામો જ લાવશે. ’’ આ વર્ષે તા. ૨૨મી મેના રોજ દિલ્હીના આકાશવાણી કેન્દ્ર ઉપરથી ‘ જાહેરમાં બાલવાનાં ભયસ્થાનો ' પર મેં એક વાર્તાલાપ આપ્યો હતો. વક્તૃત્વકળાની જુદી જુદી શૈલીએ વિષે વિવરણ કર્યા બાદ મેં કહ્યું કે, ‘જેમને સાંભળતા ક્યારેય હું કંટાળ્યા ન હોઉં એવા એક વકતા જવાહરલાલ નેહરુ છે.' આમાં નોંધવા જેવી વાત એ છે કે, જે વ્યક્તિએ લાખો માનવીઓને ગતિશીલ કર્યા હતા એ મહાન વકતા નહોતા; વ્યાખ્યાતા નહોતા; માત્ર તેઓ આમ જનતા સાથે પ્રગટ ચિંતન કરતા હતા. '' કેટલીક વાર એમના ક્થનમાં પુનરુક્તિઓ થતી; કેટલીક વાર એઓ મુખ્ય મુદ્દા પરથી સરી જઈ, પુન : મુખ્ય મુદ્દા પર અછડતી રીતે આવી જતા; છતાં એઓ જે કાંઈ બોલતા એ લાકહૃદય સુધી પહોંચી જતું; કારણ કે એ શબ્દો એમના હૃદયમાંથી નીક્ળતા હતા. એ તદ્ન સાચી વાત છે કે વાણીમાં કે લખાણમાં શૈલી એ જ માનવીના વ્યક્તિત્વની ઘોતક છે. જ્યારે આકાશવાણી પરથી પંડિતજીને હું આ પ્રમાણે અંજલિ આપી રહ્યો હતો ત્યારે, પંડિતજી એક પત્રકાર પરિષદ્ન – અફસોસ, સપ્ટેમ્બર ૧૯૬૪માં તેમણે કરેલી રાષ્ટ્રીય સરકારની રચના પછી એઓએ બાલાવેલી કેટલીય મહત્ત્વની પત્રકાર પરિષદ્માં આ છેલ્લી નીવડી – સંબોધી રહ્યા હતા. વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના પછી સાત દિવસ બાદ જવાહરલાલ નેહરુએ તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ બાલાવેલી એ પત્રકાર - પરિષમાં હું હાજર પણ હતા. એ સમયે તેમણે આતુરતાપૂર્વક તેમ જ દ્રઢતાથી આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે જે પાયાની નીતિ ઉપસાવી, એ આજે ‘બિનજોડાણની નીતિ’ તરીકે પ્રશંસા પામી છે. તેમણે કહ્યું હતું : “ અમે એવું સૂચવીએ છીએ કે, એકબીજા સાથે સંકળાયેલા, રાજકીય સત્તા જમાવવા મથતા જૂથો, જે જૂથોએ ભૂતકાળમાં વિશ્વવિગ્રહો જન્મા- - Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૬૪ “કળપ્રતિગામી આચાર્યથી મુંબઈનો જૈન સમાજ ચેતીને ચાલે!” ભાગ ભજવવા મા જ ધારી આપી છે તે 1 .M. A ... વીએ 1 વ્યા છે, અને જે જૂથે ભવિષ્યમાં કદાચ વધુ મોટા પાયા ઉપર ભયંકર ઉલ્કાપાત મચાવે એવા જૂથોથી દૂર રહેવું. - ' “વૈરવૃત્તિ, તિરસ્કાર અને આંતર સંઘર્ષો પ્રવર્તતાં હોવા છતાં, વધુ ને વધુ સહકાર તરફ અને એક જ વિશ્વ-સામ્રાજ્યની રચના તરફ વિશ્વ આજે અચૂક રીતે આગળ વધી રહ્યું છે. આ ‘એક વિશ્વ' માટે જ સ્વતંત્ર ભારત કાર્ય કરશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વને ભાગ ભજવવા માટે જે રાષ્ટ્રને નસીબે યારી આપી છે તે અમેરિકાને અમે અભિનંદન પાઠ- વીએ છીએ.... વિશ્વની ઘટનાઓને સાકાર ક્રવાની પ્રચંડ જવાબદારી જે રાષ્ટ્રને માથે આવી છે એવા આધુનિક વિશ્વના એક મહાન રાષ્ટ્ર સેવિયેટ યુનિયનને પણ અમે અભિનંદીએ છીએ.” ૨૨ મી જૂન ૧૯૬૪ની છેલ્લી પત્રકાર - પરિષદમાં, પિતાના વારસદાર કોણ હશે એ અંગે પંડિતજી કેમ કાંઈ નિર્દેશ કરતા નથી એવા એક પ્રશ્નના જવાબમાં તેઓએ કહ્યું હતું: “મારી . * જિંદગી કાંઈ જલદી પૂરી થવાની નથી.” અને ત્યારપછી પાંચ જ દિવસમાં એ [જદગીને અંત આવ્યો ! - પોતે કેટલું વધું જીવશે એને નિર્ણય કરી એની જાહેરાત કરનાર વ્યકિતઓથી ઈશ્વર સાચે જ દુભાતો હશે ? ગાંધીજીએ - એક વખત કહ્યું હતું કે તેઓ પોતે એકસો વીસ વર્ષ સુધી જીવ- વાની ચોક્કસ શ્રદ્ધા રાખે છે; અને એ નિવેદન પછી થોડા જ દિવ સમાં એમનું ખૂન થયું. શું ઈશ્વરની એવો પાઠ આપવાની ઈચ્છા હશે કે, મહાનમાં પણ મહાન – સર્વોત્કૃષ્ટ માનવી પણ પોતાની પણની બહાર નથી? ગમે તે હોય, પણ અર્ધી સદીથી પણ વધુ સમય માટે ઉત્તમ ' જીવન જીવી જનાર એવી આ વ્યકિતને પિતાને ભેગ બનાવ્યા તે પછી દેવે પણ એના માટે આંસુ સારતા હશે; તેમ જ આ જ ક્ષણે કે એમના મૃતદેહ પાસેથી પસાર થઈ અંજલિ અર્પતા હજારો શેકા- ર્થીએ પિતાના મનમાં ચિંતવતા હશે : Woe is me To have seen what I've seen, To see what I see! '. હું કેવો કમનસીબ કે મારી આંખે આ જોવાનું અને મારી * નજરે આ નિહાળવાતું આવ્યું! - પરમ દિવસે જ્યારે હું અને મારાં પત્ની હિન્દુસ્તાનને કિનારે છોડી રહ્યા છીએ ત્યારે અમને એમ લાગશે જ કે, ઇન્દિરા ગાંધી જેમ અનાથ બન્યાં છે, એમ અકાળે અનાથ બનેલા અમે પણ આ દેશને છોડી જઈએ છીએ. અનુવાદક મૂળ અંગ્રેજી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ શ્રી કે. પી. એસ. મેનન , (ઉપરના મથાળા નીચે તા. ૧-૮-૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી નોંધ અંગે બે ચર્ચાપત્રો મળ્યાં છે: (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તરફથી, (૨) શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ તરફથી. આમાંનું પહેલું ચર્ચાપત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે; બીજું ચર્ચાપત્ર “પ્રબુદ્ધ જીવન’ ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. તંત્રી) શ્રાવકોની જવાબદારી પ્રબુદ્ધ જીવનના તા. ૧-૮-૬૪ ના અંકમાં, આચાર્ય શ્રી વિજયરામચંદ્રસુરિના “સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી” વલણ સંબંધે શી પરમાનંદભાઇએ વિગતથી લખ્યું છે. એમની જીવનદષ્ટિ કાળપ્રતિગામી છે અને તેમને કારણે સંઘોમાં ઝઘડા અને વિખવાદ થયા છે એમ જણાવ્યું છે. આચાર્યશ્રીનું આવું વલણ હશે અને તે જે કરાવે છે તેમાં સમાજનું અહિત હશે. પણ આ સંબંધ આચાર્યશ્રીને દોષ વિચારીએ તેના કરતાં શ્રાવકો તે માટે કેટલા જવાબદાર છે તે, મારા નમ્ર મત મુજબ, વધારે વિચારણીય છે. જૈન શમણવર્ગનું બંધારણ અને તેમની પરિસ્થિતિ એવી છે કે શ્રાવકના સહકાર વિના તે કાંઈ જ કરી ન શકે. પોતાનાં અન્ન, વસ્ત્ર કે રહેઠાણ માટે પણ શ્રાવકો ઉપર તેમનું આલંબન છે. તેથી, તેમની જીવનદષ્ટિ ગમે તેવી હોય તો પણ, શ્રાવકવર્ગ જાગૃત હોય, તે સાધુ સાધ્વી સમાજહિતવિરોધી કોઈ કામ કરી શકે જ નહિ. અહીં હકીકત એમ છે કે શ્રાવકોમાં હજી એટલી અંધશ્રદ્ધા છે કે સ્વતંત્રપણે વિચાર કરવાને બદલે, સાધુ - સાધ્વીના દોરવાયા, વર્તે છે. પોતાના ધર્મગુરુ પ્રત્યે માન હોય તો તે યોગ્ય છે. દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણા જીવનને પાયો છે. પણ તે શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા બને છે ત્યારે, વિપરીત પરિણામ આવે છે, | મારો અનુભવ છે કે જીવનના અન્ય ક્ષેત્રે, જે પ્રગતિશીલ વિચારો ધરાવે છે તેવી વ્યકિતઓ પણ ધાર્મિક બાબતમાં સ્થિતિચુસ્ત રહે છે. સંભવ છે કે આ વલણ, કેટલેક દરજજે અજ્ઞાનનું, કંઈક ભયનું અને મોટે ભાગે જડ પરંપરાનું પરિણામ હોય. જેઓ સામાજિક જીવનમાં, યુગને અનુરૂપ, મોટા ફેરફારો કરવા તૈયાર હોય છે, તેવા ભાઈઓ પણ, ધાર્મિક ક્ષેત્રે, ચુસ્તપણે પરંપરાને વળગી રહે છે. શાસ્ત્રવચનમાં “કાને, માત્રા, મડી, પદ, અક્ષર, અધિક વિપરિત” ન થાય એવું આપણે ભણતા આવ્યા છીએ. સાચા જ્ઞાનને અભાવ, ઉંડો વિચાર કરવાની અનિચ્છા, ધર્મનાં અનુષ્ઠાને અને તેની પાછળની ભાવના સમજવાની અશકિત, પરંપરાગત ધાર્મિક આચારપ્રણાલિકામાં ફેરફાર કરવાથી ભારે અનિષ્ટ થઈ જશે એવો ભય વિગેરે ઘણાં કારણોથી, જનસમુદાયને મોટો વર્ગ, ધાર્મિક બાબતોમાં સ્થિતિચુસ્ત રહે છે. માત્ર જેને માટે આ હકીકત છે એમ નથી. દરેક કોમની આ સ્થિતિ છે. જૈન સમાજમાં આવી સ્થિતિ માટે શ્રાવકોની જવાબદારી વધારે છે. અન્ય ધર્મોમાં, તેમના ધર્મગુરુઓ પાસે, સ્વતંત્ર મિક્ત. અને સાધને હોય છે જેને કારણે પણ, ધર્મગુરુઓ ધાર્યું કરી શકે છે. જેને માટે તેમ નથી. શ્રાવકના સહકાર વિના તેમનાથી કિાંઈ જ ન થાય. શ્રી પરમાનંદભાઈએ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિના પ્રત્યાઘાતી અને સમાજહિત વિરોધી કાર્યોના જે દાખલાઓ આપ્યા છે તેને જ વિચાર કરીએ તે આ સ્પષ્ટ થશે. દા. ત. નેહરુના અવસાનના દસ દિવસ થયા નહોતાં, ત્યારે, હાથી, ઘોડા, બેન્ડ વિષયસૂચિ પૃષ્ઠ ભગવાન મહાવીરનું ચરિત્ર ગોપાલદાસ જીવાભાઈ પટેલ ૮૩ અને તેમણે પ્રરૂપેલો સંયમધર્મ .. વ. વીરચંદ રાઘવજી ગાંધી રતિલાલ દીપચંદ દેસાઈ ૮૫ અંગ્રેજીને પ્રશ્ન ઝીણાભાઈ રતનજી દેસાઈ ૮૭ અંગ્રેજીને પ્રશ્ન: તંત્રીનેધ પરમાનંદ ૮૮ “નહેરૂ પ્લેટોની કલ્પનાના કે. એસ. પી. મેનન ૯૦ ફીસફર-કીંગ” તવદષ્ટા રાજવી-હતો” કાલપ્રતિગામી આચાર્યથી ચીમનલાલ ચકુભાઈ શાહ ૯૨ મુંબઈને જૈન સમાજ ચેતીને ચાલે”. પર્યુષણ વ્યાખ્યાનમાળા કાર્યક્રમ Page #177 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૨૬૪ પ્રબુદ્ધ જીવન મુંબઇ જૈન યુવક સંઘના સભ્યાને તથા ‘પ્રબુદ્ધે જીવન”ના વાચ કાને નમ્ર અનુરાધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આજે ૩૫ વર્ષથી મર્યાદિત આકારમાં જૈન - જૈનેતર એવા વિશાળ સમાજની અખંડ સેવા કરી રહ્યો છે. આ સંઘ દ્રારા ૩૦ વર્ષથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘની એક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. આ વ્યાખ્યાનમાળા જેમાં કોઈ કોમી કે સાંપ્રદાયિક ભાવ નથી એવા એક વિશાળ ધોરણ ઉપર યોજવામાં આવે છે અને તે દ્વારા જીવનસ્પશી વિચારોનું મોટા પાયા ઉપર આદાનપ્રદાન થાય છે અને રાષ્ટ્રની અનેક વિશિષ્ટ વ્યકિતઓના દર્શન કરવાની અને વિચારો સાંભળવાની તક અનેક ભાઈ-બહેનોને સાંપડે છે. આ સંઘ દ્રારા શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ૨૪ વર્ષથી ચલાવવામાં આવે છે અને તેને સંખ્યાબંધ વાચકો સારો લાભ ઉઠાવે છે. આ સંધ તરફથી વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિ ચાલે છે અને કશા પણ કોમી ભેદભાવ સિવાય તેના અનેક કુટુંબોને લાભ આપવામાં આવે છે. આ સિવાય સંઘ તરફથી અવાર-નવાર આજના રાજકીય, આર્થિક કે સામાજિક પ્રશ્નો ઉપર જાણકાર વ્યકિતઓનાં વ્યાખ્યાના યોજવામાં આવે છે, નાનાં મોટાં પર્યટનો ગોઠવવામાં આવે છે, અને સંસ્કારપૂરક અનન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત સંઘ તરફથી ‘પ્રબુદ્ધ જીવન’ નામના એક પાક્ષિક પત્રનું પ્રકાશન કરવામાં આવે છે. આ પત્રે ૨૫ વર્ષ પૂરાં કરીને ગયા મે માસથી ૨૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુંબઈ જૈન યુવક સંઘ માટે આ એક આનંદ અને ગૌરવનો વિષય છે. આ પ્રબુદ્ધ જીવનને અર્ભિર બનાવવામાં તેમ જ વિકસાવવામાં મદદરૂપ થાય તે હેતુથી આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન રૂ।. ૨૫,૦૦૦ની રકમ એકઠી કરવાના સંઘની કાર્યવાહીએ નિર્ણય કર્યો છે. શ્રી પરમાનંદભાઈના તેજસ્વી સંપાદનના પરિણામે પ્રબુદ્ધ જીવન આજે એક અત્યન્ત લોકપ્રિય પાક્ષિક પત્ર બની ચુકયું છે. ગુજરાતી ભાષાના સાયિકોમાં તેણે એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નીડરતા અને વાણીસંયમનો તેણે એક અદ્ભુત સમન્વય ગુજરાતી ભાષાભાષી જનતા સમક્ષ રજૂ કર્યો છે. તેમાં પ્રગટ થતા લેખો અનેક સામયિકોમાં અવારનવાર પ્રગટ થતાં જોવા મળે છે. આજના વિચારઘડતરમાં પ્રબુદ્ધ જીવનના ઘણા મોટો ફાળો છે. આજના વિદ્રાનો અને વિચારકોના પ્રબુદ્ધ જીવને સારો આદર પ્રાપ્ત કર્યો છે. પ્રબુદ્ધ જીવન કોઈ પણ મત, સંપ્રદાય, કે રાજકીય પક્ષનું પ્રચારક નથી. રૉજ - બ - રોજ બનતી ઘટનાઓ અંગે તટસ્થ, સ્પષ્ટ, વાજાની ધામધૂમથી ભારે શાનદાર સરઘસ કાઢવામાં આવ્યું. આ કોણે કર્યું ? શ્રાવકોએ ન કર્યું હાત તા આચાર્યશ્રી કરી શકત? જેમણે આ કર્યું તેમણે કાં તો અંધશ્રદ્ધાથી કર્યું અથવા પોતે મોટપ મેળવવા કર્યું. શ્રાવકો પોતે, લૌકિક માન મેળવવા, લબ્ધપ્રતિષ્ઠ આચાર્યો કહે તેમ કરે, તેમાં વધારે દોષ કોને દેવા? ગમે તેવાં પુસ્તકોના પ્રકાશનમાં, બાલ દિક્ષાઓમાં, ધાર્મિક અનુષ્ઠાનોમાં, મંદિરોની પ્રતિષ્ઠામાં, સભાસરઘસામાં, કેટલાંક સાધુ - સાધ્વીની પ્રેરણા હોય છે. પણ, તે બધું કરે છે તો શ્રાવકો અને મોટે ભાગે માન મેળવવા અથવા પેાતાને લક્ષ્મી મળી છે તે બતાવવા. કોઈ સાધુ સારા વકતા હોય, પછી તેના ચારિત્ર વિષે ગમે તેવી શંકા હોય તો પણ તેમના સભા-સરઘસ કોણ યોજે છે? આવી બાબતામાં હમણાં હરીફાઈ જાગી છે અને વિવેકની બધી મર્યાદાઓ છોડીને, અમે જૈનો અથવા કેટલીક વ્યકિત કાંઈક છીએ, તેનું “ ગૌરવ” અનુભવવા, કેટલુંય અનિચ્છનીય થઈ રહ્યું છે, આ માટે શ્રાવકો જ જવાબદાર છે. શ્રમણવર્ગનું માનસ માટે ભાગે સ્થિતિચુસ્ત હોય તેમાં મને આશ્ચર્ય નથી. વિશાળ જગતનો અનુભવ મેળવવાની, વર્તમાન જીવનની સમસ્યાઓ સમજવાની, દુનિયા કઈ દિશામાં જઈ રહી છે તે જાણવાની તેમને કાં તક છે? કેટલાકને શાસ્ત્રોના અભ્યાસ ૯૩ નીડર અને એમ છતાં વિચારગંભીર માર્ગદર્શન આપે છે. આ જ તેની વિશેષતા છે. આમ છતાં તેને ટકાવી રાખવા માટે પ્રારંભથી આજ સુધી જાહેર ખબરોનું અવલંબન લેવામાં આવ્યું નથી અને ગંભીર વિષયાની ગંભીર ચર્ચા - વિચારણા સાથે પ્રબુદ્ધ જીવન જોડાયેલું હોઈને, અને કોઈ પણ પક્ષ કે સંપ્રદાયનું પ્રચારક ન હોવાથી પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા અતિ પરિમિત રહી છે. પરિણામે પ્રબુદ્ધ જીવન ચલાવવા પાછળ દર વર્ષે ત્રણથી સાડાત્રણ હજારની ખોટ આવે છે. આ સંયોગામાં પ્રબુદ્ધ જીવન સારા કાગળ ઉપર છપાય, વધારે લેખસામગ્રી આપી શકાય, લેખકોને પુરસ્કારથી નવાજી શકાય, તેને સચિત્ર બનાવી શકાય – આવા મનોરથા અને કલ્પનાને મૂર્તરૂપ આપવા માટે આજના સંયોગામાં કોઈ અવકાશ જ નથી. પ્રબુદ્ધ જીવનની આ વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેમ જ સંઘની ઉપર જણાવેલી જરૂરિયાત લક્ષમાં લઈને સંઘના સભ્યોને, પ્રશંસકોને તેમ જ પ્રબુદ્ધજીવનથી પ્રભાવિત બનેલા બહેળા વાચક સમુદાયને પોતાની કદરના પ્રતીકરૂપે સંઘના અર્થભંડોળમાં બને તેટલી ઉદાર રકમ આ ત્રીજી તારીખથી શરૂ થતી પર્યુષણ વ્યાખ્યાનમાળાની વ્યાખ્યાન સભા દરમિયાન સંઘના કાર્યવાહકોને પહોંચાડવા અથવા તા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ’ ‘Bombay Jain Yuvak Sangh ના નામ ઉપર ચેકથી સંઘના કાર્યાલય ઉપર (૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩), માકલી આપવા વિનંતિ છે. આગાથી ઓક્ટોબર માસ દરમિયાન પ્રબુદ્ધ જીવનની રજતજયન્તી ઉજવવાના સંધની કાર્યવાહીએ નિર્ણય કર્યો છે, એના અનુસંધાનમાં અમારી પ્રાર્થના છે કે સંઘની અનેકવિધ પ્રવૃત્તિઓ અને પ્રબુદ્ધજીવનની રજત જયન્તીના આ વિશિષ્ટ અવસરને ધ્યાનમાં લઈને અમારા સંઘ સાથે અથવા તો પ્રબુદ્ધ જીવન સાથે એક યા બીજી રીતે સંકળાયેલાં ભાઈ- બહેન ઉપર જણાવેલ અમારા રૂા. ૨૫,૦૦૦ના લક્ષ્યાંકને પહોંચી વળવામાં પોતાથી શકય તેટલા આર્થિક સહકાર આપે અને અમારા કાર્યને આગળ વધારવામાં પ્રોત્સાહિત કરે. સાથે સાથે એટલી આશા અસ્થાને નહિ લેખાય કે મુંબઈ જૈન યુવક સંઘના દરેક સભ્ય તેમ જ પ્રબુદ્ધ જીવનના દરેક ગ્રાહક પ્રબુદ્ધ જીવન માટે એક એક ગ્રાહક મેળવી આપવાની જરૂર સંલ્પ કરશે. રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાભાઈ શાહ મંત્રીઓ ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ હશે. પણ વિજ્ઞાનના આ યુગમાં, જૈન ધર્મનાં સનાતન સત્યો અને સિદ્ધાંતો, વર્તમાન જીવનની જટિલ સમસ્યાઓ હલ કરવામાં કેવી રીતે માર્ગદર્શક થાય, તેટલું જ્ઞાન મેળવવાના તેમને ક્યાં અવકાશ છે? સાધુ - સાધ્વીની સંખ્યા ગમે તેમ વધારવાના લાભમાં, તેમના જ્ઞાન ચારિત્ર્યની કોણે ચિંતા સેવી છે? કેટલાક સાધુસાધ્વીએ Modern—અઘતન – આધુનિક-દેખાવાનો પ્રયત્ન કરે છે, લોકોને કાંઈક રૂચે એવું કહે છે, પણ આ બધું કેટલું છીછરું હોય છે? જનસમુદાયની સાધુ - સાધ્વી પ્રત્યેની હજી પણ જે શ્રદ્ધા અને ભકિત છે, તેનો વિચાર કરૂ છું ત્યારે થાય છે કે, યોગ્ય દિશામાં કાર્ય થાય, તો આ વર્ગ સમાજ માટે શું ન કરી શકે? આ યોગ્ય દિશા શ્રાવકો જ નક્કી કરી શકે તેમ છે. શ્રાવકો જાગૃત હોય, સંઘમાં એકતા હોય, યોગ્ય માર્ગદર્શન હોય, તે મારો અનુભવ છે કે સાધુ-સાધ્વીઓ ખૂબ મદદરૂપ થાય છે. તેમાંના કેટલાક તા તક માટે ઇન્તેજાર હોય છે. કોઈ સાધુ - સાધ્વી આવી દિશામાં અનુકૂળ ન હોય તો મક્કમપણે તેમને કહી દેવું તે શ્રાવકોનો ધર્મ અને જવાબદારી છે. નિવિવાદ હકીકત છે કે શ્રાવકોની મદદ અને સહકાર વિના સાધુ - સાધ્વી સમાજનું કોઈ અનિષ્ટ કરી ન શકે અને શ્રાવકોના સહકારથી મહાન હિત પણ સાધી શકે. ચીમનલાલ ચકુભાઈ શાહ Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૬૪ પર્યુષણ વ્યાખ્યાનમાળા ની શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સપ્ટેમ્બર માસની ૩જી તારીખ ગુરુવારથી ૧૦ તારીખ ગુરુવાર સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ આઠે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન અધ્યાપક ગેરીપ્રસાદ ચુનીલાલ ઝાલા શેભાવશે. શરૂઆતના છ દિવસની વ્યાખ્યાનસભાઓ કૅચબ્રીજ ઉપર આવેલા ઑવાસ્કી લેજમાં સવારે સાડાઆઠ વાગ્યે ભરવામાં આવશે અને છેવટનાં બે દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:, તારીખ, સ્થળ : વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય ૩ ગુરુવાર બ્લેવાકી હૈજ શ્રી. સત્યેન્દ્રકુમાર છે શ્રી માટીન લ્યુથર કીંગ અને .. હબસીઓનું મુક્તિ આંદોલન . મૃણાલિની દેસાઈ ગુરુદેવ ટાગોર ૪ શુક્રવાર ઉષા મલજી શિક્ષણ અને સમાજ દલસુખભાઈ માલવણિયા ભગવાન મહાવીર અને બુદ્ધ શનિવારે '' 9 એસ્તેર સલમાન ભારતની તાક્તિા , જ્યોતીન્દ્ર દવે સાહિત્ય અને સંસ્કાર રવિવાર ભેગીલાલ ગાંધી સામ્યવાદમાંથી સર્વોદય તરફ જ * * - by . સુરેશ જોષી સંસ્કૃતિવિનાશક આજની સાધન સંપન્નતા 4 નયનાબહેન ભણસાળી ભજન ૭ સોમવાર તારાબહેન શાહ આચાર્ય હરિભદ્રસૂરિ 5 મનુભાઈ પંચોળી સેક્રેટીસ અને પ્લેટે , ૮ મગળવારે , 5 મનુભાઈ પંચોળી સન્ત ટૅલ્સટોય પાંડુરંગ શાસ્ત્રી જીવનદૃષ્ટિ ૯ બુધવારે ભારતીય વિદ્યાભવન , સી. એન. વકીલ વણઘાયલે નફે અને સદાચાર ઈશ્વરભાઈ દેસાઈ સર્વોદય અને સમાજવાદ પં. દેવેન્દ્રવિજય ભક્તિસંગીત ૧૦ ગુરુવાર : શ્રી. જમુભાઈ દાણી આજના અંધાયુગમાં પણ દેખાતી ઉજજવળ રેખાઓ 9 ચીમનલાલ ચકુભાઈ શાહ જૈન દર્શન ' , ' આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઈબહેનને સભાસ્થળે વખતસર પહોંચવા, વ્યાખ્યાને ચાલતાં હોય તે દરમિયાન પૂરી શાન્તિ જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમજ સંઘની વિવિધ પ્રવૃત્તિઓને આર્થિક સહાય યડે સીચિંત કરવા પ્રાર્થના. ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, રમણિલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ મુંબઈ ૩, મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. સંઘના જે સભ્યનું લવાજમ બાકી હોય તેમને પિતાનું લવાજમ વ્યાખ્યાનમાળા દરમિયાન ભરી જવા વિનંતિ છે. પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકા. આ સત્ય શિવ સુંદરમ્ દર્શન અને ચિન્તન શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી 'કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે લેખોને સંગ્રહ-બે વિભાગ ગુજરાતી: એક વિભાગ હિંદીઃ : કિંમત રૂ. ૩, પિસ્ટેજ ૦-૬-૦. કુલ ત્રણ વિભાગમાં કિંમત રૂ. ૨૧; પેકીંગ પિસ્ટેજ રૂા. ૪ . બોધિસત્ત્વ .. મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સ્વ. ધર્માનંદ કેસમ્મી રચિત મૂળ મરાઠી નાટક કિંમત રૂ. ૧૮ * ' ' ' 'અનુવાદકેઃ ' શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બડિયા " કિંમત રૂ. ૧-૮-૦, પોસ્ટેજ -ર-૦ - પ્રબુદ્ધ જીવનના ગ્રાહક બને છે વાર્ષિક લવાજમ રૂા. ૪ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે મળવાનું ઠેકાણું: ' સત્યશિવં સુન્દરમ કિંમત રૂ૨, બેધિસત્ત્વ: કિંમત રૂ. ૧ મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ ' માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, .. મુંબઈ-૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ. પિતા , on , , , , , nea. , 'પ્રદ વત' કાવIA Iકે : : ક. , ૨, ૪ : * માઈ_૩. મહેણાસ્થાન , ધી " સ Page #179 -------------------------------------------------------------------------- ________________ REGD. No. 3-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણુ વર્ષ ૨૯ : એક ૧૦ મુંબઇ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૪, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા સંવત્સરિ પર્વ (તા. ૧૦-૯-’૬૪ ગુરુવાર સર્વત્સરિ-પર્વના રોજ રાત્રીના ૮-૧૫ વાગ્યે ઑલ ઇન્ડિયા રેડિયો-મુંબઈ મથક ઉપરથી પ્રસારિત વાર્તાલાપ તે સંસ્થાની ઉદાર · અનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) જૈનોનું આજે સંવત્સરિ પર્વ છે. આ સંવત્સરિ પર્વ એટલે શું? આવા પ્રશ્ન જૈનેતર લોકો જરૂર પૂછવાના. આ સમજવા માટે જૈન વિચાર તેમ જ આચારને જરાવિગતથી સમજવાની જરૂર રહે છે. જીવ, જગત અને ઈશ્વર—આ ત્રણ પ્રશ્નો તત્ત્વચિંતન સાથે આદિ કાળથી જોડાયેલા છે. માનવીનું મન જ્યારે ચિંતનલક્ષી બને છે અને પોતે કોણ છે અને કયાંથી આવ્યા એ પ્રશ્નના ઉકેલ તરફ ઢળે છે ત્યારે એ મુખ્ય પ્રશ્ન સાથે જોડાયેલા એવા બીજા બે પ્રશ્નો તેની સામે આવીને ઊભા રહે છે. પોતે જેમાં અન્તર્ગત છે એવું આ વિશાળ જગત—વિશ્વ એ શું છે અને કોણે બનાવ્યું અને આ જીવ અને જગત પાછળ તેની સર્જક એવી કોઈ અગાચર શકિત છે કે નહિ, અને હોય તો તે શું છે? આમ જીવ, જગત અને ઈશ્વર એ ત્રણ તત્ત્વચિંતનની મુખ્ય બાબતો બને છે. એ વિષે દુનિયાના ધર્મો ભિન્ન ભિન્ન મંતવ્યો ધરાવતા હોય છે અને એ મંતવ્યોની આધારશિલા ઉપર તે તે ધર્મના અનુયાયીદળમાં ચોક્કસ પ્રકારની આચાર—પરંપરાનું નિર્માણ થાય છે. સંવત્સરિ પર્વ જૈનોનું હાઈને, તેના સંદર્ભમાં જૈન ધર્મની તાત્ત્વિક ભૂમિકા અને આચાર પરંપરાનો વિચાર કરવાનું આપને પ્રાપ્ત થાય છે. જીવ દેહથી ભિન્ન અને કર્મવશાત્ અનાદિકાળથી ભવભ્રમણ કરતું એવું એક ચૈતન્ય તત્ત્વ છે એમ જૈનો માને છે. ‘આત્મા'' શબ્દ આના પર્યાય છે. તે પોતાના મૂળ સ્વરૂપે શુદ્ધ બુદ્ધ સ્વસ્થ જ્ઞાનસ્વરૂપી છે, આનંદમય છે, પણ તે અનાદિ કાળથી કર્મોથી વીંટળાયેલા હોઈને, તે છે તેથી અન્યથા વર્તતો દેખાય છે. આ કર્મબંધનોથી મુકત થવું અને મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ એનું ધ્યેય છે. આ જગત અનાદિ કાળથી ચાલતું આવેલું છે. તેમાં સતત પરિવર્તન થયા કરે છે, પણ તે કોઈ કાળે નહોતું અને થયું અથવા તો આજે છે અને આવતી કાલે નહિં હોય એવી કોઈ સ્થિતિની ક્લ્પના તેના વિષે થઈ શકતી નથી. આમ વિશ્વ અનાદિ અનન્ત હોઈને તેના કર્તા યા. સર્જક એવા કોઈ ઈશ્વરને જૈન દર્શન સ્વીકારતું નથી. આત્મા કર્મોથી મુકત થાય, જ્ઞાનસ્વરૂપ બને, પૂર્ણ દશાને પામે · એટલે તે પરમાત્મા બને. આ પરમાત્મા તે જ જૈનને મન દેવ અથવા ઈશ્વર છે. શુદ્ધ સ્વરૂપે સર્વ આત્મા એકસરખા છે, એટલે એક જ ચૈતન્યના અંશો છે એમ પણ કહી શકાય, પણ અશુદ્ધ સ્વરૂપે સર્વ આત્માઓ પૃથક પૃથક છે. જૈન દર્શનની તાત્ત્વિક ભૂમિકા આવી હાઈને વ્યકિતગત સુખદુ:ખના નિર્માતા જીવ પોતે જ બને છે; તે માટે તેનાં કર્મો જવાબદાર છે. જીવની આજની જે વિશિષ્ટ પરિસ્થિતિ છે તે ગઈ કાલ સુધીના પ્રારબ્ધનું પરિણામ છે; આવતી કાલ અને હવે પછીની સ્થિતિ તેનાં આજનાં કર્મો મુજબ સરજાવાની છે. માનવી જીવનને આ જ વિચાર લાગુ પડતાં વ્યક્તિએ વ્યક્તિએ જે અસમાનતાનું દર્શન થાય છે—પછી તે અસમાનતા ધનને લગતી હોય, ઐશ્વર્યને લગતી હોય, રૂપને લગતી હોય, આરોગ્યને લગતી હોય, બળાબળ, જ્ઞાન-અજ્ઞાન કે કીતિ-અપકીતિને લગતી હોય—આ સર્વ અસમાનતા દરેક વ્યક્તિની સ્વજિત છે. જૈન મતને જીવાના સુખદુ:ખને કર્તાહર્તા એવા કોઈ ઈશ્વરની કલ્પના સ્વીકાર્ય નથી. ઈશ્વરના પ્રસાદને - graceને પણ જૈન માન્યતામાં કોઈ સ્થાન નથી. આત્માના ગામના સધ્ધરેત્। એ ગીતાવાક્ય અનુસાર માનવીએ પોતાના ઉદ્ધાર પોતાથી જ કરવાના છે. આમ જ્યારે માનવીના કર્મને તેની ઉન્નતિ કે અવનિત માટે જવાબદાર બનાવવામાં આવે છે, ત્યારે માનવીને પોતાનાં કર્મના જ વધારે ઊંડાણથી વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધ કર્મોનાં માઠાં પરિણામોથી શી રીતે બચાય, નવાં કર્મ બંધાતાં કેમ અટકે, કેવાં કર્મો કરવાથી સુખ વધે, ઐશ્વર્ય વધે, જ્ઞાન વધે, કેવાં કર્મો કરવાથી દુ:ખ આવે, ઐશ્વર્ય નષ્ટ થાય, જ્ઞાન પેદા થાય—કર્મતત્ત્વને લગતી આ બધી વિચારણા તરફ ઉર્ધ્વલક્ષી માનવી સહજપણે વળે છે. જૈન દર્શનમાં આ વિચારણા - ઉપર જ સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યા છે. આ રીતે વિચારતાં સતત આત્મનિરીક્ષણ, કોઈ પણ ઉર્ધ્વલક્ષી આત્મા માટે અનિવાર્ય બની જાય છે. આજની સ્થિતિ અને પરિસ્થિતિમાંથી ઊંચે આવવું– કર્મમુક્ત દશાને પ્રાપ્ત કરવી-એ પોતાના જ પુરુષાર્થનો વિષય છે, તેમાં કોઈ બહારની શકિત હસ્તક્ષેપ કરતી નથી, કરી શકતી નથી, વાસ્તવિકતા. આ પ્રકારની હોઈને, પોતાના સમગ્ર જીવનને તેના સંશોધન તેમ જ ઉર્દીકરણના—તેને સ્વયં વિચાર કરવાની ફરજ પડે છે. આવી વિચારસરણીમાંથી જૈનો જેને પ્રતિક્રમણ કહે છે એ પ્રકારની એક ધાર્મિક ક્રિયા ઊભી થઈ છે. પ્રતિક્રમણ એટલે પોતાના ચાલુ જીવનચર્યાની આલોચના, ગુણદોષનું પૃથક્કરણ, ગુણાને ઉત્તરોત્તર દઢીભૂત કરવાનો અને દોષોને ઉત્તરોત્તર હળવા કરવાના, નાબુદ કરવાના નિરધાર. આ ધાર્મિક ક્રિયા દિવસમાં બે વખત કરવાની હોય છે: એક સવારના વહેલાં ઊઠીને અને બીજી સાંજને વખતે. આ ધાર્મિક ક્રિયા બે ઘડી ચાલે એટલી હોય છે. સવારની ક્રિયાને રાયસી પ્રતિક્રમણ કહે છે; સાંજની ક્રિયાને દેવસી પ્રતિક્રમણ કહે છે. આ ક્રિયા વ્યકિતગત રીતે થાય છે, તેમ જ સામુદાયિક રીતે પણ કરવામાં આવે છે. રાયસી પ્રતિક્રમણ એટલે પૂરી થયેલી રાત્રી દરમિયાન થયેલા દોષોની આલોચના, અને દેવસી પ્રતિક્રમણ એટલે આખા દિવસ દરમિયાન થયેલા દોષોની આલાચના. દર ચાર મહિને આ પ્રતિક્રમણ મોટા પાયા ઉપર કરવામાં આવે છે, અને તેમાં ચાર માસ દરમિયાન કરવામાં આવેલા અતિચાર દાપોની Page #180 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૬૪ - S આલોચના પ્રસ્તુત બને છે. આથી આગળ વધીને દર વર્ષમાં એક એ દિવસ મુકરર કરવામાં આવ્યો હોય છે, જેને સંવત્સરિ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રાવકો તેમ જ શ્રાવિકા ઉપવાસ કરે છે અને સાંજના સમયે પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈને ઉપાશ્રયમાં કે એવી કોઈ વિશાળ જગ્યામાં લગભગ અઢીં ત્રણ કલાક ચાલે એવી ધાર્મિક ક્રિયા કરે છે. આને સાંવત્સરિક - પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ પ્રસંગે ચાલુ માનવી જીવનમાં થતા અનેક દોષનું–અતિચારનું–રટણ કરવામાં આવે છે, અને દરેક અતિચાર પ્રક્રણને અંતે “આમાંથી જે કાંઈ દોષ બાર માસાણ, ચોવીશ પખાણ, ૩૬૦ રાયદિવસાણું (બાર માસ દરમિયાન, ગ્રેવીસ પખવાડિયા દરમિયાન, ૩૬૦ રાત-દિવસ દરમિયાન, ) સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હોય, તે સર્વ મિચ્છામિ દુક્કડમ ! (મિથ્યા મે દુષ્કૃતમ્ મારાં દુષ્કૃત્યે મિથ્યા થાઓ !)” એમ એકઠો થયેલે શ્રાવક સમુદાય તેમ જ શ્રાવિકા સમુદાય માટેથી બેલે છે અને આ વિધિ પૂરો થતાં સૌ કોઈ એકમેક પ્રત્યે ઉપર જણાવેલ મિચ્છામિ દુક્કડમ' એવા સૂત્રનું ઉચ્ચારણ કરે છે અને એ રીતે આખા વર્ષ દરમિયાન એકમેક પ્રત્યે થયેલા દેશે અંગે સામુદાયિક ઢબે અનુતાપ–પશ્ચાત્તાપ પ્રગટ કરવામાં આવે છે અને બીજે દિવસે સગાં વહાલાં મિત્રો સ્વજનને ઘેર જવું અને એકમેકનું મનદુ:ખ થયા બદલ ક્ષમા માંગવી અને સ્વીકારવી આ એક સામાજિક વ્યવહાર જેમાં કંઈ કાળથી ચાલતા આવે છે. એકમેકનાં મનદુ:ખને ભૂંસી નાખીને ચિત્તને કોરી પાટી જેવું બનાવવું-આવે આ વ્યવહાર પાછળ આશય રહેલે છે. ' . ઉપર જણાવેલ સંવત્સરિક પ્રતિક્રમણના કેન્દ્રમાં વિશ્વમૈત્રીને ઘાતક નીચેને ભાવનામંત્ર રહેલો છે. " ___ खामेमि सव्व जीवे, सब्वे जीवा खमन्तु मे । मित्ति मे सव्व मूएसु, वेहं मज्झ न केगइ ।। ' અર્થાત “સર્વે જીવોને હું ક્ષમા આપું છું, ખમાવું છું, અને સર્વે જીવે મને ક્ષમા આપે, ખમા ! સર્વ ભૂતમાત્ર વિષે મારા દિલમાં મૈત્રીભાવ છે અને કોઈ પણ જીવ વિશે મને વૈરભાવ નથી.” * આ સંવત્સરિ પર્વ દર વર્ષના ભાદરવા સુદ ૪ અથવા તે ૫ના રોજ આવે છે. એ અને એની આગળના સાત દિવસ એમ કુલ આઠ દિવસના ધાર્મિક પર્વને પર્યુષણ પર્વના નામથી ઓળખાવવામાં આવે છે. * ખ્રિસ્તી લોકોમાં જેમ ઈસ્ટર વીક-ઈસ્ટરને લગનું અઠવાડિયું-માર્ચ આખરમાં આવે છે અને તે જેમ ધાર્મિક આરાધના સાથે જોડાયેલું છે તેવી જ ધાર્મિક આરાધના જૈનેના આ પર્યુષણ પર્વની સાથે સંકલિત કરવામાં આવેલ છે. અને આ કારણે જેનેના જીવનમાં પર્યુષણ પર્વ અને તેમાં પણ તેને છેલ્લે દિવસ-સંવત્સરિનું પર્વ-અસાધારણ મહત્ત્વ ધરાવે છે. . જેવી રીતે ઘરમાં હંમેશાં ઝાડુ મારવામાં આવે છે, ત્રણ–ચાર મહિને વધારે પ્રમાણમાં સાફસૂફી કરવામાં આવે છે અને દિવાળીના દિવસની શરૂઆતના દિવસે આસો વદ ૧૨ના રોજ ઘર યા દુકાનના ખૂણેખાંચરે રહેલો કચરો ઝડીઝાપટીને સાફ કરવામાં આવે છે, અને પાણીના પિતાથી અને લીપણનુંપણથી આખું ઘર સ્વચ્છસુઘડ બનાવવામાં આવે છે, જેવી રીતે એક વ્યાપાર હંમેશાં સાંજ પંથે આખા દિવસમાં કેટલું વેચાણ થયું અને કેટલે નફો થયો તેને અંદાજ તારવે છે, ત્રણ–ચાર મહિને પોતે કયાં ઊભે છે તેને કયાસ કાઢે છે અને બાર મહિને ચાલુ લેવડદેવડ બને તેટલી પતાવીનેચેખ કરીને-તથા ચેપડામાં જરૂરી નામું તથા હવાલા નાંખીને માલપુરાંત નોંધીને, રોકડ મેળવીને આખા વર્ષના નફા–ટાને સાચે યાર કાઢે છે અને નવા વર્ષે નવું પ્રસ્થાન શરૂ કરે છે, તેવી જ રીતે ધર્મપરાયણ શ્રાવક સવાર-સાંજનું અ૯૫ સમયનું પ્રતિક્રમણ કરીને પોતાની દૈનિક જીવનચર્યાને તપાસે છે, દર ચાર માસે થોડા વધારે ઊંડાણર્થી પોતાના આચરણને નિહાળે છે અને સંવત્સરિના રોજ પોતાના જીવનની ઝીણામાં ઝીણી વિગતનું *જૈનેના દિગંબર સંપ્રદાયનાં પર્યુષણ ભાદરવા સુદ પથી સુદ ૧૪ સુધી એમ દશ દિવસના હોય છે. અન્ય સર્વ સંપ્રદાયના પર્યુષણ ઉપર જણાવ્યું તે મુજબ આઠ દિવસના હોય છે. તંત્રી બારીકીથી પૃથક્કરણ કરે છે, જ્યાં જ્યાં પિતાને દેષ થયેલે માલુમ પડે તે અંગે ઊંડા દિલને અનુતાપ અનુભવે છે, આવા દોષે ફરીને કેમ ન થવા પામે તેને ઊંડાણથી વિચાર કરે છે, નવા નિશ્ચય કરે છે, અને અન્યની ક્ષમા માગીને તેમ જ અન્યને ક્ષમા આપીને હળવે બનેલ એ આ શ્રાવક જીવનશુદ્ધિના માર્ગે આગળ પ્રયાણ કરે છે. જૈનેમાં મનાતા સંવત્સરિ પર્વનું આ હાર્દ છે, આ મહત્ત્વ છે. અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે ઉપર જણાવેલ દૈનિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણની પરંપરા મુજબ નિયમિત પ્રતિક્રમણ કરનારા શ્રાવક-શ્રાવિકાએ સંખ્યામાં બહુ જ અ૯પ હોય છે. બહુ ઓછા જૈનમાં આટલી ઊંડી ધર્મનિષ્ઠા, જાગૃતિ અને આગ્રહ હોય છે. મોટા ભાગના શ્રાવકો-જેને દર વર્ષે આવતા સાંવત્સરિકપર્વના દિવસે કાંઈને કાંઈ વ્રત કરે છે અને સાંવત્સરિક પ્રતિક્રમણથી સંતોષ માને છે અને વર્ષમાં એક વાર આ પવિત્ર મંગળ દિવસે વિસ્તૃત પ્રતિક્રમણ કરી આત્માભિમુખ બને છે, અને ચાલુ જીવનચર્યાને બને તેટલી વધારે દોષમુકત અને વિશુદ્ધતર બનાવવાને મને મન નિરધાર કરે છે. ખ્રિસ્તી સંપ્રદાયમાં પણ પોતાના પાપની કબુલાત કરવાની પ્રથા પ્રચલિત છે. તેની પાછળનો આશય સાંવત્સરિક પ્રતિક્રમણને અમુક અંશે મળતે છે અને તે એ કે પિતાથી થયેલી ભૂલે મોકળા મને કબુલ કરવ, પશ્ચાતાપ કરવો અને મનને ભાર હળવે કરવે. પણ આ બંને વચ્ચે મોટે ફરક એ છે કે ખ્રિસ્તીઓમાં મરણ સમયે કોઈ પાદરીને બોલાવવામાં આવે છે અને મરણોન્મુખ ખ્રિસ્તી પિતાના પાપની કબુલાત કરે છે, એ શ્રદ્ધાથી કે આમ કરવાથી કયામતને દિવસે ઈશ્વર તેના પાપની માફી આપશે અને સ્વર્ગમાં પ્રવેશ મળશે, જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ પાછળ આવી કોઈ માન્યતા કે શ્રદ્ધા નથી, અથવા તે ધમેં આપેલી બાંહ્યધરીની કોઈ કલ્પના નથી. વળી આ પાપની કબુલાત-કફેશન–એ તો જયારે સુધરવા માટે કોઈ અવકાશ નથી રહે એવી જિદંગીની છેવટની ! ઘડીને પશ્ચાતાપ છે, જ્યારે સંવત્સરિ પ્રતિક્રમણ વર્ષે વર્ષો પૂનરાવર્તન પામતી ધાર્મિક ક્રિયા છે અને આમ કરવાથી મન ઉપર રહેલા દોષોને-પાને-ભાર હળવો થાય, એ દોથ થવી જોઈતી. નિવૃત્તિ સરળ થાય, અન્ય વિષેના રાંગદ્ર ષ નરમ પડે અને અંતર્મુખતા તથા જાગૃતિ વધારે કેળવાય–આવી ભાવના અને વિચારણા આ પ્રતિક્રમણના-વિશેષત: સંવત્સરિ પર્વના-આયેાજન પાછળ રહેલી છે. જૈન ધર્મ આખરે આધ્યાત્મસાધનાને, કર્મોના ચક્રમાંથી અને ભવભ્રમણના ફેરામાંથી છૂટીને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. એ માટે પોતાના ચાલુ જીવનનું સતત સંશોધન, પ્રતિક્રમણ, આન્તર નિરીક્ષણની અને અનવરત સંયમન તથા તપની અપેક્ષા રહે છે. સમય માં જુયો -એક પણ ક્ષણને પ્રમાદ ન કરશ. એવી ભગવાન મહાવરની આજ્ઞા છે. સતત જાગૃતિ અને સતત સંમાર્જન એ આ સાધનાના ધ વપદ છે. સંવારિ પર્વ, તે પાછળ રહેલી ભાવના મુજબ જે મનાવવામાં આવે, ઉજવવામાં આવે, તેને જીવન સાથે સાંકળવામાં આવે તો, તે આધ્યાત્મિક ઉર્ધ્વગમનના એક પગથિયા રૂપ બની શકે છે. આ સંવત્સરિ પર્વ સાથે જોડાયેલી આ ઔપચારિક ધાર્મિક ક્રિયામાં જૈને સિવાય બીજા લોકોને રસ હેડવા સંભવ નથી. તેમાં , પણ અનેક એવાં ભાઈ-બહેન છે કે જેમનાં જીવનમાંથી આજે આવી ક્રિયાભિમુખતા ઓસરી ગઈ છે. આમ છતાં પણ સંવત્સરિ પર્વના જે સંદેશ છે કે, આપણે આપણી જાતને સતત નિરીક્ષણ. કરતા રહેવું, ભૂલે દેખાય તે કબુલ કરવી, અને તેની ભૂલે ફરીથી ન થાય તે નિરધાર કર, થયેલા દોષે માટે સર્વ જીવેની ક્ષમા માગવી અને સર્વ જીવોને ક્ષમા આપવી અને પોતાના ચિત્તને સર્વ કોઈ જીવો વિષે મૈત્રીમુકત અને વૈરમુકત બનાવવું-આ સંદેશ સર્વ કોઈ માનવ માટે આદરણીય અને અનુસરણીય છે. આવી ભાવના સર્વવ્યાપી બને તો આજે જયાં ત્યાં ઊભા થતાં દુન્યવ સંઘર્ષો નાશ પામે અને સર્વત્ર પ્રેમ, મૈત્રી અને સદ્ભાવનું સામ્રાજય સ્થાપિત થાય. પરમાનંદ Page #181 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૮-૬૪ . પ્રબુદ્ધ જીવન - અકળામળ પેદા કરતી આજની પરિસ્થિતિ – (મુંબઈના રાજયપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતે તા. ૧૫ મી ઓગસ્ટના રોજ મુંબઈ ખાતે સચિવાલયના મેદાનમાં ધ્વજવંદન કરાવતી વખતે કરેલું પ્રવચન આજની આપણી રાજકીય તેમ જ રાષ્ટ્રીય પરિસ્થિતિને સ્પષ્ટ આકારમાં રજુ કરે છે. આ આખું પ્રવચન મૂળ અંગ્રેજી સળંગ રૂપે કે અનુવાદના આકારમાં મુંબઈના કોઈ પણ સામયિકમાં હજુ સુધી પ્રગટ થયેલું જોવામાં આવ્યું નથી. તંત્રી) . મિત્ર, , નહિ શકીએ તો આપણે જ સહન કરીશું, અને આપણી એ વિસંવાદી " આપણને મળેલી આઝાદીની આજે ૧૭ મી જન્મજયંતી ગતિની અસર આપણા પડોશી દેશ ઉપર પડતી જ હોય છે એ કારણે, છે, અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેવા માટે આજે આપણે તેમનું પણ આપણા દ્વારા અહિત થતું રહેવાનું. આમ હોવાથી આપણા ફરીથી એકઠા થયા છીએ. . .' ક્ષિતિજની મર્યાદા આપણે વિસ્તારવી જોઈએ અને જે યુગમાં . છેલ્લા બાર મહિના દરમિયાન ભારત અનેક મુશ્કેલીમાંથી આપણે રહીએ છીએ તે યુગની માગ મુજબ આપણા ખ્યાલો બદલતા પસાર થયું છે. આમાંની કેટલીક મુશ્કેલીઓ, જેમાં આજની દુનિયા શિખવું જોઈએ. તે જ આપણે આપણા ધ્યેય તરફ વધારે નિશ્ચિતતાઆરપાર અટવાઈ ગઈ છે એવી સર્વસામાન્ય મુશ્કેલીઓના પૂર્વક આગળ વધી શકીશું. જે ધ્યેય, જે આદર્શ, રાષ્ટ્ર પિતા માટે પ્રતિબિબ રૂપ અથવા તે અંગરૂપ હતી, જ્યારે કેટલીક મુશ્કેલીઓ મુકરર કરે છે. તે હંમેશાં તેની સામાન્ય પહોંચની ઉપરને જ હોય આપણી પોતાની આગવી હતી. આમાંની માત્ર કેટલીક એવી હતી અને હોવો જોઈએ, કારણ કે માણસની મહત્ત્વાકાંક્ષા અને કે જે આપણે જેના ઉપર કાબુ નહોતો એવાં કારણોને આભારી હતી. આશાઓને કોઈ મર્યાદા હોતી જ નથી. પણ આપણામાંને પ્રત્યેક આટલા માટે આજના આ દિવસે આપણે આપણી સિદ્ધિઓનું માનવી એ બેયના એ આદર્શના માર્ગે થોડું થોડું જરૂર આગળ તેમ જ નિષ્ફળતાઓનું સરવૈયું કાઢવું જોઈએ અને આપણી પ્રગતિને વધી શકે છે અને એ રીતે લીધેલી પ્રતિજ્ઞાની પરિપૂર્તિમાં જરૂરી રૂંધનારાં કારણોને બારીકીપૂર્વક સમીક્ષા કરીને શોધી કાઢવાં જોઈએ. ભાગ ભજવી શકે છે. . . . પ્રાજ્ઞ વિ કહે છે કે જે આપણે દુનિયાને બદલવા માગતા . . હોઈએ તે. આપણે આપણી જાતથી શરૂઆત કરવી જોઇએ. મહા છેલ્લાં થોડાં અઠવાડિયાં આપણા માટે ખાસ કરીને વિશેષ ત્મા ગાંધીજીએ પણ આ જ વાત કહી હતી. તેમણે વ્યકિતની ગુણ મુસીબતવાળાં બન્યાં છે, અને આપણા પ્રધાને ભારે ગંભીર જવાવત્તાને ઉત્કૃષ્ટ, કોટિ ઉપર લઈ જવા ઉપર ભાર મૂકયો હતે. બદારી વહન કરી રહ્યા છે, અને આજના સંયોગને અધીન રહીને વ્યકિતએ પોતાની જાતને શિસ્તબદ્ધ બનાવવી જોઈએ, અને બને તેટલી ત્વરાથી તે જવાબદારીઓને મુકાબલે કરવા માટે તેઓ પુષ્કળ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. પણ આજે જ્યારે આપણા ત્રિરંગી પિતાના મેનને પવિત્ર બનાવવું જોઈએ, અને ત્યાર પછી જ દેશને વધારે સારી બનાવવા માટે તે પ્રયત્ન કરી શકે છે. જેઓ તેમની સમીપ ઝંડા નીચે હું અહિ ઊભી છું ત્યારે શરમના કોઈ અકથ્ય સંવેદનની આવ્યા હતા તેમનામાં પોતાના નેતૃત્વના જાદુ વડે તેમણે પાયાનું અકળામણ હું અનુભવી રહી છું- શરમ એ બાબતની કે ૧૭ વર્ષના પરિવિર્તન નિર્માણ કર્યું હતું અને સાધારણ માનવીઓમાંથી મહા આઝાદીકાળ બાદ, એક તાકાતવાન, સંગઠ્ઠિત અને એકત્ર એવા માનો તેમણે પેદા કર્યા હતા. તેમનું દ્રષ્ટાંત આપણી સામે જ છે, રાષ્ટ્રનું આપણે જે સ્વપ્ન સેવ્યું હતું તેના સ્થાને એકમેકના વિરોધી અને પરસ્પર વિભાજિત બની રહેલા રાજાને સમૂહ એવું—આપણા પણ કમનસીબે આપણે બીજી અનેક બાબતમાં એટલા બધા ગુંચવાઈ ગયા છીએ કે એ મહાન, ભૂતકાળમાંથી આપણે કોઈ રાષ્ટ્રનું બનતું–ચિત્ર આપણે નિહાળી રહ્યા છીએ. કેટલીક મહાન યોજનાઓ લાભ ઉઠાવી શકતા નથી. જરૂર મૂર્ત રૂપ પામી છે, પણ આપણી પાયાની જરૂરિયાત પૂરી - આ ૧૭ વર્ષ દરમિયાન આપણી સિદ્ધિઓ અનેક છે અને પાડવા માટે હજા પણ આપણે બહારની દુનિયા ઉપર જ આધાર તેના મહત્ત્વને હળવું બનાવવાની કે ઉતારી પાડવાની કોઈ જરૂર રાખવો પડે છે. . . . . . નથી, પણ આપણે જે ધ્યેય આપણી સમક્ષ મૂક્યું હતું, નક્કી કર્યું આમ આપણે ક્યાં સુધી ચાલી શકીશું? ભૂખ્યાં અને નિરાશ હતું તે તરફ કેટલા આગળ વધ્યા છીએ તેને વિચાર કરવામાં ડહીં- બનેલાં દેશબંધુઓ અને દેશભગિનીઓ, આપણી નિષ્ફળતાના પણ રહેલું છે. હું માનું છું કે આપણે જોઈએ તેટલું આગળ વધ્યા ખુલાસા માટે હજા કરવામાં આવતી દલીલે. ક્યાં સુધી સાંભળશે? નથી. આમ બનવાનું કારણ શું છે ?. આમ બનવાનું કારણ, મને મને ભય રહે છે.કે. જો આ ચિત્ર બદલવામાં નહિ આવે તે, ઈતિએ લાગે છે કે, ધીમે ધીમે આપણે બે બાબતો ભૂલી ગયા છીએ હાસમાં આપણી એક એવી પ્રજા તરીકે નોંધ અંકાશે, કે જેણે દુનિ(૧) ભારત આ વિશ્વને એક ભાગ છે અને (૨) ભારત એક દેશ થાને પ્રખર વકતાઓ અને મહાન ઉપદેશકો પૂરા પાડયા હતા, છે, એક રાષ્ટ્ર છે. પ્રતિવર્ષ રાષ્ટ્રના વિશાળ હિતની પરિપૂર્તિ પાછળ, જેણે દુનિયાને ઉચ્ચ કોટિને ધર્મ અને ઊંડી - ગંભીર ફીલસુફી નહિ, પણ સંકીર્ણ સ્વાર્થલક્ષી હિતેની પરિપૂર્તિ પાછળ જ આપણાં અર્પિત કરી હતી, પણ જેને પિતાની જરૂરિયાતો માટે દુનિયાની મન વધારે ને વધારે રોકાતાં, વધારે ને વધારે ગૂંચાતા ગયાં છે. ધીમે સામે મીટ માંડતા રહેવાની ફરજ પડી હતી. આપણી માભેમની ધીમે રાજ્યની સીમાઓએ રાષ્ટ્રીય સીમાઓનું મહત્ત્વ ધારણ આવી કમનસીબીની કલ્પના કરતાં પણ હું ધુણા અનુભવું છું. હ્યું છે અને એક રાજ્યના લોકો અન્ય રાજ્યના લોકોથી જાણે કે આપણે હજારો વર્ષથી આપણું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે તે દૂર ને દૂર જતા જાય છે, અલગ બનતા જાય છે. તેમના પ્રશ્ન "કાંઈ આ સ્થિતિને પહોંચવા માટે નથી. જે કારણોને લીધે આમ આ સર્વસામાન્ય ઉકેલ શોધી શકાય, વિચારી શકાય એવા સર્વસામાન્ય બધી મુશ્કેલીઓ આપણી સામે આવીને ઊભી રહે છે તે કારણે આપણે " પ્રશ્ન રહેવાને બદલે અન્ય રાજ્યોના પ્રશ્નથી અલગ હોય નાબુદ કરી શકીએ તેમ છીએ અને તે કારણે નાબુદ કરવા જ જોઈએ. એવું રૂપ ધારણ કરતા જાય છે અને તેણે ભારે ગંભીર આકાર ધારણ આપણી વચ્ચે ઊભી થયેલી અથડામણ, જે આપણને શરમાવે કર્યો છે. જ્યારે ફરજ પાડતી પરિસ્થિતિ ઊભી થાય છે, માત્ર ત્યારે જ તેવી છે અને જે આપણી આગેકૂચની રૂાવટ કરે છે, તે અથડામણ ઊભી થયેલી સમસ્યાઓના ઉકેલ શોધવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં કશું પણ સિદ્ધ કરવાની-કશુંક નક્કર એવું કાંઈક મેળવવાની સવર નિર્મૂળ કરવી જોઈએ. નક્કી કરેલી યોજનાઓને અમલી -શી રીતે આશા રાખી શકાય ? બનાવવા માટે આપણા પ્રધાનને તક આપવી જોઈએ અને ' આપણે ઝડપભેર બદલાતી દુનિયામાં વસી રહ્યા છીએ એક રાજ્યના અન્ય રાજય સાથેના મામૂલી ઝઘડાઓ પતાવવા પાછળ અને જો આપણે એ બદલાતી દુનિયા સાથે કદમ મીલાવીને ચાલી તેમને પિતાને બધે સમય આપવો પડે એ સ્થિતિમાંથી તેમને Page #182 -------------------------------------------------------------------------- ________________ ' પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૧૪ મુકત કરવા જોઈએ. કોંગ્રેસના પ્રમુખ જેમણે વધારે સારા કાર્ય ' ભગવાન મહાવીરનું ચરિત્ર અને તેમણે માટે પોતાની શકિત અને સમય ફાજલ પાડવા જોઈએ, તેઓને જયાં પ્રરૂપેલે સંયમધર્મ ત્યાં ઉભા થયેલા ઝઘડાઓ પતાવવા માટે દેશના એક ખૂણેથી બીજા - ખૂણે આજે દોડવું પડે છે. આપણે આમાંથી જરૂર ઊંચા ઊઠી (ગતાંકથી ચાલુ) શકીએ છીએ, આપણે આપણી જાતને ચેપ્પી બનાવી શકીએ ' ' . ભગવાનને કેવળજ્ઞાન થયું, તે વખતે દેવદેવીઓની આવજાથી છીએ; વધારે સારા માનવી બની શકીએ છીએ, દેશકાર્ય પ્રત્યેના અંતરિક્ષમાં ધમાલ મચી રહી. પછી ભગવાને, પોતાને તેમ જ લોકોને અભિગમમાં વધારે નિષ્ઠાવાળા થઈ શકીએ છીએ. બરાબર તપાસીને, પ્રથમ દેવલોકોને ધર્મ કહી સંભળાવ્યો, અને પછી મનુષ્યોને. મનુષ્યોમાં ભગવાને ગૌતમાદિ શ્રમણ નિર્ચ થાને . હું આપને એ બાબતની યાદ આપીશ કે જે વિશાળ ખભાઓ ભાવના સાથે પાંચે મહાવ્રત નીચે પ્રમાણે કહી સંભળાવ્યાં. . ૧૭ વર્ષ સુધી આપણે બોજો વહન કરી રહ્યા હતા તે હવે સુલભ .. પહેલું મહાવ્રત: હું સર્વ ભૂત-પ્રાણીની હિંસાને યાજજીવન રહ્યા નથી. એ પુરુષ કે જેણે આપણી કર્તવ્યક્ષતિઓના પાપ બદ ત્યાગ કરું છું. ભૂલ, સૂક્ષ્મ, સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીની લની જવાબદારી પોતાના શિર ઉપર સ્વીકારી લીધી હતી અને મન, વચન અને કાયાથી હું જાતે હિંસા નહિ કરું, બીજા પાસે જે ભારતના સ્વમાનને એક મહાન રક્ષક - ચેકીદાર હતા અને નહિ કરાવું, કે કોઈ કરતો હશે તો તેને અનુમતિ નહિ આપું. ભારતને પ્રગતિના માર્ગે ધકેલી રહ્યો હતો તેણે આપણી વચ્ચેથી હું તે પાપમાંથી નિવૃત થાઉં છું. તેને હું નિંદું છું, ગહું છું, અને સદાને માટે વિદાય લીધી છે. આપણે એકલાએ જ એ બધો બેજો મારી જાતને તેમાંથી છૂટી કરું છું... ઉપાડવાને છે અને આપણી ભૂલ માટેની જવાબદારીમાં ભાગ તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: પડાવવાનો છે. અને લોકશાહીનો અર્થ જ એ છે કે આજની પરિસ્થિતિને '. ૧લી ભાવના: તે નિગ્રંથ કોઈ જંતુને ક્લેશ ન થાય તે રીતે સુધારવા માટે વધારે સારી બનાવવા માટે આપણે બધાએ એકત્ર સાવધાનતાપૂર્વક ચાલે. કારણ કે, બેદરકારીથી ચાલે, તે જીવજંતુની બનીને કામ કરવું જોઈએ. પહેલાં કોઈ વખત આપણે આટલા હિંસા થાય. બધા અવનત. નહેતા – પહેલાં કોઈ વખત આપણી જાતને ઊંચે રજી ભાવના: તે નિર્ગથ પિતાનું મન તપાસે; તેને પાપમુકત, ઉઠાવવાની આટલી બધી તાકીદ નહોતી. . . સદોષ, સક્રિય, કર્મબંધન ઉપજાવનાર, તથા પ્રાણીઓના વધ, છેદ : : આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આગામી વર્ષ દરમિયાન, કે ભેદ અને કલહ, પ્રદ્રષ કે પરિતાપયુકત ન થવા દે. જો કે દુનિયાને ચકિત કરે એવું કોઈ મહાન કાર્ય આપણે ભલે કરી ૩જી ભાવના : તે નિર્ગથ પોતાની વાણી તપાસે, તથા તેને કેમ શકીએ પણ, આપણા દેશના દરેક નર-નારીને સહીસલામતી ઉપર પ્રમાણે) પાપમુકત કે સદોષ તથા કલહ, પ્રષિ અને પરિતાપઅને સુસ્થિરતા અને સમાનતાને અનુભવ થાય એ રીતે જરૂર ' યુકત ન થવા દે, આપણે બધાં સાથે મળીને કામ કરીશું અને જે એકતા તૂટું તૂટું થઈ ૪થી ભાવના: તે નિર્ગથ વસ્તુમાત્રને બરાબર જોઈ તપાસી, રહી છે તે એકતાનું પુનનિર્માણ કરીશું અને આપણી આ માતૃ સાફ કરીને લે કે મૂકે, કારણ કે, બેદરકારીથી લે કે મૂકે, તે જીવભૂમિના વધારે યોગ્ય સંતાન બનીશું અને એવા પ્રકાશપૂંજ તરફ જંતુને ત્રાસ, ઉદ્વેગ હિંસાદિ થાય. તેને દોરી જઈશું કે અંધકાર હંમેશા માટે ભૂતકાળની બાબત પમી ભાવના: તે નિર્ગથ પિતાનાં અન્નપાન પણ જોઈ બની જાય: " , ' ' તપાસીને ઉપયોગમાં લે. કારણકે, બેદરકારીથી લે, તે જીવજંતુની હિંસા થાય. અનુવાદક : પરમાનંદ. “ મૂળ અંગ્રેજી : વિજયાલક્ષ્મી પંડિત આટલું કરે, તે તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, પાળ્યું, અમલમાં મૂક્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય.. - સ્વ. શ્રી મસ્તરામ હ. પંડ્યા બીજું મહાવ્રત : હું સર્વપ્રકારના જૂઠરૂપી વાણીને - સપ્ટેબર પહેલી તારીખના રોજ મુંબઈ ખાતે સર હરકીસનદાસ માવજજીવન ત્યાગ કરું છું. ક્રોધથી, લેભથી, ભયથી કે હાસ્યથી, હોસ્પિટલમાં ભાવનગરના અગ્રગણ્ય નાગરિક શ્રી મસ્તરામ (માણેક હું મન, વાણી અને કાયાથી અસત્ય નહિ આચરું, બીજા પાસે નહિ લાલ) હરગોવિંદદાસ પંડયા લાંબી માંદગી ભોગવીને ૭૧ વર્ષની આચરાવું, કે કોઈ આચરતો હશે તેને અનુમતિ નહિ આપું. ઉમરે અવસાન પામ્યા છે. બીલ્ડીંગ કોન્ટેકટરનું અને એ વિષેના હું તે પાપમાંથી નિવૃત થાઉં છું, તેને હું બિંદુ છું, હું છું, અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. નિષ્ણાત તરીકે એક સલાહકારનું વર્ષોથી તેઓ કામ કરતા હતા. - તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: ' ભાવનગરની શામળદાસ કૈલેજ, નટરાજ થીએટર અને ગાંધી સ્મૃતિ ' ૧લી ભાવના: તે નિર્ગથી વિચારીને બેલે. કારણ કે, વગર એ તેમના કુશળ સ્થાપત્યનિર્માણના નમૂના છે. ભાવનગર ખાતે વિચાર્યું બેલવા જતાં જૂઠ બેલાઈ જવાય. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના વિસર્જન બાદ ઘરશાળા--હેમસ્કૂલ રજી ભાવના : તે નિર્ગથ ક્રોધને ત્યાગ કરે. કારણ કે, તેમણે તથા શ્રી હરભાઈ ત્રિવેદીએ સાથે મળીને ઊભી કરી હતી. ગુસ્સામાં આવી જઈ જઠ બેલાય જવાય.' સ્વ. મોહનલાલ મોતીચંદના અવસાન બાદ ઝીંથરીના ટી. બી. હૌસ્પિ- - ૩જી ભાવના : તે નિગ્રંથ લોભને ત્યાગ કરે. કારણકે, ટલનું કાર્ય ઘણાં વર્ષો સુધી તેમણે સંભાળ્યું હતું. તેઓ ગુજરાતી લોભમાં તણાઈ જૂઠ બોલાઈ જવાઈ. સાહિત્યના એક સિદ્ધહસ્ત લેખક હતા. તેમની લેખિનીને એક કલા- ૪થી ભાવના : તે નિગ્રંથ ભયનો ત્યાગ કરે. કારણકે, કારનું સૌષ્ઠવ વરેલું હતું. તેમના જીવનના અનેક પાસાઓમાં ભયમાં આવી જઈ જૂઠ બોલાઈ જવાય. . . . સુરુચિનું હૃદયગંમ દર્શન થતું હતું. તેમના અવસાનથી તેમના કુટું ૫મી ભાવના: તે નિર્ગથ હાસ્યનો ત્યાગ કરે. કારણકે, બને વાત્સલ્યપૂર્ણ વડીલની, મિત્રોને સહૃદય સન્મિત્રની, સાહિત્ય- ટીખળ-મશ્કરમાં જૂઠ બોલાઈ જવાય. કારોને એક સૌરભપૂર્ણ લેખકની અને ભાવનગર શહેરને ઉદાત્તા આટલું કરે, તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, અમલમાં કોટિના સંસ્કારસમૃદ્ધ નાગરિકની ખેટ પડી છે. તેમની સાથે મારે મૂકહ્યું કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. અંગત સંબંધ ૫૦ વર્ષ જૂને અને અતિ નિકટને હતે, એટલે ત્રીજું મહાવત : હું સર્વ પ્રકારની ચોરીને યાવજે જીવન ત્યાગ તેમની બેટ મારા માટે એક અંગવિચ્છેદ સમાન વ્યથા નિપજાવ- કરું છું. ગામ, નગર કે અરણ્યમાં થોડું યા ઘણું, નાનું યા મેટું, નારી બની છે. , પરમાનંદ સચિત્ત કે અચિત્ત એવું કશું જ હું બીજાએ આપ્યા વિના ઉઠાવી Page #183 -------------------------------------------------------------------------- ________________ આસકિત વિના તા.૧૬-૮-૯૪ - પ્રબુદ્ધ જીવન ૬. ૯૯ નહિ લઉં, બીજા પાસે નહિ લેવરાવું, કે કોઈ લેતા હશે તેને તેમાં આસકિત ન કરે તેમ જ ન ગમતા સ્વાદ ચાખી ટ્રેપ ન કરે. અનુમતિ નહિ આપું. હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, ગહું જીભે સ્વાદ આવતો અટકાવવો શકય નથી; છું, અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. '' : તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૫ મી ભાવના : તે નિગ્રંથ મનગમતા સ્પર્શ અનુભવી, તેમાં : ': * ૧લી ભાવનો: તે નિગ્રંથ વિચાર કરીને મિત પ્રમાણમાં આસકિત ન કર, તેમ જે ન ગમતા સ્પર્શ અનુંભવી પ ન કરે. વસ્તુઓ માગે.: , , , , , , ચામડીથી સ્પર્શ થતો અટકાવવો શકય નથી; , , , કે, ૨જી ભાવના: તે નિથ માગી આણેલ અન્નપાન આચાર્યા પરંતુ તેમાં જે રાગ દ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા... . . દિકને જણાવીને તેમની પરવાનગીથી જ ખાય. આટલું કરે તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું. અમ. ૩ જી ભાવના : તે નિગ્રંથ પ્રમાણસર વસ્તુઓ જ માગે. લમાં મૂકયું કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. ; ' ૪થી.ભાવના : તે નિર્ગથ વારંવાર પ્રમાણ નક્કી કરતો જાય. - આ પાંચ મહાવ્રતો અને તેમની પચીસ ભાવનાઓથી યુકત - ૫ મી ભાવના: તે નિથ સાધમિકોની બાબતમાં પણ વિચા એ સંન્યાસી ભિક્ષુ, શાસ્ત્ર, આચાર અને માર્ગ અનુસાર, તેમને રીને તથા: મિત પ્રમાણમાં જ વસ્તુઓ માગે.' બરાબર પાળી, જ્ઞાનીઓની આજ્ઞાને આરાધક એ સાચે ભિક્ષુ બને છે. (૧૭૯) - આટલું કરે, તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, અમ વિમુકિત . . . લમાં મૂક્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. સર્વોત્તમ એવા જ્ઞાની પુરુષને આ ઉપદેશ સાંભળીને માણસે ચેશું. મહાવ્રત: હું સર્વ પ્રકારના મૈથુનને યાજજીવન ત્યાગ વિચારવું જોઈએ કે, ચારે ગતિમાં પ્રાણી અનિત્ય શરીરને જ પામે કરું છું. હું દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન જાતે નહિ સેવું, છે. એમ વિચારી, ડાહ્યો પુરુષ ઘરનું બંધન છોડી દઈ, દૈપયુકત. બીજા પાસે નહિ સેવરાવું, કે કોઈ સેવતો હશે તેને હું અનુમતિ નહિ પ્રવૃત્તિઓ અને તેમના કારણરૂપ) આસકિતને નિર્ભયપણે ત્યાગ કરે. આપું. હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, તેને હું બિંદુ છું, હું છું તે પ્રકારે, ઘરબારની આસકિતને, તથા અનંત જીવોની અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. ' હિંસાનો ત્યાગ કરી, સર્વોત્તમ એવી ભિક્ષાચર્યાથી વિચરતા વિદ્વાન * . તે મહાવ્રતની આ પ્રમાણે પાંચે ભાવનાઓ છે: ભિક્ષુને, મિથ્યાદષ્ટિ લેકો, સંગ્રામમાં હાથીને બાણથી વિધિ, તેમ '૧ લી ભાવના: તે નિર્ગથ વારંવાર સ્ત્રી સંબંધી વાતો ન કડવાં વચનેથી વધે છે; તથા બીજા ઉપદ્રવ કરે છે. તે પ્રકારે કરે. કારણ કે તેમ કરતાં ચિત્તથી શાંતિને ભેદ થાય, અને કેવ ક્ટિોર શબ્દો અને દુ:ખથી પીડાવા છતાં, તે જ્ઞાની, મનને કલુષિત ળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. થવા દીધા વિના તે બધું સહન કરે, અને ગમે તેવા પવનમાં અકંપ ૨ જી ભાવના :તે નિગ્રંશ સ્ત્રીઓના મનહર અવયવ જુએ રહેતા પર્વતની પેઠે અડગ રહે. કે ચિતવે નહિ. ' ' ભિક્ષુ સુખદુ:ખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષની સબ- ૩જી ભાવના: તે નિર્ગથ સ્ત્રી સાથે પહેલાં કરેલી કામક્રીડા તમાં રહે, અને અનેક પ્રકારનાં દુઃખથી દુ:ખી એવાં સ્થાવર, યાદ ન કર્યા કરે. . . . . . . જંગમ પ્રાણીઓને પિતાની કોઈ પણ ક્રિયાથી પરિતાપ ન આપે. : ૪ થી ભાવના :- તે નિગ્રંથ પ્રમાણથી વધારે. તેમ જ કામદીપક અનપાન ન સેવે. એ પ્રમાણે કરનાર તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનારે મહા મુનિ . ૫ મી ભાવના : તે નિગ્રંથ ી, માદાપશુ કે નપુંસકથી ઉત્તમ શ્રમણ કહેવાય છે. સેવાયેલ આરાન કે શયન ન વાપરે. ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણારહિત, ધ્યાન અને સમકે આટલું કરે, તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, અમ . ધિથી યુકત, તથા અગ્નિની જવાળા જેવા તેજસ્વી એવા તે વિદ્વાન ભિક્ષુનાં તપ, પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે. ' . . લમાં મૂક્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. સર્વ દિશાઓમાં શ્રેમકર, મહા મટાં, નિષ્કિચન કરનાર, પાંચમું મહાવ્રત : હું સર્વ પ્રકારના પરિગ્રહ (આસકિત)ને વજજીવન ત્યાગ કરું છું. હું થોડી ચા ઘણી, નાની યા મેટી, (સર્વ કર્મો તથા મળને દૂર કરનારા), તથા અંધારાને દૂર કરી, સચિત્ત કે અચિત્ત એવી કોઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધિ નહિ રાખું. તેજની પેઠે ત્રણે બાજુએ (ઉપર, નીચે તથા મધ્યમાં) પ્રકાશનારાં હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, તેને હું નિદું છું, ગહું છું મહાવ્રત, સર્વેનું રક્ષણ કરનારા અનંત જિને પ્રગટ કર્યા છે. અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. ' બધા બંધાયેલામાં તે ભિક્ષુ અબદ્ધ થઈને વિચરે, સ્ત્રીઓમાં 3. તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. આસકત ન થાય, અને સત્કારની અપેક્ષા ન રાખે. આ લેક તથા - - ૧લી ભાવના: તે નિર્ગથ કાનથી મનહર શબ્દો પરલેકની આશા ત્યાગનારો તે પંડિત, કામગુણમાં ફસાય નહિ.' સાંભળી, તેમાં આસકિત, રાગ કે મેહ ન કરે; તેમ જ ન ગમતા એ પ્રમાણે કામગુણેથી મુકત રહી, વિવેકપૂર્વક આચરણ શબ્દો સાંભળી પ ન કરે. કારણ કે તેમ કરવાથી ચિત્તની શાંતિને કરતા, તે ધૃતિમાન તથા સહનશીલ ભિક્ષુનાં, પૂર્વે કરેલાં બધાં પાપભેદ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. કર્મ, અગ્નિથી ચાંદીને મેલ દૂર થઈ જાય, તેમ દૂર થઈ જાય છે; . કાનમાં શબ્દ પડતા અટકાવવા શકય નથી; વિવેકજ્ઞાનને અનુસરનાર, આકાંક્ષા વિનાને અને મૈથુનથી ઉપરત છે. પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. થયેલ તે બ્રાહ્મણ, જેમ સાપ જૂની કાંચળીને છોડી દે, તેમ દુ:ખશયાથી મુકત થાય છે. - ૨ જી ભાવના :-તે નિર્ગથ આંખથી મનહર રૂપે દેખી, અપાર પાણીના ઘરૂપી મહાસમુદ્રની પેઠે, જે સંસારને તેમાં આસકિત વગેરે ન કરે તેમ જ ન ગમતાં રૂપ દેખી ટ્રેપ ન કરે. જ્ઞાનીઓએ હાથ વડે દુરસ્તર કહ્યો છે, તે સંસારનું સ્વરૂપ જ્ઞાનીએ - આંખે રૂપ ચડતાં અટકાવવા શક્ય નથી; પાસેથી સમજીને, હે પંડિત, તેને તું ત્યાગ કર. જે એમ કરે છે, ': પરંતુ તેમાં જે રોગપ, તે ભિક્ષુએ ત્યાગવા. તે મુનિ જ (કર્મોન) “અંત લાવનાર” કહેવાય છે. - આ ૩ જી ભાવના : તે નિર્ગથ નાકથી મનહર ગંધ સુંધી, તેમાં આ લોક અને પરલેક – બંનેમાં જેને કશું બંધન નથી, આસકિત ન કરે તેમ જ ન ગમતા ગંધ સુંધી દ્વેષ ન કરે. તથા જે બધા પદાર્થોની આકાંક્ષાથી રહિત “નિરાલંબ’, અને 1, ". નાકે ગંધ આવતો અટકાવવો શકય નથી; , અપ્રતિબદ્ધ છે, તે ગર્ભમાં આવવા-જવામાંથી મુકત થાય છે, એમ પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. * ૪ થી ભાવના : તે નિર્ગથ જીભથી મનગમતા સ્વાદ ચાખી સમાપ્ત. સંપાદક : ગોપાળદાસ જીવાભાઈ પટેલ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ “પ્રભુ જીવન સંઘ સમાચાર સંઘે એકઠું કરવા ધારેલ ભડાળ હજુ લક્ષ્યાંકથી બહુ દૂર છે. 卐 આગળના બે અંકોથી જે માટે સંઘના સભ્યોનું પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને તેમ જ ઉભયના પ્રશંસકોને અનુરોધ કરવામાં આવે છે તે રૂા. ૨૫૦૦૦ને પહોંચવાના લક્ષ્યાંક સંબંધમાં જણાવવાનું કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આશરે રૂા. ૧૪૦૦૦ એકત્ર થઈ શક્યા છે અને હજુ રૂા. ૧૧૦૦૦ એકઠા કરવાના બાકી રહે છે. પ્રબુદ્ધ જીવનનો રજત મહોત્સવ આગામી કટોબરને બદલે નવેમ્બર માસના પ્રથમાર્ક દરમિયાન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ દરમિયાન બાકી રહેતા રૂા. ૧૧૦૦૦ એકઠા કરવા માટે સંઘની કાર્યવાહી તરી શકય તેટલા પ્રયત્ન કરવામાં આવશે. આમ છતાં, જે વિશાળ સમુદાયને લક્ષમાં રાખીને આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે સમુદાયનાં ભાઈ-બહેનને વ્યકિતગત રીતે મળવાનું શકય નથી. તેમને તો આ વિજ્ઞપ્તિ દ્વારા અમે નમ્ર છતાં આગ્રહભર્યો અનુરોધ કરીએ છીએ કે તેઓ અમારા પ્રત્યક્ષ મળવા કહેવાની રાહ જોયા સિવાય સ્વેચ્છાર્થી અમારા આ ફાળામાં પોતપાતાની રકમ ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ ઉપર (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩,) રોકડા થા ચેકથી મેકલી આપવા કૃપા કરે. ‘પ્રબુદ્ધ જીવન’ના પાક્ષિક પ્રકાશન ઉપરાંત આ સંઘની બીજી બે પ્રવૃત્તિઓ છે (૧) શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય–પુસ્તકાલય (૨) સંઘ તરફથી ચાલતી વૈઘીય રાહત પ્રવૃત્તિ. આ બેમાંથી કોઈ એક પ્રવૃત્તિ માટે અંકિત કરીને પણ કોઈ પણ રકમ મોકલી શકાય છે. આશા છે કે આ અમારી વિજ્ઞાપનાને પૂરતો પ્રતિધ્વનિ જરૂર સાંપડશે. પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રબુદ્ધજીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ એક બે નાના અપવાદ સિવાય ધાર્યા મુજબ પાર પડયો હતો. તા. ૯ર્મીના રોજ, પંડિત દેવેન્દ્રવિજયનું ભકિતસંગીત રાખેલું તે પંડિત દેવેન્દ્રવિજયની અનુપસ્થિતિના કારણે રદ કરવું પડયું હતું. તેના બદલે ૧૦મી તારીખ સંવત્સરિના રોજ બંને વ્યાખ્યાનો પૂરાં થયા બાદ શ્રી બંસીલાલ શાહના ભકિતસંગીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતા. આઠ દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખપદ અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાએ પૂરી નિયમિતતાપૂર્વક શાભાવ્યું હતું, અને પ્રત્યેક વ્યાખ્યાતાએ પોતપોતાના વ્યાખ્યાનવિષયનું પૂરી તૈયારીપૂર્વકનું વિચારપ્રેરક નિરૂપણ કર્યું હતું. શ્રી મનુભાઈ પંચાલીના જુદા જુદા વિષય ઉપર બે વ્યાખ્યાના હોવા છતાં સાક્રેટિસ અને પ્લેટો' ઉપર જ. તેમણે બંને વ્યાખ્યાને આપ્યાં હતાં. દરેક વ્યાખ્યાનસભાના પ્રારંભ કુમારી માલિનો શાસ્ત્રીનાં મંગળ પદાથી થતા હતા, સિવાય કે તા. ૬-૯-૬૪ રવિવારના રોજની સભાની શરૂઆત શ્રી દુર્લભજી ખેતાણીનાં ભજનાર્થી કરવામાં આવી હતી, જેથી અનેક મિત્રાને આશ્ચર્ય થયું હતું. છેલ્લા બે દિવસની ભારતીય વિદ્યાભવનમાં ભરાયલી વ્યાખ્યાનસભાઓમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાના કાર્યમાં મુંબઈના પ્રોગ્રેસીવ સ્ટુડન્ટ્સ એસસી- દેશને અમને સહકાર આપ્યા હતા. આ વ્યાખ્યાનમાળા સંપૂર્ણાંશે સફળ બનાવવામાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો આપનાર વ્યાખ્યાતાઓના, આઠે વ્યાખ્યાનસભાઓનું શાસન કરનાર અધ્યાપક ઝાલાસાહેબનો, તથા અન્ય મદદરૂપ બનેલા સભ્યોના તેમ જ ઉપર જણાવેલ એસાસીએશનના અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. આ વ્યાખ્યાનમાળાની ઝાલાસાહેબે કરી આપેલી આલાચના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. સંઘે યોજેલું સ્નેહમિલન પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થયા બાદ તા. ૧૨-૯-૬૪ શનિવારના રોજ સાંજના છ વાગ્યે સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રમુખ તા. ૧૯ 5 સ્થાન: શોભાવનાર શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા તથા વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા સાથે સાંધની કાર્યવાહક સમિતિના સભ્યો તથા સંઘના કેટલાક સ્વજનોનું ‘સ્નેહમિલન’શ્રી લીલાવતી બહેન દેવીદાસના નિવાસસ્થાને (શકિત-વીલા, લેબર્નમ રોડ) યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૮૦થી ૯૦ ભાઈ-બહેનો એકત્ર થયાં હતાં અને લગભગ બે કલાક આનંદ વિનાદમાં ભજન—ગાયનમાં સૌએ પસાર કર્યા હતા. આ મિલન છેલ્લાં ત્રણ વર્ષથી ગાઠવવામાં આવે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓના પ્રત્યક્ષ સંપર્કમાં અવાય અને તેમની સાથે સંઘના કાર્યવાહકોની નિકટવર્તી સબંધ સ્થપાય એ આ સ્નેહ-મિલન યોજવા પાછળના આશય છે. આ આશયને આગળના બે સ્નેહમિલના માફક આ વખતના સ્નેહન મિલનથી પણ પૂરી સફળતા પ્રાપ્ત થઈ હતી. આ મિલન સાથે કોઈ ઔપચારિક વિધિ—ખાસ કરીને ભાષણા કરવાની—જોડાયલી નહિં હોઈને, આ બે ક્લાકનું સ્નેહમિલન ઉપસ્થિત ભાઈ–બહેનો માટે મુકત આનંદની અનુભૂતિ કરાવનાર નિવડયું હતું. શ્રી લીલાવતીબહેને ભારે પરિશ્રામ ઊઠાવીને સુંદર ઉપહારના પ્રબંધ કર્યો હતા, જે માટે, તેમના જેટલા આભાર માનીએ તેટલા આછા છે. અન્તમાં ઝાલા સાહેબનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. શાન્તિયાત્રી બંધુયુગલનું સંઘે કરેલું જાહેર સન્માન મ પ્રબુદ્ધ જીવનના વાચકોને યાદ હશે કે શ્રી સતીશકુમાર તથા શ્રી ઈ. પી. મેનન નામના સૌંદર્યો યુવાન કાર્યકરો ૧૯૬૨ના જૂન માસની પહેલી તારીખે વિશ્વશાંતિના અને આશબાબ પરિત્યાગના સંદેશ લઈને, ખિસ્સામાં એક પણ પૈસા લીધા સિવાય, દિલ્હીરાજઘાટ–બાપુની સમાધિ—ઉપરથી આ બોંબ નિર્માણનાં મુખ્ય મથકો મસ્કો અને વોશિંગ્ટનની યાત્રાએ પગપાળા નીકળ્યા હતા. આ યુવાન યાત્રિકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન થઈને સોવિયેટ યુનિયન—મ કો-૧૯૬૩ના જાન્યુઆરી માસમાં પહોંચેલા, ત્યાંથી પાલાંડ, પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની,બાન, થઈને પેરિસ અને ત્યાંથી લંડન પહોંચ્યા, અને ત્યાર બાદ સમુદ્રમાર્ગે સ્ટીમરમાં ન્યુયાર્ક પહેચ્યિા. ત્યાંથી તેઓ પગપાળા વોશિંગ્ટન ગયા અને ચાલુ વર્ષના જૂન માસની ૬ઠ્ઠી તારીખે સ્વર્ગસ્થ પ્રમુખ કેનેડીની સમાધિ સમક્ષ ઉપસ્થિત થયા, આ રીતે એક સમાધિથી બીજી સમાધિ સુધીની તેમણે કલ્પેલી આશરે ૭૦૦૦ માઈલની પદયાત્રા પૂરી થઈ. છ માસ તેમણે અમેરિકામાં ગાળ્યા. ત્યાંથી તેઓ વિમાન દ્વારા જાપાન-ટોકી પહોંચ્યા. ટોકિયોથી હૌરીમાં તેઓ પગપાળા ગયા અને ચાલુ સપ્ટેમ્બર માસની ૧૧મી તારીખે તેઓ મુંબઈ આવી પહોંચ્યા. તેમની યાત્રાનું વર્ણન, તેઓ લંડન પહોંચ્યા ત્યાં સુધીનું, તા. ૧-૧૦’૬૪ના પ્રબુદ્ધજીવનમાં આપવામાં આવ્યું હતું.) આ બંને યાત્રિકોનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી લેવાકી લાજમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની અધ્યક્ષતા નીચે જાહેર સન્માન” યોજવામાં આવ્યું હતું. પ્રારંભમાં શ્રી સૂર્યકાંત પરીખ અને શ્રી જયાબહેન શાહે પ્રસંગાચિત પ્રાર્થના ભજન સંભળાવ્યાં અને સંઘના ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ બંને શાંતિયાત્રિકોને પરિચય આપવા સાથે તેમને સંઘ તરફી ઉચિત શબ્દોમાં આવકાર આપ્યો. ત્યાર બાદ શ્રી સતીશકુમારે પાતાની પૃથ્વીની પ્રદક્ષિણામાં પરિણમેલો આ વિલક્ષણ શાંતિયાત્રાનાં સ્મરણો પૂરા વિસ્તારથી અને રોમાંચક ભાષામાં સંભળાવ્યા અને તેમના વકતવ્યમાં અન્ય શાંતિયાત્રિ શ્રી ઈ. પી. મેનને પુરવણી કરી અને પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એક અર્થગંભીર વકતવ્ય દ્વારા ઉપસંહાર કર્યા, બંને યાત્રિકોને હાર્દિક અભિ નંદન આપ્યાં અને પુષ્પહાર વડે તેમનું બહુમાન કર્યું. આ રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળાના નિયત કાર્યક્રમ તા. ૧૦મી સપ્ટેમ્બરે સન્માન સમારંભ વડેજ થઈ હતી. પૂરો થયો હતો, પણ તેની ખરી પૂર્ણાહૂતિ તો આ શાંતિયાત્રીઓના મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ Page #185 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૯ ૬૪ પ્રબુદ્ધ જીવન વીરનગરની કલ્યાણપ્રવૃતિઓમાં ફાળા માટે અનુરોધ શ્રી સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હાસ્પિટલ અને શ્રી વીરનગર કેળવણી મંડળને લગતાં ટ્રસ્ટોના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રમાદભાઈ વીરચંદ શાહે ટૂટો હસ્તક ચાલતી પ્રવૃત્તિઓને વધારે વિકસાવવાને માટે જે ભંડોળ એકઠું કરવા ધાર્યું છે તેમાં શક્ય તેટલો ફાળો ભરવાની માગણી કરતું અથવા તો તે અંગે પ્રકટ થનાર પ્રશસ્તીપ્ર થમાં જાહેર ખબર આપવાનો અનુરોધ કરતું એક વિજ્ઞપ્તિપત્ર મોકલ્યું છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે : સુજ્ઞ મહાશય, સ્વ. વીરચંદ પાનાચંદ શાહના નામથી તો આપ પરિચિત હશેા. તેઓ એક આગળ પડતા વ્યાપારી હતા, એટલું જ નહિ, પરંતુ સાથે સાથે રાજકીય અને ખાસ કરીને સામાજિક કાર્યકર તરીકે પ્રસિદ્ધ હતા, જનસેવા તેમને મન પ્રભુસેવા હતી. એક સેવાભાવી આદર્શ પુરુષની માફક યુવાન વયે પોતાના ધીકતો ધંધા પુત્રને સોંપી સામાજિક ક્ષેત્રે સેવા માટે ભેખ લીધા, ને ૧૯૬૧ ના વિજયાદશમીને દિવસે નશ્વર દેહ છેડયા ત્યાં સુધી તેમણે આ સેવા ચાલુ ાખો. સમઢિયાળા તેની જન્મભૂમિ. તેઓ આ નાનકડા ગામમાં મોટા થયા હતા. તેથી સ્વાભાવિક રીતે ગ્રામસેવાના કેન્દ્ર તરીકે આ ગામ પસંદ કરી અહીંથી ગરીબોને તેમ જ ખેડૂતોને મદદ આપવાનું કાર્ય તેમ જ ખાદી વગેરે રચનાત્મક પ્રવૃત્તિ શરુ કરી. તેઓ ગાંધીજીના એક ચુસ્ત અનુયાર્થી હતા. ગ્રામોદ્ધાર માટે ગામડાંઓમાં સૌથી પ્રથમ લોકોની કેળવણી તેમ જ તેમના સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન આપવું જોઈએ આ વાત તેઓ બરાબર સમજી ગયા હતા. આર્થી તેમણે દેશપરદેશ જઈ પોતાની લાગવગના ઉપયોગ કરી ફંડ ઊભું કર્યું અને તે સાથે ગ્રામવિકાસ સુધારણા સમિતિ અને તેનો પેટાસંસ્થાઓ ‘વીરનગર કેળવણી મંડળ’તેમ જ ‘મેડિકલ રીલીફ ફંડ ઊભાં કર્યાં. આ અંગે તેઓ પોતાની હયાતીમાં જ આશરે વશ લાખનાં ટ્રસ્ટો ઊભાં કરતાં ગયાં છે. સૌરાષ્ટ્ર સરકારે તેમનો સેવાઓની કદર કરી ૧૯૪૮ના વિજયાદશીને દિવસે સમઢિયાળા ગામનું નામ ‘વીરનગર’ પાડયું. આ વીરનગર રાજકોટ–ભાવનગરના ધારી રસ્તા પર રાજકોટથી ૨૯ માઈલ પર આવેલું છે. અહીંની નીચેની પ્રવૃત્તિઓી વીરનગર અત્યારે સૌરાષ્ટ્રમાં સારી રીતે જાણીતું થઇ ગયું છે. સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલ આ હોસ્પિટલ, છૂટા છૂટા મકાનોમાં પ્રસરેલ છે. તેમાં અત્યારે ૧૮૪ ઈનડોર દરદર્દીઓ માટે વ્યવસ્થા છે. આમાંથી ૬૦ પથારી ત ફ઼ી છે. અહીં બધા જ પ્રકારની સારવાર આપવામાં આવે છે, છતાં આંખના દરદાની સારવાર તથા શસ્ત્રક્રિયા માટે વીરનગર પ્રસિદ્ધ છે. દર વરસે લગભગ ૨૦૦૦ ઓપરેશન કરવામાં આવે છે. આમાંથી લગભગ ૧૨૦૦ આપરેશનો આંખનાં હોય છે. હાસ્પિટલમાં બધાં સાધનાવાળુ ઓપરેશન થિયેટર, સારું એવું એકસરે મીન, લેબોરેટરી વગેરે બધી સગવડ છે. તદ્ન અદ્યતન ઢબનું ઓપરેશન થિયેટર પણ થોડા જ સમયમાં બંધાશે. ક્ષયના દરદીઓની સારવાર માટે પણ ૧૬ પથારીની વ્યવસ્થા છે. ઉપરાંત પ્રસૂતિ કેસા પણ લેવાય છે. કેળવણી વિભાગમાં નીચેની સંસ્થાઓ આવેલી છે:વીરચંદ પાનાચંદ હાઈસ્કૂલ ત્રણ વર્ષથી વીરનગર કેળવણી મંડળે આ સંસ્થાને ગ્રામપંચાયત પાસેથી લીધી છે. અત્યારે તેમાં લગભગ ૧૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કૌં રહ્યા છે. આ વિદ્યાર્થીઓ નજીકમાં તેમ જ દૂરનાં ગામડાંઓમાંથી આવે છે. ચાલુ સાલ આ હાઈસ્કૂલનું એસ. એસ. સી. નું પરિણામ ૮૫ ટકા આવ્યું હતું. સાર્વજનિક છાત્રાલય આ છાત્રાલમાં અત્યારે લગભગ ૧૨૫ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ પાસેથી ભાજનખર્ચ કરતાં બહુ ઓછા પૈસા લેવામાં આવે છે, જેથી મંડળ દર વર્ષે છાત્રાલય પાછળ લગભગ ૨૦ હજાર રૂપિયા ખોટ ખાય છે. વિદ્યાર્થીઓની ગુણવત્તા અને આર્થિક સ્થિતિ પ્રમાણે રાહત આપી કોઈ પણ જાતિના ભેદભાવ વિના છાત્રાલયમાં તેમને દાખલ કરવામાં આવે છે. છાત્રાલયમાં રહેવા અને અભ્યાસ ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર ખાસ લક્ષ આપવામાં આવે છે. પ્રાત:કાળ અને સાંયકાળે પ્રાર્થના, ગીતાધ્યયન તેમ જ આસન પ્રાણાયામ વગેરે પણ શીખવવામાં આવે છે. બાલમંદિર મંડળ સંચાલિત નહેરુ બાળમંદિરમાં ગામનાં બાળકોને સંસકાર પાડવામાં આવે છે. આ બાલાંમંદિર તદ્દન ફ઼ી છે. બાળકોને નાસ્તા પણ મંડળ તરફથી જ પૂરા પાડવામાં આવે છે. આવતી વિજયાદશમીના દિવસે હોસ્પિટલમાં નવું ક્ષયનું દવાખાનું અને વીરચંદ પાનાચંદ હાઈસ્કુલનું આલીશાન મકાન ખુલ્લું મૂકવાનું છે. આવી સંસ્થાઓને આર્થિક મુંઝવણ તો રહ્યા જ કરે એ સ્વાભાવિક છે. તેમાં કંઈક અંશે મદદગાર થાય તે માટે આ વિજયાદશમીના શુભ દિને ઉદ્ઘાટન સમારંભના પ્રસંગે એક પ્રશસ્તિ ગ્રંથ (સુવેનિર) બહાર પાડવાનું નકકી કરવામાં આવ્યું છે. આપ ઉદારતા દાખવી આ સંસ્થાઓને નાની મેોટી રકમનું દાન કરી શકો છે. તે ન બની શકે તે આ પ્રશસ્તિગ્રંથમાં જાહેર ખબર આપીને પણ મદદરૂપ થઈ શકો છે.. આ ગ્રંથ ૭”×૧૦” ની સાઈઝમાં આકર્ષક પ્રકાશન થશે. તેની બે હજાર નકલ છપાશે અને તે આમંત્રિત મહાનુભાવ મહેમાનો અને બીજા પ્રતિષ્ઠિત સજજનાને વહેંચવામાં આવશે. જાહેર ખબરના દર આખા પૃષ્ઠ ના શ. ૫૦૧ અને અડધા પૃષ્ઠના ૩૦૦ રાખવામાં આવ્યાં છે. આ દ્વારા સહેજે સ્વાર્થ સાથે પરમાર્થ સાથી શકાશે. ચેક ‘વીરનગર કેળવણી મંડળ’ અથવા તો ‘સૌરાષ્ટ્ર સેન્ટ લ હાસ્પીટલ’ના નામ ઉપર માકલવા વિનંતિ છે. આપની જાહેરખબરની સૂચના ઉપરના સરનામે સપ્ટેમ્બર માસની આખર પહેલાં મળી જવી જોઈએ. એમ બને તો જ તેનું પ્રકાશન શક્ય બનેં ‘ચેતન,' શિવ રોડ, ૧૦૧ પ્રમાદ વીરચંદ શાહ મેનેજિંગ ટ્રસ્ટો મુંબઈ-૨૨. આ અપીલને મારૂં સંપૂર્ણ અનુમોદન છે. શ્રી વીરચંદભાઈ પોતાની અજોડ ઉદારતાના ફળરૂપે જે સંરથાઓ ઉભી કરી ગયા છે તેને વિકસાવી, આગળ વધારવી તે વીરચંદભાઈના સ્વજનો, મિત્રો તેમ જ પ્રશંસકોના અનિવાર્ય ધર્મ છે. પરમાનંદ પંજાબ પ્રાદેશિક શાકાહાર સંમેલન અબાલા શહેરમાં આવેલી એસ, એ, જૈન ચૅલેજની રજત જ્યંતી અવસર ઉપર એટામ્બર માસના મધ્યભાગમાં પ`જામ પ્રાદેશિક શાકાહાર સમેલન મળવાનુ છે. એ પ્રસંગે સંતુલિત તથા વૈજ્ઞાનિક આહારની જાણકારી માટે એક નિરામિષ ખાદ્યવસ્તુનુ પ્રદર્શન પણ ભરાવાનુ છે. વિષયસૂચિ સંવત્સરિ પર્વ અકળામણ પેદા કરતી આજની પરિસ્થિતિ સ્વ. શ્રી મસ્તરામ હ. પંડયા ભ. મહાવીરનું ચરિત્ર અને તેમણે પ્રરૂપેલા સંયમધર્મ સંઘ સમાચાર પરમાનંદ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત વીરનગરની કલ્યાણપ્રવૃત્તિઓનાં ફાળા માટે અનુરોધ “ કાળપ્રતિગામી આચાર્યથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે !” પૃષ્ઠ ૯૫ ૯૭ ૯૮ પરમાનંદ ગાપાલદાસ જીવાભાઈ પટેલ ૯૮ ૧૦૦ પ્રમાદભાઈ વીરચંદ શાહ ૧૦૧ સુબોધચંદ્ર નાનાલાલ શાહ ૧૦૨ તથા પરમાનંદ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન “કાળપ્રતિગામી આચાયથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે!” આવે છે.—તંત્રી) (ઉપરના મથાળા નીચે તા. ૧-૮-૬૪ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલી નોંધ અંગે મળેલું બીજું ચર્ચાપત્ર નીચે પ્રગટ કરવામાં “આવા બુઝર્ગ જ્ઞાની આચાર્ય વિષે આવી રીતે લખવું ચાગ્ય ન કહેવાય ! ” શ્રીમાન સ્નેહી પરમાનંદભાઈ, સસ્નેહ નમસ્તેપૂર્વક જણાવવાનું કે તા. ૧-૮-૬૪ ના ‘પ્રબુદ્ધ જીવન’ના અંકમાં ‘કાળપ્રતિગામી આચાર્યથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે' એ શિર્ષક હેઠળનું લખાણ વાંચી ભારે આશ્ચર્ય સાથે ખેદ થયા છે. પેાતાના વિચારને અમલ કરવાને સંઘના આગેવાનને આદેશ આપવાની ધૃષ્ટતા કરે છે.” હું આપને પૂર્કીશ કે, વિ. સં. ૧૯૯૦માં જયારે રાજનગર સાધુ સંમેલન ભરાયું તે સમયે સક્લ ામણસંઘે જે બંધારણ ઘડયું અને જેને ભારતના સકલ સંઘોએ માન્ય કર્યું તેમાં એક કલમ એવી પણ છે કે પ્રભુભક્તિ નિમિત્તે બાલાતી સઘળી બાલીઓનું દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું.' આ બંધારણની નીચે તપગચ્છના તે વખતે વિદ્યમાન સકલ આચાર્યની (શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ જેવા સુધારક ગણાતા આચાર્યશ્રીની પણ) સહી છે. તો શું એ બંધારણની કોઈ કિંમત જ નથી ? એ બંધારણ રદબાતલ કરવામાં આવેલ છે? જો રદબાતલ કરવામાં આવેલ હોય તો તે ક્યારથી? કોઇ કોઈ ગામા કે શહેરોના ગૃહસ્થાએ ભેગા મળી ઘડેલા બંધારણનું ઉપર્યુકત બંધારણ કરતાં પણ વધુ મહત્ત્વ છે ? તદુપરાંત જયારે બે. બંધારણા વચ્ચે વાંધો ઊભા થાય ત્યારે કોઈ પણ વ્યકિત, પોતે જેમાં સહી કરી હોય તે બંધારણને વફાદાર ન રહે તેને આપ યોગ્ય ગણશો ખરા? ૧૦૨ આશ્ચર્ય એ થાય છે કે આપના જેવા, જેમની ક્લમમાં સંયમની ભારોભાર અપેક્ષા હોય તે પણ એક શિષ્ટજનને ન શોભે તેવી ભાષા વાપરે છે. વિવેક અને ભાષામિષ્ટતા બાજુએ મૂક્યા પછી સત્ય પણ (જો તે સત્ય હોય તો) અળખામણુ બની જાય છે. એ વાત આપ જેવા પીઢ અને અનુભવી પણ ને સમજો તો તે ખરેખર કરૂણતા જ છે. ખેદ એ વાતના થાય છે કે, આપે વસ્તુસ્થિતિને પૂરો ન્યાય આપ્યો જ નથી. આપ લખા છે કે ‘પ્રચલિત પર પરા મુજબ દેવદ્રવ્યના ઉપયોગ માત્ર મંદિર અને મૂતિના પ્રાભન તેમજ નવનિર્માણ પાછળ જ થઈ શકે છે, જયારે સાધારણ ખાતાની આવકના ઉપયોગ જૈન સમાજની સુખવૃદ્ધિ અને દુ:ખનિવૃત્તિ તેમજ અજ્ઞાનનિવારણ જેવાં સામાજિક કાર્યો પાછળ થઈ શકે છે.” ભારતના જૈન સંધામાં સાધારણ ખાતાનો ઉપયોગ આપે સૂચવ્યો છે, તેવી રીતે ક્યાંય થતો જાણવામાં નથી, છતાંય આપ આવું વિધાન કરો છે ત્યારે કહેવું પડે છે કે, સાધારણ ખાતાના ઉપયોગ ક્યાં થાય અને કયાં થાય છે. તેને આપે પૂરેપૂરો ખ્યાલ મેળવ્યો જે નથી. ` સાધારણ ખાતાના બે ભેદ છે. (૧) દેરાસરનું સાધારણ ખાતું (૨) સર્વ સાધારણ ખાતું. હાલમાં પ્રથમ ભેદવાળા સાધારણ ખાતાનું દ્રવ્ય માત્ર જિનેશ્વર ભગવંતાની પૂજા માટે કેસર સુખડ આદિમાં વપરાય છે, જયારે બીજા ભેદવાળા સાધારણ ખાતાના ઉપયોગ સાત ક્ષેત્રા પૈકી જે ક્ષેત્ર સીદાતું હોય તેમાં કરવામાં આવે છે, પરંતુ આપ જણાવા છે. તેમ જૈન સમાજની સુખશુદ્ધિ આદિ કાર્યોમાં કરવામાં આવતો નથી. આપ આગળ ચાલતાં જણાવે છે કે “આ એ જ આચાર્ય છે કે જેમણે આજથી સાત આઠ વર્ષ પહેલાં પોતાનાં લકત્તાના નિવાસ દરમ્યાન જે લત્તામાં અનેક જૈન મંદિરો હતાં ત્યાઁ જ એક નવું મંદિર ઊભું કરાવવા પાછળ જૈનસમાજના પાંચ પંદર લાખનું પાણી કરાવ્યું હતું.” આપને દુ:ખ` લાગે તો પણ હું જણાવીશ કે આ બીના સત્યથી સદંતર વેગળી છે. કલકત્તાના જે લત્તામાં મંદિર ઊભું થયું તે લત્તામાં બીજું એક પણ મંદિર ન હતું અને આજે પણ નથી. ત્યાં ઉપાશ્રયમાં ભગવાન પધરાવી કામચલાઉ ઘરમંદિર બાવીશ વર્ષોથી ચલાવાતું હતું. વસ્તી હજાર ઉપરની તે લત્તામાં થઈ ત્યારે ત્યાં વસતા ભાઈઓએ પેાતાની સ્વયંભૂ પ્રેરણાથી વિશાલ સમૂહની જરૂરિયાતને પૂરું પડે તેવું મંદિર બનાવવાનું નકકી કર્યું અને તે બનાવ્યું. તે મંદિર પાછળ વિજયરામચંદ્રસૂરિને . યશભાગી શા માટે બનાવવા જોઈએ કે જે યશના તે ભાગીદાર નથી અને હું ભૂલતો ન હોઉંત શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના એક વખતના પ્રમુખ શ્રીયુત માહનલાલ લલ્લુભાઈના પણ આ મંદિર પાછળ સારો એવો ભાગ છે. જો તેમના સહકાર અને ભાગ ન હોત તો તે મંદિર કદાચ સર્જાયું જ ન હોત. આપના લેખમાં આવા અનેક હકીકત દોષોં છે કે જેને “ચર્ચવાની અહિં આવશ્યકતા નથી, હું તે માત્ર મહત્ત્વની હકીકત જ જણાવીશ. આપ લેખો છે કે, “આ આચાર્ય કેવા કે જેઓ સ્થાનિક સંઘના બંધારણના નિયમની ઉપેક્ષા કરીને અથવા તો તેમાં ફેરફાર કરીને તા. ૧૬–૯–૧૪ બીજી એક વાત કે તેમણે વીલે પારલેના આગેવાનોને એવું કહ્યું જ નથી કે હું કહું તે પ્રમાણે જ તમારે કરવાનું છે અને તો જ મારા સાધુ ચાતુર્માસ માટે આવશે. તેમણે જે કહ્યું છે. તેને ઉતારો માસિક પત્રમાં છપાય લ છે જે હું નીચે રજૂ કરું છું: “તેઓશ્રીએ દેવદ્રવ્યમાંથી સાધારણ ખાતે લઈ જવાના હિસ્સા અંગે ફરમાવ્યું હતું કે, શ્રી જિનભકિત નિમિત્તે જે બાલી મંદિરમાં, ઉપાશ્રયમાં કે અન્યત્ર બાલાય તે બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય. આમ છતાં પણ આજે સ્વપ્નદ્રવ્યની ઉપજમાંથી કેટલેક સ્થળે વધારે ટકા તો કેટલેક સ્થળે ઓછા ટકા સાધારણ ખાતે લઈ જવાની શરુઆત થઈ ગઈ છે તે ઘણું ખોટું થયું છે. આ પ્રવૃત્તિ શાસ્ત્રથી વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિમાં અમારી એટલે કે સાધુની મૂંગી સંમતિ પણ ન હોઈ શકે. સાધુએએ તો આવી પ્રવૃત્તિ અટકાવવાના યથાશક્ય પ્રયત્ન કરવા જોઈએ. આ બાબતમાં વિરોધ છતાં મૌન રહેવાથી એવી માન્યતા દઢ થતી જાય છેકે આ શાસ્ત્રવિરોધી પ્રવૃત્તિઆમાં સાધુઓની સંમતિ છે. આથી એવી માન્યતાને ટેકો મળી ન જાય તે માટે અને સાચી સમજ આપવાના હેતુથી અમે નકકી કર્યું છે કે, હાલ તો જે સ્થળે અમારા સાધુઓ હોય તે સ્થળના ટ્રસ્ટીમહાનુભાવા વગેરે સમજીને સ્વપ્નદ્રવ્યની ઉપજમાંથી સાધારણ ખાતે કાંઈ પણ નહિ લઈ જવાનો ઠરાવ હંમેશ માટે કરે તે ઘણુ ઉત્તમ, પણ તેમ ન કરી શકે અને આ વર્ષ પૂરતો ઠરાવ ક૨ે તે ય સારું કે જેથી સારી શરૂઆત થાય, જો એમ પણ બની શકે તેમ ન હોય તે ઉપાશ્રયમાં ધર્મારાધના કરનારો વર્ગ જેટલું દ્રવ્ય આ વર્ષે દેવદ્રવ્યની ઉપજમાંથી સાધારણ ખાતે લઈ જવાય તેટલું દ્રવ્ય ટીપ કરીને સાધારણ ખાતે પોતે ભેગું કરી લે અને દેવદ્રવ્ય ખાતે એં રકમ જમે કરાવી દે. આ ત્રણમાંથી જો એકેય વસ્તુ બની શકે તેમ ન હોય તો સ્વપ્નાદિકની ઉછામણી વગેરેના સમયે અમારા સાધુઓની પાટ ઉપર હાજરીના આગ્રહ તેએ બીલકુલ 'સેવે નહિ. એ બધું પતી ગયા પછીથી અમારા સાધુને વિનંતી કરતાં તેઓ ભગવાનના જન્મનું વાચન કરી સંભળાવવાને માટે આવશે. એ વખતે અમે જયારે જયારે અવસર મળશે ત્યારે ત્યારે તેઓ સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય અને સાધારણ ખાતે તેમાંથી એક કોડી પણ લઈ જવાય નહિ વગેરે કહેશે અને પછી જન્મવાચન કરશે. એવું જ બને તો એ વખતે કોઈ કા Ο Page #187 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૯-૬૪ પ્રબુદ્ધ જીવન - ૧૦૩. વિરોધ કરી શકશે નહિ અને કાંઈ ગરબડ ન થાય તેની સૌએ પૂરી કાળજી રાખવાની રહેશે. આ વાત એટલા માટે કહેવી પડે છે કે અત્રે પણ કેટલાક ટકા " સાધારણ ખાતે લઈ જવાય છે. જયાં જયાંથી ચોમાસા માટે સાધુ આપવાની વિનંતી કરવામાં આવી છે ત્યાં ત્યાં આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે. અત્રે ધર્મક્રિયા કરનારાઓમાંથી જેઓ વિનંતી કરવા આવ્યા હતા તેમને પણ આ વાત કહેવાય છે, (ઉતારાને બાકીના ભાગ પ્રસ્તુત બાબત સાથે સંબંધ ન ધરાવતો ઈને અહીં લેવામાં આવ્યો નથી. તંત્રી) | આટલું સ્પષ્ટીકરણ અને આટઆટલા વિકલ્પ તેમણે જણાવ્યા . બાદ માત્ર એમ જ કહેવું કે “તેમણે એવું કહ્યું છે કે હું કહું તે જ તમે કરો.” તો તો ખરેખર એક જાતના તેજોપથી જ આપણે તેમને જોઈ રહ્યા છીએ તેમાં શંકા નથી. કોઈ પણ વ્યકિતને વિરોધ કરવા ખાતર વિરોધ કરવો તે વાજબી નથી. સિદ્ધાંતને મતભેદ હોય તે સંભવિત છે અને તે તો તંદુરસ્ત મનની નિશાની છે, પણ તે મતભેદથી વાણીમાં કટુતા અને ભાષામાં તોછડાઇ પ્રગટે છે તે બહુ જ ખરાબ ચીજ છે. ન ગમતા વિચારે યા પ્રસંગાથી આપણા મસ્તિષ્કની સ્વસ્થતા ગુમાવી દેવાય તે સામી વ્યકિતમાં પરિવર્તન કરવાના આપણા પ્રયાસ સદા વંધ્ય રહેવા જ સર્જાયા છે તેમ માન્યા વગર ચાલે નહિ. આપનું તે લખાણ આપ ફરીવાર વાંચશે. આપને લાગશે કે આવી ભાષામાં લખવું જરૂરી ન હતું અને પૂરતી તપાસ કર્યા વિના પણ લખવું જરૂરી ન હતું. તે ગમે તેવા હોય તોય આપણાથી વડીલ છે, બુઝર્ગ છે, જ્ઞાની પણ છે. તેમની સામે આપની આવી ભાષા મને ઉચિત લાગી નથી અને તેથી જ મેં આ વાત રજૂ કરી છે. - હું ઈચ્છું છું કે, “પ્રબુદ્ધ જીવન’ ના વાચકો સમક્ષ મારું આ લખાણ રજૂ કરવામાં આવે અને તે સૌ વાચકોને પોતાની બુદ્ધિથી તુલના કરવાની તક આપવામાં આવે. સુબોધચંદ્ર નાનાલાલ શાહ વ્યની મેં બધી ચર્ચા કરી છે. આ સર્વસાધારણ ખાતાની આવકને ઉપયોગ સાતે ધાર્મિક ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેના લાભાર્થે થઈ શકે છે. આવી પ્રચલિત માન્યતા છે. આનો અર્થ એ થયો કે આની અંદર જે સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એમ ચારે રામુદાયને રામાવેશ થાય છે એમાંથી જેની જે બાજુ સીદાતી હોય એટલે કે જેની જે બાજુની જરૂરિયાત વણપુરાયલી રહેતી હોય તે બાજુના પોપણ સંવર્ધન અર્થે આ દ્રવ્યને ઉપયોગ થઈ શકે છે. આ પોપણ સંવર્ધન એટલે જૈન સમાજ યા સંઘની દુ:ખનિવૃત્તિ અને સુખવૃદ્ધિ, અજ્ઞાનનિવૃત્તિ અને જ્ઞાનવૃદ્ધિ, અધર્મનિવૃત્તિ અને ધર્મવૃદ્ધિ, જેમ કે નિરાશ્રિત જૈન ભાઈ–બહેનને આર્થિક મદદ રવી, ધાંધે લગાડવા, વૈદ્યકીય રાહત આપવી, તેમના માટે શિક્ષાપ્રદાનને પ્રબંધ કરવો વગેરે સામાજિક ોય અને સુખ સાથે સંબંધ ધરાવતી બાબતો. સાધારણ દ્રવ્યના ઉપયોગ અંગે આ રીતે વિચારવામાં મારી કોઈ ભૂલ થતી હોય એમ મને લાગતું નથી. - કલકત્તા ખાતે શ્રી વિજયરામચંદ્રસૂરિના ઉપદેશ અને પ્રેરણાથી કેનીંગ સ્ટ્રીટમાં બાંધવામાં આવેલ જૈન મંદિરનાં, હું ૧૯૫૭ની સાલમાં છેલ્લા કલકત્તા ગયા ત્યારે. મેં દર્શન કર્યા હતાં. તે વખતે જે કોઈ જૈન ભાઈઓ મળેલા તેમની સાથેની વાતચીત ઉપરથી મારા મન ઉપર કોઈ એવી છાપ પડેલી હતી કે અહિં મંદિર હતું અને આસપાસ વસતા જેનો માટે પૂરતું હતું અને એમ છતાં વિજયરામચંદ્ર સૂરિએ આટલી મોટી ઇમારત ઊભી કરાવીને જૈન સમાજના પુષ્કળ દ્રવ્યને વ્યય કરાવ્યો હતો. ચર્ચાપત્રી પણ કબુલ કરે છે કે ત્યાં ઉપાશ્રય સાથે એક “દેરાસર હતું. આ “ઘરદેરાસર’ શબ્દને અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે તે બરાબર નથી. કોઈ જૈન ગૃહસ્થના ઘર સાથે જોડાયેલા દેરાસરને જ “ઘરદેરાસર” કહેવામાં આવે છે. આ ઉપાય સાથેનું દેરાસર ઘરદેરાસર નહિ, પણ શિખરવિનાનું સામાન્ય કક્ષાનું દેરાસર ચર્ચાપત્રી સૂચવવા માંગતા હોય એમ લાગે છે. આ સંબંધમાં તપાસ કરતાં માલુમ પડે છે કે, એ લતામાં વધતી જતી જેનોની વસ્તી માટે આ નાના દેરાસરના સ્થાને એક શિખરબંધી દેરાસરની જરૂર હતી. આ રીતે વિચારતાં મારે કબૂલ કરવું જોઈએ કે ફ્લકરાાના જૈન મંદિરને લગતો ઉલ્લેખ કરવામાં મારાથી અત્યુકિત થઈ ગઈ છે અને એવી ભૂલ થવા બદલ હું દુ:ખ અનુભવું છું અને દિલગીરી વ્યકત કરું છું. * સ્વપ્નાં ઝુલાવવાની બોલીની આવક દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ એવી આચાર્યશ્રીની વિચારહઠના સમર્થનમાં, વર્ષોથી જે મેલ્ડ સ્ટોરેજમાં પડેલ છે, કેવળ સ્મૃતિશેષરૂપ બની ગયું. છે, અને જેના હરાવને ભંગ એક યા બીજી રીતે એ ઠરાવો ઉપર સહી કરનાર આચાર્યોએ અને તેમના શિષ્ય પરિવારે આજ સુધીમાં અનેકવાર કર્યો છે અને જેને આજે કોઈ આચાર્ય કે તેને શિષ્ય પરિવાર જરાપણ બંધનરૂપ ગણતું જ નથી એવા વિ. સં. ૧૯૯૦ એટલે કે, ઈ. સ. ૧૯૩૪ની સાલમાં એટલે કે આજથી ૩૦ વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ભરાયેલા મુનિસંમેલનને અને તેમાં પસાર કરવામાં આવેલા એક ઠરાવની પેટાકલમને ચર્ચાપત્રી આગળ ધરે છે એ વાંચીને - મારે આશ્ચર્ય થાય છે. સવિશેષ આશ્ચર્ય એટલા માટે કે આ મુનિસંમેલન ભરવાને આશય જૈન સમાજમાં-ખાસ કરીને સાધુસમાજમાં--જાગેલ અનિચ્છનીય વાતાવરણ દૂર કરીને શાન્તિ સ્થાપવાને હતું અને તેમાં પસાર કરાયેલા ઠરાવોના અમલથી શાન્તિ સ્થપાશે એવી આશા સેવવામાં આવી હતી, પણ એમ થવાને બદલે, એ ઠરાવના પટ્ટક ઉપર સહી કરનાર વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિએ તેમ જ વિજયદાન સૂરિના શિષ્ય શ્રી વિજયપ્રેમસૂરિએ જૈન સમાજમાં તિથિચર્ચાને મહાકલેશ જગાડે હતો. અને એ વિજય પ્રેમસૂરિના શિષ્ય વિજયરામચંદ્રસૂરિ (એ વખતના પં. રામવિજયજી ગણિ) એ આ મહાકલેશને સોગ વધારીને પ્રસ્તુત - તંત્રી નેંધ આ ચર્ચાપત્રના પ્રારંભમાં શ્રી વિજયરામચંદ્રસૂરિન પરિચય આપતાં વપરાયલી ડક ભાષા સામે વાંધો ઉઠાવવામાં આવ્યા છે. શ્રી વિજયરામચંદ્રસૂરિ નાના સરખા મુનિ રામવિજયજી હતા અને પોતાના ગુરુ સમક્ષ એક વિનમ્ર શિષ્ય તરીકે બેસતા ઉઠતા હતા અને આ એક ભારેલા અગ્નિ છે એવી કલ્પના સરખી પણ ન આવે એવા શાના સૌમ્ય દેખાતા હતા ત્યારથી તેમને હું ઓળખતે આવ્યો છું અને તે પછીની તેમની આજ સુધીની અનેક ઝંઝાવાતાભરેલી કારકીર્દીને હું એક યા બીજી રીતે સાક્ષી છું. આજ સુધી જૈન સમાજને સ્પર્શતી એક પણ બાબત અંગે તેમણે પ્રગતિશીલતા દાખવી નથી, એટલું જ નહિ પણ, તેમનું સમગ્ર વલણ એક સરખું કટ્ટર પ્રત્યાઘાતીનું રહ્યું છે અને તેમણે ઊભા કરેલા અનેક ઝઘડાઓએ જૈન સમાજને પારાવાર નુકસાન કર્યું છે. આવી વ્યકિતને યથાર્થ પરિચય આપતાં–અને તે પણ જયારે મુંબઈમાં પ્રવેશતાંવેંત જ પિતાનાં પગલાંને પર મુંબઈ અને મુંબઈનાં પરાંએના જુદા સંઘોને તેઓ કરાવી રહ્યા છે ત્યારે–ગમે તેટલો સંયમ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે તે પણ ભાષા સહેજે કડક બની જાય છે. તે પ્રસ્તુત ચર્ચાપત્રમાં આગળ જતાં, જેને હું સાધારણ ખાતાનું દ્રવ્ય કહું છું તેના બે પ્રકાર સૂચવવામાં આવ્યા છે. દેરાસરમાં કેસર સુખડ વગેરે વસ્તુઓ વસાવવા માટેનું સાધારણ ખાનું અને સર્વ, સાધારણ ખાતું. આ બે પ્રકારને જુદા પાડીએ તે ચર્ચાપત્રી જેને સર્વસાધારણ ખાતું કહે છે, તે અર્થમાં જ દેવદ્રવ્ય અને સાધારણ Page #188 -------------------------------------------------------------------------- ________________ (10) - ૧૦૪ પ્રબુદ્ધ જીવન, - તા૧૬-૯-૬૪ . મુનિસંમેલનના આશય અને અસ્તિત્વને આજે પરિણામશૂન્ય તે દરમિયાન સ્વપ્નાની બલીની આવકના ચાલુ ઉપયોગ સામે તેમણે બનાવી દીધું છે. એ ઠરાવના થયેલા પારવિનાના ભંગની બાબત કદિ શબ્દ પણ ઉચાર્યો નહિ ત્યારે તે સંબંધે વિજયરામચંદ્રસૂરિએ બાજુએ રાખીએ, પણ શ્રી વિજયરામચંદ્રસૂરિ ખાસ કરીને કોઈ મુંબઈમાં પ્રવેશ થવાની સાથે જ સ્થળે સ્થળે ઉહાપોહ શરુ કર્યો છે. પણ દીક્ષાર્થીને દીક્ષા આપવાની પ્રવૃત્તિનું નિયમન કરતા ઠરાવને સમાજના અભ્યદય સાથે સંબંધ ધરાવતી અનેક બાબત છે. આવી તે નેવે મૂકીને જ આજ સુધી ચાલ્યા છે. દા. ત. આ ઠરાવની એક કોઈ પણ બાબતને તેમનાથી જરા પણ વેગ મળ્યું હોય એવું જાણપેટાકલમ કે “દીક્ષાર્થીની પરીક્ષા બીજા સમુદાયના આચાર્યો પાસે વામાં આવ્યું નથી. વર્ષો પહેલાં તેઓ મુંબઈમાં બિરાજમાન હતા. કરાવીને પછી દીક્ષા આપવી’ – આ પેટાકલમને તેમણે કોઈ પણ તે દરમિયાન શ્રી મહાવીર જૈન વિદ્યાલય સામે તેમણે ઉપાડેલો જેહાદ દીક્ષાર્થીને દીક્ષા આપતાં કદિ પણ અમલ કર્યો નથી. આવા વિજયરામ- અને શકય હોય તે તેને ખતમ કરવાની હદ સુધી તેમને નિરચંદ્રસૂરિને કે તેમના ઉપાસક એવા આ ચર્ચાપત્રીને પ્રસ્તુત બાબતમાં ધાર, જેઓ તેમની ઝુંબેશના સાક્ષી છે તેમનાથી, કદિ પણ ભૂલાય મુનિ સંમેલનના કોઈ પણ ઠરાવને આગળ ધરવાનો અધિકાર જ નથી. તેમ નથી. આજે પણ સર્વકલ્યાણકર સાધારણ ખાતાને દબાવીને, એમાં પણ મુનિસંમેલનના દેવદ્રવ્યને લગતા ઠરાવની જ તેની ઉપેક્ષા કરીને જેને કોઈ સામાજિક ઉપયોગ થઈ શકતો નથી “પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે જે જે બેલી બેલાય તે એવા દેવદ્રવ્યને બને તેટલું પુષ્ટ કરતા રહેવાની તેમણે અખત્યાર સઘળું દેવદ્રવ્ય કહેવાય.” એ પિટાકલમ આગળ ધરીને ગામ ગામના. કરેલી નીતિ એટલા જ પ્રત્યાઘાતી વલણની દ્યોતક છે.. સંઘેએ સ્વપ્નની બાલીના ઉપયોગ અંગે કરેલા અને વર્ષોથી ચાલી | ચર્ચાપત્રીએ જે માસિકમાંથી ઉતારે તારવીને પિતાના ચર્ચાઆવતા નિયમને કે પરંપરાને રદ કરવાનું છે તે સંઘના આગેવાનોને પત્રમાં તેને સમાવેશ કર્યો છે તે શ્રી મહાવીર શાસન” નામના ફરમાવવું એ તે કેવળ આચાર્યશ્રીની અનધિકાર ચેષ્ટા જ કહેવાય. માસિકના તા. ૧-૮-૬૪ ના અંકમાંથી લેવામાં આવ્યું છે અને તે વસ્તુતઃ કોઈ પણ આચાર્યને કોઈ પણ ગામ યા શહેર ઉતારાની આગળ પાછળનું લખાણ વાંચતાં માલુમ પડે છે કે તેમાં ખાતે ચાતુર્માસ કે લાંબા સમયને નિવાસ કરવો હોય તે તે તે આચાર્યો રજુ કરવામાં આવેલી ચર્ચા, ચર્ચાપત્રી સૂચવે છે તેમ, વીલે પારના તે સ્થાનિક સંધના બંધારણને અધીન રહીને વર્તવાની બાંહ્યધરી સંધના આગેવાનો સાથેની નથી, પણ લાલબાગના ટ્રસ્ટીઓ સાથેનો આપવી જ જોઈએ. તે તે સંઘના બંધારણ કે પરંપરામાં કોઈ ફેરફાર છે અને આ સંબંધમાં વિશેષ તપાસ કરતાં માલુમ પડે છે કે લાલકરવા જેવું લાગે તો તે વિશે તેઓ જરૂર સંઘના આગેવાનનું ધ્યાન બાગના ટ્રસ્ટીઓએ સ્વપ્નાની બલીની આવકને લગતા – અરધી ખેંચી શકે છે, પણ કોઈ પણ આચાર્ય પોતાના વિચારો કોઈ પણ આવક દેવદ્રવ્યમાં અને અરધી આવક સાધારણ દ્રવ્યમાં જમે કરવાનાસંઘ ઉપર લાદી શકતા નથી કે તે મુજબ વર્તવાની ફરજ પાડી સંઘના વર્ષોજુના ચાલુ નિયમમાં કશો પણ ફેરફાર કરવાની શ્રી. શકતા નથી. કારણ કે એમ કરવા જતાં તિથિચર્ચામાં બન્યું છે તેમ વિજયરામચંદ્રસૂરિને ચોખ્ખી ના સંભળાવી દીધી છે અને તેમના 'જથંબંધી અને ક્લેશ કંકાસ પેદા થવાનો જ સંભવ ઊભે થાય છે. સાધુઓ લાલબાગના ઉપાશ્રયમાં ચાલુ ચોમાસા દરિમાન રહે તેના દુ:ખની વાત એ છે કે વિજયરામચંદ્રસૂરિને આવી કોઈ મર્યાદા સંદર્ભમાં સ્વપ્નાની બૅલી અંગે ટ્રસ્ટીઓ તરફથી તેમને કશી પણ બાંહ્યધરી આપવામાં આવી નથી. કંદિ માન્ય બની નથી અને એટલે જ તેમનું આગમન યા સ્થિર * ચર્ચાપત્રી જણાવે છે કે, “આચાર્યશ્રીએ લીલે પારલેના આગેનિવાસ સંઘના સંપ અને એકદિલીને ભયસ્થાન રૂપ બની જાય છે. " દેવદ્રવ્યને મંદિર મૂર્તિ સિવાય બીજો કોઈ પણ ઉપયોગ થઇ વાનને એવું કહ્યું નથી કે, “હું કહું છું તે પ્રમાણે જ તમારે કરવાનું છે અને તે જ મારા સાધુ ચાતુર્માસ માટે આવશે.”- આ તેમનું વિધાન ન જ શકે એવો મક્કમ અભિપ્રાય ધરાવનાર વિજયરામચંદ્રસૂરિ અસત્ય છે એમ ન કહું તે વાસ્તવિકતાના સંદર્ભમાં સ્વીકારી અને તેમના અનુયાયીઓના ધ્યાન ઉપર એ હકીકત લાવવાનું શકાય તેમ છે જ નહિ, એમ તે * અસ્થાને નહિ મનાય, કે ખૂદ મુનિસંમેલને પણ કેસર સુખડ કહેવું જ પડે તેમ છે. ખાતામાં વાંધો આવે, એટલે કે તો આવે, તે તેની પૂરવણી દેવ કારણ કે, વરસ્તુસ્થિતિ આવી હોત અથવા તે આવા દ્રવ્ય દ્વારા કરવાની છૂટ આપી છે. આવી જ રીતે લગભગ સર્વત્ર વિલ્પ સંઘના પ્રમુખ તરફથી પ્રારંભથી જ મૂકાયા હોત તે વિલે પારના જૈન શ્વે. મૂ. સંઘની તા. ૨૨-૬-૬૪ ના રોજ સાધારણ ખાતામાં તે આવતો હોવાથી, મંદિરમાં થતી બેલીની મળેલી સભામાં સંઘના પ્રમુખ અને અન્ય કેટલાક સભ્યો વચ્ચે આવક કે જેને દેવદ્રવ્ય ગણવામાં આવે છે તેના ઉપર અમુક જે ઉગ્ર અથડામણ થવા પામી – જેને ચર્ચાપત્રીએ કોઈ 'ટા સરચાર્જ લેવાની પદ્ધતિ કેટલાક સંઘેએ અને મંદિરોએ અપનાવી છે અને તેને કેટલાક આચાર્યોએ અનુમોદન પણ અંશમાં ઈનકાર કર્યો નથી-તેવી અથડામણ થવા પામી જ ન હોત. આપ્યું છે. આવો જ વિચાર, આજની જરૂરિયાતને ધ્યાનમાં ચર્ચાપત્રના અન્તભાગમાં ચર્ચાપત્રી આચાર્યશ્રી વિષે જે લઈને, સ્વપ્નાની બેલીની આવક અંગે કરવામાં આવે અને તેની ઊંડે આદરભાવ વ્યકત કરે છે તે પ્રકારનો આદરભાવ કમનસીબે અડધી કે આખી આવક સાધારણ ખાતામાં લઈ જવામાં આવે તે મારી અનુભૂતિને વિષય નથી. એ કારણે જ તેમના દષ્ટિતેમાં શું ખોટું છે તે સમજાતું નથી. ધાર્મિક પરંપરાના કોઈ પણ બિન્દુ અને વલણમાં અને મારા દષ્ટિબિન્દુ અને વલણમાં પાયાનો . નિયમને અફર માની લે એ બદલાતા દેશકાળ અંગે આંખ આડા ફરક ઉપસી આવે છે. કાન કરવા બરોબર છે. સમયની જરૂરિયાત પ્રમાણે નિયમો ઘડાય - અન્તમાં,. ચર્ચાપત્રીએ જેમ પોતાના પત્રના છેવટના ભાગમાં , છે, પરંપરાઓ ઊભી થાય છે અને તેમાં સમયે સમયે ફેરફાર કર- 'એક વડિલ મુરબ્બીની ઢબ ધારણ કરીને મને કેટલીક સલાહ આપી વાના રહે છે. આવી elasticity – બાંધછોડ કરવાની સૂઝ છે, તેમ આ ચર્ચાપત્રીને પણ મારી સલાહ છે કે, પોતાની આંખો જેનામાં ન હોય તે સમાજના નેતૃત્વને અધિકારી નથી. ઉપરથી અંધશ્રદ્ધાનાં પડળ દૂર કરી વસ્તુ અને વ્યકિતને - તે જેવી ' કમનસીબે વિજયરામચંદ્રસૂરિએ પોતાના આખા જીવનમાં છે તેવી–સમજવા-જાણવાનો પ્રયત્ન કરે. આમ કરશે તો તેમને .. જૈન સમાજ કે વિશાળ સમાજ વિષે આ રીતે કદિ વિચાર જે જરૂર સમ્યકદર્શન લાધશે. પરમાનંદ - કર્યો નથી. સ્પે. મૂ. સમાજની સાંકડી દુનિયામાં જ તેઓ વિચરતા વિલે પારલેમાં પર્યુષણા સ્વામિવાત્સલ્યના પ્રશ્ન રહ્યા છે અને દેવદ્રવ્યની કેમ વૃદ્ધિ થાય અને સાધુઓની સંખ્યામાં પેદા કરેલા સંઘર્ષ અંગે તેમજ વિલે પારલેની પ્રતિ'કેમ વધારો થાય આ સિવાય તેમને બીજું કોઈ લક્ષ જ નથી. એટલા જ માટે જયારે તેમના ગર પોતાના શિષ્ય પરિંવાર સાથે થોડાં વર્ષો પહેલાં ઠિત શ્રાવિકા બહેને વિષે, તત્ર બિરાજતા શ્રી ભાનમુંબઈમાં લાલબાગના ઉપાશ્રયમાં ત્રણ ચાર ચોમાસાં કરી ગયા અને સૂરિએ વાપરેલી અભદ્ર વાણું અને આવતા અંકમાં, માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ. : - : - Page #189 -------------------------------------------------------------------------- ________________ REGD, No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ T T પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૧ T મુંબઈ, ઓકટોબર ૧, ૧૯૬૪, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પિસા - તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા - હવે વીલે પારલેમાં સ્વામિવાત્સલ્યના પ્રશ્ન પેદા કરેલ ઝંઝાવાત છે [પર્યુષણ પર્વ પૂરાં થયા બાદ જૈન શ્વે. મૂ. સમુદાય તથા જૈન આચાર્યશ્રીએ આગળના દિવસની ચર્ચા ધ્યાનમાં લઈને એ મતલબને. સ્થાનકવાસી સમુદાય તરફથી અનુકૂળ દિવસે એક સામુદાયિક ભજન જવાબ આપ્યો કે, “ગમે તેટલો ભયંકર દુષ્કળ હોય તે પણ સ્વામિગોઠવવામાં આવે છે. આ ભજનને જૈન પરિભાષામાં ‘સ્વામિવાત્સલ્ય” વાત્સલ્ય તો થવું જ જોઈએ. ભૂતકાળમાં કટોકટીના દુષ્કાળના સમશબ્દથી ઓળખવામાં આવે છે. એક જ સ્વામી એટલે કે ઈષ્ટદેવ યમાં પણ. ચક્રવતી મહારાજાઓએ સ્વામિવાત્સલ્ય કરેલા છે અને ભગવાન મહાવીરના સંબંધથી સંકળાયેલાં ભાઈ બહેન (સ્વામીભાઈઓ) આજે પણ કરવાનાં જ છે. આનો કોઈ પણ શ્રદ્ધાળુ શ્રાવક વિરોધ વચ્ચે વાત્સલ્ય વધારે એવું સામુદાયિક ભજન એવો આ “સ્વામિ- કરી ન જ શકે.” વાત્સલ્ય” શબ્દને અર્થ થાય છે. જૈન સમાજમાં આવી પરંપરા ત્યાર બાદ તા. ૯-૯-૬૪ને બુધવારે સંવત્સરિના આગળના દિવસે કેટલાય સમયથી પ્રચલિત હોવા છતાં, તત્કાળ વર્તમાન સમયે અન્નની વીલેપારલેની સ્પે. મૂ. જૈન સંઘની કેટલીક આગેવાન બહેને, જેમાં તંગીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એ હકીક્ત લક્ષમાં શ્રીમતી મણિબહેન નાણાવટી, શ્રીમતી બાપુબહેન ભેગીલાલ, શ્રીમતી લઈને મુંબઈ તેમજ મુંબઈના પરાંઓમાં વસતા સમસ્ત સ્થાનકવાસી કાન્તાબહેન શાહ, શ્રીમતી કંચનબહેન ચંદુલાલ શાહ, શ્રીમતી સૂરજ- . સંઘેએ તેમ જ શ્વે. મૂ. સંઘોમાંના મોટા ભાગના સંઘોએ આ વખતે બહેન ચીમનલાલનો સમાવેશ થાય છે તેમના તરફથી નીચે મુજબની પર્યુષણાન સ્વામિવાત્સલ્ય નહિ કરવા નિર્ણય કર્યો હતો. આ પત્રિકા બહાર પાડવામાં આવી. પ્રશ્ન અંગે, વ્યતીત થયેલા પર્યુષણ પર્વ દરમિયાન વીલે પારના વીલે પારલે . મૂ. સંઘના આગેવાને કાજે કયા રસ્તે ?' જૈન શ્વે. મૂ. સંઘમાં તીવ્ર મતભેદ અને સંઘર્ષ ઊભો થયો હતો. “ખૂબ જ દુ:ખ સાથે અમારે આ નિવેદન કરવું પડે છે કે આ સંધર્ષ એકાન્ત જૂનવાણી સ્થિતિચુસ્ત વિચારણા અને અદ્યતન આજની અનાજની કારમી મોંઘવારી તથા ચારે બાજુ અનાજની કાળસાપેક્ષ વિચારણા વચ્ચે રહેલા અત્તરને એક નક્કર આકારમાં અછત અંગે થયેલી જાહેરાત ધ્યાનમાં લેતાં દેશના આગેવાનો અનાજરજુ કરતે હોઈને, વિલે પારલેમાં વસતા જૈન શ્વે. મૂ. સંઘના અમુક ને સળગતે પ્રશ્ન કેમ ઉકેલવો તેની અપાર મુંઝવણમાં છે ત્યારે સભ્ય મિત્રો તરફથી મળેલું–સપ્ટેમ્બર માસની તા. ૫ થી તા. ૨૦મી આપણા આગેવાને સરકાર પાસે ખાંડની પરમીટ માગવા જાય છે અને સ્વામિવાત્સલ્ય કરવાની તૈયારીમાં છે. ' સુધીમાં સ્વામિવાત્સલ્યના પ્રશ્ન અંગે જે કાંઈ બન્યું તેની ક્રમવાર આજના આવા સંજોગોમાં તે આગેવાનોને હિંમતથી જેણાવિગતો રજુ કરતું–નિવેદન નીચે પ્રગટ કરવામાં આવે છે. આ નિવે વવું જોઈએ કે આવા જમણા ન થવા જોઈએ. અને જો આવા દન વિલે પારમાં વસતા શ્રી વિજયરામચંદ્રસૂરિના શિષ્ય અને જમણો થાય તે તેમાં સંઘનું ગૌરવ નથી, શોભા નથી, આજે અન્ય પ્રતિનિધિ આચાર્ય ભુવનસૂરિ (જેમને પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ભૂલથી ભાનુસૂરી” ના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો હત) ની એક સંઘે પોતાના જમણે બંધ રાખે છે ત્યારે આપણા આગેવાને જમજૈન મુનિને ન શોભે એવી અભદ્ર વાણીને પણ પરિચય સની ટીપ કરવા નીકળ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી આ વેદના આગેવાને સાંભળે અને સ્વામિવાત્સલ્ય બંધ રાખે અને કરાવે છે. તંત્રી]. સંઘનું ગૌરવ વધારે.” આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિના શિષ્યરત્ન આચાર્યશ્રી બહેનેની આ પત્રિકાથી ઉશ્કેરાઈને સંવત્સરિના દિવસે વ્યાસભુવનસૂરિ આ સમયે વીલે પારલેમાં તેમના શિષ્યો સાથે ચાતુર્માસ પીઠ ઉપરથી હાથમાં લીધેલા બારસે શ્લનું ૫સૂત્ર વાંચવાનું કરી રહ્યા છે. વીલે પારલેમાં ઉપર જણાવેલ સ્વામિવાત્સલ્ય કરવાને બાજુએ મૂકીને આચાર્યશ્રીએ જણાવ્યું કે, “જે બહેને સ્વામિવાત્સલ્યને સંધની સમિતિએ ઠરાવ કર્યો હોઈને, પર્યુષણ દરમિયાન તે અંગે તથા આજના કાળમાં વિરોધ કરી રહી છે તે બહેને વાયડી છે, મૂર્ખની બીજા કાર્યો અંગે ફંડફાળો ઉઘરાવવાનું વ્યાખ્યાનસભામાં ચાલી આગેવાન છે. આવી લબાડ બહેનની આવી પત્રિકાઓનાં રહ્યું હતું ત્યારે એકત્ર થયેલા સમુદાયમાંથી એક ભાઈએ પ્રશ્ન ચીંથરા ક્યાંય ફેંકાઈ ગયાં છે. તેથી કોઈએ બીવાનું કે અન્યથા કર્યો કે, “આવતા રવિવાર તા. ૧૩ના રોજ કરવામાં આવનાર સ્વામિ વિચારવાનું નથી. મારે પહંકાર છે કે જેમની તાકાત હોય તે મારી વાત્સલ્ય માટે સાકર શી રીતે મેળવવામાં આવનાર છે? કાળ બજાર સામે આવે. સ્વામિવાત્સલ્ય વખતે પીકેટીંગ કરવામાં આવશે તે માંથી તે લાવવામાં નહિ આવે ને?” સંઘના પ્રમુખ કે અન્ય જવાબ હું તે લોકોને જણાવું છું કે, તેમને લાત મારીને કાઢી મૂકવામાં આવશે, - દાર આગેવાન તરફથી આ પ્રશ્નને એ વખતે કશો જવાબ આપ તેઓ માર ખાશે. તેમને ઝાડો પેશાબ બંધ કરવાની મારામાં તાકાત વામાં ન આવ્યો. એટલે બીજા ભાઈએ પ્રશ્ન કર્યો કે, “જયારે અન્નની છે. સ્વામિવાત્સલ્ય થવું જ જોઈએ. જે જમણને વિરોધ કરતા આટલી બધી અછત છે અને કારમી મોંઘવારી છે ત્યારે આવા હોય તેમને ધર્મનું જ્ઞાન નથી. તે નાસ્તિક છે.” જમણવારે આપણાથી કેમ થાય?” આ અને એવા બીજા પ્રશ્ન આ સાંભળીને કેટલાક ભાઈઓએ ‘shanne, shame, “શરમ પણ કરવામાં આવેલા. બીજે દિવસે વ્યાખ્યાનની વ્યાસપીઠ ઉપર બેઠેલા શરમ” ના પકાર કર્યા. એક ભાઈએ ઊઠીને કહ્યું કે, “મહારાજસાહેબ, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ * પ્રબુદ્ધ જીવન ' , ". તા. ૧-૧૦-૧૪ .. આજે સંવત્સરિનો દિવસ છે, તેથી મિચ્છામિ દુક્કડમ સાથે. આપને " કે જયાં જૈન શાસનના આગેવાન, પ્રખર સુધારક, પ્રગતિશીલ વિચાર- : ", કહેવાનું કે આજના દિવસે આપ આવા ઉદ્ગારે કાઢો તે યોગ્ય સરણીવાળા પ્રખર વિદ્વાન આચાર્ય મહારાજાઓ અને મુનિ ભગવંતે, એક ન કહેવાય.” પણ આચાર્યશ્રીએ આને કશો જવાબ ન આપ્યો અને ચાતુર્માસ કરી રહ્યા છે ત્યાં પણ ચાતુર્માસ સ્વામિવાત્સલ્યો થયાં છે, આગળ બેઠેલા આગેવાને મૂંગા રહ્યા અને બારસે સૂત્રનું વાંચન તેમાં હજારો સાધમી ઓએ ઉત્સાહભેર ભાગ લીધે છે તેમ જ બીજા ' પૂરું થયું. ' પણ સ્વામિવાત્સલ્યો નિયમ મુજબ થયા જ કરશે. ત્યાર બાદ આચાર્યશ્રી અને સંઘસમુદાય રૌત્યપરિપાટી કરવા . “ત્યારે કહેવાતી દેશદાઝ હૈયે ધરતા વિધનસંતોષી જેવી તકવાદીનીકળ્યા એટલે ગામમાં જે બીજાં મંદિરો હોય તેના દર્શનાર્થે નીકળ્યા એ અહીંઆ એકતા અને સંપથી આગળ વધતા શ્રી સંઘના - અને વીલે પારલેની પશ્ચિમ બાજુએ આવેલા શેઠ ઘેલાભાઈ કરમ- શાસનપ્રભાવનાના સુકાર્યોમાં વ્યાખ્યાન સમયે નજીવા અને ચંદના સેનેટૅરિયમમાં આવેલા મંદિરે પહોંચ્યા. મંદિરમાં દર્શન અજુગતા ઝઘડા ઉપાડી શાંતિભર્યા ધર્મકાર્યોમાં અસંસ્કારી વિદને ઊભા : : કરીને આચાર્યશ્રી સેનેટૅરિયમની બહાર નીકળતા હતા. એવામાં કરવાના નિષ્ફળ પ્રયત્ન કરીને આ પ્રશ્નને સામાજિક પ્રશ્ન તરીકે ' અમક એક ભાઈએ આચાર્યશ્રીને હાથ જોડીને અથવા તો રજુ કર્યો છે અને આમ કરવા માટે ધાર્મિક સિદ્ધાંતોથી વિમુખ તેમને હાથ પકડીને પૂછયું કે, “મહારાજશ્રી, અમારી ૧ થયેલી એવી કેટલીક બહેનને ઢાલ બનાવીને ૨૫માં તીર્થંકર સ્વરૂપ ૧ થયેલી એવી કેટલીક બાને ટાલ તા. - 'બહેના વિશે આપે આ બધા કહે છે તેવા શબ્દો વાપર્યા છે ?” શ્રી સંઘ રામે તેમંની મારફત અઘટિત પ્રચાર કરવા માંડયો છે, તે .. - આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે “અહિં શું છે? અહિં શું છે? તમારે તેમને માટે શોભાસ્પદ અને ગૌરવભર્યું તો નથી જ. . કાંઈ જેવાબ જોઈતા હોય તે તે માટે ઉપાશ્રયમાં મળે.” એમ કહીને “અત્રે ચાતુર્માસ માટે સ્થિરતા કરી રહેલા આગેવાને શાંતમૂતિ છે' ' તેઓ આગળ ચાલતા થયા. પણ આ પ્રશ્ન કરનાર ભાઈને કોઈ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયભુવનસૂરિશ્વરજી મહારાજશ્રી ઉપર * * પૌષધદ્વતીએ ચરવળાની દાંડી મારી અને તેમાંથી બન્ને પક્ષે વચ્ચે મૈત્યપરિપાટી દરમિયાન શેઠ ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિયમના . . ડી બોલાચાલી અને ટપાટપી થઈ. સદ્ભાગ્યે આચાર્યશ્રી તે કમ્પાઉન્ડમાં શરમજનક અને દુ:ખદાયક હુમલો કરીને તેઓ સાથે " ' ' . આગળ નીકળી ગયેલા.. આવેલા શ્રી સંધના દર્શનાર્થીઓને માર મારીને સમસ્ત સંઘનું ઘર .. - એ જ દિવસે સાંજના ઉપર જણાવેલ બહેનની પત્રિકાને વિશેષ અપમાન કર્યું છે. ' ." -"ટેકો આપતું એવું એક વિજ્ઞપ્તિપત્ર વીલેપારલેના જૈન છે. મૂ. તે છતાં અમે પ્રત્યેક જૈન ભાઈ - બહેનેને નમ્ર વિનંતિ કરીએ.' " : સંઘના આશરે ૫૦ ભાઈઓ જેમાં શ્રી જગુભાઈ શાહ, શ્રી ધીરૂ છીએ કે તેઓશ્રી પર્વાધિરાજ પર્યુષણની પૂર્ણાહુતિ નિમિત્તે નિયમ ભાઈ કાપડિયા, શ્રી ભાનુભાઈ ઘડિયાળી, શ્રી સુબોધભાઈ મનસુખ- અનુસાર રવિવાર - ભાદરવા સુદ ૭ નાં બરના ર-૩૦ વેળાની ' લાલ, શ્રી ઈશ્વરલાલ. મહેતા તથા શ્રી વાડીલાલ મહેતાને સમાવેશ થાય રથયાત્રા બાદ સાંજના ૪-૩૦ વાગે શ્રી સંઘ સ્વામિવાત્સલ્યમાં : : : '' છે, તેમના તરફથી બહાર પાડવામાં આવ્યું અને તેમાં વીલે પારલેની જ સરકારી નિયમ મુજબ જ કરવામાં આવશે) તેમાં પધારી " . ' ', આગેવાન જૈન બહેનની અપીલ ધ્યાનમાં લઈને વીલે પારલે જૈન લાભ લેવા વિનંતિ છે.” સંધના આગેવાનને આ જમણવાર બંધ કરવાને અનુરોધ કરે- ' આવા લેશભર્યા વાતાવરણમાં એ જ દિવસે સાંજે કરવામાં વામાં આવ્યો અને એમ છતાં જમણવાર કરવામાં આવે છે તેમાં આવેલ જમણવારમાં-સ્વામિવાત્સલ્યમાં-ત્રણ ચાર હજાર ભાઈ- ભાગ નહિ લેવાને જૈન ભાઈ બહેનને આગ્રહ કરવામાં આવ્યા. બહેનને બદલે આશરે ૧૦૦૦ ભાઈ બહેનોએ ભાગ લીધે અને એ પ્રસ્તુત સ્વામિવાત્સલ્ય સામે આ રીતે વિરોધ વધતો જતે જમણવારમાં કશું ગળપણ તે પીરસી શકાય એમ નહોતું, કારણ કે જોઈને તા. ૧૩ મી સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજના જવામાં ખાંડની પરમીટ તે સંવત્સરિના પ્રસાદ તરીકે વહેંચવાના બહાના આવેલ સ્વામિવાત્સલ્યમાં લેકે જમવા આવતા અટકે નહિ એ હેતુથી . નીચે લેવામાં આવી હતી. તેથી એ જમણવારમાં માત્ર ખમઢોકળાં, જમણના દિવસે સવારે વીલે પારલેના જૈન. . મું. સંઘના પ્રમુખ મગ અને ગાંઠીયા પીરસવામાં આવ્યા હતા, પણ આ જમણ જમીને , શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી તેમ જ તેની કમિટીના સભ્યો અને બહાર નીકળનાર માટી ઉમ્મરના ભાઈ બહેને પ્લાસ્ટીકની કોથળીમાં આ એ જ સંઘના ટ્રસ્ટીઓ તરફથી “સત્યમેવ જયતે', ‘સવી જીવ કરું શાસનરસી નાંખીને બે લાડવા અને નાની ઉમ્મરનાને એક લાડવે એમ વહેંચ- ' , ' ', “કહેવાતા પ્રગતિવાદીને પડકાર એવા મથાળાઓ નીચે, નીચે વામાં આવ્યા હતા. આ જમણવારમાં કશું અઘટિત ન થાય એ માટે ' ', -મુજબની પત્રિકા વહેંચવામાં આવી: 'ત્યાં પોલીસ હાજર થઈ હતી. ', ' “સ્વામિવાત્સલ્ય જેવા સુશ્રાવકના (પર્યુષણની તપશ્ચર્યા પછીના) ત્યાર બાદ ઉપર જણાવેલ પત્રિકામાં રહેલી ગેરરતે દરવતી કેટલીક આવશ્યક કર્તવ્ય ગણાતા પ્રશ્ન ઉપર ભેળી જનતાને ભરમાવીને બાબતને પડકારતી ૫૮ બહેને અને ૮૯ ભાઈઓની સહીથી એક તંકવાદીઓએ જે હીલચાલ ઊપાડી છે, તેટલી પુરતું અમારા શ્રી પત્રિકા તા. ૨૦ મી સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી અને ' , વિલે પારલે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના કાર્યવાહક સમિતિના એમાં આચાર્ય મહારાજ ઉપર હુમલો થયાની બાબત બીલકુલ પાયા ' સભ્યો તરફથી નીચે મુજબ નિવેદન બહાર પાડવાની ફરજ વિનાની હોવાનું જણાવવામાં આવ્યું.. સમજીએ છીએ: આ છે અમારા વીલે પારલેમાં પર્યુષણના છેડે કરવામાં આવતા - “સમાજમાં કુસંપના બીજ રોપનારા અને એખલાસની દોરીને સ્વામિવાત્સલ્યના પ્રશ્ન ઊભી કરેલી અથડામણની અને તેમાં , ' કાપી નાખીને જૈન સમાજની રૂઢિને પાયમાલી તરફ લઈ જનારાએ, આચાર્યશ્રી ભુવનસૂરિએ ભજવેલા શરમજનક ભાગની દુ:ખદ કથા.. કે જેમણે કુસંપ સજર્યો છે અને જુથમાં (પાતાનું પ્રભુત્વ જાળવવા * તંત્રી નોંધ વહેંચાઈ ગયા છે, જેમને શ્રી સંધના સિદ્ધાંતો સાથે કશી લેવા - આ નિવેદનમાં સંઘની કમિટીની પત્રિકા ઠીક ઠીક , દેવા નથી, તેવા પ્રત્યેક ભિન્ન ભિન્ન વિચારસરણીવાળાના આ જગ્યા રોકતી હોવા છતાં, એક સંપ્રદાયકટ્ટર પ્રત્યાધાતી માનસ - શંભુમેળાએ સ્વામિવાત્સલ્યના પ્રશ્નને વિકૃત સ્વરૂપ આપ્યું છે. કેવા પ્રકારનું હોય છે તેને એક અદ્ભુત નમૂને તે પત્રિકા રજ * તેઓ ‘બીચારા” જાણવા છતાં અસત્ય લખે છે કે, 'મુંબઈના સંધાએ કરતી હોઈ, તે જેવી છે તેવી છાપવાનું યોગ્ય ધાર્યું છે, સિવાય કે આવા સ્વામિવાત્સલ્ય દેશની વિક્ટ પરિસ્થિતિ સમજીને આ વર્ષે તેમાં રહેલી કેટલીક મુદ્રણઅશુદ્ધિએને સુધારવામાં આવી છે. . “સત્યમેવ જયતે' ના શિર્ષર્થી શરૂ થતી આ પત્રિકામાં રહેલી " બંધ રાખ્યા છે.” પણ વિલે પારલેની સમસ્ત જૈન જનતાને જણા * બે અત્યુકિતઓ વિષે શેડો ઉલ્લેખ કરવું જરૂરી છે. તેમાં જે પાંચ વવાનું કે, મુંબઈના આગેવાન ગણાતા શ્રી જૈન સંઘે જેવા કે - ' સ્થળના સંઘોએ પર્યુષણાન્ત જમણવાર કર્યાનું જણાવવામાં આવ્યું ‘ગેડીજી', “વાલકેશ્વર, “કોટ’, ‘અંધેરી', ‘મલાડ’ વગેરે સ્થળોએ છે તેમાં પાયધુની અને વાલકેશ્વરના સંઘ તરફથી આ પ્રકારનાં છે . Page #191 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦-૯૪ પ્રબુદ્ધ જીવન ૧૦૭ જws - સ્વામિવાત્સલ્યો કરવામાં આવ્યાં નથી એમ જાણવા મળે છે. બીજું આચાર્યશ્રી ઉપર કરવામાં આવેલા સુચિત હુમલા સંબંધમાં ખરી હકીકત શું છે એ ઉપર આપેલ નિવેદનમાંથી આપણને માલુમ પડે છે. તે વખતે જે કાંઈ બન્યું તેને આચાર્યશ્રી ઉપર કરવામાં આવેલા હુમલા તરીકે વર્ણવીને અને એ રીતે આખી ઘટનાને એક મેટું બીહામણું રૂપ આપીને જમણવારવિરોધીઓ સામે લાગણી ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે દુ:ખદ અને શોચનીય છે. સંઘસમિતિની પત્રિકામાં મોખરે સંઘના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીની સહી હોય એ સ્વાભાવિક છે, એમ છતાં પણ, આ બાબત આપણું સવિશેષ ધ્યાન એટલા માટે ખેંચે છે કે, સુપ્રસિદ્ધ નાણાવટી કુટુંબની આજ સુધીની પરંપરા હંમેશા પ્રગતિશીલ વિચારો અને પ્રવૃત્તિઓને સંગીન ટેકે આપવાની રહી છે. વડોદરા રાજયમાં બાલદીક્ષા અટકાવવાને લગતો ધારો ઘડવામાં સર મણિલાલ બાલાભાઈ નાણાવટીએ અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતે. એ જ કુટુંબના સ્વ. ચંદુલાલ બાલાભાઈ નાણાવટી નવા વિચારના હંમેશા પુરસ્કર્તા રહ્યા હતા અને વીલે પારમાં ખેલાયેલા આઝાદી જંગમાં તેમણે ઘણો મોટો ફાળો આપ્યો હતે. એમનાં પત્ની શ્રી મણિબહેન નાણાવટીએ આઝાદીની લડત અંગે જેલવાસ ભેગળે છે, એટલું જ નહિ પણ, પોતાનું આખું જીવન 'ખાદી પ્રવૃત્તિને અને ગ્રામસેવાને સમર્પિત કર્યું છે અને આજે તેઓ મુંબઈ ઉપનગર જિલ્લા ગ્રામોદ્યોગ સંઘના મંત્રી છે. અને શ્રી રતિભાઈ પણ મારા તે જૂના મિત્ર વીલે પારના અગ્રગણ્ય નાગરિક છે, ‘સરલા સર્જન’ જેવી અદ્યતન શિક્ષણ સંસ્થાના નિર્માતા છે, અને ડૉ. બાલાભાઈ નાણાવટી હૈસ્પિટલના સંચાલક છે. આ બધું છતાં સપનાની બેલીની આવક અંગે તેમ જ આ સ્વામિવાત્સલ્ય અંગે તેમણે જે કટ્ટર અને સ્થિતિચુસ્ત વલણ અખત્યાર કર્યું છે તે તેમની એક ભવ્ય કુટુંબપરંપરાને ઝાંખપ આપે તેવું છે, જે જોઈને હું એક પ્રકારનું દુ:ખ અનુભવું છું. સંભવ છે કે તેમની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ પડી હોય. અને પેલા ભુવનસૂરિ કે જેમના વિશે સંઘસમિતિએ પિતાની પત્રિકામાં ભારેભાર વખાણ કર્યા છે તેમના વિશે શું લખવું તે અંગે ઉચિત શબ્દો જડતા નથી. સ્વામિવાત્સલ્ય થવું જ જોઈએ એવો તેમને આંધળે આગ્રહ જરા પણ આશ્ચર્ય પેદા કરતું નથી. જૂન- વાણી જડબુદ્ધિ પાસેથી બીજી કોઈ આશા કે અપેક્ષા રાખવી તે વધારે પડતું ગણાય. પણ પ્રસ્તુત સ્વામિવાત્સલ્યને વિરોધ કરતી બહેને માટે તેમણે જે શબ્દો વાપર્યા છે અને તે સંવત્સરિ જેવા પુણ્ય પર્વના દિવસે, વ્યાખ્યાનપીઠ ઉપર કલ્પસૂત્રનાં વાંચન સમયે-- આ તેમના વર્તન વડે તે તેમણે સંવત્સરિપર્વ સાથે જોડાયેલી મૈત્રીભાવનાનું ખૂન કર્યું છે. ઉપરના શબ્દો-વિશેષણો--જે બહેને માટે તેમણે વાપર્યા છે તે બધી બહેને પ્રતિષ્ઠિત કુટુંબની શ્રદ્ધાસંપન્ન શ્રાવિકા છે. અને તેમાં પણ શ્રી મણિબહેન નાણાવટી તે એક વન્દનોગ્ય સાધ્વી અને આદરોગ્ય સેવામૂર્તિ છે, એક શ્રદ્ધા પરાયણ તપસ્વીની છે. સંભવ છે કે, પોતાના ગુરુ તરફથી મળેલ - ઇ-નૂનનાઆવેશના-નવારસાને વશ થઈને આ બહેને વિષે પ્રસ્તુત ભુવનસૂરિથી ચડ્યા તા બોલી જવાયું હોય અને પાછળથી તેમને પશ્ચાત્તાપ પણ થયું હોય. જો આમ હોય તે તેમણે શ્રી મણિબહેન નાણાવટીના નિવાસસ્થાને જઈને તેમના પગે પડવું જોઈએ અને પિતાના અવિવેકભર્યા ઉદ્ગારો માટે જમણવારને વિરોધ કરનાર બધી બહેનની પ્રતિનિધિ તરીકે મણિબહેનની ક્ષમા યાચવી જોઈએ અને આવા પ્રમાદ માટે યોગ્ય પ્રાયશ્ચિત માગવું જોઈએ. આ સૂચનાને કોઈ અજુગતી મનસ્વી સૂચના ન માને એ માટે અહિં એક ધર્મકથાનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. ભગવાન મહાવીરના અગ્રગણ્ય શ્રાવક આનંદને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું, જેથી કરી તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમુદ્રમાં પાંચ યોજન જોઈ શકતા હતા અને ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી ઊંચે સુધર્મ૫ સુધી અને નીચે રત્નપ્રભાતરકની લુચ્ચય નરક સુધી જાણતા હતા. ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકની સંખના વિષે સાંભળ્યું અને તેની પાસે ગયા. એટલે આનંદે તેમને કહ્યું કે હું અત્યંત અશકત થઈ ગયું છું એટલે આપને પગે પડી અભિનંદન કરી શકતો નથી તે આપ મારી પાસે આવે. આ સાંભળી ગૌતમ તેમની પાસે ગયા.:: કે એટલે વંદણા કરીને આનંદ ગૌતમને પૂછયું કે શું ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય? “ગૌતમે હા કહી એટલે આનંદે પિતાને ' જે પ્રકારનું અવધિજ્ઞાન થયું હતું તે વર્ણવી બતાવ્યું. આ સાંભળી : ગૌતમ બેલ્યા કે “ગૃહસ્થને અવધિજ્ઞાન થાય તે ખરું, પણ તમે જેટલું બતાવ્યું એટલું બધું મોટું થાય નહિ. માટે તમારી વાત યોગ્ય નથી. તો તે માટે તમારે આલેચના ચાવત તપસ્યા કરવી પડશે. એટલે કે પ્રાયશ્ચિત કરવું પડશે.” આ સાંભળી આનંદે ગૌતમને પૂછયું કે, જિનમતમાં સાચી વાત માટે પણ પ્રાયશ્ચિતનું વિધાન છે?” ગૌતમે જવાબ આપ્યો કે “નથી.” તો પછી આનંદે કહ્યું કે, “મારે નહિ પણ તમારે જ પ્રાયશ્ચિત લેવું જોઈએ.” આ સાંભળી સ્વયે ગૌતમ સંશયમાં પડી ગયા અને ભગવાન મહાવીર સમક્ષ આ બધી વાત તેમણે રજૂ કરી અને પૂછ્યું “આમાં મારે પ્રાયશ્ચિત લેવાનું કે આનંદે ?” ભગવાને જણાવ્યું કે “તમારે જ પ્રાયશ્ચિત લેવાનું છે, અને આનંદની ક્ષમાં પણ તમારે માગવી પડશે.” વિનયપૂર્વક ગૌતમે ભગવાનની આ વાત સ્વીકારી અને આનંદની ક્ષમા માગી. ' તો પછી ભુવનસૂરિને જો પોતાની ભૂલ ભાસતી હોય તે જેમને તેમણે મહાન અપરાધ છે એવી એક પવિત્ર શ્રાવિકાને ચરણે પડીને તેને માફી માગે એમ સૂચવવું એ જરા પણ વધારે પડતું નથી. પણ આ સરળતાની, નમ્રતાની, ઋજુતાની આ વિચારજડ આચાર્ય પાસેથી આશા રાખવી એ બકરીના ગળે લટકતા આંચળ દોહીને દૂધ કાઢવાના વ્યર્થ પ્રયત્ન બરોબર છે. અને તે પછી વીલ પારલેના વે. મૂ. સંઘના પ્રમુખને વિનંતિ કે સંવત્સરિના રોજ કુલ૫સૂત્રના વાચન વખતે આચાર્યશ્રીએ બહેને અંગે જે અપલાપ કર્યો તે વખતે મૌન સેવવાનું ભલે તેમણે યોગ્ય વિચાર્યું હોય, પણ હવે જેને કોઈ બચાવ થઈ શકે તેમ નથી તેવા અપરાધ અંગે સંઘના જવાબદાર પ્રમુખ તરીકે ભુવનસૂરિને માફી માગવાની તેઓ ફરજ પાડે, અને વીલે પારલેના સંઘમાં તૂટેલી એકતા અને શાન્તિને જો તેઓ પુન: સ્થાપિત કરવા ચાહતા હોય તે જે અણમલી થાપણ તેઓ જેમની પાસેથી લાવ્યા છે તે થાપણને તેમના ગુરુ વિજયરામચંદ્રસૂરિને, બને તે ચાતુર્માસ પૂરા થયા પહેલાં અને નહિ તે ચાતુર્માસ પૂરા થતાં વૈત, જેમ બને તેમ જલદીથી, પાછી સુપ્રત કરે અને આગામી શિયાળામાં શ્રી વિજયરામચંદ્રસૂરિના હાથે કરાવવા ધારેલી નવા જૈન મંદિરની પ્રતિષ્ઠાને કરાર રદ કરે. આમ તેઓ નહિ કરે તે નજીકના ભાવમાં તેઓ બીજા અણધાર્યા અનેક ઝંઝાવાતે નેતરશે. સંઘસમિતિની પત્રિકામાં વીલે પારલેની--સ્વામિવાત્સલ્યને વિરોધ કરતી-બહેનને ધાર્મિક સિદ્ધાન્તથી વિમુખ’ હોવાની જણાવીને ધર્મશ્રદ્ધાના ઈજારદારોએ તે બહેનની એક પ્રકારની નાલેશી કરી છે, અને અઘટિત ધૃષ્ટતા દાખવી છે, પણ ભુવનસૂરિની ધૃષ્ટતા આગળ આ ધૂરતા પ્રમાણમાં નાની છે તેથી તેની વિશેષ નોંધ લેવાની જરૂર નથી. અોમાં આવા મોટા પાયાના જમણવારને વિરોધ કરવા . બદલ ઉપર જેમને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે બહેનોને અને તેમને સાથ આપનાર ભાઈઓને ધન્યવાદ આપવામાં આવે છે. કરવા ધારેલા મોટા પાયાનું સ્વામિવાત્સલ્ય એક હાંસીપાત્ર જમણમાં પરિણમ્યું-એ જ તેમને મળેલી નોંધવાલાયક સફળતા છે. પરમાનંદ ' Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન સઘે ચાળેલું ચીંચવડ—પૂના પટન (ઑગસ્ટ માસની તા. ૧૫ - ૧૬ એમ બે દિવસ માટે શ્રી મુંબઈ . જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલ પર્યટનમાં ૩૬ ભાઈબહેનો જોડાયાં હતાં. આ પર્યટનના આનંદ એ હતો કે સંઘનાં પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પણ પહેલી જ વાર આ પર્યટનમાં જોડાયા હતાં અને વિશેષ આનંદ એ હતો કે મૂશળધાર વર્ષમાં જયારે હું અને અન્ય મિત્રા કાર્લાની ગુફા ચઢતાં અધવચ્ચેથી પાછા ફર્યા ત્યારે શ્રી ચીમનભાઈએ સફળ ચઢાણ કર્યું હતું. આ પ્રવાસમંડળીમાં શ્રી સત્યંન્દ્રકુમાર ડે નામના એક વિદ્રાન બંગાળી મિત્ર હતા તેમ જ શ્રી રામુભાઈ પંડિત અને શ્રી હર્ષિદાબહેન પંડિત—આ એક સંસ્કારી યુગલ પણ સામેલ થયું હતું. આ બન્ને અહિના અભ્યાસ પૂરો કરવા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને વિશેષ અભ્યાસ માટે અમેરિકા ગયેલાં અને ત્યાં તેમણે આશરે પાંચેક વર્ષ પસાર કરેલાં. અહિં પાછા આવ્યા બાદ શ્રી રાણુ પંડિતે થોડો સમય અધ્યાપક તરીકે કામ કરેલું, અને હાલ તેઓ મુંબઈ ખાતે રોહિત ગ્રુપ ઑફ એન્ટરપ્રાઈઝીઝમાં કામ કરે છે. શ્રી હર્ષિદાબહેન એસ. એન . ડી. ટી. કોલેજના એક અધ્યાપિકા છે અને માનસશાસ્ત્ર તેમના વિશિષ્ટ અભ્યાસ તેમ અધ્યાપનના વિષય છે. નીચેનું વર્ણન શ્રી હર્ષિદાબહેને લખી આપ્યું છે, જે માટે તેમના આભાર માનું છું. તંત્રી). ચીંચવડમાં અમે ચી ચી કરી આવ્યાં ! ૧૦૮ આ શ્રાવણની જલધારા, અમર અમર વરસે મારા ભી જે અંતરક્યારા આ થયા શાન્ત અવ ગહન ગજતા આષાઢી નભ મેહ, બન્યા સ્તબ્ધ અવ મુગ્ધ નતા મયૂરના ૨-સ્નેહ; સરવરના જલતરગ પર અવ ફે રા ના ર ણ કા રા...આ પ્રકૃતિપ્રેમીઓ પાસેથી સાંભળ્યું તો વાર વાર હતું કે, ઉપરના કાવ્યમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ષાઋતુના શ્રાવણ માસ દરમિયાન મુંબઈ - પૂના માર્ગ ઉપર સ્વર્ગીય રમ્યતા ઉતરી આવે છે, કુદરત પૂરબહારમાં ખીલે છે ને સમગ્ર વાતાવરણ આહ્લાદપ્રેરક બની જાય છે. અમે મુંબઇ રહેવા આવ્યાં ત્યારથી જ મનસૂબા ઘડેલા કે બે-ત્રણ દિવસની રજાએ આવે । મિત્રા સાથે માટરમાર્ગ જૂના સુધી જવું ને પ્રકૃતિનું સૌન્દર્ય ઘાળીઘાળીને પીવું, પણ સ્વપ્નાં એમ ક્યાં અટ સાકાર થાય છે?ને સાકર થાય છે તે કેવી આકસ્મિક રીતે? તા. ૧–૧૦-૨૪ પરમાનંદભાઈ અને ચીમનભાઈની પૂંઠ ફરી કે તુરત અમે પ્રસંતાવ પર ચર્ચા શરૂ કરી. મુંબઈ જૈન યુવક સંઘની વિચારસરણીનું પ્રતિબિંબ ‘પ્રબુદ્ધ જીવન' માં તો અમે જોતાં જ હતાં, એની પ્રગતિશીલ ને નીડર વિચારસરણીથી હરખાતાં પણ હતાં. આવા પ્રગતિઉન્મુખ યુવક સંધના સભ્યો સાથે બે દિવસ ગાળવાથી વિચાર વિનિમય શક્ય બનશે ને મુંબઈના સમાર ંભે ને મેળાવડાઓમાં બંધાતા માત્ર ઔપચારિક સંબંધાની દીવાલ ભેદી થાડાક મિત્રો સાથે વધુ, નિટનું સાહચર્ય કેળવી શકાશે એમ લાગવાથી અમે પ્રવાસમાં જોડા એક રવિવારની સવારે રાજ કરતાં ધીમી ગતિએ પ્રાત:ક્રિયાઆની પર પરા આટોપતાં હતાં, ત્યાં શ્રી પરમાનંદભાઈ ને શ્રી ચીમનભાઈશ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી—આવી ચડયા. ગુજરાતના રાજકારણથી માંડીને હિંદની કલાસંસ્કૃતિ સુધીનું વિહ ંગાવકોઈ લોકન કરીને પરમાનંદભાઈએ વાતને એક્દમ ૯૦ અંશનો વળાંક આપ્યો. પોતાની મુલાકાત પાછળનો મુખ્ય હેતુ અમન બન્નેને (મને ને મારા પતિ રામુ પંડિતને) મુંબઈ જૈન યુવક સંઘે યોજેલા ચીંચવડના પર્યટનમાં સામેલ થવા આમંત્રણ આપવાના હતા એમ સ્પષ્ટ કર્યું. ચીમનભાઈએ પ્રસ્તાવને અનુમેાદન આપ્યું; અમે તે સાવ નવાઈ પામી ગયાં. પર્યટન જૈનોનું ને એમાં અમારે સમાવેશ કઈ રીતે કરશે? ટાગારભૂમિના પ્રતિનિધિ સત્યેન્દ્રકુમાર ડે અને અન્ય બિનજૈના પણ પર્યટનમાં જોડાશે એવું અમને પરમાનંદભાઈએ કહ્યું એટલે મનમાં ગલગલિયાં થઈ ગયાં, પણ પતિદેવે વિચાર કરી જવાબ આપવા માટે ચાવીસ ક્લાકની મુદત માગી એટલે મને મનમાં ધ્રાસ્કો પડયો કે પ્રસ્તાવ ટલ્લે તા નહીં ચડી જાયને ! ધીરે ધીરે અંધ ા ી લ તી વર્ષાનુ અમીપાન આભ નિરખવા કરે ડાયુ અસૂરનાં અરમાન ભીની ભીની હવા-લહેર પર શુ પ વ ન-પ લ કા રા...આ, ગીતા પરીખ ! વાનું નકકી કરી નાંખ્યું. બીજે દિવસે અમારી ‘હા’પણ અમે પરમાનંદભાઈને કહેવડાવી દીધી. • પંદરમી ઑગસ્ટ ને શનિવારની સવાર મુંબઈમાં મધુર હતી. અમે સાત વાગ્યા લગભગ ઝટપટ તૈયાર થઈ ગયા એટલામાં તા ઋષભદાસ રાંકાજી (અમારા પાડોશો ને ચીંચવડનો શિક્ષણસંસ્થાના એક સંચાલક) તૈયાર થઈને આવી પહોંચ્યા, અને અમે તેમની મેટરમાં રાયલ આપેરા હાઉસ પાસે જઈ પહોંચ્યા અને સાત ઉપર વીસ મિનિટ થતાંમાં તો પાયધૂનીવાસીઓને લઈને મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઉંમરે જુવાન લાગતી બસ અમારી આગળ આવીને ઊભી. સામાન બસની ઉપરના ભાગમાં ખડકાયો અને મંત્રીવર્ષ ચીમનભાઈએ એક શિક્ષકની અદાથી અહિંથી જે પ્રવાસીઓને લેવાના હતા, તેમાંથી બાકી રહી જતું નથી એ બાબતની ખાત્રી કરીને અમને સૌને બસમાં બેસાડયાં. દાદર, કીંગ્સ સર્કલ, ઘાટકોપર વગેરે સ્થળે વખતસર પહોંચી ગયેલા મિત્રાને લઈને અમે આખરે મુલુંડ પહોંચ્યાં. આજે સ્વાતંત્ર્યદિન હતા ને ઠેરઠેર રાષ્ટ્રધ્વજ લહેરાતા હતા. આઝાદી પહેલાં ધ્વજવંદનમાં લોકોની ઠઠ જામતી ને પોલિસ એમને વીખેરવા ઠંડા લઈને ખડી થતી. હવેનું દશ્ય જુદું હતું. જે જે પેલિસ ચાકી આગળથી અમે પસાર થયાં ત્યાં ધ્વજવંદન સમાર’ભમાં માત્ર પોલિસા જ હતા, લોકોના અભાવ હતો. વિધિની કેવી વિચિત્રતા! અનેક ચિત્રવિચિત્ર વળાંકો લઈ આવતા જતા લોકોમાં કુતૂહલ ઊભું કરતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની ‘સુરક્ષિત’ બસ તાજા જ બંધાયેલા એક બંગલા પાસે આવીને ઊભી રહી. સંઘના સભ્ય શ્રી સ્તૂરાંદભાઈએ અહિં અમારૂં ભાવભીનું સ્વાગત કર્યું ને બિસ્કીટ, ચેવડો, પે’ડા, બરફી, ચા (ચા ન પીનારને કાફી) વગેરેના નાસ્તા વડે અમને આવકાર્યા. આકાશ આછું ઘેરાયું હતું ને બંગલાનાં ધાબામાંથી ધૂમ્મસઆચ્છાદિત ડુંગરા રળિયામણા લાગતા હતા. પણ અમારે તો હજુ બીજા ઘણા ડુંગરા જોવાના બાકી હતા. એટલે ઝટપટ નાસ્તો આટોપી અમે બસમાં ગાઠવાયાં ને થોડીવારમાં તો બસે મુંબઈની ભૌગોલિક સીમા ઓળ’ગીને આગળ વધવા માંડયું. મંદ પવન લહેરાતા હતા, સૂર્યના પ્રકાશ અવારનવાર ડોકિયું કરી પાછા વાદળાંમાં સંતાઈ જતો હતો, ચારે બાજુ લીલીછમ વન Page #193 -------------------------------------------------------------------------- ________________ જ હાઈા ઈલેકટિક એ ધોધની આ હિચ્યાં ત્યારે તે તા. ૧-૧૦-૬૪. પ્રબુદ્ધ જીવન ૧૦૯ રાજી પથરાયેલી હતી, કયાંક ક્યાંક જંગલી ફલોનાં ઝુંડ સરસ ભાત એમણે, જો હું ભૂલતી ન હોઉં તો, અડતાલીસ કલાક દરમ્યાન પાડતાં હતાં, પ્રવાસીઓમાંથી થોડાં ગપે ચડયાં હતાં, થોડાં છાપાં અળગો કર્યો જ નહીં. પ્રાત:સ્તાનના અવિચળ આગ્રહીઓ સિવાયના વાચતાં હતાં તો ડાં લાલકિલ્લા પરથી ધ્વજ લહેરાવતી વખતે : સૌએ હાથમાં પર ભીનું કપડું ફેરવી લીધું ને પ્રાત: બેઠક શરૂ થઈ. વડા પ્રધાન શાસ્ત્રીજીએ કરેલું પ્રવચન ટ્રાન્ઝીસ્ટર રેડિયો પર ખાસ્સા સાડાત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં ખરેખર રંગ જામ્ય. સાંભળવામાં મશગુલ હતાં. ચપળ ડ્રાઈવર સર્પાકારે જતા ભીંજાયેલા પ્રાર્થના થઈ, પરિચયવિધિ થઈ ને અંતે સંગીતની જબરી મહેફિલ માર્ગ પર બસ ખૂબ સાવધાનીપૂર્વક હાંકતે હતો. કુદરતી સૌન્દર્ય જામી. છૂપા રૂરતમો જાહેર થયા ને કોઈકે તે લાઘવગ્રંથી ત્યજવાની ચારેબાજુ એટલું વેરાયેલું હતું કે, જમણી બાજુ જોઈએ તે ડાબી બાજુનું લડતમાં સાંપડેલી સિદ્ધિને લાંબેલ પરિચય કરાવ્યું. દુહાની રમઝટ દશ્ય ચૂકી ગયાને અફસોસ રહી જાય. તાતા હાઈ ઈલેકટ્રિક બોલી ને કેટલાક શીંદાકવિઓ પણ ચિતા જમ્યા. સીત્તેર વર્ષના પાવર સ્ટેશન પાસે પહોંચ્યાં ત્યારે તો પાણીના અગણિત ધોધને પરમાનંદભાઈ ધારે તે ઉંમરે અડધા થઈ શકે છે અને પરિચય પણ એ ધોધની સહાય વડે ઉત્પન્ન થતી વિજળીને દૂરદૂર સુધી તારનાં ત્યારે જ થયો, મંત્રીવર્ય શીમનભાઈએ પિતાની સંતાડી રાખેલી શકિતના દરડાં વડે ખેંચી જતાં ચાંદીની જેમ ચમકતાં લોખંડી ચાઠાં સાત રંગ ખૂલ્લા કર્યા અને ફિલ્મી દુનિયા શરમથી માથું ઝૂકાવે રૂડું દશ્ય ખડું કરતાં હતાં, પ્રવાસે આવેલાં અનેક સહેલાણીઓ એવી ફાંકડી હિંદી જબાનમાં તેમણે આભારવિધિ કર્યો અને સાથે ઝરમર ઝરમર આવતા વરસાદમાં સમૂહમાં ગાતાં ને ઢોલક બજાવતાં સાથે તેમણે તેમના તરફથી દર વર્ષે રૂા. ૧૦૧મેટ્રિકમાં પ્રથમ આવનાર ચાલતાં હતાં. વાતાવરણમાં જબરી માદકતા હતી. વિદ્યાર્થીને ભેટ આપવાની જાહેર કર્યા તથા શ્રી મોહનલાલ નગીદાસ અમે ચીંચવડ પહોંચ્યાં ત્યારે બપોરને એક વાગ્યો હતો. ચીંચ- જરીવાળાએ સૌથી ગરીબ વિદ્યાર્થીને પાંચ વર્ષ સુધી રૂ. ૫૦ ભેટ વડની જે શિક્ષણસંસ્થામાં અમારો ઉતારો હતો ત્યાં ભોજન તૈયાર તરીકે આપવાની જાહેર કર્યા. હતું. ‘સુધા Tiણ્ ચ ટ્રીપ’ એવું પ્રેમાળ વાકય પણ ભીંતપત્ર ' ' બપોરે ૧૨ વાગે સમારંભગૃહ ભોજનગૃહમાં ફેરવાઈ ગયું. ઉપર ચીતરેલું હતું. સામાન વગે કરી પેટની પૂજા કરવા અમે ભેજન- સ્વાદિષ્ટ ભોજન આટોપી સૌ બિસ્તરા-પેટલાં પેક કરવામાં પડયાં. ગૃહ ભણી દોડયાં. ચારે બાજુ ખોરાક ખાવા અંગેના આદર્શ નિયમો બે વાગ્યાં, હા આવી, રાંકાજીની આ શિક્ષણસંસ્થાના પ્રાયોગિક સુંદર અક્ષરે ચીતરેલા હતા, પણ ભૂખ એવી સજજડ લાગી હતી. ખેતરમાંથી તાજા મઝાના શાકના ટેપલા આવ્યા ને સૌએ પોતપોતાના ગજા પ્રમાણે ખોબા બે ખોબા જેટલાં શાક રૂમાલમાં ભરી લીધું. કે થાળીથી ઊંચે જોવાનું મન જ ન થાય. ઘણે વર્ષે બાટી ને ભારોભાર ઘી ખાવા મળ્યાં. ખાવાનું સારી પેઠે દાવ્યા પછી ભીંત પર નજર ત્રણ વાગ્યા ને અમે ચીંચવડની સંસ્થાના સંચાલકો, વિદ્યાર્થી ઓ ને રાંકાજી (એ ત્યાં રોકાઈ ગયા) ની પ્રેમભરી વિદાય લીધી. વરકરી તો ખબર પડી કે ભૂખ કરતાં થોડું ઓછું ખાવાથી તબીયત સાદની હેલી જબરી હતી, બેએક કલાક તે અમારે પડદા બંધ સારી રહે છે. ભેજનાંતે વામકુક્ષીને કાર્યક્રમ હતો, પરંતુ એ ક્રિયા શરૂ થાય એ પહેલાં જ બહેનના ઉતારામાં માંકડદેવે દર્શન દીધાં, કરીને જ પ્રવાસ કરવો પડશે, પરંતુ બસમાં જ નાનકડી સંગીત મિજલસને નાટયધર ઊભું કરવામાં કાંઈ મુશ્કેલી નડી નહીં. શીંગવડ એટલે વામકુક્ષીને ઉત્સાહ જરા ઓસરી ગયો. જો કે દર્શનનો લાભ આવતી વખતે સૌ થોડાં સંકોચશીલ અને શાંત હતાં; પાછાં વળતી એ થયો કે અમને–પ્રવાસમાં જોડાયેલી માત્ર ચાર ઘેરી બહેનોને-આ વખતે સૌ જાણે કે કુટુંબી જેવાં બની ઉન્માદમાં ગાતાં-બજાવતાં સ્થાન બદલીને સંસ્થાના મુખ્ય કર્મચારીજીને ઘેર રાત્રે સૂવા મળ્યું ન સવારે ઊઠતાંવહે ત સરસ મઝાની ચા મળી. હતાં. આઝાદીની લડતનાં અનેક ગીતે યાદ કરીને ગાયાં, ભજનો સાંજે તૈયાર થઈ અમે ચીંચવડથી બારેક માઈલ દૂર પૂનાની ગાયાં, લોકગીતો ગાયાં, થોડું શાસ્ત્રીય સંગીત પણ અજમાવ્યું ને મુલાકાતે ગયાં. બંડ ગાર્ડન જોયો, પૂના શહેરની પ્રદક્ષિણા કરી, સ્વ. એ બધું ય ખૂટયું ત્યારે ‘કયા કરું રામ” ને પણ વારો આવી ગયો. સંગીતના તાનમાં સમય કયાં વહી ગયો એનું ભાન ન રહ્યું. મહાદેવભાઈ દેસાઈ અને પૂજય કસ્તુરબાની સમાધિનાં દર્શને ગયાં, કાર્લાની ગુફાઓના સ્થળે આવ્યાં ત્યારે વરસાદનું જોર ધીમું ને સ્વ. મહાદેવભાઈને સંવત્સરી દિન હોવાથી ત્યાં બેસી સૌએ પડી ગયું હતું. કેટલાક મિત્રોને આગ્રહ કે ગુફા જોઈને જ આગળ પ્રાર્થના કરી. રેસકોર્સ વિસ્તારમાં ચક્કર મારી પરવતી’ ગયાં, બાગમાં વધવું. દરખાસ્ત બહુમતીનાં જોરે પસાર થઈ, પણ નસીબ એવું કે દુખ્યા ને વાળુવેળાએ ચીંચવડ પાછાં પહોંચી ગયાં. (પ્રવાસના વ્યવ ગુફા જોવા માટે સૌએ પર્વતારોહણ શરૂ કર્યું કે તુરત વરસાદ સ્થાપકોએ પૂનાનું સંભારણું ખરીદવા જેવી તક ન આપી તેને વસવસો જોશભેર તૂટી પડયો. મારાં જેવાં થોડાંકે “વાણિયા મૂછ નીચી કરીને મનમાં રહી ગયો.) ખીચડી કઢીનું સાદું ભેજન પતાવીને અમે પીછેહઠ આદરી, પરંતુ માત્ર ખાખરાખાઉ ભાસતાં ઘણાં ભાઈ-બહેને આઝાદી દિન નિમિત્તે સંસ્થાએ યોજેલા નાનકડા સમારંભમાં ગયાં. વરસાદમાં સાવ ભીંજાઈ જવા છતાં બૌદ્ધ ગુફાઓ જોવા માટે અમારી સાથે પ્રવાસમાં જોડાયેલા શાંત પણ ચિંતનશીલ શ્રી ચીમનલાલ પહાડ ઉપર ચઢી ગયાં. બે ક્લાકને અંતે સૌ પાછાં આવ્યાં ને કપડાં રાકભાઈ શાહે પ્રમુખપદેથી આઝાદી પછીનાં સત્તર વર્ષ દરમિયાન સરખાં ક્ય. પ્રવાસ પાછો શરૂ થયો પણ અમૃતાંજન બામની શીશીએ કેળવણી ક્ષેત્રની થયેલી ઉપેક્ષા વિશે વ્યથા વ્યકત કરી ને 2ષભદાસ વાંકાજી જેવા ક્સાયેલા લોકસેવકે આ વિસ્તારમાં શિક્ષણ સંસ્થા ઊભી બસમાં ઠીક ઠીક પરિભ્રમણ કર્યું. રાત્રે આઠ વાગે ખાપલીમાં કરીને વિકસાવી એ માટે એમને અંજલિ અર્પી. બસ થંભાવી થોડો નાસ્તે ખરીદ્યો. ઠરી ગયેલા પેટમાં કોલસે આઝાદી દિન ઊજવી અમે સૌ રાત્રે અગિયાર વાગે પથારી- પડવાથી વળી પાછું ચેતન આવ્યું ને સંગીતની મહેફિલ શરૂ થઈ. ભેગાં થયાં કે તુરત અત્યાર સુધી સંયમ જાળવી રહેલો વરસાદ માઝા મુંબઈ આવ્યું ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. ગાઈ ગાઈને તાલ પુરાવીને સૌ થાકી ગયાં હતાં, પણ બધાંનાં હૈયામાં જબરો. મૂકીને તૂટી પડયો. પતરાંના છાપરાં પર વર્ષોનું સંગીત ચાલુ રહેવા ઉલ્લાસ હતે. માત્ર છત્રીસ ક્લાકને સહવાસ કેવી નિકટતા જમાવી છતાં ઊંઘ ફાંકડી આવી. પણ ભાઈઓના ઉતારામાં બેત્રણ સજજોએ ગયો હતો? અઠ્ઠોતેર વર્ષના મંગળકાકાથી માંડીને આઠ વર્ષની આખી રાત નાસિકા સંગીતની સૂરાવલી વહેતી મૂકેલી. આથી ભાવના સુધીનાં સૌ જાણે કે એક જ માળાનાં પંખી ન હોય! ઘણાએ પોતાને નડેલા ઉજાગરાને સામને કરવા સવારે ચારેક કપ મધરાતે અમારા ઘરનું બારણું ખોલ્યું ત્યારે સ્વપ્નમાંથી વાસ્તચા ગટગટાવી. ઘણી વિનતિ કરવા છતાં વરસાદ બંધ ન જ થયો. વિકતા ભણી પાછાં આવ્યાનું ભાન થયું. એક વિચાર આવી ગયો ખરી કે ભાઈઓ જેટલી મોટી સંખ્યામાં આવ્યા એટલી જ સંખ્યામાં શનિવારની ખુશનુમા હવા રવિવારે બદલાઈ ગઈ. એટલે ઠંડક બહેને પણ આવી હોત તો? રોજની રામાયણમાંથી બેએક દિવસ પણ સારા પ્રમાણમાં જણાવા લાગી. એક પ્રવાસી તો ૧૯૩૦ માં માટે મુક્તિ એમને માટે પણ જરૂરી નહોતી? ઈંગ્લાંડમાં સીવડાવેલા ગરમ સૂટમાં સજજ થઈને આવેલા, એને હિર્ષિદા પંડિત. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૧૪ II - રંગપુરના આદિવાસી વિભાગની યાત્રાએ - આજથી લગભગ સવાબે વર્ષ પહેલાં, છેલ્લાં ચૌદ વર્ષથી દેશમાં આવ્યાં હતાં. સેવા માટે તેમણે હરિવલ્લભભાઈનું ક્ષેત્ર વડોદરા-છોટાઉદેપુર બાજુએ આવેલા આદિવાસી વિભાગમાં કાર્ય પસંદ કર્યું હતું, છએક મહિનાથી રંગપુર ‘આનંદનિકેતનમાં આવીને કરતા શ્રી હરિવલ્લભ પરીખને જન્મભૂમિ કાર્યાલયમાં મને પ્રથમ રહ્યાં હતાં અને આશ્રમમાં ઔષધોપચારને લગતા વૈદકીય કાર્યની પરિચય થયો. અમારું “પ્રબુદ્ધ જીવન’ તેના છાપખાનામાં છપાય છે. જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. કૌમાર જીવનની નિર્દોષતા હું “પ્રબુદ્ધજીવનના કામે ગયેલે અને મદ્રાસી રીતે નીચેના ભાગમાં તથા સરળતા તેમ જ એક વિદ્યાર્થિનીની જિજ્ઞાસા તેમનાં વાણીધોતિયું વીંટાળેલ, ઉપરના ભાગમાં લાંબું પહેરણ પહેરેલ અને મુનિ વર્તનમાં તરી આવતી હતી. તે બહેન ઉપર જણાવેલ મેળે જેવા સંતબાલજી માફક કપાળ-માથાને ઢાંકેલું કપડું બાંધેલ પ્રભાવક આકૃતિ માટે કવાંટ આવેલાં અને અમારી સાથે રંગપુર પાછાં ફરી રહ્યાં હતાં. ધરાવતી એક વ્યકિતને જોઈ અને આ કોણ હશે એવું તેમના વિશે સાંજને સમય હતો. સૂર્ય પોતાની કિરણલીલા સંકેલતે સંકેલતે " કૌતુક થયું અને આ મુજબને મેં તેમને સીધો જ પ્રશ્ન કર્યો અને પશ્ચિમ ક્ષિતિજ ઉપર ઢળી રહ્યો હતે. સપાટ પ્રદેશ ઉપર દૂર નજીક એ રીતે અમારા પરિચયની શરૂઆત થઈ. તેમનું નામ મેં પહેલાં નાની મોટી ટેકરીઓ દષ્ટિગોચર થતી હતી. છૂટાંછવાયાં નાનાં-મોટાં સાંભળેલું, તેમને મેં પ્રત્યક્ષ કદિ જોયા નહોતા. તેઓ પોતાની વૃક્ષો-ખાસ કરીને તાડી–લગભગ સપાટ એવા આ પ્રદેશની સંસ્થા-આનંદનિકેતન-માટે ફાળે ઉઘરાવવા માટે મુંબઈ આવ્યા એકરૂપતાને જયાં ત્યાં ભંગ કરી સમગ્ર દશ્યને વિશિષ્ટ હતા અને અહિં તેમનું પ્રચારસાહિત્ય પણ છપાઈ રહ્યું હતું. રમ્યતા અર્પણ કરતી હતી. સૂર્યને અસ્ત થયો અને આકાશમાં આ રીતે એક વાર ઓળખાણ થઈ, પછી તે અમારો પરિચય વધતા જ સંધ્યા ખીલી ઊઠી. તે પણ કરમાઈ ગઈ અને રાત્રીને અંધકાર ચાલ્યો. એક વાર અમારા મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં ચોતરફ વ્યાપી ગયો. સદ્ભાગ્ય શુક્લ પક્ષની બારસ તેરસના એ તેમના કાર્યની સંઘના સભ્યોને સમજણ આપવા માટે અમે તેમને દિવસે હતા. જોતજોતામાં ચોતરફ ચાંદની પથરાઈ ગઈ અને બારે બોલાવેલા. પછી આવી રહેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “વનવાસી- માસ આછી-પાતળી વહેતી એવી હેરણ નદી ઓળંગીને અમે રાત્રીના એને પ્રશ્ન” એ વિષય ઉપર તેમનું વ્યાખ્યાન રાખવામાં આવેલું. નવ વાગ્યા લગભગ રંગપુર પહોંચ્યાં. તેમને હિંદી તેમ જ ગુજરાતી ભાષા ઉપર સારે કાબુ છે. અને દિવસભરના પ્રવાસના થાકેલા અમે ભોજન કર્યું અને તેમની વાણીને પ્રભુત્વભર્યું વકતૃત્વ વરેલું છે. મુંબઈમાં તે દિવસેમાં રાત્રીના આરામ કર્યો, અને અરણ્ય પ્રદેશની પ્રગાઢ શાંતિને તેઓ બેથી અઢી મહિના રહેલા. પિતાને જરૂરી ફાળે એકઠો થતાં સુમધુર અનુભવ કર્યો. સવારના ભાગમાં આશ્રમનાં મકાને જોયાં, તે રંગપુર જયાં “આનંદનિકેતન' નામનું તેમનું મધ્યવર્તી સેવા અને ત્યાં ચાલતી ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓને કંઈક ખ્યાલ આવ્યો. કેન્દ્ર છે ત્યાં તેઓ ચાલી ગયા. પણ સાથે સાથે તેમના એ કાર્ય અહીં તહીં ફરતાં ફરતાં હરિવલ્લભભાઈ સાથે મારી વાતે તે ક્ષેત્રને નજરે નિહાળવાની ઈચ્છા મારા મનમાં તે મૂકતા ગયેલા. ચાલ્યા જ કરતી હતી. મારા માટે આ બધું જ નવું હતું. આદિવાસી આ ઈચ્છા બર આવતાં દોઢેક વર્ષ વીતી ગયું. પ્રજ, તેમના પ્રશ્નો, તેમની રહેણીકરણી, તે સાથે જોડાયેલી ખેતીની ગયા જાન્યુઆરી માસની ૨૫મી તારીખે વલ્લભ વિદ્યાનગર અને ગ્રામજીવનની સમસ્યા–શહેરમાં જેમનું આખું જીવન ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાના મકાનના શિલારોપણ પસાર થયું હોય છે તેમને આ બધાંને કશે ખ્યાલ જ હોતા નથી. પ્રસંગ ઉપર આણંદ જવાનું બન્યું. આના અનુસંધાનમાં આણંદથી મારા માટે આ બધું શિક્ષણરૂપ હતું. હરિવલ્લભભાઈ પોતાના પાછા ફરતાં હું વડોદરા આવ્યા, ત્યાં હરિવલ્લભભાઈ તથા તેમના અનુભવ કહો જાય; મોટા ભાગે હું સાંભળ્યા કરું. આમ અમારી વચ્ચે સમય પસાર થઈ રહ્યો હતો. પત્ની અને સહધર્મચારિણી પ્રભાબહે ને હું મળ્યો અને પછીની - હરિવલ્લભભાઈની આ પ્રદેશ સાથે સંબંધ ધરાવતી એક વહેલી સવારે પ્રતાપનગરથી સાઠેક માઈલ દૂર આવેલા છોટાઉદેપુર પ્રવૃત્તિ છે ગામલોકોના અંદર અંદરના ઝઘડીઓ પતાવવાની, લઈ જતી ટ્રેનમાં રંગપુર જવા માટે હું અને હરિવલ્લભભાઈ ઊપડયા. પછી આ ઝઘડાએ ગમે તે પ્રકારના હોઈ શકે છે.–કૌટુંબિક, સામાબારેક વાગ્યે છોટાઉદેપુર પહોંચ્યા. શિયાળાની ઋતુ હતી. એ દિવસમાં જિક, માલ મિલ્કતને લગતા, અથવા તો રાજદ્વારી. કોટે” ન જતાં ઠંડી, સારી પડતી હતી એટલે પ્રવાસમાં કંટાળો આવે આસપાસના ગામના લોકે અહિં હરિવલ્લભભાઈ પાસે આવતા. એવું નહોતું. છોટાઉદેપુરથી બસમાં બેસીને અમે આશરે જ્યારે કેન્દ્રમાં તેમના નિવાસ હોય ત્યારે સવારના ભાગમાં હરિવલ્લભ૧૬ માઈલ ઉપર આવેલ કવાંટ ગામે પહોંચ્યા. અહીં ભાઈની કચેરી ભરાય, લોકોની ફરિયાદો સાંભળવામાં આવે, સાક્ષીઅઠવાડિક મેળો ભરાયો હતો અને તેમાં મુખ્યપણે આસપાસનાં ને બેલાવવામાં આવે, એ જ દિવસે કેસ પડે તેમ ન હોય તે ગામડાઓમાંથી લાવવામાં આવેલા બળદોને બજાર ભરાય હતે. આ ગ્રામ્ય પ્રદેશમાં જુદા જુદા મથક ઉપર-એક દિવસ અહીં તે મુદત પડે. ફરિયાદી અને આરોપીઓ હરિવલ્લભભાઈને ‘ભાઈ’ શબ્દથી સંબોધે. બધાંને ભાઈમાં, ભાઈની નિષ્પક્ષતામાં પૂરો વિશ્વાસ. બીજે દિવસે અન્યત્ર-એમ ચેક્કસ ક્રમમાં અઠવાડિક મેળાઓ સાંભળી સમજીને જે કંઈ ચુકાદો આપવામાં આવે તે ઉપર સહીભરાય છે અને આ મેળામાં આવીને આસપાસના લોકો પોત સિક્કા થાય અને તે બધાને માન્ય બને. પોતાની જરૂરિયાતની ચીજો ખરીદી જાય છે. આવા મેળાનું દષ્ય આવી જ બીજી પ્રવૃત્તિ તેમણે, આ બાજુએ સ્થિર થયા બાદ, મોટા શહેરમાં વસતા આપણી જેવાઓના દિલમાં ભારે કૌતુક પેદા ગ્રામદાન મેળવવા અંગે હાથ ધરી છે. તેમણે સ્વીકારેલા કાર્યપ્રદેશમાં કરે છે. હરિવલ્લભભાઈના એક સંબંધીને ત્યાં અમે ભેજન કર્યું, આશરે ૫૫૦ ગામ છે. તેમાંથી ગયા જૂન માસ સુધીમાં તેમને મેળામાં ફર્યા, થોડો સમય આરામ કર્યો અને સાંજના વખતે બળદ ૯૬ ગ્રામદાન પ્રાપ્ત થયાં છે અને ત્યાર બાદ થોડાં વધારે ગામનાં ગાડીમાં બેસીને અહીંથી આઠ માઈલ દૂર આવેલા રંગપુર જવા પણ ગ્રામદાન થયાં હશે. આ ગ્રામદાન એટલે શું એની થોડી સમજ નીકળ્યા. ગાડામાં અમે બંને ઉપરાંત એક તે હતાં ‘આનંદનિકેતન'નાં અહીં આપવામાં આવે તે હરિવલ્લભભાઈ આ પ્રદેશમાં જે કાર્ય કાર્યકર લક્ષ્મીબહેન અને બીજાં હતાં ‘ડોના બહેન’નામની એક કરી રહ્યા છે તેના મહત્ત્વને વાચકોને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. કેનેડિયન કમારિકા. તેની ઉંમર આશરે ૨૩ વર્ષની હતી. તેમણે ' ગ્રામદાનની મૂળ કલ્પના આ મુજબની છે:કેનેડીમાં નસીંગની બી. એસ. સી.ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ભાર- ગામની એક વ્યકિત કે વધારે વ્યકિતએ એવો સંકલ્પ કરે : તીય જીવનને સેવાદ્વારા પ્રત્યક્ષ પરિચય મેળવવા માટે તેઓ આ કે અમે ઉત્પાદનનાં અમારાં સાધને ગામને સમર્પણ કરીએ છીએ Page #195 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦–૬૪ પ્રબુદ્ધ જીવન ૧૧૧ - * તો તેને ગ્રામસમર્પણ તરીકે ઓળખવામાં આવે છે. આવું ગ્રામ- ' સમર્પણ કરનાર કુટુંબો એક ગ્રામપરિવાર કહેવાય. એક અમુક ગામમાં વસતા આવું ગ્રામસમર્પણ કરનાર કુટુંબની સંખ્યા ૮૦ ટકા જેટલી થાય અને એ ગામની ખેડાઉ અને ખેતીલાયક જમીનને ૫૦ ટક ભાગ સામેલ થાય અને એ જ ગામના ? ખાતેદારો તેમાં સામેલ થાય. ત્યારે તે ગામનું ગ્રામદાન થયું કહેવાય. અહીં ગ્રામદાન એટલે શું એ સમજાવવામાં આવે છે ત્યારે છ સાત મહિના પહેલાં રાયપુર ખાતે મળેલા સર્વ સેવા સંઘના સર્વોદય સંમેલનમાં ગ્રામદાનની વ્યાખ્યામાં જે મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે તેનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય. ઉપર જણાવેલ યોજના મુજબ ગ્રામદાનો મેળવવામાં ખાસ મુશ્કેલી એ આવતી હતી કે સાધારણ રીતે કોઈ પણ ગામ સાથે જોડાયેલી જમીનનો મોટો ભાગ ગણ્યાગાંઠયા જમીનદારોના હાથમાં હોય છે અને બાકીની જમીનના ટુકડા નાના નાના ખેડૂતોમાં વહેંચાયેલા હોય છે. આમ કોઈ પણ ગામનું દાન કરવા માટે ૭૫ ટકા ભૂમિવાન તે એકઠા થઈ શકતા, પણ ગ્રામદાનને લગતી બીજી શરત મુજબ તેમની પાસેની જમીનને સરવાળે ૫૦ ટકા જેટલો ભાગ્યે જ થતો. મોટા ભૂમિવાન અથવા જમીનદારો પોતાની જમીન અર્પણ કરે નહિ અને ગ્રામદાન થાય નહિ. ગામમાં વસતા નાનામેટા સૌ કોઈ માટે ગ્રામદાનમાં જોડાવાનું સરળ થાય એ માટે આ નવી યોજના સ્વીકારવામાં આવી છે. આ નવી યોજનાને ‘સુલભ ગ્રામદાન'ના નામથી ઓળખવામાં આવે છે. આ અનુસાર એક ગામનું ગ્રામદાન ત્યારે થયેલું સ્વીકારવામાં આવે છે કે જ્યારે ત્યાંના ઓછામાં ઓછા ૭૫ ટકા ભૂમિવાન કે જેમની પાસે ૧૧ ટકાથી વધારે જમીન હોય તેઓ નીચે જણાવેલી શરતો પૂરી કરે : (૧) પોતાની જમીન ઉપરની માલિકીને ત્યાગ કરે અને તે માલિકી ગ્રામસમુદાયની બનાવી દે. (૨) પોતાની જાતખેડાણની જમીનને ૨૦મે ભાગ ગામના ભૂમિહીનેને માટે દાનમાં આપી દે, (૩) ગામના સ્થાયી કોષના નિર્માણ માટે દરેક પરિવારમાં ખેતી અથવા ઉદ્યોગદ્વારા જે વાર્ષિક આવક થાય તેને ક્રમશ : ૨૦મો અથવા ૩૦મો ભાગ ગ્રામસભાને દર વર્ષે આપે. . (૪) દરેક પરિવારને પ્રતિનિધિ ગ્રામસભા અથવા - ગ્રામપરિષદમાં જોડાય. આ નવી યોજનાના પરિણામે એવી આશા રાખવામાં આવે છે કે ગ્રામદાને વધારે સહેલાઈથી અને મોટા પ્રમાણમાં થઈ શકશે. અને મોટી મોટી જમીન ધરાવતા ભૂમિવાને પણ પોતાની જમીનને તેમ જ વાર્ષિક આવકને વીસમો હિસ્સો આપીને ગ્રામદાનમાં સામેલ થઈ શકશે. આવા ગ્રામદાની પરિવારો પોતપોતાના પ્રતિનિધિઓની ગ્રામસભા ઊભી કરે છે અને તે દ્વારા ચાલુ ગ્રામજીવનનું આયોજન કરે છે. તેવી જ રીતે ગ્રામસ્વરાજ - સહકારી મંડળીઓ પણ ગ્રામસમસ્તના આર્થિક વ્યવહાર માટે ઊભી કરવામાં આવે છે. ગ્રામદાન અને તે પછીના ગ્રામઆયોજનની ચર્ચા માટે અહીં વધારે અવકાશ નથી, પણ ઉપરની વિગતો વિચારતાં કોઈને પણ એ સ્પષ્ટ થશે કે કોઈ પણ ગામનું ઉપર મુજબનું ગ્રામદાન થતાં તે ગામની સીક્લ બદલાવા લાગે છે, જે વ્યકિતગત રીતે શક્ય નથી હોતું તે સમષ્ટિગત રીતે શક્ય બને છે. પિતાની જમીન ઉપરનો માલિકી હક્ક ગામને એટલે કે ગ્રામસભાને સુપ્રત થતો હોવા છતાં, તેને ખેડવા વગેરેને અને તે દ્વારા દ્રવ્યોપાર્જન કરવાને તેને હક્ક કાયમ રહે છે. પરિણામે પોતપોતાના ખેતરની ખેતી વિકસાવવાની પ્રેરણા મૂળ જમીનધણીને રહ્યા જ કરે છે. આવાં ગ્રામદાને ઉપરાંત પોતાના કાર્યક્ષેત્રમાં વસતા આદિ વાસી લોકોનું જીવન ઊંચે ઊઠાવવાનો, તેમને માંસ તથા મદિરાની ટેવથી મુકત કરવાને શ્રી હરિવલ્લભભાઈને પ્રયત્ન વર્ષોથી ચાલુ છે, આ માટે તેમણે અનેક ગામડાઓમાં ભગતમંડળીઓ ઊભી કરી છે. જે શરાબ પીવાનું છોડી દે અને એક પત્નીવ્રત ધારણ કરે તેને “ભગત” કહેવામાં આવે. આવા ભગતોમાંથી જેઓ મંડળીના આકરમાં ભજન કીર્તન કરે તેને ભગતમંડળી કહેવામાં આવે. આવી ભગતમંડળીઓ દ્વારા તેમણે ચેતરફ પ્રચાર કરીને, તેમના કહેવા મુજબ આજ સુધીમાં ૧૨૫ ગામને ભગતનાં ગામ બનાવ્યાં છે એટલે કે તે ગામના મોટા ભાગના લોકોએ સ્વેચ્છાપૂર્વક-કાનૂની બળજબરીથી નહિ-મધ માંસને ત્યાગ કર્યો છે. આ બધાનું પરિણામ તે તે ગામના લોકોને સદ્ધર બનાવવામાં આવ્યું છે, જ્યાં કાંઈ બચતું નહોતું, ઊલટું લોકો દેવામાં જ ડુબેલા રહેતા હતા ત્યાં આબાદીનાં દર્શન થાય છે. કૂવાનું નામનિશાન ન હોય ત્યાં ચાર-પાંચ કૂવા ઊભા થાય છે. ઝૂંપડીને ઠેકાણે પાકાં મકાને નજરે પડે છે. કેવળ કંગાલિયતના સ્થાને સરખાં કપડાં તથા ઘરમાં રાચરચીલું જોવામાં આવે છે. ભેળા લોકો આ બધા ‘ભાઈ’ને જ પ્રતાપ છે એમ માનવા લાગે છે. વળી આવા એક વિભાગમાં આવો એક માનવી આવીને બેઠો છે, એટલે આદિવાસી લોકોને ભારે મોટી હુંફ મળે છે. પોલીસ અધિકારી તેમની રંજાડ કરી શકતા નથી; શાહુકારો તેમનું શોષણ - કરી શકતા નથી. જે કોઈ રાજ્યાધિકારી કોઈને પણ ત્રાસ આપશે તે ઠેઠ સુધી પહોંચે એવો આ માણસ છે–આટલી હકીકત જ કોઈ પણ પ્રકારના અન્યાય, જલમ કે ત્રાસ સામે એક મોટી અટકાયતની ગરજ સારે છે. આદિવાસી પ્રજાને લખતી વાંચતી કરવાનું કામ તે પછીનું છે. તેમને માણસ કેમ બનાવવા, માનવી સભ્યતા જેમને બહુ ઓછી સ્પર્શી છે તેમને સ્વચ્છ, સુઘડ તેમ જ વ્યવસ્થિત કેમ બનાવવા, માનવી આચાર કેમ શીખવવે–એજ એક મોટી સમસ્યા છે. તે સમસ્યાના ઉકેલ પાછળ વાંચવા લખવાનું આવે જ છે. આ કાર્ય હરિવલ્લભભાઈ આ ક્ષેત્રમાં કરી રહ્યા છે. આમાં તેમને કેટલી સફળતા મળી છે તેનું માપ કાઢવા માટે બે-ત્રણ દિવસને ટૂંક નિવાસ પૂરતો ન જ ગણાય. ઉપર જણાવ્યું તે મુજબ પહેલો દિવસ તેમની સાથેની ચર્ચાવાર્તામાં મોટા ભાગે પસાર થયો. સાંજના ભાગમાં રંગપુર જે આનંદનિકેતનની બાજુમાં જ આવેલ છે અને જે ગ્રામદાની ગામ છે ત્યાં અમે ફરી આવ્યા અને હસતું વિક્સતું ગ્રામજીવન જોઈને પ્રસન્નતા અનુભવી. બીજે દિવસે બપોર પછી નમતા પહોરે ગાડામાં બેસીને અમે ગજલાવોટ ગામ ગયા. ગુજરાતનું આ સર્વપ્રથમ ગ્રામદાની. ગામ છે. ૧૯૫૬ની ૧૧મી સપ્ટેમ્બરે આ ગામ હરિવલ્લભભાઈને અર્પણ થયેલ. અહિં પાંચ વર્ષના ગાળામાં પાંચ કુવા, અને ૨૦ પાકાં ઘરે પરસ્પરની મદદથી ઊભાં થયાં છે અને અહિ એક સેવાકેન્દ્ર-ગ્રામઘર પણ ઊભું કરવામાં આવેલ છે, જ્યાં સ્થાયી કાર્યકરો રહે છે. ત્રીજે દિવસે સવારના ભાગમાં ઘણે દૂર ઊંડાણમાં આવેલ એવા કપરાયલી ગામમાં ગયા, જે સ્થળે પણ આનંદનિકેતનનું એક કેન્દ્ર ઊભું કરવામાં આવેલ છે, આ બધો જંગલવિસ્તાર છે અને જ્યાં ત્યાં ગીચ ઝાડીઓ, જંગલ અને ટેકરા–ટેરીઓ નજરે પડે છે. અહીંથી પણ આગળ ત્રણ માઈલ દૂર સરવાંટા ગામે અમે પહોંચ્યા. અહીં આસપાસ ઊંચી ટેરીઓ આવેલી છે અને આ સ્થળ નાના કોઈ હવાખાવાન મથક જેવું લાગે છે. આ તદ્દન અણવિકસિત અને હરિવલ્લભભાઈની પ્રવૃત્તિથી લગભગ અસ્પૃષ્ટ પ્રદેશ છે. આજની રાભ્યતા અને વિજ્ઞાન હેજ આ પ્રદેશને સ્પસ્ય નથી, અહીં અમે કંલાકેક બેઠા અને વન્ય પ્રદેશની મનહર લીલા માણી. ત્યાં વસતા આદિવાસીઓએ તાડ ઉપરથી લીલાં તાડફળ ઊતારીને તેના શર્કરામધુર નીરાથી અમારું સ્વાગત કર્યું. અપૂર્ણ - પરમાનંદ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રમુદ્ધ જીવન ત્ર કી નાં ધ આપણા વિનોબાજી તાં. ૧૧-૯-૬૪- આચાર્ય વિનોબાજીની જન્મજયન્તીના દિવસ– ઉપર હાલ યુરોપમાં વિચરતાં શ્રી વિમલાબહેન ઠકારે વિનોબાજી પ્રત્યેના ભકિતભાવ પ્રક્ટ કરતી એક નાનીસરખી નોંધ મોક્લી આપી હતી, જે નીચે પ્રગટ કરતાં આનંદ થાય છે.— “વિનોબાના વ્યકિતત્વના સમ્યક્ તેમજ સમગ્ર આક્લનની શકિત મારા જેવી તુચ્છ વ્યકિતમાં છે જ નહીં. કોઈ પણ દષ્ટિકોણથી જોઈએ,. વિનોબાજીનું જિત આંતરિક બળવાળું વિભૂતિમત્વ અસામાન્ય છે, અદ્રિતીય છે. “ભકિતયોગી વિનોબાનું દૈનિક જીવન વૈશ્વિક ભક્તિના એક સહજ સુંદર પાઠ છે. જ્ઞાનયોગી વિનાબાનું વૈશ્વિક ચિંતન અધ્યામયુગના મનહર અરુણોદય છે. ર્મયોગી વિનોબાની અખંડ કર્મસાધના સાધકોના પ્રેરણાસ્રોત છે. સંન્યાસી વિનોબાના સહજ સંન્યાસ બ્રહ્મજિજ્ઞાસુઓના માર્ગદર્શક છે. સખા વિનોબાના નિતાંત મધુર સંયોગ માનનિષ્ઠાના સજીવ નંદાદીપ છે. શિક્ષક વિનાબા અને જિજ્ઞાસુ વિનાબા મેઘધનુષ્યની અદભુત સેરોની માફક એકમેકમાં આંતપ્રેત છે. જેમને શિક્ષક બનવાની ઈચ્છા હોય એમણે વિનોબાજીના પાવન સહવાસમાં ભલેને થોડા દિવસ પણ રહેવું જોઈએ. વિનાબાજીના જંગમ વિદ્યાલયમાં જે જ્ઞાનપ્રવાહ અનાયાસ વહેતા રહે છે તે એક અપૂર્વ વસ્તુ છે. સમગ્ર વ્યકિતત્વમાંથી કાંતિકારિતા છલકાતી રહે છે. જો હું એમ કહું કે વિનાબાજી એક વ્યકિત નહીં, બલ્કે એક ઘટના Phenomenon છે, તે તે અતિશયોકિત નહીં થાય. “વિનાબાજીએ ઉપાડેલ ભૂદાન આંદોલન આર્થિક ક્ષેત્રમાં અહિંસાના અનુપમ પ્રયોગ છે. અર્થવ્યવસ્થામાં ક્રાંતિ લાવવા માટે આધ્યાત્મિક અધિષ્ઠાન પર આધારિત અહિંસામૂલક પ્રયોગ છે. મારું માનવું છે કે, ક્રાંતિના વિજ્ઞાન તેમ જ ક્લામાં આ એક મૌલિક ફાળો છે. “જે વ્યકિતને મનુષ્યની મૂળભૂત સત-પ્રવૃત્તિ પર નિગૂઢ શ્રદ્ધા નહીં હોય તે વ્યકિત ભૂદાન આરોહણની પ્રક્રિયાને સમજી જ નહીં શકે. વિચારપરિવર્તન દ્વારા ભૂમિવ્યવસ્થામાં પરિવર્તન લાવવાના આશય પાતે જ આધ્યાત્મિક છે. “જે માણસ પોતાના મનથી સ્વામિત્વની આકાંક્ષા તેમ જ સંગ્રહની અભિલાષાનું વિસર્જન નહીં કરે તે માણસ ભૂદાન-આરોહણમાં દેહથી ભલેને સામેલ હાય, પણ તે વિનાબાજીના સાથીદાર નહીં બની શકે. વિનોબાજીએ ભારતને ગ્રામદાનના મંત્ર આપ્યો, તેનું તંત્ર સમજાવ્યું, તેને વ્યવહારમાં ઉતારી દેખાડયું. ગ્રામદાન એટલે અર્થવ્યવસ્થાને વ્યકિતગત સ્વામિત્વ તથા સરકારી સ્વામિત્વની પકડમાંથી એક સાથે મુક્ત કરવાના સરળ ઉપાય, “ભૂમિનું ગ્રામસ્વામિત્વ તથા ઉદ્યોગધંધામાં આંતરગ્રામીણ સહયોગનું દિશાસૂચન કરીને વિનોબાજીએ Participative Democracy-સહયોગાત્મક લાકશાહી—નો પાયો નાંખ્યો છે, પક્ષાતીત લાકશાહી તરફ પગલાં કેવી રીતે ભરી શકાય એ સૂચવીને વિનોબાજીએ રાજનીતિશાસ્ત્રને સમૃદ્ધ બનાવ્યું છે. “ક્યાં સુધી લખું? અને શું શું લખું? વિનોબાજીના પ્રત્યેક શ્વાસમાં પ્રેમની સુગંધ છે, પ્રત્યેક વિચારમાં મૂલગામી ક્રાંતિકારી ચિંતનના ઉન્મેષ છે, પ્રત્યેક વ્યવહારમાં અનાસક્ત સહયોગની નિર્મળતા છે. “વિનોબાજી વર્તમાન સામ્યવાદી વિચારસરણી તેમ જ જીવનપદ્ધતિ માટે એક જવલંત આહ્વાન છે. ભારત સરકાર ચીનના આક્રમણના મુકાબલા કરીને ભારતની ભૂમિ બચાવી શકશે કદાચ, પરંતુ ભારતના આત્માને જો કોઈ બચાવવા ઈચ્છનું હશે તે તેણે વિનોબાજીએ દાખવેલ માર્ગ પર ચાલવું જ પડશે.” પૂજય વિનોબાજી સુરક્ષિત આરોગ્યપૂર્વક શતાયુ બના એવી આપણા સર્વના અત્તરની પ્રાર્થના હો! તા. ૧-૧૦-૯૪ આ તે કેવી શેખી! જૈન તેરાપંથી સંપ્રદાયના મુખપત્ર ‘જૈન ભારતી’ ના પાછળના અંકો ઉપર નજર ફેરવતાં તા. ૨૧-૬-૬૪ના અંકમાં રાજધાની મેં આચાર્યશ્રી તુલસી' એ મથાળા નીચે પ્રગટ થયેલી મુનિ હનુમાન ‘હરીશ’ ની લખેલી નોંધમાંના એક લખાણ ઉપર ખાસ ધ્યાન ખેંચાયું. આ ફકરાનો સામયિક સંદર્ભ સમજવા "માટે વાચકને યાદ આપવાની જરૂર છે કે ભારતના મહાઅમાત્ય નેહરુનું અવસાન મેં માસની તા. ૨૭મી તારીખે થયું તે પછીના દિવસે સવારેં, આચાર્યશ્રી તુલસીના નેહરુ સાથે પ્રત્યક્ષ સંબંધ હેઈને, ઈન્દિરા નેહરુ તથા વિજયાલક્ષ્મી પંડિતને આશ્વાસન—શાસ્ત્વના આપવા માટે, નહેરુના નિવાસસ્થાન ઉપર આચાર્ય તુલસી કેવી રીતે પહોંચ્યા, અને અંદર પ્રવેશ કેવી રીતે મેળવ્યો અને આચાર્યશ્રીએ નેહરુના શબ સમક્ષ મંત્રાચ્ચાર અને નવકારમંત્રને ઉચ્ચાર કર્યો વગેરે વિગત તા. ૧૪-૬-૬૪ ના ‘જૈન ભારતી' માં બહુ રોચક રીતે રજુ કરવામાં આવી હતી. ત્યાર પછી તા. ૨૮ મી મેથી તા. ૫ જુન સુધીના દિવસો દરમિયાન નવી દિલ્હીમાં ભારે મહત્ત્વની વાટાઘાટો ચાલી અને તેના પરિણામે ભારતનું નવું મધ્યસ્થ પ્રધાનમંડળ રચાયું. આ મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આચાર્ય તુલસીએ અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતા એવી છાપ તા. ૨૧-૬-૬૪ના જૈન ભારતી'માં પ્રગટ થયેલ ઉપર જણ.વેલ લખાણ ઊભું કરે છે. આ લખાણ નીચે મુજબ છે: “સામયિક સુઝાવ : તા. ૨૭મી મેથી ૫ મી જૂન સુધીના દિવસે દરમિયાન ભારતની રાજધાની નવી દિલ્હીમાં બનેલી ઘટનાએ માત્ર ભારતની પરિસ્થિતિમાં જ નહિ, પણ સમગ્ર વિશ્વની પરિસ્થિતિમાં એક મહાન ક્ષેાભ પેદા કરનારી હતી. પં. નેહરુના આકસ્મિક મૃત્યુના કારણે આખા સંસાર શોક્સમુદ્રમાં ડૂબી ગયા હતા. નેહરુના ઉત્તરાધિકારી કોણ થશે એ પ્રશ્ન ઉપર જ્યારે વિદેશી લોકો ભારે ગંભીરતાથી મીટ માંડીને બેઠા હતા, ત્યારે આ બાજુ કોંગ્રેસ હાઈ કમાન્ડમાં નવા નેતાઓની ચૂંટણી પસંદગી સંબંધમાં પૂર્વ સંક્ષોભ પેદા થયો હતા, અને તર્રેહ તરેહના તર્કવિતર્કો ચાલી રહ્યા હતા. આ અવસર ઉપર આચાર્યપ્રવરનું રાજધાનીમાં બિરાજમાન હોવું બહુ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થયું હતું. કોંગ્રેસના સર્વોચ્ચ નેતાવર્ગમાં ઊભા થયેલા આ સંઘર્ષને શાન્ત કરવામાં આચાર્યપ્રવરેં પણ યથાચિંત યોગ આપ્યો હતો. આ દિવસેા દરમિયાન જેકે આચાર્યશ્રી નવી દિલ્હીથી દૂર નયા બજાર તથા દરિયાગંજમાં વિરાજ્યા હતા, એમ છતાં પણ, આચાર્યવરના નિર્દેશ અનુસાર . પૂ. મુનિશ્રી નગરાજજી દેશના વરિષ્ઠ નેતાઓ તેમ જ આચાર્યશ્રી વચ્ચે માધ્યમ બન્યા હતા. વખતોવખત આચાર્યશ્રીનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન મુનિશ્રી તે નેતાઓ સુધી પહોંચાડતા હતા તેમ જ તેમની પરિસ્થિતિથી આચાર્યશ્રીને વાકેફગાર કરતા રહેતા હતા. આ પ્રસંગમાં શ્રી મોરારજી દેસાંઈ, હંગામી પ્રધાન મંત્રી શ્રી ગુલઝારીલાલ નંદા તથા મનાનીત પ્રધાન મંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રી સાથે પણ મુનિશ્રીએ વિચારવિમર્શ ર્યો હતો. કૉંગ્રેસ અધ્યક્ષ શ્રી કે. કામરાજની પાસે પણ આચાર્યવરના વિચારો પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય અન્ય નેતાઆને પણ યથેાચિત પરામર્શ આપવામાં આવ્યો હતો. મોટા ભાગે આ સર્વ નેતાઓએ આચાર્યશ્રીના સમન્યવમૂલક દષ્ટિકેણને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. મુનિશ્રી નગરાજજીને આ સખત ગરમીના દિવસેામાં ગમનાગમનના કષ્ટને ગૌણ કરીને અપેક્ષિત કાર્યને સકુશલ સંપન્ન કર્યું હતું. આ રીતે આચાર્યપ્રવરના આ દિલ્હીપ્રવાસ જયાં દેશ માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધ બની રહ્યો છે ત્યાં તેરાપંથ શાસન માટે પણ એક નવા ઈતિહાસરૂપ બની રહ્યો છે.” નેહરુની રમશાનયાત્રા નીકળ્યા .હે માં નેહરુના નિવાસસ્થાન ઉપર થયેલી આચાર્ય તુલસીની ઉપસ્થિતિને ‘જૈન ભારતી' માં Page #197 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦૬૪ પ્રબુદ્ધ જીવન ૧૩ બહુ મોટું રૂપ આપવામાં આવ્યું છે અને એ રીતે તેમનું રાજકીય "પ્રભુત્વ સામાન્ય લોકોના મન ઉપર ઠસાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે એમ જરૂર કોઈને લાગે, એમ છતાં તે વર્ણન સત્યથી વેગળું છે એમ કોઈ કહી નહિ શકે, જયારે ઉપરના નિવેદનમાં જરા પણ તથ્ય છે કે નહિ અને તથ્ય હોય તે કેટલું છે એ વિશે, એ દિવસોમાં દિન પ્રતિ દિન ચાલી રહેલી વાટાઘાટોથી જે કોઈ પરિ ચિત હશે તેને શંકા આવ્યા વિના રહેશે નહિ. કારણ કે એ વાટાગામ " , , ઘાટ દરમિયાન એક પણ છાપામાં પ્રસ્તુત આચાર્યવર અંગે કે '' '' તેમના સંદેશવાહક બનેલા મુનિ નગરાજ અંગે નાને સરખે પણ ઉલ્લેખ જોવામાં આવ્યો નહોતો. આમ છતાં ઉપરના લખાણ દ્વારા એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન દેખાય છે કે, એ દિવસની વાટાઘાટો અને લેવામાં આવેલા મહત્ત્વના નિર્ણયની પશ્ચાદ ભૂમિકામાં આચાર્ય તુલસી અને તેમના અનુગામી મુનિ નગરાજજી અગ્રસ્થાને હતા. અને એ પ્રશ્ન પણ સહજ રીતે આપણી સામે આવીને ઊભા રહે કે સદાચાર સમિતિના કાર્ય અંગે તેમ જ દેશમાં વ્યાપેલા ભષ્ટાચારને નાબૂદ કરવાના કાર્ય અંગે નંદાજી આચાર્યશ્રી તુલસીને બોલાવે, મળવા જાય કે તેમની સલાહ લે એ સમજી શકાય તેવું છે, પણ નેહરુ પછી હવે કેવી રચના કરવી તેને ઉકેલ લાવવામાં આચાર્ય તુલસી તે માર્ગદર્શન આપનાર કોણ? આ તે નરી ધૃષ્ટતા કહેવાય. તે પછી જે રજુઆતમાં, મારી સમજણ અને તર્ક પહોંચે છે - ત્યાં સુધી, તથ્યને અંશ પણ હોવા સંભવ નથી, સિવાય કે ચાલુ ઓળખાણના દાવે આચાર્યશ્રી પ્રેરિત મુનિ નાગરાજજી આપણા રાજદ્વારી નેતાઓના દરવાજે કદાચ પાંચ દશ વાર આવ્યા ગયા હોય અને તેમને જે કહેવું હોય તે માત્ર વિનય વિવેક ખાતર તેમણે સાંભળી લીધું હોય–આવી નરી આંખે દેખાય તેવી સત્યથી વેગળી રજુઆત શા માટે કરવામાં આવી હશે–આવો કોઈને પણ પ્રશ્ન થયા વિના ન રહે. આની પાછળ રાજકીય એષણા–દેશના આગેવાન - રાજપુર ઉપર પિતાને કેવો પ્રભાવ પ્રવર્તે છે તેને દેખાવ કરવાની. વૃત્તિ–સિવાય બીજો કોઈ આશય દેખાતો નથી. ભેળા લોકોને પિતાના સંપ્રદાયના અનુયાયીઓ - આથી જરૂર છેતરાય, પણ વિચક્ષણ માનવીઓની નજરમાં આ મેટા દેખાતા આચાર્ય આ અનુભવ થતાં એકદમ નાના લાગે અને તેમને ભ્રમ ભાંગી જાય. જે આચાર્ય તુલસી વિશે હજુ થોડા સમય પહેલાં મેં પ્રશંસાના ઉદ્ગારો વ્યકત કર્યા હતા તેમના વિષે આવી નોંધ લખતાં હું દુ:ખ અનુભવું છું, પણ મનમાં ખટકો પેદા થાય એવું કાંઈ તેમના અનુસંધાનમાં વાંચવામાં કે જોવામાં આવે ત્યારે તેની ઉપેક્ષા શી રીતે થઈ શકે? સ્વ. શ્રી ભવાનીદાસ મોતીવાળા પસાર થયેલા સપ્ટેમ્બર માસની બીજી તારીખે મુંબઈ ખાતે જુના અને જાણીતા સમાજસુધારક શ્રી ભવાનીદાસ નારણદાસ મોતીવાળાનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું. તેઓ મુંબઈ યુનિવર્સિટીના બી. એ.; એલ. એલ. બી. હતા અને ત્યાર બાદ સેલિસીટર થયા હતા. એમ છતાં તેમનું ધ્યાન પ્રારંભથી સામાજિક પ્રવૃત્તિઓ તરફ ખૂબ જ ઢળેલું હોઈને સેલિસીટર તરીકે તેઓ વધુ આગળ આવ્યા નહોતા. તેમની પ્રેરણાથી મુંબઈમાં ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળની સ્થાપના થઈ હતી અને તે સંસ્થાની ખીલવણીમાં તેમણે સારો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત સ્વ. નર નારાયણ ચંદાવરકરે અન્ય આગેવાન સમાજસુધારકો સાથે મળીને બોમ્બે પ્રેસિડેન્સી સેશિયલ રીફોર્મ એસેસીએશનની સ્થાપના ક્યી હતી. આ સંસ્થાની સ્થાપના અને સંચાલનમાં શ્રી ભવાનીદાસ મોતીવાળાએ અગ્રભાગ ભજવ્યું હતું, અને એ સંસ્થાના વર્ષો સુધી તેઓ ઉપ-પ્રમુખ હતા. ૧૯૧૯થી ૧૯૨૯ સુધી તેઓ મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય હતા. ૧૯૨૦માં જ્યારે ભારતભરમાં અસહકારનું આંદોલન ચાલ્યું ત્યારે તેમણે પણ તે આંદોલનથી પ્રભાવિત બનીને જે. પી. તથા ઓનરરી મેજિસ્ટ્રેટના હોદ્દાને ત્યાગ કર્યો હતો. બંગાળના મહાન સમાજસેવક સ્વ. શ્રી શશિપાદ બેનરજીનું ચરિત્ર લખીને તેમણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતે. વળી જાણીતા ગુજરાતી વીર સુધારક સ્વ. કરસનદાસ મૂળજીની શતાબ્દિ પ્રસંગે શ્રી મતીવાળાએ ભારે તેજીલાં વ્યાખ્યાન આપીને મુંબઈના સ્થિતિસુરત વૈષ્ણવ સમાજની ભારે ખફગી વહોરી હતી. આવા ઉદાર અને પ્રગતિશીલ વિચાર અને તદનુરૂપ આચાર ધરાવતા કર્તવ્યનિષ્ઠ , , , કાર્યકર તથા ચારિત્ર્યસંપન્ન સજજનના અવસાનથી ગુજરાતે | એક નિષ્ઠાવાન સમાજસુધારક ગુમાવ્યા છે. અંગત રીતે મને ઘણાં વને તેમની સાથે પરિચય હતો અને દર વર્ષે દિવાળીના દિવસેમાં જાણીતા તત્ત્વજ્ઞાના શુભ વિચાર સાથેનું બેસતા વર્ષની શુભેચ્છાઓ દાખવતું પત્ર તેઓ મારી ઉપર નિયમિત રીતે મોક્લતા. આમ તેમના સદ્ભાવનું મારા ચિત્ત ઉપર સદાને માટે સુમધુર સ્મરણ અંકાયેલું છે. જની પેઢીના આ સમાજનિષ્ઠ સજજનને આપણાં અનેક વંદન હો ! શ્રી પાટણ જૈન મંડળને સુવર્ણ મહોત્સવ અંક ગયા એપ્રિલ કે મે માસમાં શ્રી પાટણ જૈન મંડળે માન્યવર " શ્રી એસ. કે. પાટીલની અધ્યક્ષતા નીચે પોતાને સુવર્ણ મહોત્સવ ઊજવ્યો હતો. આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને પાટણ જૈન મંડળ માં સુવર્ણ મહોત્સવ અંક ઠીક ઠીક સમય પહેલાં મંડળના કાર્યવાહકો તરફથી તૈયાર કરવાનું હાથ ધરવામાં આવ્યું હતું, એમ છતાં પણ, એ અંક ઉપર જણાવેલ સુવર્ણ મહોત્સવના પ્રસંગ ઉપર તૈયાર થઈ શક નહોતો. આ ભારે દળદાર અંક ગયા જુલાઈ માસમાં તૈયાર થતાં, તેની પ્રકાશનવિધિ તા. ૨૬-૭૬૪ના રોજ મુંબઈ ખાતે સુન્દરાબાઈ હાલમાં મુંબઈ રાજ્યના કાનૂન-પ્રધાન માન્યવર શ્રી શાંતિલાલ હ. શાહના વરદ હસ્તે કરવામાં આવી હતી. ' આ સુવર્ણ મહોત્સવ અંક થોડાં ચિત્ર, કડાબંધ જાહેરખબરે અને સંસ્થાને પરિચય આપતી ઘોડી લેખસામગ્રી ૨જૂ કરતી એવી કોઈ નાની નજીવી પુસ્તિક નથી, પણ ક્રાઉન આઠપેજી સાઈઝમાં તૈયાર કરવામાં આવેલ ૨૬૮ પાનાને એક ભારે દળદાર ગ્રંથ છે, જેમાં મંડળને ઈ. સ. ૧૯૧૨ની સાલથી ૧૯૬૩ની સાલ સુધીના ઈતિહાસની કડીબદ્ધ વિગતો, મંડળ હસતક ચાલતી અનેક સંસ્થાઓને પરિચય, પાટણના ઐતિહાસિક ગૌરવને ખ્યાલ આપતા લેખે. તેમ જ પ્રારંભથી આજ સુધીના કાર્યવાહકોની છબીઓ વગેરે પાર વિનાની સામગ્રીને સમાવેશ કરવામાં આવ્યો છે. મંડળ અંગેની આ એક પ્રકારની એન્સાઈક્લોપીડીઆ છે કે જેમાં ૫૧ વર્ષ સુધીના મંડળના અધિકારીઓની યાદી, એડિટરોની યાદી, મંડળ તરફથી શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી, આજ સુધીના વાર્ષિક સરવૈયાઓની તારવણી, મંડળના સભાસદોની યાદી વગેરે મંડળ સાથે સંબંધ ધરાવતી હરકોઈ બાબતને લગતી પુષ્કળ સામગ્રી સમાવિષ્ટ કરવામાં આવી છે. - આ મંડળ હસ્તક ઊભી કરવામાં આવેલી કેટલીક સંસ્થાઓ પાટણ તળમાં કામ કરે છે, કેટલીક સંસ્થાઓ મુંબઈમાં કામ કરે છે. કેટલીક પ્રવૃત્તિઓ કમી છે, કેટલીક પ્રવૃત્તિઓ સાર્વજનિક છે. તે હસ્તક ચાલતી મુંબઈની મુખ્ય પ્રવૃત્તિઓમાં મરીન લાઈન્સ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલાં પાટણનાં જૈન કુટુંબ માટે બંધાવેલાં મકાને, મફતલાલ ભોગીલાલ દવાવાળા સાર્વજનિક પુસ્તકાલય અને વાચનાલય, મરીના બાલશિક્ષણ મંદિર અને પાટણ જૈન મંડળ વિદ્યાર્થી હોસ્ટેલને સમાવેશ થાય છે; પાટણ ખાતે ચાલતી પ્રવૃત્તિઓમાં હાઈસ્કૂલ સુધી ભણતા જૈન વિદ્યાર્થીઓ માટે પાટણ જૈન મંડળ છાત્રાલય, શેઠ ચુનીલાલ ખુબચંદ બાળાશ્રમ, શ્રી ભેગીલાલ દોલતચંદ સાર્વજનિક વિદ્યાલય, શ્રી દિવાળી Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧ ૦-૬૪ 'બાઈ ઉધોગશાળા, તથા કૅલેજમાં ભણતા જૈન વિદ્યાર્થીઓ માટે આવતી મેટર નીચે એકાએક ચગદાઈને મૃત્યુ પામી હતી. તેનાં શેઠ ભેગીલાલ ચુનીલાલ વિદ્યાથીગૃહ, શેઠ છોટાલાલ લહેરચંદ પિતા શ્રી કાંતિલાલ વોરાએ આઈ બેન્ક ખાતાના અધિકારી વિદ્યાર્થીભવન, શ્રી જીવકોરબાઈ હુન્નરશાળા, સાર્વજનિક નાનગૃહ, ડાક્ટરો સાથે સંપર્ક સાધીને કુમારી તૃપ્તિની આંખનું દાન કર્યું શ્રી લલ્લુભાઈ ગોપાળદાસ વ્યાયામશાળા, શ્રી દેવચંદ નાગરદાર હતું અને પરિણામે બે માનવીને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. પુસ્તકાલય આવી અનેક સંસ્થાઓને સમાવેશ થાય છે. આ ઉપરાંત આ રીતે તૃપ્તિનું અસ્તિત્વ ચિરસ્મરણીય બની ગયું હતું, અને મંડળ તરફથી જુદા જુદા ક્ષેત્રમાં ભણતા વિદ્યાથી" એને મંડળ તરફથી મૃત્યુ ધન્ય બની ગયું હતું. ' ભાત ભાતની શિષ્યવૃત્તિ અને પારિતોષિકે આપવામાં આવે છે. - આ વાંચીને જે ભાઈબહેનની પોતાના મૃત્યુ બાદ પોતાના ' આ રીતે એક નાના છોડમાંથી ૫૧ વર્ષના લાંબા ગાળા દરમિયાન ચક્ષુઓનું દાન કરવાની ઈચ્છા થાય તેમણે ચક્ષુદાનને લગતી આઈ - - અનેક વડવાઈઓ ધરાવતા એક વિશાળ વટવૃક્ષનું વિરાટ સ્વરૂપ બેંકમાં પિતાનું નામ રજીસ્ટર્ડ કરાવવું અને પછી એ રજીસ્ટ્રેશન - આ પાટણ જૈન મંડળે ધારણ કર્યું છે. આ મંડળના આજના પ્રમુખ પત્રમાં જે ત્રણ ટેલીફોન નંબર આપવામાં આવેલ છે તેમાંના શ્રી બાબુભાઈ મણિલાલ ચોકસી, ઉપ-પ્રમુખ છે શ્રી પોપટલાલ ભીખા કોઈ પણ એક ટેલીફોન ઉપર પોતાનું મૃત્યુ થતાં વેંત એક પવિત્ર , ' ચંદ શાહ, મંત્રીઓ છે શ્રી કેશરીચંદ જેસીંગલાલ શાહ અને રસિક- ફરજ તરીકે તરત જ ખબર આપવામાં આવે એ પ્રકારની જે સગાં- લાલ અંબાલાલ શાહ, અને કોષાધ્યક્ષ છે શ્રી ભગુભાઈ મણિલાલ શાહ. વહાલાં-સ્વજને--પિતાના મૃત્યુ સમયે સમીપમાં હોવાનો સંભવ એ દેખીતું છે કે આ દળદાર અને પારવિનાની માહિતી હોય તેમને સ્પષ્ટ સૂચના આપી રાખવી. આ બાબતનું આગળથી આપતા મંડળના ૫૧ વર્ષને વૃત્તાંત તૈયાર કરનારે અસાધારણ જહે રજીસ્ટ્રેશન કરાવી લેવું એટલા માટે જરૂરનું છે કે મૃત્યુ બાદ બે ક્લાકની અંદર આંખના ડોળા કાઢી લેવામાં આવે તો જ તેને મત ઉઠાવી છે અને પ્રશંસાયોગ્ય કુશળતા દાખવી છે. આ અંકનું ઉપયોગ થઈ શકે છે. આવું ચક્ષાદાન વીલ-વસિયતનામા દ્વારા કરવાને આખું આયોજન અત્યંત વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. એ કોઈ અર્થ નથી, કારણ કે વીલ-વસિયતનામું અગ્નિસંસ્કાર થયા " ઉપરાંત આ અંકની ચિત્રસામગ્રી પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. બાદ ખેલવામાં–વાંચવામાં આવે છે. આ ડોળા કાઢવાનું કાર્ય ' ' શરૂઆતમાં ગુજરાતના કળાકાર શ્રી રવિશંકર રાવળનું ચિતરેલું. જ્યાં મૃત્યુ નીપજ્યું હોય તે જ સ્થળે કરવાનું રહે છે. આમાં * કશી અગવડ પડે તેમ છે જે નહિ તેમ જ તે પાછળ કોઈને કશે. ળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું ખર્ચ કરવાનો હોતો નથી. કારણ કે આ કાર્ય એને લગતા ડાક્ટરો - ' છે. પાછળના ભાગમાં પાટણના શિલ્પસ્થાપત્યને ખ્યાલ આપતા કહ્યું પણ વળતર લીધા વિના કરતા હોય છે. વળી આમ કરવાથી - , તેમ જ હસ્તલીખિત પ્રતે તથા ચિત્રોના નમૂનાઓ આપીને આ મૃત્યુ પામનાર વ્યકિતની મુખાકૃતિ જરા પણ બગડતી નથી કે : સુવર્ણ મહોત્સવના અંકની સમૃદ્ધિમાં વધારો કર્યો છે. આ સર્વ બેડોળ બનતી નથી. જે ભાઈ-બહેનને આ વિષે વધારે માહિતી : . મેળવવાની ઈચછા હોય તે મુંબઈના જે. જે. ગ્ર ૫ ઑફ હૌસિપટલ્સ માટે. આ વિશિષ્ટ અંના નિર્માણમાં જેણે જેણે સહકાર આપ્યો હોય નીચેની આઈ બેંક ખાતાના ઓનરરી મેડિકલ ઑફિસર ઉપર તે બધાઓને તથા આવું મહામુલું પ્રકાશન કરનાર પાટણ જૈન " અથવા તે હૈ. યુ. કે. શેઠ ('પ્રાણ” સાતમે રસ્તે, સાંતાક્રુઝ પૂર્વ, '. : " મંડળના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે. સાથે સાથે એવી આશા મુંબઈ ૫૫, ટે. નં. ૮૮૯૦૭) ઉપર પત્ર લખીને પૂછાવશે તે !” તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આમ કરનાર કોઈ પણ કે અસ્થાને નહિ ગણાય કે જે મંડળની આજ સુધીની આવી ઉજજવળ રીતે બંધાતા નથી કે તેના ઉપર કોઈને ઉપકર ચડતો નથી.' કરકિર્દી છે તે મંડળ દ્વારા આથી પણ વધારે ભવ્ય પ્રવૃત્તિઓનાં તે આ વિષે પત્ર લખનારે નચિંત રહેવું. નિર્માણ થતાં રહે અને જૈન કેમ સાથે વિશાળ જનસમાજનું - પરમાનંદ લ્યાણ તેની મારફત વધારે ને વધારે સધાતું રહે. મૃત્યુ બાદ ચક્ષુદાન માટે દાનપત્ર ભરો! . * * સંધને ફાળો કયાં સુધી પહોંચે? ને આ અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય શ્રી ચંપકલાલ આગામી નવેંબર માસમાં ઘણું ખરું તા. ૧૪ તથા ' સી. શાહ (ë, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ ) તરફથી નીચે ૧૫ મીના રોજ “પ્રબુદ્ધ જીવન ની ઊજવવા ધારેલ રજત ' ' મુજબને પત્ર મળ્યો છે: જયન્તીના સંદર્ભમાં શરૂ કરેલ શ્રી. મુંબઈ જૈન યુવક મુંબઈ જૈન યુવક સંધને હું સભ્ય છું. યુવક સંઘની પ્રવૃત્તિ- સંઘને ફાળે રૂા. ૨૧૦૦૦ સુધી પહોંચે છે, નક્કી કરેલ , એમાં વિશેષે પર્યટન-પ્રવૃત્તિમાં હું સક્રિય રસ ધરાવું છું. સંધની લક્ષ્યાંકને પહોંચવા માટે હજુ રૂ. ૪૦૦૦ એકઠા કરવાના * પ્રવૃત્તિઓ કેમ વિકસે એને વિચાર કરતાં મને એક વિચાર આવ્યા રહે છે. સંઘના મિત્રોને તેમ જ પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોને છે. આ વિચારને મેં તથા મારાં પત્નીએ અમલી પણ બનાવ્યું છે. પિતાને કાળે મોકલી આપવા વિનંતિ છે. રીતે સંઘના સભ્ય પણ આ વિચારને અમલી બનાવે એવી મારી ૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, કે મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ... ; પ્રાર્થના છે. મેં તથા મારા પત્નીએ-મૃત્યુ બાદ અમારાં ચક્ષુ Eye Bankને આપવા એ માટે દાનપત્ર ભર્યું છે. - “આપણાં દેશમાં અનાદિHળથી દાનને પ્રવાહ એક યા બીજા વિષયસૂચિ પૃષ્ઠ: - સ્વરૂપે ચાલ્યો આવે છે. દ્રવ્યદાન, વસ્ત્રદાન, અન્નદાન, પૂજાદાન, વીલે પારલેમાં સ્વામિવાત્સલ્યના પરમાનંદ ૧૦૫ - : વિદ્યાદાન, શ્રમદાન, ગ્રામદાન, અને હવે આગળ વધીને આપણે પ્રશ્ન પેદા કરેલ ઝંઝાવાત 'ચક્ષુદાન સુધી આવ્યા છીએ. લાખે અંધજનેને દેખતા કરવા માટે ' ચક્ષુદાને આજના યુગનું વિશિષ્ટ દાન છે, જેમાં એક ? ત. ચીંચવડમાં અમે ચૅચ કરી આવ્યાં! ' હર્ષિદા પંડિન ૧૦૮ : બીજી જ્યોતને પ્રગટાવે છે. મને વિશ્વાસ છે કે ચક્ષુદાન ઉપર આ૫ રંગપુરના આદિવાસી વિભાગની યાત્રાએ પરમાનંદ ૧૧૦ , વિશેષ પ્રકાશ નાખી એક અપીલ જરૂર બહાર પાડશે.” પ્રકીર્ણ નોંધ : આપણા વિનેબાજી, ' પરમાનંદ ૧૧૨ આવી રીતે મૃત્યુ બાદ પોતાનાં ચક્ષુઓનું દાન કરવાની ઈચ્છા આ તે કેવી શેખી ? સ્વ. શ્રી. ભવાનીદાસ - પ્રદશિત કરતું દાનપત્ર ભરવા માટે આ પતિ-પત્નીને ધન્યવાદ ઘટે મેતીવાળા, શ્રી. પાટણ જૈન મહામંડળને છે અને તેમનું અનુકરણ કરવા અન્ય ભાઈ-બહેનોને અનુરોધ કર' . ' વામાં આવે છે. થોડા સમય પહેલાં ‘વૃપ્તિ’ નામની એક ચાર વર્ષની સુવર્ણ મહોત્સવ એક, મૃત્યુ બાદ , * બાળકી ખાર બાજુના રાજમાર્ગ ઓળંગવા જતાં બાજુએથી ધસી ચણાદાન માટે દાનપત્ર ભરો ! ' માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક, પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, છે જ. .. મુબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ. Page #199 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4268 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈનતુ નવસસ્કરણ વર્ષ ૨૬: અફ ૧૨ મુંબઇ, એકટાબર ૧૬, ૧૯૯૪, શુક્રવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ O પ્રબુદ્ધ જીવન શ્રી મુખઇ જૈન યુવક સૌંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા વિમળામહૅનના વૈચારિક Àામવિહાર (શ્રી વિમલાબહેન ઠકારથી પ્રબુદ્ધ જીવનના પાઠકો સુપરિચિત છે. તેઓ ગયા જૂન માસની ૧૩મી તારીખે, યુરોપના મિત્રના ભાવભર્યા નિમંત્રણને સ્વીકારીને, વિચારોના આદાનપ્રદાન અર્થે યુરોપ ગયા છે, અને ત્યાંના જુદા જુદા દેશોમાં ફરતાં ફરતાં લંડન પહેાંચ્યા છે. ત્યાંથી તેમણે લખેલા તા. ૧૧-૯-’૬૪ના હિંદી—અંગ્રેજી મીાિત પત્રનો અનુવાદ, તેમની ત્યાંની પ્રવૃત્તિના પ્રબુદ્ધ જીવનના વાંચકોને કાંઈક ખ્યાલ આવે એ હેતુથી, નીચે આપવામાં આવે છે. પરમાનંદ) પ્રિય ભાઈ, આપના ૩૧મી ઑગસ્ટનો કૃપાપત્ર ગઈ કાલે મળ્યો. કુશળ સમાચાર જાણી ખૂબ પ્રસન્નતા થઈ. ગીતાબહેન ઉપર મે એક પત્ર લખ્યો હતો અને તેમાં આપને પ્રણામ લખ્યા હતા. ભારત છેડયાને આજે લગભગ ત્રણ મહિના થવા . આવ્યા છે. કૃષ્ણમૂર્તિ–પરિષદમાં જે ૧,૫૦૦ લોકો આવ્યા હતા તેમાંના સેંકડો ભાઈ-બહેન સાથે પરિચય થયો. ૨૫૦ વિદ્યાર્થીઓ સાથે તથા ૧૦૦ શિક્ષકો સાથે શિક્ષણના વિષય અંગે ચર્ચા થઈ. માનાશાસ્ત્રવિદા સાથે નવમાનસના નિર્માણને લગતા વિષય ઉપર વાતા થઈ. મારી દષ્ટિ .મુજબ, ૩૬ દેશોના લોકોને મળવું અને તેમની સાથે જીવનવિષયક વાર્તાલાપ થવા એ મારા માટે એક ભારે ઘટના ગણાય. જે કેટલીક વૈયક્તિક મુલાકાત થઈ તેનું મારા માટે વિશિષ્ટ મહત્ત્વ છે. આ વાર્તાલાપ કેવળ ગામપગાટા-gossipingનહોતો. આ ચર્ચા શુષ્ક શાબ્દિક દલીલબાજી નહોતી. ભિન ભિન્ન દેશોની વ્યક્તિઓ વચ્ચે થયેલા આ પ્રમાણિક વિચારવિનિમય એવું માનવીય નૂતન માનસ નિર્માણ કરવાની દિશાએ સ્વત: એક અતિ મૂલ્યવાન પ્રદાન છે કે જે માનસ.સમગ્ર માનવજાતને એક કુટુંબ સમાન લેખે છે. લંડન યુનિવર્સિટીમાં ફિઝીક્સ શિખવવાવાળા ડો. દવે જ્હામ્સને અનેકવાર મળવાનું બન્યું. અધ્યાત્મ અને વિજ્ઞાનના સાર એક જ છે. They are one. તે બન્ને વચ્ચે કોઈ સમન્વય સાધવાની કે વિચારવાની જરૂર નથી, કારણ કે તે પાયામાંથી એક જ છે. નિર્ભેળ જુદા જુદા લેબલ વિનાની અને અભિન્ન સમગ્રવ્યાપી શકિત અદ્યતન વિજ્ઞાન વિચાર મુજબ તેમ જ આધ્યાત્મિક વિચાર મુજબ સમગ્ર અસ્તિત્વનું મૂળ છે. અમે બન્નેની ચર્ચાના આ સારાંશ છે. એકમેકને મળીને બન્નેએ ખૂબ પ્રસન્નતા અનુભવી. કેમ્બ્રિજમાં બાયોકેમીસ્ટ્રી શિખવવાવાળા શ્રી મનરો સાથે જે વાર્તાલાપ થયો તેના સારાંશ એ આવ્યો કે મગજ ઉપર કરવામાં આવતી અમુક રાસાયણિક પ્રક્રિયાના પરિણામે ઉત્તેજિત થતી અનુભૂતિ એ કોઇ આધ્યાત્મિક અનુભવ નથી. Realityના -સત્ તત્ત્વના—અનુભવ આવી કોઈ ઉત્તેજનાથી સર્વથા પર છે. સામાન્ય મનની ઉપરની ભૂમિકાના અનુભવો નિર્માણ કરવા માટે વાપરવામાં આવતા મેસકેલિન તથા એલ. એસ. ડી. ૨૫ વગેરે ઔષધોની આજે યુરોપ-અમેરિકામાં બોલબાલા છે. આ સંદર્ભમાં અમારી વચ્ચેની ઉપર જણાવેલ ચર્ચાનું મહત્ત્વ સહજ રીતે આપના ધ્યાનમાં આવી શકશે. જે બહારના માધ્યમ દ્વારા આંતરિક ઉત્તેજના પેદા કરવામાં આવે છે તેમાં ઔષધો, વ્યકિતવિશેષો, સંયોગો, અન્ય લોકોના અભિપ્રાયો અને વિચારસરણીઓના સમાવેશ થાય છે, જે આપ સહેજે સમજી શકશો. મતલબ કે અધ્યાત્મમાં ‘અનુભૂતિ’ને કોઈ સ્થાન નથી, અનુભવ-experience ને કોઈ સ્થાન નથી. ‘શાત’ના આકલનથી દિલ તેમ જ દિમામાં નિર્મળતા પેદા થાય છે. આદર્શોના, દર્શનાનો, તત્ત્વજ્ઞાનનો એટલે કે ધર્મના એકઠા થયેલા કચરો સાફ થઈ જાય છે. આ નિર્મળતાને ‘શૂન્યતા’ કહો અથવા તો નિર્માણ કા, મુતિ કહેા અથવા તે પવિત્રતા ક. મારા માટે નિર્મળતા તેમ જ પવિત્રતા શબ્દ આજે સંતોષજનક છે. ઇગ્લાંડમાં આવ્યા બાદ બર્મી ગૃહામ · ગઈ War on want-riગી સામે વિગ્રહ’-પરિષદમાં ભાગ લેવા માટે. શ્રી ડોનાલ્ડ ગ્રૂમના આગ્રહને વશ થઈને ત્યાં હું ગઈ હતી. ત્યાં ૭૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા હતા, ત્યાં · સ્લાઈડઝ દેખાડવામાં આવી હતી, અને મારું ભાષણ થયું હતું, જેમાં મેં જણાવ્યું કે વિનાબા એક ઋષિ છે, ક્રાંતદર્શી છે, જેમણે ૧૯૫૦ની સાલમાં જ જોઈ લીધું કે સામ્યવાદીઓના વિગ્રહનિષ્ય દર્શનના એટલે કે તેમના ક્રાંતિતંત્રનો વિકલ્પ ભારતની જનતા સમક્ષ રજૂ કરવા, એટ્લે કે એ પર્યાયના આધાર ઉપર સમાજરચનામાં આમૂલાગ્ર પરિવર્તન પેદા કરવું એ એક અનિવાર્ય ઐતિહાસિક આવશ્યકતા છે. તેમને પ્રયાસ દુનિયાના પછાત દેશોને એ દેખાડવાનો છે કે સામ્યવાદી તંત્ર આજે out of lateજુનવાણી બની ગયું છે, આજના સમય સાથે તે હવે જરા પણ સંવાદી રહ્યું નથી. વિનોબા તંત્રમાં માનવીની બુનિયાદી ભલાઈમાં અને સારાસાર તારવવાની તાકાતમાં રહેલી શ્રદ્ધાનું મૌલિક મહત્ત્વ છે અને એ એક આધ્યાત્મિક મૂલ્ય છે. વિનોબાનું આંદોલન ભારતમાં સફળ થાય યા અસફળ થાય, તેનું વિશ્વવિચારમાં યોગદાન નિ:સંશય છે, નિર્વિવાદ છે. ૭૦ પ્રતિનિધિઓમાંથી ૨૫ પ્રતિનિધિઓ સાથે વૈયક્તિક વાર્તાલાપ ચાલ્યો. ત્રણ દિવસ સૌની સાથે રહેવામાં આનંદ આવ્યો. દુનિયાની આર્થિક વ્યવસ્થાનું શું સ્વરૂપ હશે, અમીર દેશ તથા ગરીબ દેશ વચ્ચેની સામાજિક તથા આર્થિક એટલે કે માનસિક Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૬૪. હિસાબી થા તરફથી કરી ખરીદવાની ગામને, દીવાલ કેવી રીતે નાબુદ કરવી, વિકાસલક્ષી દેશમાં વસ્તીના વધતા સ્વયં નિર્ણયની જવાબદારી ભારત-પાકિસ્તાન છોડી દે અને એક જતા પ્રમાણનું શી રીતે નિયમન-નિયંત્રણ કરવું વગેરે વિષય સાથે બન્ને દેશે પોતપોતાની સેનાઓ સીમા ઉપરથી પાછી ખેંચી લે, એ સિવાય મને બીજો કોઈ રસ્તો હજુ સુધી દેખાતા નથી. ઉપર ગંભીર સહચિન્તન થયું. વ. અધ્યાપક હેલ્ડ જે. લાસ્કીનાં પત્ની શ્રીમતી કૂડા લાસ્કીની સાથે ખાસ ચર્ચા થઈ. પ્રતિનિધિ હું ડિસેમ્બરની ૩૧મી તારીખે ભારત પાછી આવી રહી છું. અમેરિકાનું નિમંત્રણ ઊભું જ છે, પણ અમેરિકામાં મારે માં એ લોકો હતા, જે આજીરિયા, કેનિયા, સિલોન, પાકી- ઓછામાં ઓછા બે મહિના ગાળવા પડે એમ લાગતાં, આ વર્ષ સતાનમાં “વાર એન વેન્ટ’ (તંગી સામે વિગ્રહ) સંસ્થા તરફશી દરમિયાન અમેરિકા જવાનો વિચાર મેં માંડી વાળ્યું છે. સ્વાશ્ય ક્રમ કરી રહ્યા છે. શ્રીમતી બાર્બરા બ્રુસ જે ભારતમાં કેટલાંય ઠીક છે. કશા પણ પ્રકારની કોઈ તકલીફ નથી. મેં મારા પિતાના માટે કોઈ કાર્યક્રમ, કાર્યપદ્ધતિ અથવા તે ગંતવ્ય દિશા નિર્ધારિત વર્ષ રહી ચૂકી છે, જે ગુરુદેવ ટાગોરની અંતિમ બીમારી દરમિયાન કરી નથી. મનુષ્યને જન્મ મળ્યો છે. મનુષ્યના નાતાથી જીવવામાં તેમની સેવામાં રહી હતી અને જે સેવાગ્રામમાં ગાંધીજી સાથે તથા સૌની સાથે પ્રેમપૂર્વક રહેવામાં મને પરમ આનંદ છે. જીવપણ રહી હતી તેની સાથે બીટીશ વીવર્સ ગીલ્ડના કાર્ય સંબંધમાં વાથી અન્ય કંઈ ‘રવાનું હોય તો તે મને માલુમ નથી. જ્ઞાનને વાત થઈ. આયર્લેન્ડ તથા વેલ્સના પ્રતિનિધિઓ સાથે ન . અથવા તો કર્મને બેજો વધારવાની મારી જરા પણ ઈછા નથી. કોઈ ‘વિશેષ ભવ્ય કાર્ય મારાથી થશે એ પરિચય થયો. ભ્રમ મારા હૃદયને સ્પર્શતા નથી. પ્રતિ ક્ષણ, પ્રતિ વ્યકિત, જીવનને અપૂર્વ ૨પર્શ ‘વર ઑન વેન્ટ-આંદોલન ગ્રામદાની ગામને આર્થિક થઈ રહ્યો છે. જીવનના આ વૈશ્વિક સ્પર્શથી પુનિત થવામાં અદમદદ ક્યું છે-ખેતીનાં સાધનો ખરીદવા માટે તથા કૂવા ખેરવા .. ભૂત પ્રસાદ અનુભવું છું. નિત્ય ગતિશીલ જીવનના પ્રવાહમાં જે માટે. એ સંસ્થા તરફથી આજ સુધીમાં દરેક ગામને ૪૫૦ પાઉંડના કોઈ અમુક એક મંઝિલની આકાંક્ષા રાખે છે તે પોતાને સ્થાણ બનાવીને, ગતિહીન બનાવીને, રોકાઈ જાય છે. મારે રોકાવું નથી. હિસાબથી ૬૫૦ ગામડાંઓ માટે સર્વ સેવા સંઘને એક મોટી આમ હોવાથી આપ મારા વિશે કોઈ આશા ન રાખશે. ફલનું રહ્મ મેક્લવામાં આવી છે, અને વિશેષમાં વેર એન વેન્ટ ખીલવું કાર્યવાદીઓ માટે શું કામનું? વીજળીનું ઝળકવું ઉપપ્રસ્તાવ ર્યો છે કે કુલ ૧૦૦ ગ્રામદાની ગામને મદદ યુક્તતાનિષ્ટોના ક્યા લાભ માટે બ્રાહ્મી મુહૂર્તમાં શીતલ રમ્ય આપવી. આલોક વરસાવતા “શુક' દ્વારા આપ બીજે કયો લાભ ઉઠાવી શકો તેમ છે? ભીષણ તોફાન અને મુશળધાર વર્ષોમાં નમ્રતાપૂર્વક ડૂબી આ સભામાં મને સવાલ પૂછવામાં આવ્યું કે “વિનોબા જવાનું ભલેને હા, પણ એ જીવિત રહેવાવાળી ડૂબકીના ભવ્ય બ્રિટને ક્યારે આવશે?” મેં જવાબ આપ્યો કે વિનોબા અહીં કાર્યને કોણ સમજી શકે તેમ છે? . આવશે કે નહિ અથવા તે આવી શકશે કે નહિ તે વિશે હું ભારે મને આપ સવારના ઝાકળબિંદુ જેવી સમજી લ્યો, ડૂબતા શંકાશીલ છું. અત્યારે તે ટાઈફોઈડ તાવમાં પટકાઈ પડયા છે, પણ વેચ્છાપૂર્વક ડૂબતા-તણખલા જેવી સમજી લ્યો, મને સર્વથા મને જાણવા મળે છે કે તેમની તબિયત હવે સુધરી રહી છે. મને નિરૂપયોગી માની . એમ છતાં પણ મારા પ્રતિ આપને લાગે છે કે ચાલુ પરિભ્રમણ અને અથાક પરિશ્રમના પરિણામે સ્નેહ ટકી રહે તો તે મારા માટે સૌભાગ્યનો વિષય બનશે. તેમના મનની અને શરીરની તાકાત ખૂબ ઘટી ગઈ છે. છેલ્લાં આપની ઉપર પત્ર લખવામાં મને સ્વાધ્યાયનો આનંદ અનાયાસ મળે છે. માતાજીને પ્રણામ. પ્રિય રસિકભાઈ તથા ૧૩ વર્ષથી તેઓ ભારતના ગામડે ગામડે ભટકી રહ્યા છે અને ઈન્દુબહેનને સરનેહ નમસ્કાર. ગીતા-સૂર્યકાંતને સપ્રેમ સ્મરણ. તું-તુના હવામાનની પ્રતિકૂળતાને અને ગ્રામ્ય જીવન આપની કન્યાનુલ્ય વિમલના પ્રણામ. સાથે જોડાયેલી પારવિનાની અગવડોને તેઓ બહાદુરીપૂર્વક સામને મંદિર અને મસ્જિદને સ્થાને એ સાધુએ કરી રહ્યા છે.” પરિષદે તેમના ૧૧મી સપ્ટેમ્બરના જન્મદિવસે શુભેરછાને અને તેમને જલ્દિ આરામ આવે એ પ્રકારની પ્રાર્થના - પાયખાનું બાંધ્યું! કરતે તાર કરવાને ઠરાવ કર્યો અને એ મુજબ તાર રવાના છ વર્ષ પહેલાંની વાત છે. ઔરંગાબાદમાં એક સાધુ થઈ ક્રવામાં આવ્યા છે. ગયા. તેમનું નામ નિપટ ' નિરંજન. આ સાધુએ એક મંદિર બંધાવ્યું હતું. મંદિરમાં દેવદર્શન માટે હિંદુઓ આવતા, પણ તે વારૂ, મારી સ્નેહયાત્રા કેવા પ્રકારની ચાલી રહી છે તેને હિંદુનું મંદિર હોવાથી તેમાં મુસલમાન આવતા નહિ. સાધુની ઈચ્છા ઉપરના લખાણથી આપને અંદાજ આવશે. ભારતની પરિસ્થિતિને એવી હતી કે સૌ એકત્ર થાય, ઈશ્વરનું નામ લે, ભકિત અને હું ખૂબ સૂક્ષમતાથી નિહાળી રહી છું. જે કાંઈ જાણકારી મળી શકે ઉપાસના કરે. પણ તેની ઈચછા મંદિર બાંધવાથી કંઈ પાર પડી નહિ, તેમ હોય તેથી વાકેફ રહ્યા કરું છું. મોંઘવારી તે ત્યાં સુધી વધ્યા જ પછી સાધુએ બીજી યોજના કરી. મંદિર પાડી નાખીને તે ઠેકાણે મસ્જિદ બંધાવી. મજિદ બનતાં મુસલમાન નમાજ પઢવા કરશે, જ્યાં સુધી રાંરક્ષાણના કાર્ય ઉપર ખર્ચ વધતો રહેશે અથવા આવવા માંડયા, પણ હિંદુઓ આવતા નહિ. હવે શું કરવું? સાધુને તો ૧૯૬૨થી જે ખર્ચ વધ્યું છે તે ઘટશે નહિ. રાજ્યસરકારે સૂઝી આવી એક યુકિત! તેણે મરિજદ. પણ પાડી નાખી અને તથા કેન્દ્રિય સરકારના સંબંધોની બુનિયાદની બે બાજુ હતી: એ. ત્યાં બાંધ્યું પાયખાનું ! . બુનિયાદનું તત્ત્વ જે ભારતના સંવિધાનમાં રહેલું છે તે એક બાજુ, અને સરકારમાં મુખ્ય મુખ્ય સ્થાન. ઉપર જે વ્યકિતઓ છે. આ વખતે ત્યાં એક મુસલમાન બાદશાહ રાજ કરતો હતો. મંદિર પાડીને મસિજદ બાંધી ત્યારે તે બાદશાહને બહુ ગમ્યું હતું; તેમને જવાહરલાલજી સાથે જે વ્યકિતગત સંબંધ હતો તે બીજીબાજુ, બને બાજુનું સમાન મહત્વ હતું. ત્રણ મહિના પહેલાં પણ હવે મજિદની જગ્યાએ પાયખાનું બંધાવતાં તેને ગુસ્સો આવ્યો. જે ર્બીજી બાજુ હતી તે લુપ્ત થઈ ગઈ. આને લીધે વિશૃંખ બાદશાહે સાધુને દરબારમાં બોલાવ્યો અને પૂછયું : “ લતા પેદા થાય તે સ્વાભાવિક છે. મારા ખ્યાલ મુજબ સંવિધાનના આમ કેમ કહ્યું?' એ વિભાગે ઉપર ધ્યાન એકાગ્ર કરવાનો સમય આવી પહોંચે સાધુએ જવાબ આપ્યો: ‘દેવળ બાંધ્યું ત્યારે મુસલમાન છે કે જે વિભાગમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના પરસ્પર આવતા નહોતા, મજિદ બાંધી તે હિંદુ તેમાં આવે નહિ. મારી સંબંધોનું સ્વરૂપ નિર્ધારિત કરવામાં આવેલું છે. લેકતાંત્રિક સમાજ ઈચ્છા સૌ ઈશ્વરની આરાધના કરે એવી છે. તે કંઈ થાય એવું વાદી સમાજ નિર્માણ કરવા માટે આ ચિતનની ખાસ આવશ્કતા લાગ્યું નહિ એટલે પછી પાયખાનું બાંધ્યું!' : છે, નહિ તો અનુચિત રાજનૈતિક પરંપરાઓ પેદા થતી રહેવાની. - બાદશાહે ખુબ ચીડ ચડી. તે ચિડાઈને બોલ્યો: ‘આમ કરવાથી ચીન-ભારતના સીમા વિવાદના વિષયમાં તથા કાશ્મીરના કંઈ તારી ઈચ્છા પૂરી થઈ કે?” વિષયમાં જયપ્રકાશજી જે કહી રહ્યા છે તેમાં મને બહુ જ ગંભીર સાધુએ શાંતિથી જવાબ આપ્યો : “ભગવાનના નામે હિંદુતથ્ય નજર પડે છે. ચીન-ભારતની અંદર અંદરની સમજૂતી બન્ને મુસલમાન ભેગા મળતા નથી તે જોયું; પણ પાયખાનું ર્યા પછી દેશના આર્થિક વિકાસની દષ્ટિએ એટલે કે માનસિક સ્વાધ્યના રોજ સવારે બંને ભેગા મળે છે તે વાત તો ખરી જ.’ હવે બાદશાહ દષ્ટિએ લગભગ અનિવાર્ય જેવી લાગે છે. કાશમીરની જનતા ઉપર શું બેલે? વિનોબાજી Page #201 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૨૪ પ્રબુદ્ધ જીવન પર્યુષણ વ્યાખ્યાનમાળા: સમાલાચના ✩ (શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ વખતે તા. ૩ સપ્ટેમ્બરથી તા૦ ૧૦ સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને સેન્ટ ઝેવિયર્સ કાલેજના સંસ્કૃત ભાષાના અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાને નિયુકત કરવામાં આવ્યા હતા. આ નિયુકિતના પરિણામે તેમણે આઠે દિવસની વ્યાખ્યાનસભાઓમાં આરંભથી અંત સુધી હાજરી આપી હતી, જરૂર મુજબ વ્યાખ્યાતાઓનો તેમણે પરિચય આપ્યા હતા અને થયેલાં વ્યાખ્યાનોની અવારનવાર આલેચના કરી હતી, એટલું જ નહિ પણ, એ સમગ્ર વ્યાખ્યાનમાળાની તેમણે એક વિચારપ્રેરક સમાલાચના લખી આપી છે, જે નીચે પ્રગટ કરતાં ઘણો આનંદ થાય છે. આમ સંઘની પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકેની જવાબદારી ભારે નિષ્ઠાપૂર્વક અદા કરવા બદલ તેમજ પ્રમુખ તરીકેની નિયુકિતને સર્વ પ્રકારે સાર્થક કરવા બદલ શ્રી ઝાલા સાહેબનો સંઘ જેટલા આભાર માને તેટલા ઓછા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાની કાર્યવાહી સંભાળનાર આવા સુકાની સંઘને મળે એ સંઘનું મોટું સદ્ભાગ્ય છે. આ વખતની વ્યાખ્યાનમાળામાં કુલ ૧૫ વ્યાખ્યાતાઓએ ભાગ લીધો હતો તેમાં ૪ બહેનો હતી. છ વ્યાખ્યાતાઓ અધ્યાપક દલસુખભાઈ માલવાણિયા તથા બહેન એસ્તેરસાલામન અમદાવાદી, શ્રી ભોગીલાલ ગાંધી તથા અધ્યાપક સુરેશ જોષી વડોદરાથી, શ્રી ઈશ્વરભાઈ દેસાઈ સૂરતથી અને શ્રી મનુભાઈ પંચાળી સણાસરાથી આવ્યા હતા. અન્ય વ્યાખ્યાતાઓ સ્થાનિક હતા. આ ભૂખ્યાતાઓનાં વ્યાખ્યાનોની શ્રી ઝાલા સાહેબે લખી આપેલી મિતાક્ષરી સમાલાચના તરફ હવે આપણે વળીએ. તંત્રી) શ્રી મુંબઈ યુવકરાંઘ તરફથી નિયમ પ્રમાણે આ વર્ષે પણ પર્યુષણ પર્વના અનુસંધાનમાં સપ્ટેમ્બરની ત્રીજી તારીખથી દસમી તારીખ સુધી વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. છેલ્લાં બે વરસની પેઠે આ વર્ષે પણ પૂજ્ય પંડિત સુખલાલજીની ગેરહાજરીમાં વ્યાખ્યાનમાળાનું અધ્યક્ષસ્થાન મારે લેવું એવી શ્રી પરમાનંદભાઇની ઈચ્છાનુસાર સમગ્ર વ્યાખ્યાનમાળામાં હાજરી આપવાના અને વિદ્વાનોનાં વ્યાખ્યાનનું શ્રાવણ કરવાનો લાભ મને મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે પછી આજે લગભગ વીસ વર્ષ જેટલા લાંબા સમય ગયો છે; છતાં આ કાળ દરમિયાન જગતમાં અશાંતિ, ક્લેશ, દ્વેષ, દંભ, સ્વાર્થ, હિંસા વગેરે દુ ત્તિઓનું પ્રાબલ્ય જરાયે ઘટયું હોય એમ લાગતું નથી. ઊલટું, આ આસુરી વૃત્તિઓના પ્રભાવ વધારે અને વધારે વ્યાપક અને પ્રબળ બનતો જતો નજરે આવે છે. મનુષ્ય સ્વભાવથી જ બહિર્મુખ છે. અને એનું લક્ષ્ય સુખપ્રાપ્તિ જ રહ્યું છે; આ સુખપ્રાપ્તિ વિષયોના ઉપભાગ દ્વારા મેળવવા તે પ્રવૃત્ત રહ્યો છે. આજની વિજ્ઞાનના અસાધારણ સિદ્ધિઓએ તેને દિક્ મૂઢ બનાવ્યો છે—પ્રત્યક્ષગોચર ભૌતિક પદાર્થો શિવાય બીજા કોઈ તત્ત્વના અસ્તિત્વમાંથી એની શ્રાદ્ધા ઊડી ગઈ છે. મનુષ્ય આજે ઐહિક સુખોપભાગને, ઐહિક સત્તાને, ઐહિક સંપત્તિને જ પરમ સાધ્યુ કે લક્ષ્ય તરીકે માનવા લાગ્યો છે. આને પરિણામે જીવનનાં બધાં ક્ષેત્રમાં કે સંબંધામાં લાભ-વૃત્તિ, લાભ-વૃત્તિ અને સત્તાવૃત્તિનું જ પ્રાબલ્ય વરતાય છે. પ્રાચીન ભારતીય જીવનભાવનાએ ફરજને, ધર્મને, Responsibilities ને કેન્દ્રમાં રાખીને જીવનવ્યવસ્થા કરી હતી. તેને બદલે અર્વાચીન યુગબળાના પ્રભાવથી હક્ક, privilage, સ્વાર્થની ભાવના ઉપર આજની જીવનવ્યવસ્થા રચાતી નજરે આવે છે. પરિણામે વૈયક્તિક જીવન અને સામાજિક જીવન ધાર અવ્યવસ્થામાં સરી પડયું છે. વ્યક્તિવ્યક્તિ વચ્ચેના, પ્રદેશપ્રદેશ વચ્ચેના, રાષ્ટ્ર રાષ્ટ્ર * (3 ૧૧૭ > વચ્ચેના વ્યવહારમાં પણ આ અહીંવૃત્તિ જ પ્રધાનપણે અપનાવાતી નજરે આવે છે. આપણા જ દેશની વાત કરીએ તો પ્રદેશ પ્રદેશ વચ્ચે ચાલતા સીમાઓના ઝગડા, નદીના પાણીના ઝગડા, ઘઉં ચોખા તેલ જેવી જીવનની આવશ્યક ચીજો માટેના ઝઘડામાં વ્યક્ત થતી સ્વાર્થની, દુધની, હિંસાની વૃત્તિ દર્શાવે છે કે આપણી આજની જીવનભાવનાના મૂળમાં કોઈ મહાવિકૃતિ પેઠી છે—સડો પેઠો છે. વિકૃત થયેલી જીવનભાવનાને સ્વસ્થ બનાવવાના કરાતા થોડા ઘણા પ્રયત્નો કિંચિત્કર બનતા દેખાય છે. સ્વાર્થ, લાભ, અસત્ય, હિંસા વગેરેંની ભૂતાવળના તાંડવનાં ડાકલાં ગાજી રહ્યાં હોય ત્યાં નીતિ, સત્ય, સેવા, પ્રેમ, અહિંસા વગેરૈના મંગળ સૂરો વાતી ‘પીપાડી’ને કોણ સાંભળે? પોતે માત્ર માટીના બનેલા છે. એમ રાજના માનવ માનતા થયા છે એ એની પરમ કરુણતા છે. માનવને માનવતા તરફ વાળવો, માનવતાનાં મૂલ્યો સ્વીકારતા અને જીવનવ્યવહારમાં અપનાવતા કરવા, પોતામાં નિગૂઢરૂપે રહેલી આધ્યાત્મિકતા–દિવ્યતા ને સમજતા કરવા, તેને સ્વરૂપપ્રતિષ્ઠિત એટલે સાચા અર્થમાં અહિંસક કરવા એ આજનું પ્રધાન કર્તવ્ય છે. માનવના આ પુનરુદ્ધાર redemption ના ભગીરથ કાર્યની પ્રવૃત્તિ અનેકવિધ અને અનેમુખ થવી જોઈશે. સાચા ભાવથી ઊજવાતા ધાર્મિક ઉત્સવો અને પર્વો આ દિશામાં ઘણી સહાયતા કરી શકે. પર્યુષણ જેવાં વ્રતો અને આ વ્યાખ્યાનમાળા જેવી પ્રવૃત્તિઓનું અર્પણ પણ નાનુંજૂનું ન ગણાય. આ વ્યાખ્યાનો ધાર્મિક પર્વને નિમિત્તે યોજાય છે, છતાં સંકુચિત અર્થમાં એ ધાર્મિક નથી હોતાં એ આપણે સૌ જાણીએ છીએ. જીવનના કોઈ પણ અંશને કે ક્ષેત્રને પર્યેષક દષ્ટિથી નિરૂપે અને માનવજીવનનાં સાચાં મૂલ્યોનું વિવરણ કરે એવું કોઈ પણ વ્યાખ્યાન આ શ્રેણીમાં સ્થાન પામે છે, કારણ કે એ વ્યાપક અર્થમાં ધાર્મિક છે. આ વર્ષની વ્યાખ્યાનશ્રેણીમાંથી ઉદ્ભવતા એક અત્યન્ત મહત્ત્વના મુદ્દાનો પણ અહીં જ વિચાર કરી લઈએ. પ્રાધ્યાપક સુરેશ જોષીએ એક પાશ્ચાત્ય સાહિત્યકૃતિમાંથી એક પ્રસંગના ઉલ્લેખથી પોતાના વ્યાખ્યાનના આરંભ કર્યો હતો. એ પ્રસંગ નીચે પ્રમાણે છે: રાત્રીનો સમય છે, અંધારા રસ્તા ઉપર એક શેરીને દીવા બળે છે અને તેના પ્રકાશનું વર્તુળ જમીન ઉપર પડે છે. આ પ્રકાશ-વર્તુળમાં એક વ્યકિત ક ંઈક શોધ્યા કરે છે. વારંવાર એ વ્યકિતને ત્યાંને ત્યાં જ શોધ કરતી જોઈને જરા દૂર ઊભેલા સીપાઈએ પૂછ્યું, ‘શું શેાધા છે!?' પેલા ભાઈએ જવાબ આપ્યો ‘મારી ચાવીના ઝૂડો’. સીપાઈએ પૂછ્યું, ‘પણ એ ચાવીઓના ઝૂડો અહીં જ ખાવાયા છે તેની તમને ખાત્રી છે?” ‘ના.’ સીપાઈએ પૂછયું, ‘ તો અહીં જ કેમ શેાધ્યા કરી છે?” ‘દીવાનું અજવાળું અહીં જ છે ને તેથી' પેલા ભાઈએ જવાબ આપ્યો. આ પ્રસંગના ઉલ્લેખ કરીને પ્રા. જોષીએ કહ્યું કે આપણે પણ આજે આ ભાઈ જેવા છીએ. આજના આપણા જીવનની સમસ્યાઓના ઊકેલ પ્રાચીનકાળમાં સ્વીકારાયેલાં મૂલ્યો દ્વારા કરવા મથીએ છીએ. આપણા પ્રશ્નોનો ઉકેલ પ્રાચીન ‘દીવાને અજવાળે' નહીં કરી શકાય. શ્રી સુરેશ જોષીનું આ વિધાન કેટલે અંશે યથાર્થ ગણાય? માનવ-ઈતિહાસનાં હજારો વર્ષોના અનુભવમાંથી કશી માર્ગદર્શક તારવણી શક્ય જ નથી ? Has history no lessons to teach ? આ વર્ષની જ વ્યાખ્યાનમાળામાં સોક્રેટીસ અને પ્લાટો, આચાર્ય હરિભદ્રસૂરિ, બુદ્ધ અને મહાવીરનાં જીવન અને ભાવનાઓ અને વિચારોને નિરૂપતાં વ્યાખ્યાનો થયાં હતાં. તેમાંથી આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે કશું જ માર્ગદર્શન નથી મળતું એમ કહી શકાશે? શ્રી દર્શકે સોક્રેટીસ વિષેના વ્યાખ્યાનમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૧૪ જણાવ્યું હતું કે સેક્રેટીસની વિચારસરણી એથેન્સને તો ન બચાવી શકી, પણ પાછળના સમયમાં એ વિચારસરણીને સારે પ્રભાવ યુરોપ ઉપર પડયો હતો એ હકીકત છે. અને ગાંધીજીએ જ સેક્રેટીસને પહેલે સત્યાગ્રહી કહ્યો હતો. સમય સાથે પરિસ્થિતિ બદલાતી જાય અને નવા પ્રશ્ન ઊભા થતા જાય, પણ માનવનું અંતિમ સ્વરૂપ એનું એ જ રહે અને રહ્યું છે–ત્યાં સુધી સિદ્ધ પૂર્વગામીઓએ દર્શાવેલા માર્ગ સાચી દિશામાં જ લઈ જાય એ દેખીતું છે. ઈતિહાસ નિરુપયોગી નથી. વ્યાખ્યાનમાળાને પ્રારંભ શ્રી સત્યેન્દ્રકુમાર ડેના “શ્રી માર્ટીન લ્યુથર કીંગ અને હબસીઓનું મુકિતઆંદોલન’ વિષેના વ્યાખ્યાનથી થયો હતો. એક ડચ નાગરિક હબસીઓને દક્ષિણ અમેરિકામાં ગુલામ તરીકે લઈ આવ્યો ત્યારથી શરૂઆત કરીને અમેરિકાના પ્રજાજીવનમાં આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કળા વિરુદ્ધ ગોરાને પ્રશ્ન ઉત્તરોત્તર કેવું ઉગ્ર રવરૂપ ધારણ કરતે ગયો તેનું વિગતે આપીને શ્રી ડેએ નિરૂપણ કર્યું હતું. ૧૯૫૪માં શ્રી માર્ટીન લ્યુથર કંગ હબસીઓને મુકિત અપાવવાના આંદોલનને આરંભ કર્યો. શ્રી કીંગ ઉપર અમેરિકન વિચારક થોરે, રશિયન ટૅલèય અને ભારતીય ગાંધીજીની ગાઢ અસર પડી છે. શ્રી. ગે અહિંસક આંદોલન દ્વારા દબાયેલી હબસી પ્રજામાં આત્મવિશ્વાસ અને નીડરતાને સંચાર કર્યો. આપણે ત્યાંના હરિજન જેવી જ સ્થિતિ ભાગવતા હબસીઓને શ્રી કંગ પોતાના અધિકાર પ્રાપ્ત કરવાને અહિરાક માર્ગ દર્શાવ્યો–આ પ્રવચનમાં વ્યાખ્યાનમાળાને સ્થાયી સૂર મળી રહ્યો. પ્રમુખ કેનેડીનું બલિદાન જે પ્રશ્નની વેદી ઉપર થયેલું મનાય છે તેનું ઉગ્ર સ્વરૂપ શ્રી બારી ગોલ્ડવૉટરની પ્રમુખપદ માટેની ઉમેદવારીથી વધુ સ્પષ્ટ થાય છે. ગેલ્ડવૉટર સફળ થાય તો અમે રિકામાં હબસીઓને પ્રશ્ન કેવું રૂપ ધારણ કરશે એ કલ્પવું જ રહ્યું. ' આ વર્ષે આપણા પ્રસિદ્ધ કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોળીનાં બે વ્યાખ્યાન યોજવામાં આવ્યાં હતાં, એક સેક્રેટીસ ઉપર અને બીજું પ્લેટ ઉપર. સેક્રેટીસ પ્રાચીનકાળના ગ્રીસનો સંત છે. સંતમાં ઈશ્વરમાં શ્રદ્ધા અને ઈન્દ્રિયનિગ્રહ આ બે લક્ષણો હોય છે અને દેશવિદેશના સંતોનાં જીવન અને જીવનકાર્ય આપણને માર્ગદર્શક થાય એમ આરંભ કરીને શ્રી દર્શકે સોક્રેટીસના સમયના આથાના પ્રજાજીવનને ખ્યાલ આપ્યો. (૧) આથેન્સમાં લોકશાહી પણ તાબાના ટાપુઓ ઉપર સામ્રાજ્યશાહી, (૨) વિજ્ઞાનની પ્રવૃત્તિ જેણે જગત અણુમાંથી ઉત્પન્ન થાય છે અને આત્મા જેવું કોઈ તત્ત્વ નથી એમ પ્રતિપાદન કર્યું, અને (૩) આવી વિચાર-ભૂમિકામાંથી જન્મેલે ચાર્વાક્વાદ જેવા ઈહલોકવાદ–આ ત્રણ બળે આથેન્સમાં પ્રવર્તતાં હતાં. સોક્રેટીસે આ બળાને પડકાર્યો. તેના સંવાદોએ અને ઉપદેશે રાજસત્તાને સુબ્ધ કરી. પિતાના સિદ્ધાંતના આગ્રહ માટે મરવાનું સ્વીકારીને પણ સોક્રેટીસે જીવનમાં નૈતિક મૂલ્યની સ્થાપના કરી. સમકાલીન થેન્સને તે બચાવી ન શક્યા, પણ જગતને અત્યંત પ્રેરક વિચારસરણી આપતે ગયો. બીજા વ્યાખ્યાનમાં સેક્રેટીસ અને પ્લેટની વિચારસરણિમાં રહેલા ભેદનું શ્રી દર્શકે વિવરણ કર્યું હતું. સોક્રેટીસ સમકાલીન લોકશાહીને સ્વીકારતો હતો અને તે સત્તાએ આપેલા ન્યાય નિર્ણયને તેણે સ્વીકાર્યો હતો. જે લોકશાહીમાં ગમે તે વ્યકિત ગમે તે સત્તાસ્થાન ઉપર પોતાના વારા પ્રમાણે આવે તે લોક શાહીની પદ્ધતિ પ્લેટને માન્ય ન હતી. રાજ્યસત્તા પણ જીવનનાં અન્ય ક્ષેત્રની પેઠે અધિકારી પુરુષના હાથમાં હોવી જોઈએ. આ વાતનું સમર્થન તેણે પોતાના આદર્શવાદના સિદ્ધાંત દ્વારા સમર્થિત કર્યું હતું. શ્રી દર્શકનાં બંને વ્યાખ્યામાં સહજસરળ શૈલીની મનહારિંતા હતી અને વિષયનિરૂપણ વિશદ હતું. ' શ્રી દલસુખભાઈ માલવણીઆએ ભગવાન મહાવીર અને બુદ્ધ' એ વિષય નિરૂખે હતે. ધાર્મિક રહેવા માટે અંધશ્રદ્ધાની જરૂર નથી, એટલું જ નહીં, અંધશ્રદ્ધા સાચી ધર્મદષ્ટિમાં વિદનરૂપ બને છે. શ્રી માલવણીઆ બહુકૃત વિદ્વાન છે અને તેમને હાથે ભગવાન મહાવીર અને બુદ્ધ જેવી સમકાલીન વિભૂતિઓના સામ્યવૈષમ્યનું નિરૂપણ ઐતિહાસિક દષ્ટિની તટસ્થતાથી થાય છે એ સ્વાભાવિક છે. શ્રી માલવણીઆએ મહાવીર અને બુદ્ધના જન્મપ્રસંગ, તે વિષેની માન્યતાઓ, સાંસારિક જીવન, સંસારના વમળમાંથી મુકિત મેળવવા માટેના પ્રયત્ન, તપ અને ધ્યાન વગેરે મુદ્દાઓનું તારતમ્ય સ્પષ્ટ કર્યું હતું. બુદ્ધ તપ દ્વારા સંતોષ ન થતાં ધ્યાન દ્વારા અંતિમ જ્ઞાન મેળવ્યું તે વિગત કહીને જૈન ધર્મમાં તપનું મહત્ત્વ છે. તે કઈ રીતે છે તે પણ સ્પષ્ટ કર્યું હતું. બંને દર્શનમાં આત્મતત્ત્વ, કર્મવાદ વગેરેનું વિવરણ પણ કર્યું હતું. આવાં રાગદ્વેપરહિત અને સમભાવપૂર્વક વ્યાખ્યાને જાય તો આપણે ત્યાં પ્રવર્તતી અનેક સંપ્રદાયની સંકુચિતતા ટાળી શકાય. શ્રી તારાબહેન શાહે આચાર્યશ્રી હરિભદ્રસૂરિ વિષે અભ્યાસપૂર્ણ પ્રવચન કર્યું. શ્રી હરિભદ્રસૂરિના જીવનની આછી રૂપરેખા આપીને તેમની આચાર્ય તરીકેની વિશિષ્ટતાઓનું કંઈક વિગતે તેમણે નિરૂપણ ક્યું. ક્યાકાર તરીકે, દાર્શનિક તરીકે અને કેગના અભ્યાસી તરીકે આચાર્યશ્રીની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરી. દાર્શનિક તરીકે શ્રી હરિભદ્રસૂરિએ કરેલું અન્ય દર્શનને ઊંડે અભ્યાસ, તેમની નિષ્પક્ષવૃત્તિ, પરપક્ષ પ્રત્યે ઉદાર સમભાવ, સમન્વય દષ્ટિ વગેરે મુદ્દાઓનું ઉદાહરણ સાથે પ્રતિપાદન કર્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ ભગવદગીતામાંથી અને બૌદ્ધ દર્શનમાંથી ઉત્તમ તો સ્વીકાર્યા હતાં તેને પણ નિર્દેશ કર્યો હતો. વ્યાખ્યાનમાં અભ્યાસ અને સ્વસ્થતા નજરે આવતાં હતાં. શ્રી મૃણાલિની દેસાઈ ‘ગુરુદેવ ટાગોર' વિશે બેલ્યાં હતાં. પિતાના બાળપણથી ટાગોરની પડેલી અસર અને ટાગોર પ્રત્યેનું આકર્ષણ પિતાની ઉપર ઉત્તરોત્તર શી રીતે ગાઢ બનતાં ગયાં તેનું સરસ કથન મૃણાલિનીબહેને કર્યું હતું. ટાગોરની સાંદર્યસૃષ્ટિમાં મુગ્ધ બનેલા આત્માએ ‘ગુરુદેવ અને હું એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું એમ કહેવાય. * - આ શ્રેણીનાં મહત્ત્વનાં વ્યાખ્યામાં વિશિષ્ટતાવાળું વ્યાખ્યાન શ્રી એસતેર સેલમનનું ‘ભારતની તાર્કિકતા’ વિષેનું હતું. વિષય દેખીતી રીતે જ અનાકર્ષક અને શુષ્ક હતો. પણ એ નીરસ ભાસતા વિષયને જે રીતે શ્રી સેલેમને નિરૂપ્યો તે તેની વકતા તરીકેની સિદ્ધિ ગણાય. ભારતીય પ્રજા અંધશ્રદ્ધાળું છે; તે બુદ્ધિને ઉપયોગ કરતી જ નથી એવી સામાન્ય માન્યતા છે તે ખાટી છે એમ આરંભમાં કહીને શ્રી સેલેમને પ્રાચીન ગ્રીસમાં જેમ ઉમરાવોના પુત્રોને વકતૃત્વનું શિક્ષણ અપાતું, ચર્ચાઓ યોજાતી, તેમાંથી સોફિસ્ટ જેવો તર્ક-સંપ્રદાય ઉદ્દભવ્યો. આ વિચારવિનિમય અને તર્કવૃત્તિઓ સેકેટીસ અને પ્લેટો જેવા વિચારકોને જન્મ આપ્યો; તેમ ભારતમાં પણ જીવનના, સૃષ્ટિના, ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ વિશે જિજ્ઞાસા અને કુતૂહલ છેક વેદકાલમાં નજરે આવે છે. બ્રાહ્મણકાળમાં ચર્ચાઓ ખૂબ થતી, પણ તેને વિષય યજ્ઞ અને યજ્ઞની વિગતે જ હતો. આ ચર્ચાઓમાંથી વાદવિવાદનું–ચર્ચાનું–શાસ્ત્ર ઉત્પન્ન થયું. ન્યાયશાસ્ત્રમાં તે વાદવિવાદમાં પ્રતિંવાદીની સાથે વાદ કરવાનો અને તેને મહાત કરવાના ઉપાયોનું નિરૂપણ કરાયું છે. બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં વાદનું અત્યન્ત મહત્ત્વ હતું. પરમતખંડન અને સ્વમનસ્થાપનના ઉદેશથી સંપ્રદાયપ્રવર્તક અને આચાર્યો દેશવિદેશમાં ફરતા, ચર્ચાઓ કરતા, દિગ્વિજય કરતા. આ નિરૂપણ કરતાં કરતાં બહેન એસ્તેરે ઉપનિષદો, રામાયણ, મહાભારત, જૈનાગમો અને બૌદ્ધ સાહિત્યના વિશાળ સાગરમાંથી પ્રસ્તુત અને સુંદર ઉદાહરણ આપ્યાં હતાં. તેણે વાદ, જાપ અને વિતષ્ઠા . જેવા શાસ્ત્રીય-પારિભાષિક-શબ્દોનું સામાન્ય માણસ સમજી શકે તેવી શૈલીમાં વિવેચન કર્યું હતું. આવા જટિલ અને નિરસ વિષયનું સુંદર નિરૂપણ સર્વથા અભિનંદનને પાત્ર છે. બહેન શ્રી ઉષા મલજીએ “શિક્ષણ અને સમાજને વિષય સ્વીકાર્યો હતી. શિક્ષણનો અર્થ અને તેનું ધ્યેય શું હોવું જોઈએ તે દર્શાવીને Page #203 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬૧૦-૨૪ પ્રબુદ્ધ જીવન આજની સામાજિક સ્થિતિ અને વૃત્તિ આજની શિક્ષણની સ્થિતિ માટે કેટલી જવાબદાર છે તે તેમણે બતાવ્યું હતું. ઘર અને શાળા બંને એકસૂત્રે પ્રવૃત્તિ કરે તે જ શિક્ષણના પ્રશ્નો ઉકેલી શકાય. પેાતાના કાર્યક્ષેત્રમાં રસ લેનાર સહ્રદય શિક્ષિકાની દષ્ટિ બહેન ઉષાના પ્રવચનમાં સ્પષ્ટ રીતે દેખાતી હતી. શ્રી જ્યોતીન્દ્ર દવે ‘સાહિત્ય અને સંસ્કાર' વિષે બોલ્યા હતા. શ્રી જ્યોતીન્દ્રની હાસ્યપ્રધાન શૈલીમાં સામાન્ય તાજન મુગ્ધ બની જાય અને તેના પ્રવચનમાં નિરૂપાતા જતા મુદ્દાઓ તેના ધ્યાન બહાર રહી જાય એવા મોટો સંભવ હોય છે. કદાચ શુકનિયિા શિશુનિવઔષધમ્—એ ન્યાયે આ પ્રવચનમાં પણ હાસ્યનાં છાંટણાં વેરતાં વેરતાં તેમણે સાહિત્યનું સ્વરૂપ, તેનું સર્જન, સહૃદયતા, સાહિત્યમાંથી નિષ્પન્ન થતા આનંદ વગેરે અગત્યના મુદ્દાઓ સ્પર્શી લીધા હતા. શ્રી સુરેશ જોષીએ ‘સંસ્કૃતિ-વિનાશક આજની સાધનસંપન્નતા ઉપર પ્રવચન કર્યું હતું. શ્રી સુરેંશ જેપી બહુશ્રુત સર્જક અને વિવેચક છે—પ્રધાનપણે ક્લા અને સાહિત્યમીમાંસક છે. તે જોતાં તેમના પ્રવચનના વિષય તેમના વિશિષ્ટ— ક્ષેત્રની બહારના હોય એમ પહેલેથી મને લાગ્યું હતું. પણ તેમનું સમગ્ર નિરૂપણ સાહિત્યકારો અને વિવેચકોની દૃષ્ટિ ઉપર જ અવલંબેલું હતું. રિલ્કે, કાફકા વગેરે અર્વાચીન સાહિત્યસર્જકોની ઉકિતઆનાં અવતરણથી આખું વ્યાખ્યાન સભરભર્યું હતું. તેમણે કેવા સુંદર પ્રસંગઆલેખનથી પેાતાના પ્રવચનના પ્રારંભ કર્યો હતા તે તો આપણે ઉપર જોઈ ગયા છીએ. આજે ટેકનોલાજીના જમા નામાં મંત્ર--સામગ્રીનાં પ્રભાવ અને વર્ચસ્વ પાસે માનવ પોતાનું વ્યકિતત્ત્વ ખોઈ બેઠો છે. તે faceless man બની ગયો છે. યંત્રપ્રધાન જીવનવ્યવસ્થામાં માનવ ગૌણ બન્યો છે તેની શકિત અને વૃત્તિઓને મોકળાશથી સ્વેચ્છાએ વાળવાને કે વિક્સાવવાને માટૅ તેને અવકાશ રહ્યો નથી. માણસે સ્વાાયી બનવું જોઈએ, તે દ્વારા તેના સર્વાંગીણ વિકાસ શક્ય છે એવું ટૅલિસ્ટાયે કરેલું વિધાન આજે શક્ય નથી. માનવ યંત્રની મદદથી ચંદ્રલાક સુધી પહોંચવાની એષણા સેવે છે. અત્યારની માનવ–સ્થિતિ (Human situation)ને આપણે સમજવી જોઈએ. શ્રી સુરેશ જોષીના પ્રવચનમાં આવતાં અવતરણા કે પ્રસંગોની વ્યંજનાએ ઘણા શ્રેાતાજનોને તો સમજવી મુશ્કેલ બની હશે. શ્રી સુરેશ જોષીનાં અન્ય પ્રવચન જેવું જ હતું. આ પ્રવચન—બહુશ્રુત પણ પડેલા ચીલા પ્રત્યે આછા આદર સેવનાર સાહિત્યઉપાસકનું. શ્રી ભાગીલાલ ગાંધી વ્યાખ્યાનમાળામાં વ્હેલી જ વાર આવ્યા હતા. તેમના વિષય હતા ‘સામ્યવાદમાંથી સર્વોદય તરફ હું કેમ વળ્યા?' પોતાની જીવનયાત્રામાં કેવાં કેવાં બળા પ્રેરક બનતાં ગયાં અને ક્રમેક્રમે વિચાર—પરિવર્તન અને દર્શનપરિવર્તન થતું આવ્યું તેનું નિરૂપણ શ્રી ગાંધીએ કર્યું. ૧૯૨૬માં ગાંધીવાદ તરફ વળ્યા, ૧૯૩૪માં સમાજવાદમાં જોડાયા અને ૧૯૩૯થી ૧૯૫૬ સુધી સામ્યવાદી રહ્યા. કુટુંબ ઉપર ગાંધીવાદની અસર હતી. ૧૯૨૬માં કાચી જેલ પણ ભાગવી હતી. સામ્યવાદનું પ્રબળ આકર્ષણ શાને લીધે છે તે સમજાવતાં તેમણે કહ્યું કે મૂડીવાદમાં Haves અને Have-nots ના ગજગ્રાહ હંમેશાં રહેવાના. હેલું વિશ્વ યુદ્ધ આ કારણે જ થયું હતું. વર્સાઈલની સંધિમાં પણ મૂડીવાદી પકડ જેમની તેમ જ રહી હતી. ૧૯૨૯-'૩૦માં મોટી આર્થિક મંદી આવી અને એ જ અરસામાં હિટલરની આપખુદી શાસનપદ્ધતિએ લેાકશાહીને પડકારી. મૂડીવાદ નિર્બળ બન્યો હતો. આ પરિસ્થિતિમાં સામાન્ય માનવીના ઉદ્ધાર માટે રશિયામાં જન્મેલા સામ્યવાદ જ સમર્થ લાગ્યો. સામ્યવાદના પ્રત્યક્ષ પરિચય થતાં તેમાં રહેલાં દૂષણો નજરે આવ્યાં: ખાવાપીવાનું મળે, રહેવાનું મળે પણ સામ્યવાદમાં વિચારસ્વાતંત્ર્ય નહીં વ્યકિતસ્વાતંત્ર્ય નહીં. સામ્યવાદમાં ભય, હિંસા વગેરે દ્વારા પણ સાધ્યસિદ્ધિ કરવાની: રટેટ અને પાર્ટી જ સર્વોપરિ. સામ્યવાદમાં આર્થિક અસમાનતા પણ પેસવા લાગી. શકાય શ્રી ગાંધીએ ઊમેર્યું કે સામ્યવાદમાંથી સહેલાઈથી નીકળી નહીં...નીકળવા માગે તે એકદિવસ ઘેર પાછે ન ફરે 3 ૧૧૯ એવી ભીષણતા સામ્યવાદમાં રહી છે. કુટુંબ તરફથી અને ગાંધીજી તરફથી મળેલી પ્રેરણાને બળે હું બચી ગયા. સામ્યવાદ, સમાજવાદ, ગાંધીવાદ—બધા વાદોનું લક્ષ્ય એક જ છે—માનવને માનવ તરીકે જીવવાની તક આપવી. પણ જેમ એ સૌનાં શાસ્ત્રો ભિન્ન છે તેમ તેનાં દર્શન પણ ભિન્ન છે. ગાંધી-વાદ આધ્યાત્મવાદ અને વ્યવહારના સમન્વય શોધે છે – વ્યવહારનાં દરેકદરેક અંગની રચના અને વિકાસ આધ્યાત્મિક જીવન-મૂલ્યોના પાયા ઉપર યોજવા પ્રયત્ન કરે છે. સમાજવાદ વ્યકિત અને સમાજનું આર્થિક અને ભૌતિક જીવન સુધારવાનું સ્વપ્ન સેવે છે—વ્યકિત સ્વાતંત્ર્યમાં માને છે. વ્યાવહારિક દષ્ટિએ નૈતિક મૂલ્યો સ્વીકારે છે પણ અધ્યાત્મ વિષે ઉપેક્ષા સેવે છે. સમાજવાદ Pragmatic છે. સામ્યવાદ પણ ગાંધીવાદ જેવું જ લક્ષ્ય સ્વીકારે પણ તેનું સ્વરૂપ તદ્ન વિરુદ્ધ રૂપનું 39. જનતાના ઉદ્ધાર માટે વૈર રઅને સોંધર્ષના આાય લેવા અને સામ્યવાદી પક્ષનું બળ જમાવતા જવું. નામથી વ્યકિતત્વ સ્વાતંત્ર્ય સૂચવે છે પણ હકીકતે વ્યકિતના સંપૂર્ણ લેપ એ જ સામ્યવાદની સિદ્ધિ છે. આધ્યાત્મિક કે વ્યાવહારિક દષ્ટિએ નૈતિક મૂલ્યોને તે સ્વીકારતા નથી. માનવના આધ્યાત્મિક સ્વાતંત્ર્ય(free spirit of man) ના ઈનકાર કરનાર સામ્યવાદ વિકૃત અને ધાર રૂપનું જીવનદર્શન છે. આજે આ પ્રકારના સામ્યવાદને પુરસ્કાર ચીન અને તેના અનુયાયીઓ તરફથી થાય છે: રશિયા ચીનની સરખામણીએ માનવતા તરફ વળ્યું છે. ગુજરાતના પ્રજાસમાજવાદી નેતા શ્રી ઈશ્વરભાઈ દેસાઈએ ‘સર્વોદય અને સમાજવાદ' ઉપર આપેલા પ્રવચનમાં ઐતિહાસિક બળાબળાની પશ્ચાદ્ભૂમિમાં સામ્યવાદ, સમાજવાદ ` અને સર્વોદયનિષ્ઠ સમાજવાદનું નિરૂપણ કર્યું. શ્રી ભાગીલાલ ગાંધી અને શ્રી દેસાઈ વિષય સમાન જ હતા—દષ્ટિકોણ જૂદો હતો. શ્રી ગાંધીએ વૈયકિતક દષ્ટિએ અને શ્રી દેસાઈએ સામાન્ય સિદ્ધાંતનિરૂપણની દષ્ટિએ સર્વોદયવાદી સમાજવાદ અથવા ગાંધીવાદનું સ્વરૂપ સમજાવ્યું હતું. શ્રી જમુભાઈ દાણીના પ્રવચનના વિષય હતા “આજના અંધારયુગમાં પણ દેખાતી ઉજજવળ રેખાઓ” શ્રી દાણીએ આજની કથળી ગયેલી જીવનવ્યવસ્થાને પુન: સ્વસ્થતા અપે એવાં સત્ય, શિવ અને મંગળ તત્ત્વો આજે પણ પ્રવર્તી રહ્યાં છે તે દર્શાવ્યું. તેમની ભાષા અને શૈલી કવિ ન્હાનાલાલની શૈલીના સંસ્કાર જગાડે તેવી હતી. ભારતના સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રા. સી. એન. વકીલે ‘વણનોંધાયલા નફો અને સદાચાર' વિષે બાલતાં unaccounted gain અને unaccounted money વચ્ચેના ભેદ સ્પષ્ટ કર્યો હતો. નાણું કેટલું ચલણમાં છે તેની નોંધ રિઝર્વ બેંક પાસે હોય જ છે; પણ માણસ પાસે નફા તરીકે આવેલું નાણુ નોંધાયા વિના રહે, તેનો ઉપયોગ અનેક રીતે અનેકરૂપે થઈ જાય એ મુદદ્દાઓ સ્પષ્ટ કર્યા હતા. આવકવેરો અને બીજા વેરાઓ ન ભરવાની વૃત્તિ થાય તેનાં કારણે ગણાવતાં સરકારી કરવેરાઓની જંજાળનો ઉલ્લેખ પણ કર્યો હતો. વણનોંધાયેલું નાણું અનાવશ્યક રૂપે અને રીતે વપરાતું રહે અને તેથી પ્રજાજીવન કેમ વિકૃત બનતું ચાલે તે પણ વિગતો સાથે સમજાવ્યું હતું. આપણા આજના જીવનના મુંઝવતા પ્રશ્ન વિષેનું સુંદર વ્યાખ્યાન સાંપડયું હતું. છેલ્લે ઉલ્લેખ કરવાના છે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનના અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ‘જૈન દર્શન’ વિષેના પ્રવચનનો. પૂ. શાસ્ત્રીજીએ ‘જીવનદૃષ્ટિ’ સમજાવતાં ઈતર પ્રાણીઓ અને માનવ વચ્ચેના જીવનમાં દષ્ટિનો ભેદ છે અને હોવા જોઈએ એ સમજાવ્યું હતું અને જીવનમાં સંયમ, વિવેકદષ્ટિ, સમર્પણ અને ઈન્દ્રિયનિગ્રહ ઉપર માનવનું સાચું જીવન પ્રતિષ્ઠિત છે એમ પ્રતિપાદન કર્યું હતું. શ્રી ચીમનભાઈએ જૈનદર્શનની જીવનદર્શન તરીકે વિશિષ્ટતાએ સમજાવી હતી અને સિદ્ધાંત અને વ્યવહારમાં તેના સમન્વય આજે પણ આવશ્યક છે તે સમજાવ્યું હતું. તેમણે જૈન પ્રાણીશાસ્ત્ર (jain biology) ને અભ્યાસશાસ્ત્રીય રીતે થાય તે સારું એવી આશા વ્યકત કરી હતી. આઠ દિવસ ચાલેલા આ જ્ઞાનસત્રમાં જીવનનાં અનેક ક્ષેત્રને અને અંશને પ્રકાશિત કરે એવા હતો. આ વિચાર-સંભાર એક વર્ષ માટે જ ભાથું બની રહે એવી આશા સેવીએ. વિચારસ્તંભાર મળ્યો નહીં પણ જીવનભરનું ગારીપ્રસાદ ચુ. ઝાલા. Page #204 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૨૦ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ સ્વપ્નાની ખેાલીના નિય જૈન શ્વે. મૂ. સમાજમાં પર્યુષણ પર્વ દરમિયાન વંચાતા કલ્પસૂત્રમાં ભ. મહાવીરના જન્મપ્રસંગના વાચન વખતે, ભગવાનના ગર્ભકાળ દરમિયાન ભગવાનની માતાને જે ચૌદ વસ્તુઓનાં સ્વપ્ન આવે છે તે ચૌદ વસ્તુ ચાંદીની બનાવીને એક પછી એક ઝુલાવવામાં આવે છે અને આ પ્રકારનાં સ્વપ્નાં ઉતારવા માટે અથવા તા ઝુલાવવા માટે ઉછાણી બોલવામાં આવે છે અને તેની સારા પ્રમાણમાં થતી આવક કેટલાંક સ્થળોએ સંપૂર્ણતયા સાધારણ ખાતામાં, કેટલાક ઠેકાણે અડધી આવક સાધારણ ખાતામાં અને અડધી આવક દેવદ્રવ્ય ખાતામાં જમે કરાવવામાં આવે છે, જ્યારે મુંબઈ-માટુંગા ખાતે વિરાજતા શ્રી વિજયરામચંદ્રસૂરિ આ આખી આવકને દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ એવા આગ્રહ સેવે છે, એટલું જ નહિ પણ, પોતે જ્યાં સ્થિર થાય છે તે સ્થળના સંઘ પાસે પોતાના આ આગ્રહ સ્વીકારવા માટે સારા પ્રમાણમાં દબાણ લાવે છે, જેની વિગતવાર ચર્ચા તા. ૧૬-૮-૬૪ના તથા તા. ૧૬-૯-૬૪ના પ્રબુદ્ધ જીવનમાં કરવામાં આવી છે. આ સંબંધમાં તેમના દાદા ગુરુ અથવા તે ગુરુશિષ્યના સંબંધે પ્રપિતામહ સમા જૈન શ્વે. મૂ. સમાજના એક ભારે પ્રતિભાશાળી ખ્યાતનામ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ જેમણે ઈ. સ. ૧૮૯૩માં શિકાગો ખાતે ભરાયેલી સર્વ ધર્મ પરિષદમાં પોતાના પ્રતિનિધિ તરીકે સ્વ, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને માકલ્યા હતા તેઓ ઉપર . જણાવેલ સ્વપ્નાની બોલીની આવકને ક્યા ખાતે લઈ જવી એ પ્રશ્ન સંબંધમાં શું અભિપ્રાય ધરાવતા હતા તે તાજેતરમાં જાણવામાં આવેલી નીચેની વિગત ઉપરથી સ્પષ્ટ થશે: સ્વપ્નાની ખેાલીને નિર્ણય શ્રી આત્માનંદ જૈન મહાસભા (અંબાલા શહેર, પંજાબ) તરફથી ઈ. સ. ૧૯૫૭માં પ્રગટ કરવામાં આવેલી અને શ્રી વિજયવલ્લભસૂરિ રચિત “ન્યાયયભાનિધિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ શ્રી આત્મારામજી મહારાજની જીવનકથા”માં “સ્વપ્ના કી બોલી કા નિર્ણય” એ મથાળાના અધ્યાયમાંના હિંદી લખાણના ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે: ‘પર્યુષણ પર્વની આરાધનમાં ૧૪ સ્વપ્ન ઉતારવાની આવશ્યકતા પ્રતીત થતાં ત્યાંના (એટલે કે રાધનપુરના) શ્રી સંઘે સાધારણ ખાતા દ્વારા સ્વપ્નાં બનાવવા તથા તેની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવાના ઠરાવ–પ્રસ્તાવ પસાર કરીને ગુરુદેવને (એટલે કે વિ. સ. ૧૯૪૩- ઈ. સ.૧૮૮૭ની સાલમાં ચાતુર્માસ માટે રાધનપુર ખાતે બિરાજતા શ્રી આત્મારામજી મહારાજને) પૂછ્યું કે “મહારાજ, આમ કરવામાં કોઈ હરકત તો નથી ને? એટલે કે કોઈ શાસ્ત્રીય બાધ તા નથી ને ?” ત્યારે આચાર્યશ્રીએ ફરમાવ્યું કે“આમાં હરત જેવી કંઈ બાબત છે? સંઘની ચીજ છે, સંઘ ઠરાવ કરે છે અને સંઘે જ તેના અમલ કરવાના છે તે પછી આમાં કોઈ પણ પ્રકારની હરકતનો પ્રશ્ન જ રહેતા નથી.” આચાર્યશ્રીના એ મુજબ ફરમાંવવા બાદ સર્વશ્રી સંધે એકમત થઈને નક્કી કર્યું કે સ્વપ્નની બાલી દ્વારા જે ઉપજ થાય તે સાધારણ ખાતામાં જમે કરવામાં આવે. આ ઠરાવને સંઘના ચાપડામાં દાખલ કરવામાં આવ્યો. શ્રી. સાંધે જે ઠરાવ પસાર કરીને ચાપડામાં લખ્યા તેની અક્ષરશ: નકલ નીચે મુજબ છે : “રાધનપુર શ્રી સાગર ગચ્છ સંવત ૧૯૪૧થી ૧૯૪૪નું ધની. ચાપો પાનું ૩૩ શ્રી વતરાગ દેવનમાં, સંવત ૧૯૪૩ના ભાદવ શુદ ૧ તથા ૨ ન વટશનઉ. શ્રી વિગત ખાતા “બાબતા શરવણ વદ × ૦))ના જન્મના દિવસ વીજે વખાણ મધ સપનાનું સાગર સગન અવસર મન દિવરા શ્રી મહાવર સર્જિન જન્મ વચણ પલ રુપના ચઉદ મહારાજ આત્મારામ અવત Co તા. ૧૬-૧૦-૨૪ વંર પસવરા ઉત્તર તબર શ્રી સંઘ મલતા સપન છઉન ચઢવ કરત છઓ શ્રી સછરણ ખતન કરવછ ત ઘ મણ ૧ ન. રૂ૦ રા લણ ઢખ કરત ત્ત શ્રી સાધારણ ખાતે જમાં પાનું ૫. પાનું ૩૦૪ શ્રી વિગત ખાતે ઘી મણ સવાસાલને કૈ સેર તંબોલી સેરીની ધર્મશાળા ભાદરવા શુદ ૪ના વચ્છરી પડિક્કમણ મધે બોલાણું તે જૂસણના ખાતે જમા." આના ગુજરાતી ભાવાર્થ નીચે મુજબ છે: શ્રી વીતરાગાય નમ: “ સંવત ૧૯૪૩ ( હિંદી ૧૯૪૪) ભાદરવા વદ ૧ તથા ૨ શનિવાર શ્રી વિગતવાર ખાતુ, “શ્રાવણ વદિ અમાવાસ્યાના દિવસે શ્રી મહાવીર સ્વામી -જિનેશ્વરના જન્મવાળા દિવસે બીજા વ્યાખ્યાનમાં જન્મ વાચનની પહેલાં ચાંદીનાં ૧૪ સ્વપ્નો, સાગરગચ્છીય શ્રી સંઘના ઉપાશ્રયમાં શ્રી મુનિ મહારાજશ્રી આત્મારામજી પધાર્યા ત્યારે સૌથી પહેલાં ઉતારવામાં આવ્યાં હતાં. . આ સ્વપ્ન ઉતારવાના વખતે બાલવામાં આવેલી ઘીની બોલીની ઉપજ-આમદનીને સાધારણ ખાતામાં લઈ જવાના ઠરાવ શ્રી સંઘ કરે છે અને ઘી મણ એના રૂા. રાના હિસાબથી લેવાના નિશ્ચય કરે છે. આ સાધારણ ખાતામાં જમે કરવું. (પાનું ૫). પાના ૩૦૪ શ્રી વિગત ખાતે ઘી મણ ૧૬ા અને બે શેર તંબાલી શેરીની ધર્મશાળામાં ભાદરવા શુદ ૪ વછરી પ્રતિક્રમણમાં બોલવામાં આવ્યું. આ શ્રી પર્યુષણ ખાતે જમે કરવું.” “આ રીતે સ્વપ્નોની બોલીનું ઘી સાધારણ ખાતે જમે થવા લાગ્યું.” આ રીતે એક જેમના માટે વખત બંધાયેલા વિચારની પકડથી મુકત થવું અશક્ય છે એવા શ્રી વિજયરામચંદ્રસૂરિના અભિપ્રાય કે વલણમાં જરા પણ ફેરફાર થવાની આશા રાખવી કે અપેક્ષા કરવી એ વધારેપડતું છે, પણ જેમનાં દિલ આ બાબતમાં ડામાડોળ થયાં હોય તેવાં અન્ય જૈન ભાઈ-બહેનોને ઉપર જણાવેલ ઘટનામાંથી સ્પષ્ટ માર્ગદર્શન મળશે, અને તે ઉપરાંત સ્વપ્નાની બાલીની આવકને સાધારણ ખાતામાં લઈ જવાનો વિચાર આજ કાલના નથી, પણ તે વિચાર અને તે પ્રકારના અમલ લગભગ પોણાસા વર્ષ જેટલા જુના છે અને તેને શ્રી આત્મારામજી મહારાજ જેવા એક યુગપ્રવર્તક આચાર્યશ્રીએ પ્રમાણિત કરેલ છે–એવી એક નક્કર હકીક્ત આપણને જાણવા મળે છે. સ્વામિવાત્સલ્યના નવા પ્રશસનીય વિકલ્પ જેવી રીતે પ્રબુદ્ધજીવનના છેલ્લા અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, વીલે પારલેના જૈન શ્વે. મૂ. સંઘમાં આજના અન્નતંગીના સમયમાં સ્વામિવાત્સલ્ય–એટલે કે પર્યુષણના અંતે કરવામાં આવતા સામુદાયિક મિષ્ટાનભાજન-નો પ્રશ્ન ઊભો થયો હતો તેવી રીતે ભાવનગરના જૈન શ્વે. મૂ. શ્રી સંઘ સમક્ષ પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત થયેલા. દર વર્ષે આ મુજબ સ્વામિ વાત્સલ્ય કરવામાં આવે છે અને તે પાછળ દશથી બાર હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જે તે નિમિત્તે એકઠું કરવામાં આવેલ ભંડોળમાંથી પૂરું કરવામાં આવે છે. આ વખતે આ ભંડોળને ન અડતાં, નવા જ રૂા. ૧૨,૦૦૦ની રકમ અંદર અંદર એકઠી કરવામાં આવી, અને તેના સામુદાયિક મિષ્ટાન્નભાજનમાં ઉપયોગ કરવાને બદલે, તે સંબંધમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે પ્રસ્તુત રામુદાયમાંના જે કુટુંબને જરૂર હોય તેને, તે કુંટુંબના રૅશન કાંર્ડ મુજબ વ્યક્તિદીઠ નાનાં મોટાં દરેકને રૂા. ૩ રોકડા આપવા. આ ઠરાવના પિરણામે એ પ્રકારની જરૂરિયાત ધરાવતાં કુટુંબમાં આશરે રૂ।. ૧૨,૦૦૦ વહે ચી દેવામાં આવ્યા અને એ રીતે જે કુટુંબને જે કાંઈ પાંચપંદર કે પચ્ચીશ રૂપિયા મળ્યા તે ચાલુ ખર્ચને પહોંચી વળવા માટે ભારે રાહતરૂપ નીવડયા. એમાં કોઈ શક નથી કે જ્યાં સુધી આવી ભીંસ ચાલુ છે ત્યાં સુધી સ્થળ સ્થળના સંધાને આ નવા પ્રકારનું સ્વામિવાત્સલ્ય અનુકરણયોગ્ય માલુમ પડશે. સ્વામિવાત્સલ્યનો આવા નવા વિક્લ્પ નિર્માણ કરવા માટે ભાવનગરના શ્રી સંઘને ધન્યવાદ ઘટે છે. પરમાનદ Page #205 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૧૪ પ્રબુદ્ધ જીવન છે. પ્રજા સમાજવાદીઓના સામુહિક કોગ્રેસ પ્રવેશ અંગે પારડી ખાતે યોજાયેલા સંમેલન છે. છે અને પારડી બાજુની ઘાસીયા જમીનના નિરાકરણ ઉપર એક દૃષ્ટિપાત જ પારડી પ્રશ્નના પ્રેક્ષક કે સમાલોચક તરીકે નહીં, પણ કરાવ્યાં છે. મોટા પંડામાં એક વખત પારડીના હજારો કિસાને પારડીના પાયાના પ્રશ્ન પ્રત્યે હૃદયપૂર્વકની સક્રિય સહાનુભૂતિ સત્યાગ્રહ કરવા રણે ચડયા હતા. સામે જમીનદાર અને એમના ધરાવનાર એક આત્મીયજન તરીકેનું આ મારું વિશ્લેષણ છે. માણસે સામનો કરવા તૈયાર ઊભા હતા. પોલીસના ૨૦–૨૫ જ ૪થી ઓકટોબરના રોજ પારડીના બાલદા ગામે પારડી વિસ્તારના માણસે. મેં એક ઉચ્ચ પોલીસ અધિકારીને સવાલ કર્યો કે “આટલા મુખ્યત્વે અને સામાન્યપણે ગુજરાતના અન્ય વિસ્તારના પ્રજા- બધા માણસો છે. કાંઈક તૂફાન થશે તે ૨૦ પોલીસથી તમે કેવી સમાજવાદીએ સામૂહિક રીતે કેંગ્રેસમાં જોડાયા એ પ્રસંગનાં સાક્ષી રીતે મામલો કાબુમાં લેવેશે ?” તુરત પોલીસ અધિકારીઓએ જવાબ તરીકે મન ઉપર પડેલ છાપને ગુજરાતની વિચારશીલ જનતા સમક્ષ આપ્યો. “બીજે ગમે તે હો, પણ પારડીના કિસાને અને એમના અને મુખ્યત્વે લોકશાહી સમાજવાદમાં માનનારા મિત્રો સમક્ષ નેતાઓમાં એવી એક શકિત છે કે હજારો માણસો સત્યાગ્રહ કરે મૂકવાની ઈચ્છા હું રોકી શકતું નથી. મારે કહેવું જોઈએ કે હું તે પણ જરાય કોઈને વાંકો વાળ થતો નથી, કોઈ તોફાન થતું પારડીની કિસાન રેલીમાં જ હિસ્સ લેવા ગયો હતો, કેંગ્રેસમાં નથી.” પોલીસ અધિકારીની આ વાતે મને મંત્રમુગ્ધ કર્યો. થયેલું પ્રજાસમાજવાદી પક્ષનું ‘મર્જર’ કે ‘મર્ડર’ નિહાળવા નહીં. મેં નજરે પણ બધું નિહાળ્યું. પણ જ્યારે ૪થી ઓકટોબરની એમ છતાં એ તક પણ મળી ગઈ, એટલે સ્વાભાવિક છે કે બે રેલીમાં કિસાનના આ જ અહિંસક સત્યાગ્રહને કોઈએ બિરદાવ્યો શબ્દ એ અંગે પણ લખીશ. મારે આશય આ લેખને પારડીના નહીં, ત્યારે મારું હૃદય દુ:ખ અનુભવી રહ્યું. એથી વિશેષ કિસાન સત્યાગ્રહની સફળતા-નિષ્ફળતા અંગે જ વિશેષ પ્રકાશ જ્યારે શ્રી મોરારજીભાઈ દેસાઈએ આ સત્યાગ્રહને ખોટો અને પાડવાનો છે. ઉતાવળીયો માર્ગ કહી શ્રી ઈશ્વરભાઈ કરતાં પોતે સત્યાગ્રહ અંગે પારડીના કિસાન આંદોલન અંગેની મારી આત્મીયતાને થોડોક વધારે જાણે છે વિગેરે ભાષા વાપરી, ત્યારે મારા મન ઉપર અને ખ્યાલ આપીશ તે આગળની વસ્તુ સમજવામાં સરળતા થશે. મને લાગે છે કે મારા જેવા અનેકોનાં મન ઉપર મોટો આઘાત ૧૯૫૩માં આજથી ૧૧ વર્ષ ઉપર પ્રથમ વખત પારડીની ધરતી થયો. ૧૨ વર્ષના એકધારા અહિંસક સત્યાગ્રહને, એ જ સત્યાગ્રહીખૂંદવાનો મોકો મળ્યો હતે. પ્રજાસમાજવાદી મિત્ર જેલમાં હતાં. એની હજારોની મેદની વચ્ચે, ખોટો કહેવામાં આવે, એ સત્યાગ્રહના સત્યાગ્રહ જમીનના પ્રશ્નને લઈને હતે, એટલે ભૂદાનના સાથી- સંચાલક શ્રી ઈશ્વરભાઈને અસત્યાગ્રહી કે ઉતાવળીયા કહેવામાં એનું આ અંગે ધ્યાન જાય એ સ્વાભાવિક હતું. વળી મારે મન આવે એ ન કલ્પી શકાય તેવી વાત છે. હું સૌને પૂછવા માગું તે ગુજરાતના આદિવાસી વિસ્તારનો આ પ્રશ્ન હતો. હું રહ્યો છું કે આવી મોદશા સાથે થયેલ સમાધાનથી કોની પ્રતિષ્ઠા આદિવાસી વિસ્તારના કાર્યકર. આમ બેવડા ઉત્સાહથી પારડીની સ્થપાઈ છે? પારડીના અહિંસક કિસાની? સત્યાગ્રહના અહિંસક ધરતી નવ દિવસ ખુંદી. ભાતની કયારીઓને ઘાસમાં બદલાયેલી સેનાની શ્રી ઈશ્વરભાઈની? કે અહિંસાની? જવાબ શૂન્યમાં જોઈ. કારીઓના ઢેફા ઉપર ચાલી ચાલીને મનને પાકી ખાતરી. મળશે. હા, કેટલાક પિતાને વ્યવહારુ માનતા લોકો કહી શકે કે, થઈ કે પારડીના કિસાનોને પ્રશ્ન સાચો છે. દસમાં દિવસે પારડીથી “તમારે ટપટપથી કામ છે કે મમથી? રોટલો કિસાનોને વિદાય થયા. વલસાડ પાસે ટ્રેન અથડાતાં ચોથી પાંસળી ભાંગી. હવે મળશે.” એવું માનનારા લોકો સાથે મારી કોઈ વિશેષ હાથમાં કમ્પાઉન્ડ ફ્રેકચર થયું. બે માસના દવાખાનામાં પારડીના તકરાર નથી. પણ શ્રી ઈશ્વરભાઈની પ્રમાણિક અને પારદર્શક ખાટાં મીઠાં સ્મરણો યાદ આવતાં રહ્યાં. અમારા પ્રત્યક્ષ નિરીક્ષણના અહિંસક નિષ્ઠાનાં જેણે જેણે દર્શન કર્યા છે તે સૌને આથી આધારે ગુજરાત ભૂમિદાન સમિતિએ પારડીના કિસાન આંદોલનનું આઘાત થાય એ સ્વાભાવિક છે સમર્થન કરતું નિવેદન કર્યું. હજી મને એ દિવસ યાદ છે કે , , , પારડીને પ્રશ્ન ઉકલ્યો કહેવાય? સાબરમતીના હરિજન આશ્રમમાં બાપુજીના હૃદયકુંજની ચૂંફાળમાં ગુજરાત સરકારે કરેલ જાહેરાત મજાની છે. અઢાર હજાર સૂરત જિલ્લા કેંગ્રેસ અને ગુજરાત કેંગ્રેસના કેટલાક જાણીતા એકર જેટલી જમીન આવતા ખેતી વર્ષ પહેલાં ખેડાણ નીચે આવશે. અગ્રણીઓ ભૂદાનકાર્યકરો સાથે પારડી સમર્થનના નિવેદન અંગે શ્રી બળવંતરાય મહેતાએ કરેલ પ્રતીક ખેડાણે આદિવાસીઓમાં કેવી કડવાશભરી વાણીમાં વાત કરી રહ્યા હતા. ત્યારબાદ અનેક આશાના અંકૂર પ્રગટાવ્યાં છે. આ બધું સારું થયું છે. કિસાની વખત પારડીની કિસાન જનતાને મળવા જવાના પ્રસંગો મળ્યા છે, માગણીને આ રીતે જવાબ મળે છે તે પ્રશંસનીય છે. અલબત્ત એમના સત્યાગ્રહને નિહાળ્યા છે. અમારા વિસ્તારના આદિવાસી ગુજરાત કેંગ્રેસના સર્વોચ્ચ શ્રી મોરારજીભાઈએ એમની આગેવાનોને પારડીના સત્યાગ્રહને જોવા જાણવા મોકલ્યા છે. દેશ અને પરદેશમાં પારડીના કિસાન આંદોલનને બિરદાવવાની અનેક સર્વોચ્ચતા પ્રગટ કરતી વાણીમાં કહ્યું કે, “બળવંતભાઈ આવાં વચન તકો ઝડપી છે. આ ઉપરથી પારડીના કિસાન આંદોલન અંગેની આપે, પણ એ પૂરાં ન થાય તો ગાળે અમારે શિરે આવશે.” મારી ભૂમિકા સ્પષ્ટ થશે. વગેરે. આ એકદમ ઉકલી જાય તેવો પ્રશ્ન નથી તેમ પણ કહેવાયું. ' ' ' સત્યાગ્રહ સાચું કે ખોટો? * એટલે હજી “ગો સ્લે” “ધીમાં ચાલ” પદ્ધતિની મર્યાદાને આધીન " બાપુજીના જમાના પછી ભારતમાં ચાલેલ અનેક નાના-મોટા આ પ્રશ્ન રહેશે એવી સ્પષ્ટ છાપ ઊઠી છે. ગુજરાત પચાસ સત્યાગ્રહો અંગે આપણે જાણીએ છીએ. પારડીમાં ૧૨ વર્ષ સુધી ટકાથી વધારે અનાજમાં ખાધવાળે પ્રદેશ છે, તે પછી અનાજ ચાલેલ એકધારા કિસાનના આ અહિંસક સંત્યાગ્રહની પૂજ્ય વિને- વધારે તેવી યોજનાને અમલ ‘વર બેઝીસ’ ઉપર થવો જોઈએ. બાથી માંડીને અનેક લોકોએ એની શિસ્ત અંગે પ્રસંશા કરી છે. જ્યારે ગુજરાત સરકાર શ્રી ઈશ્વરભાઈના અને ગુજરાતના અનેક પારડીની નજીકમાં જે દહાણું વિસ્તારમાં ૧૯૪૯-૫૦ના અરસામાં ડાહ્યા માણસના મત સાથે આખરે ૧૨ વર્ષ પછી સંમત થઈ કે થયેલ કિસાન આંદોલને સામ્યવાદી સંચાલન તળે જે ખાના- પારડીની જમીનમાં ઘાસની જગ્યાએ અનાજ ઉગાડી શકાય તેમ છે, ખરાબી કરેલ તેને સૌને ખ્યાલ છે. એ જ વિસ્તારને અડોઅડ તો પછી એક જ માસમાં પારડી અને એના નજીકના વિસ્તારોની પારડી વિસ્તારમાં ૧૨ વર્ષ સુધી સત્યાગ્રહ ચાલે તે જે રીતે જમીનમાંથી ઘાસ કપાઈ જાય કે તુરત ખેડવાને ક્રાંતિકારી કાર્યક્રમ ચાલ્યો તેણે ભારતમાં અહિંસક સત્યાગ્રહનાં એકવાર ફરી સૌને દર્શન શા માટે સ્વીકારતી નથી? ૧૮ હજાર એકર જ શા માટે? વળી ૧૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬–૧૦–૧૪ હજાર એકર માટે એક વર્ષની જરૂર પણ શા માટે? અનેક સરકારી અને બિનસરકારી, સમિતિના અહેવાલ સરકારના ટેબલ ઉપર પડયા છે. એને આધાર લઈ અને મારચે ગુજરાતને મજબૂત કરવા એક માસને રેવન્યૂ ખાતાને કાર્યક્રમ આપીને આ પ્રશ્ન થાળે પાડી શકાય, અને જો ગુજરાત સરકાર એમ કરે તો ભારતભરમાં એનું નામ આગળ આવે, અન્ન સમસ્યાના ઉકેલમાં ભારતને માર્ગદર્શન ગુજરાત આપી શકે, અને સમાજવાદની દિશામાં ગુજરાત ભરેલ પગલાંથી અન્ય પ્રશ્નોને પ્રેરણા મળે. ગુજરાત સરકાર આવું કરશે કે? 1 કયા નવાં મૂલ્યો સ્થપાયાં? પારડીની કિસાન ચળવળ નવાં મૂલ્યોની સ્થાપના માટે હતી, સામાજિક ન્યાય માટે હતી, આદિવાસીઓના અધિકાર માટે હતી, અહિંસક સત્યાગ્રહની પ્રતિષ્ઠા માટે હતી. આમાંથી એક પણ મૂલ્ય નવું સ્થપાતું પારડીની રેલીમાં જોવા ન મળ્યું. જૂના સમાજવાદી હોવાના નાતે ગુજરાત રાજ્યના ખેતીપ્રધાન શ્રી ઉત્સવભાઈએ પિતાની અનોખી શૈલીમાં પદ્ધતિસર રીતે આ નિર્ણય સરકારે લીધા છે એને ખ્યાલ આપ્યો. શ્રી બળવંતભાઈએ જે એમ કહ્યું હોત કે આજ સુધી ગુજરાત સરકાર અંધકારમાં રહી છે, પણ પારડીના કિસાનોએ ધીરજપૂર્વક જે સત્યાગ્રહ કર્યો તેથી સરકારને સાચી પરિસ્થિતિને ખ્યાલ આવ્યો છે અને આજે જે નિર્ણય જાહેર થાય છે તે એને આભારી છે તો આવું નિવેદન ગુજરાત સરકારની શકિતમાં, પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાડી દેત અને આમાં અહિંસા અને સત્યની પ્રતિષ્ઠા થાત. પણ સરકારે પ્રતિષ્ઠા પાછળ જૂની રીતે જ પાગલ હોય છે. મુખ્ય મંત્રી શ્રી બળવંતભાઈએ જમીનદારોએ કરેલ જૂઠ્ઠા ભાગલા રદ કરવા, ઘાસની જમીનને અન્નની જમીન ગણીને સીલીંગ લાગુ પાડવા અંગેની વાતે જાહેર કરી. સાથે સાથે શ્રી બળવંતભાઈ પણ શ્રી ઈશ્વરભાઈની અનુચિત પદ્ધતિ-સત્યાગ્રહ અંગેની--અંગે ફરિયાદ કરવાનું ન ચૂકયા. આ બધા ઉપરથી જે છાપ ઊઠે છે તે એવી ઊઠે છે કે સ્સિાનોને જમીને યોગ્ય સમયે મળી રહેશે, પણ ક્સિાનની ઈજજત, સત્યાગ્રહની શાન કે અહિંસાની આબરૂ વધી નથી. શું પારડીને ઉકેલ રાજકીય સોદો હતો? જ્યારથી આ અંગે રાજ્યની ધારાસભામાં જાહેરાત થઈ ત્યારથી આ ઉકેલને રાજકીય સદા તરીકે અનેક વિચારવાન રાજકીય નેતા એ બિરદાવ્યો હતો. પારડીની સિાન રેલીમાં હાજરી આપવા આવ્યો ત્યાં સુધી હું એવું માનનારાઓમાં ન હ; કારણ કે ૧૯૬રમાં કિસાનોની રેલીની છેલ્લી મિનિટે શ્રી જીવરાજ મહેતાએ પારડી. પ્રશ્નને ઉકેલવા આશ્વાસન આપેલ. ૧૯૬૩માં છેલ્લી મિનિટે શ્રી બળવંતરાય મહેતાએ વચ્ચે પડી સત્યાગ્રહ અટકાવ્યો હતો. એટલે પારડીને પ્રશ્ન છેલ્લાં ત્રણેક વર્ષથી રાજ્યની વિચારણા અગત્યને મુદ્દો બની ગયો હતો. માત્ર પ્રજાસમાજવાદી પક્ષના કોંગ્રેસ પ્રવેશ વખતે જ આ ઊભે કરેલ અને ઉકેલવામાં આવ્યું તેમ ન હતું. પણ પારડીની રૅલી વખતે શ્રી મોરારજીભાઈ, શ્રી બળવંતભાઈ અને શ્રી ઉત્સવભાઈ વગેરેનાં પ્રવચનોથી એવી છાપ ન ઊઠી કે આ પ્રશ્ન પ્રશ્નની ગંભીરતા કે પ્રશ્નની વાસ્તવિકતાના કારણે ઉકેલવામાં આવ્યો છે. એવી જ છાપ ઊઠી કે પ્રજાસમાજવાદી મિત્રોને કેંગ્રેસ પ્રવેશ માટે સરળતા થાય તેથી જ આ નિર્ણય લેવાયો હશે. બંને પક્ષે આનો ઈન્કાર થયે, છતાં આવી છાપ અમીટ રહી છે. - શ્રી ઈશ્વરભાઈની સત્યનિષ્ઠા શ્રી ઈશ્વરલાલ દેસાઈ ગુજરાતના રાજકીય કાર્યકરોમાં એક ઉત્તમ છાપ ઉઠાવનાર અચ્છા ઈન્સાન છે. મને એમને છેલ્લાં ૧૪ વર્ષથી પરિચય છે. પારડીના કિસાને માટે એમણે પ્રાણ પાથર્યો છે. આઝાદીના એ એક આગેવાન લડવૈયા રહ્યા છે. સત્ય અને અહિંસાએ તેમના રાજકીય જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એની વાણીમાં પ્રજાહૃદયના ધબકારા સંભળાય છે. રેલી વખતે એમણે ગુજરાત સરકારના ગોળીબારને એક રીતે વખેડ કહેવાય, અને તેલ-અનાજ પ્રશ્નમાં પ્રજાદ્રોહ કરતા વેપારીઓ સાથે કડક હાથે કામ ન લેવા અંગે ગુજરાત સરકારને મીઠો ઠપકો પણ આપ્યો કહેવાય, જ્યારે પારડીના સમાજવાદી સંમેલનમાં કોંગ્રેસ-પ્રવેશને આવકારતું શ્રી મેરારજીભાઈ દેસાઈનું ભાષણ થયું તેમાં એમણે ઉડાઉ છોકરે બાપથી જુદો થાય અને જ્યારે એને દુનયાદારીનું ભાન થાય ત્યારે ભટકીને પાછા બાપના ઘેર આવે તો બાપ એને સ્વીકારે જ–આવા શબ્દો વાપર્યા ત્યારે અનેકોને થયું કે આ “કોલ્ડ વેલકમ” થયું. પણ શ્રી ઈશ્વરભાઈએ સભા અંતે આ અંગે હિંમતપૂર્વક ખુલાસો કર્યો કે “અમે ભટકીને કોંગ્રેસમાં આવ્યા છીએ કે કેંગ્રેસ ભટકીને ભૂવનેશ્વરમાં સમાજવાદના કિનારે આવી છે તેને વિચાર કરવા જેવો છે. નદીએ ત્યારે જ મળે છે, જ્યારે એમનાં પાણી એક સપાટી પકડે.” “શ્રી ઈશ્વરભાઈ દેસાઈના શબ્દોમાં એમનું વ્યકિતત્વ પ્રગટ થાય છે. ' સંમેલનમાં હાજર રહેલા લોકોને ડં. અમુલ દેસાઈનું આત્મવિલોપન, શ્રી મોરારજી દેસાઈના મીઠા ચાબખા અને ઈશ્વરભાઈ દેસાઈની હૃદયસ્પર્શી વાણીને સ્વાદ ચાખવા મળ્યો. આટલી સ્પષ્ટ નિખાલસ ચર્ચાના અંતે પણ સમજદાર લોકોને એમ હેતાં સાંભળ્યાં કે આ પ્રજાસમાજવાદીઓનું “મરજર” કે “મરડર” ? સ્પષ્ટ છાપ લોકોમાં ઊઠે તેવું ઉષ્માભર્યું સ્વાગત તો નથી જ થયું નવાગંતુકોનુંએવી છાપ ઊઠયા વિના રહેતી નથી. આશા રાખીએ કે મહુવા મુકામે થનાર સંમેલનમાં આ ત્રુટી સુધારી લેવામાં આવશે. આ મિલન કે સંગમને ભારતભરના લોકશાહી અને રામાજવાદમાં માનનારા લોકો આવકારે છે. પ્રજાની પ્રાથમિક જરૂરિયાતની પૂર્તિ માટેના સંયુકત પુરુષાર્થનું પ્રજા સ્વાગત કરે છે. - હરિવલ્લભ પરીખ આયરલેન્ડના મુક્તિદાતા ડીવેલેરા | (જન્મભૂમિ - પ્રવાસી’ માંથી સાભાર ઉધૃત) ગયે અઠવાડિયે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન જેમના મહેમાન બન્યા હતા એ આયરલેન્ડના પ્રમુખ શ્રી ડી’ વેલેરા જેવું રોમાંચક જીવન ભાગ્યે જ કોઈ રાજકર્તાઓનું હશે, તેઓ ૮૨ વર્ષની વયે પહોંચ્યા છે અને રાજ્ય કરે છે તે એક સુભગ અકસ્માત છે. આટાની મિલમાંથી લડી રહેલા ડી’ વેલેરાને બ્રિટિશ સરકારે મોતની સજા કરી હતી. જે આયરિશ શહીદોની કબર પર ર્ડોરાધાકૃષ્ણન ફલ ચડાવવા ગયા હતા તેઓ ડી વેલેરાના સાથી હતા. તેમને થયેલી મોતની સજાને અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડી’ વેલેરા બચી ગયા. કારણ કે તેઓ અમેરિકામાં જન્મ્યા હતા. ડી’ વેલેરાના પિતા સ્પેનિયા હતા, ને ક્યુબાના નાગરિક હતા; મા આયરિશ હતી, અને તેમના પિતાને જન્મ અમેરિકામાં થયું હતું. બે વર્ષની વયે પિતા મરી ગયા અને માતાએ પુનલગ્ન , તેથી ડી’ વેલેરાને આયરલેન્ડમાં ભાઈ પાસે મોક્લવામાં આવ્યા. ભણીને તેઓ શિક્ષકના ધંધામાં પડયા, પણ ત્યાર બાદ થોડા જ સમયમાં આયરલેન્ડને બ્રિટનની ધૂંસરીમાંથી મુકત કરવા માટે લડતમાં જોડાયા અને રાષ્ટ્રવાદી પક્ષના પ્રમુખ થયા. મોતની સજા જેલની સજામાં ફેરવાઈ ગઈ અને એક વર્ષ પછી બધા રાજકીય કેદીઓને માફી મળી ત્યારે ડી’ વેલેરા છૂટી ગયા. પરંતુ બીજે વર્ષે ૧૯૧૮ માં-પાછા પકડાયા અને એ વખતે તેઓ પિતાની મેળે છૂટયા. જેલના તાળાની ચાવીની આકૃતિ મીણ વડે Page #207 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૧૦-૯૪ પ્રબુદ્ધ જીવન ૧૨૩. અને એવી ચાવી બનીને આવી ત્યારે લાગ રંગપુરના આદિવાસી વિભાગની યાત્રાએ જોઈને ભાગી ગયા! માન્ચેસ્ટરમાં એક પાદરી બાઈબલ વાંચી રહ્યો હતે: દર (ગતાંકથી ચાલુ) વાજો ખખડાવો અને તમારા માટે ઊઘડશે!” – ડી’ વેરા માટે અહિથી પાછા ફરતાં અમને નોંધવા જેવો એક અનુભવ થયો. જેલને દરવાજે તો ઊઘડી ગયો હતો, હવે આ પાદરીના ઘરને રસ્તામાં એક નાળું આવ્યું. કીચડ અને પાણીથી ભરેલા ખાબોચિયામાં દરવાજો પણ ઊઘડી ગયો. તેમને આશરો મળે.' અમારી મેટર ખેંચી ગઈ. ડ્રાઈવર ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ મોટર | બ્રિટિશ સરકારે ડી’ વેલેરાના માથા માટે મોટું ઈનામ જાહેર નીકળે નહિ. મોટરને ધકકો મારવા માટે અમે પૂરતા નહોતા. હ્યું હતું! પરંતુ પાછળથી ડી’ વેલેરા જ્યારે લીગ ઓફ નેશન્સના એટલે અમારી સાથેના એક ભાઈ બાજુના ગામડામાં એક-બે ભાઈઓને પ્રમુખ બન્યા ત્યારે બ્રિટિશ પ્રતિનિધિઓએ તેમની સામે માથું મદદ કરવા માટે બોલાવવા ગયા. એટલામાં સામેથી એક ગાડું આવ્યું નમાવ્યું ! , અને અમારી બાજુમાંથી પસાર થયું. અમે તેને મદદ કરવા માટે કહ્યું, ગાંધીજી જ્યારે લંડન ગયા ત્યારે તેમને રાજમહેલમાં જતાં પણ તેણે અમને ધ્યાનમાં લીધા સિવાય ગાડું એકદમ મારી મૂક્યું. આ જોઈને માત્ર ચર્ચિલને પેટબળતરા થઈ હતી; પ્રજાજનો ગાંધીજીને જોઈને મને ભારે આશ્ચર્ય થયું. ગામડાના લોકો ઉલટા વધારે મદદરૂપ . કુતૂહલ, આશ્ચર્ય અને પ્રશંસાની મિશ્રલાગણીથી જોતા હતા. દસ થાય એને બદલે આ ગાડાવાળે આમ આપણાથી કેમ નાસી છુટયે એવા વર્ષ પહેલાં ડી’ વેલેરા લંડન ગયા હતા ત્યારે કેટલાંક અંગ્રેજ સ્ત્રી પ્રશ્નના જવાબમાં હરિવલ્લભભાઈએ જણાવ્યું કે, “નજીકમાં આવેલા પુરુષોને એટલે બધા રોષ ચડ્યો હતો કે તેમની ધાંધલને અટકાવવા નસવાડી ગામમાં ગુજરાત સરકારે થોડા વખત પહેલાં બર્થ કન્ટ્રોલકેટલાકની ધરપકડ કરવી પડી હતી. પરંતુ ડી’ વેલેરા તો આ અહિસ સંતતી નિયમનને–એક કંપ કાઢયો હતો. સંતતીનિયમનને લગતા ઍપ રેશન અંગે લોકોને લલચાવવા માટે, સાંભળવામાં આવ્યું છે તે મુજબ, પણુઓ પ્રત્યે હસતા જ હતા. જેમણે હાથમાં બંદૂક લઈને બ્રિટિશ સૈન્યને સામને હતો તેઓ કંઈ આવી ધાંધલથી ગભરાય? સરકારના ગ્રામસેવકો તલાટીઓ વગેરે તરફથી લોકોને લાલચ આપવામાં અત્યારે આયરલેન્ડના વડા પ્રધાન છે તે સીન લેમાસ ૧૯૧૬ના આવતી કે તમે ઑપરેશન કરાવશે તો તમને સરકારી પડતર જમીન બળવામાં ડી’ વેલેરાના સાથી હતા, એક બ્રિટિશ અફસરે તેમને લાત મળશે, તમને કૂવા માટે મદદ મળશે વગેરે અને આવાં પ્રલોભન આપવા છતાં પણ જેઓ ન જતાં તેમને આસપાસના લોકોના કહેવા પ્રમાણે, મારીને કહ્યું કે, “ઘેર જા, હજી બળવો કરવા માટે તું બહુ નાનું છે!” કેટલીક વાર બળજબરીથી મોટરમાં નાંખીને લઈ જવામાં આવતાં. તેનું બ્રિટને આયરલેન્ડની સ્વતંત્રતાને સ્વીકાર કર્યો ત્યારે જેમ પરિણામ એ આવ્યું કે આખા વિસ્તારમાં-નસવાડી તાલુકાના ૨૫૦ હિન્દુસ્તાન પર વેર વાળ્યું તેમ આયરલેન્ડ પર પણ વાળ્યું. તેણે આયરલેન્ડના ભાગલા પાડયા અને ઉત્તર આયરલેન્ડ પિતાના કબ ગામમાં એક પ્રકારની ભડક પેદા થઈ ગઈ. જ્યાં જાઓ ત્યાં એક જ જામાં રાખ્યું. ‘ડેવ” ના લાડકા નામે ઓળખાતા ડીવેલેરા આ બે : વાત. બહારથી સફેદ કપડાવાળા અથવા તે ખાદી ટોપીવાળા કોઈને ભાગને સાંધવાના પ્રયાસ કરતા આવ્યા છે, પણ તેમાં તેઓ નિષ્ફળ આવતા જાએ તો આખું ગામ ડરીને ભાગી જાય. ગામ તરફ મટર આવગયો છે અને ૮૨ વર્ષની વયે હવે જ્યારે તેઓ લગભગ અંધ છે વાની ખબર પડે કે તુરત લોકો જંગલમાં નાસી જાય. બીજી બાજુએ ત્યારે પોતાની જિંદગીમાં તે કદી આયરલેન્ડનું એકીરણ જોઈ કોઈ કોઈ ઠેકાણે લોકો તેને દુશ્મન સમજીને તેની પાછળ પડે અને તે શકશે નહિ. તેઓ બળ વાપરવાની તરફેણમાં નથી. તેઓ એમ માને છે કે આખરે શાંતિમય માર્ગે જ આયરલેન્ડનું એકીકરણ થશે. ભાઈને પોતાની જાતને કેમ બચાવવી એને સવાલ થઈ પડે. એક વાર ભારત આયરલેન્ડના સંબંધ જૂના છે, કારણ કે બંને મેલેરિયા નિવારણને લગતી એક સરકારી મેટર કે સ્ટેશનગન આવેલું દેશો બ્રિટન સામે લડતા હતા. રાજા રામમોહન રોયે આયરલેન્ડના અને તેની અંદર એક ડાકટર અને બીજા બે-ત્રણ માણસ હતા. લોકો સ્વાતંત્ર્ય - સંગ્રામમાં સહાય કરવા બંગાળમાં ફાળો ર્યો હતે. અમે એમ જ સમજ્યા કે આ માણસે લોકોને ખસી કરવા માટે જ આવ્યા રિકા - કેનેડામાં બળવાખોર હિન્દીઓને ઘદર પક્ષ હતો તેણે ડી છે અને લોકો એમની પાછળ પડયા. ડાક્ટર અને સાથેના માણસે જીવ વિલેરાને તલવારની આપેલી ભેટ ‘ડેવ’ હજી બધાને બતાવે છે. ૧૯૪૮ માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા અને નેહરુ બે લઈને નાઠા અને માંડ માંડ બચ્યા. આ અંગે આ બાજુના ધારાસભ્યોએ વખત તેમની મુલાકાતે આયરલેન્ડ ગયા હતા. તથા મેં છાપામાં નિવેદન આપ્યા અને કેમ્પ પૂરો થતાં એ ગભરાટ અટડી’ વેલેરા દારૂ પીતા નથી, ધુમ્રપાન પણ કરતા નથી. એ પડ- કર્યો, પણ આની કડવાશ અને ભડક લોકોના દિલમાં રહી ગઈ છે. પેલો છંદ અને પ્રભાવશાળી પ્રમુખ સાધુપુરુષ છે. બ્રિટનના હાથે તેમને ગાડાવાળા પણ આમ જ આપણાથી ભડકીને ભાગ્ય લાગે છે.” સારા અને તેમની પ્રજાને આટલું બધું સહન કરવું પડયું, તેમના નિફ્ટના સાથીઓ અને મિત્રો અંગ્રેજોના હાથે માર્યા ગયા, આયરલેન્ડના કામને પણ બગાડવાની આ રીત છે. સામાન્ય રીતે સરકારી અમલદારો ભાગલા પડયા, છતાં ડી’ વેલેરાને બ્રિટન કે અંગ્રેજો પ્રત્યે તા આવી ટૂંકી રીતે જ અપનાવતા હોય છે. તેથી લોકોને તેમ જ આપણી નથી. એમાં તેમની મહત્તા છે. લોકશાહીને જ સરવાળે નુકસાન થાય છે. આખરે અમારી ગાડી બહાર નીકળી અને મધ્યાહનકાળે અમે રંગપુર પહોંચી ગયાં. વિષયસૂચિ પૃષ્ઠ શ્રી હરિવલ્લભભાઈ સાથે તેમના કાર્યને લગતી વાત થતાં મને વિમલા બહેનને વૈચારિક વ્યાવિહાર વિમલા ઠકાર ૧૧૫ માલુમ પડ્યું કે તેમને પોતાના કાર્યને અંગે અવાર-નવાર સરકાર સાથે પર્યુષણ વ્યાખ્યાનમાળા : સમાલોચના ગૌરીપ્રસાદ યુ. ઝાલા ૧૧૭ અથડામણમાં પણ આવવું પડે છે. જે લેકની તેમને સેવા કરવાની છે, પ્રકીર્ણનોંધ : સ્વપ્નની બેલીને જેમને તે ઊંચે લાવવા માંગે છે તે લોકો–આદિવાસીઓ–એકદમ નિર્ણય, સ્વામિવાત્સલ્યને નવો પછાત, અને નિરક્ષર હોય છે અને સરકારી પોલીસ તેમ જ દાદાપ્રશંસનીય વિકલ્પ પરમાનંદ : ૧૨.૦ . ગીરી કરતા પ્રતિષ્ઠિત ગ્રામવાસીઓ કે નાગરિકો તરફથી તેમની પ્રજાસમાજવાદીઓના સામૂહિક એક યા બીજા પ્રકારની પજવણી થતી જ હોય છે અને તેથી તેનાથી કેંગ્રેસ પ્રવેશ અંગે પારડી ખાતે તેઓ સતત બીતા હોય છે. બીજી બાજુ સરકારનું વલણ સાધારણ યોજાયેલા સંમેલન અને પારડી રીતે પોલીસને પક્ષ લેવાનું હોય છે અને ગામના દાદાઓને સરકારી બાજ ની ઘાસીયા જમીનના નિરા તેમ જ કોંગ્રેસી વર્તુળમાં સારી લાગવગ હોય છે. આ સામે આદિવાસીકરણ ઉપર એક દ્રષ્ટિપાત હરિવલ્લભ પરીખ ૧૨૧ એને બચાવ કરતાં સત્તા સામે માથું ઊંચકવાના અનેક પ્રસંગે ઊભા આયરલેન્ડના મુકિતદાતા ડી'વેલેરા જન્મભૂમિ-પ્રવાસી ૧૨૨ થાય છે અને પરિણામે સરકારની અપ્રીતિ તેમને અવાર-નવાર વહેરવી રંગપુરના આદિવાસી વિભાગની પરમાનંદ ૧૨૩ પડે છે. યાત્રાએ આઝાદી પહેલાં અને આઝાદી પછીની આપણી પરિસ્થિતિ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ ૧૨૫ અંગે તેમની સાથેની ચર્ચા દરમિયાન એક બાબત મને વધારે સ્પષ્ટ થઈ. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રબુદ્ધ જીવન , તા. ૧૬-૧૦–૬૪ આઝાદી પહેલાં નબળાના, પીડિતના, દબાયલાના, ત્રસ્ત જનોના ચાલવા દેતા નથી. થોડા જ સમય પહેલાં તેમના કાર્યક્ષેત્રમાં હિન્દુધર્મના આપણે પક્ષકાર અને મિત્ર હતા અને જ્યાં જ્યાં અન્યાય, અત્યાચાર, પ્રચાર અને ફેલાવો કરવા માટે તેમને જોઈએ તેટલી આર્થિક સગઅઘટિત દબાણ, કાનૂનવિરોધી શેષણ દેખાય ત્યાં ત્યાં તેનું નિવારણ વડ આપવાની દરખાસ્ત કોઈ એક દિશાએથી આવેલી, પણ કરવાની તત્પરતા દાખવતા હતા અને એવા કોઈ સમૂહમત અન્યાય તેને તેમણે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. કે અત્યાચાર સામે સામુદાયિક આંદોલન ઊભું કરવું અને એ અન્યા સરકારની મદદ વિના પિતાનું કાર્ય ચલાવવાના તેમના આગ્રહ ય-અત્યાચારનો–સામનો કરવો તે આપણી અનિવાર્ય ફરજ અને . પાછળ બે હેતુઓ છે. એક તો સરકારની મદદ સાથે સંસ્કારની ધર્મ છે એમ માનતા હતા. દેશ ઉપર આપણી હકુમત રથપાણી દખલગીરી સીધી કે આડકતરી રીતે આવે છે અને સંસ્થાના મુખ્ય ત્યાર બાદ, આપણે સ્થિરતાના Status Quo ના-આવી બાબતમાં આજકની સ્વયંસ્કૃતિને અને સ્વાતંત્રને આવી સરકારી મદદ અકતૃત્વના-પૂજારી બન્યા છીએ. સ્વારાજ્ય મળ્યું તે તે ઉપર રૂંધવાનું જ કામ કરે છે આવી તેમની માન્યતા છે. બીજું સ્થાનિક ફેરફાર થયે, પણ એની એ જ પિલીસ, એના એ જ નિહિત અન્યાય, જાલમ, કે દબામણીને સામને કરવાના પ્રસંગે આવા સ્વાર્થો અને નીચેના સતરમાં એની એ જ દાદાગીરી ચાલુ રહી હતી. કાર્યકર્તાને અવાર-નવાર આવે છે. આવા પ્રસંગે સરકારી મદદ શહેર કે ગામડામાં વસતા ઉજળા વર્ગને સરકાર સાથે સંબંધ હોય છે. લેનારને સરકારની શેહમાં દબાતા રહેવું પડે છે અને પરિણામે બાંધતે પોતાની લાગવગ અને સાધનસાંપત્તિથી કોંગ્રેસના આગેવાનોને છોડ અને ઢાંકપીછોડો કરવાની સ્થિતિમાં તેને મૂકાવું પડે છે. અને પ્રધાનને ખુશ રાખી શકે છે અને આ ઉજળા વર્ગ તરફથી નીચેના રંગપુર હું ત્રણ દિવસ રહ્યો અને હરિવલ્લભભાઈ સાથે ફર્યો લેકોનું દમન અને શાષણ આજે પણ ચાલ્યા કરતું હોય છે. જ્યારે અને તેમની સાથે જ્યા જ્યારે સમય મળે ત્યારે ત્યારે અનેક આવું દમન વ્યાપક અને રાંગઠ્ઠિત રૂપ ધારણ કરે છે અને તેને સામનો બાબતોને લગતી ચર્ચાવિચારણા કરી. તે ઉપરથી મારા મન ઉપર કરવાની કોઈ હીલચાલ કરે છે તે સરકારને સાધારણ રીતે ગમતું નથી જે છાપ પડી અને જે કાંઈ વિચાર કુર્યા તેને ઉપરના લખાણ જ Lહોતું. કદિ કદિ સ્થાનિક પરિસ્થિતિની પૂરી સમજણ હોતી નથી અને દ્વારા ખ્યાલ આપવા મેં પ્રયત્ન કર્યો છે. ' એક યા બીજા પ્રકારના સરકારી હુકમ બહાર પાડવામાં આવે છે અને તેનું પરિણામ અમુક લોકો ઉપરના જુલમમાં અણઘટતા અન્યાયમાં ૧૯૫૮ના સપ્ટેમ્બર માસમાં ગુજરાતના જાણીતા સમાજવાદી આવે છે. આવા હુકમને સામને કરવાનું કહેનાર સરકારને અળ કાર્યકર શ્રી ઈશ્વરલાલ દેસાઈ એ વિસ્તારના પ્રવાસે ગયેલા. ખામણા બને છે. પ્રજાજનોની આગવડો, અડચણ, અન્યાયપરિ તેમણે ત્યાંની પ્રવૃત્તિ વિશે લખ્યું છે કે, “હમણાં જ એ પ્રદેશની ખામી અકળામણે દૂર કરવાને બદલે, જે જેમ ચાલે છે તેમ ચાલ્યા કરે મેં મુલાકાત લીધી છે. શહેરની સંસ્કૃતિથી દૂર ગરીબાઈ અને અજ્ઞા નતામાં ઢંકાયેલા આ પ્રદેશમાં રંગપુર આશ્રમના નદીકાંઠા પરના અને ઉપરની શાંતિ જળવાય–આવી તેમની અપેક્ષા હોય છે. આવી પરિસ્થિતિમાં દબાયલાને બેલી બનનાર--પછી ભલે હરિવલ્લભ પરીખ રળિયામણા સ્થળ પરથી આસપાસ ચોમેર જે રચનાત્મક શકિત. હોય કે અન્ય કોઈ લેક્સેવક હાય-સાધારણ રીતે સરકારને આંખના તેમણે (એટલે કે શ્રી હરિવલ્લભ પરીખે) વિકસાવી છે એનું આર્થિક મૂલ્ય ગમે તે હોય, પરંતુ એના સાંસ્કૃતિક મૂલ્યથી શ્રી હરિવલ્લભને. કણાની માફક ખૂંચતો હોય છે. હકુમત આપણી હોય કે પારકી આશ્રમ ધન્ય બની ગયો છે. એમણે માત્ર રેંટિયા જ ચલાવ્યાં નથી હાય-હકુમતના પાયામાં જ આ વૃત્તિનાં બીજ રહેલાં છે. અન્યાય સામે ઉકળવાની પ્રકૃતિવાળા હરિવલ્લભભાઈની ઉપર જણાવી એવી કે માત્ર શાળાએ જ ઊભી કરી નથી-એમણે એમની અહિંસક કાંઈક સ્થિતિ હોય એમ મને લાગ્યું. તેજશક્તિથી ગામડાંઓની શેષણ-પ્રક્રિયાને રોકવાનું કામ કર્યું અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે અહીંની આખી પ્રવૃત્તિ સર્વોદય છે. ત્યાંના કિસાનોને માત્ર જમીને જ અપાવી નથી, પરંતુ માણ સાઈ અને ઈજજત અપાવી છે. એમની ક્રાંતિકારી રચનાત્મક દ્રષ્ટિની વિચારધારાને અનુસરીને અને કોઈ પણ રાજકીય પક્ષથી અલગ મારા મન ઉપર ઊંડી છાપ પડી છે. મેં એ જોયું કે જ્યાં રાજકારણ રહીને ચલાવવામાં આવે છે. સરકારનિરપેક્ષ, કેંગ્રેસનિરપેક્ષ લેકઆધારિત એવું અહીંની પ્રવૃત્તિનું સ્વરૂપ છે. આદિવાસી લોકોને ન્યાય નથી અને કોઈ પક્ષનું રાજકીય શિક્ષણ કે પ્રચાર નથી, ત્યાં કેવળ નીતિના ખ્યાલો આપવા, તેમનામાં સ્વત્વ પ્રગટાવવું અને અન્યાયની રચનાત્મક કાર્ય દ્વારા પણ જનજાગૃતિ કે જનશકિત ઊભી થઈ શકે છે.” સામે થવાની તાકાત ઊભી કરવી, વળી મદિરા માંસની બદીથી તેમને : શ્રી હરિવલ્લભ પરીખના કાર્યનું શ્રી ઈશ્વરલાલ દેસાઈએ આ રીતે મુક્ત કરવા, અને એ રીતે બચતા દ્રવ્ય દ્વારા તેમના જીવનનું રણ જે મૂલ્યાંકન કર્યું છે તેને મારું પૂર્ણ અનુમોદન છે. .. ઊંચે લાવવું, ખરચાળ રૂઢિઓના હબંધને હળવા કરવાં, સ્વછતા, અહીંના આ ત્રણ દિવસના નિવાસ દરમિયાન મને ઘણું સુઘડતાના સંસ્કાર આપવા આવા કેટલાક ખ્યાલપૂર્વક આદિવાસી- નવું જોવા જાણવાનું તેમ જ સમજવાનું મળ્યું. રેલ્વે સ્ટેશનથી ઘણે એના જીવનનું હરિવલ્લભભાઈ ઘડતર કરી રહ્યા છે. દૂર ટેકરા-ટેકરીઓ અને નદી-નાળાંથી છવાયેલા આ અરણ્યપ્રદેઆ લોકોમાં અમુક ધાર્મિક માન્યતાઓ અને વહેમ હોય છે. શનું પરિભ્રમણ અત્યંત આનંદજનક અને પ્રાણદાયી લાગ્યું. રંગપુર એમ છતાં તેઓ કોઈ ચોક્સ ધર્મના અનુયાયી છે એમ કહી શકાય તેમ આશ્રમનું સ્થળ જ નિસર્ગ સૌન્દર્યનું એક મથક છે. બાજુએ હરણ નથી. તેઓ ન્યાય, નીતિ, સદાચર તરફ વળે અને ઈશ્વરપરાયણ નદીના વિશાળ પટ છે અને તેમાં આ જળપ્રવાહ મન્દ મન્દ બને એ હેતુથી હરિવલ્લભભાઈની પ્રેરણાથી સ્થળે સ્થળે ભજન- વહી રહ્યો છે. પૂર્વ બાજુએ આવેલી પર્વતમાળા આ પ્રદેશની મંડળીઓ ઊભી કરવામાં આવે છે પણ તે પાછળ કોઈ ધર્મપ્રચારને મનહરતામાં વધારે કરે છે. શુકલપક્ષની તેરસ-ચૌદશ અને પુનમની એ હેતુ રાખવામાં આવ્યું નથી. અને આદિવાસીઓ ભારતના અનેક રાત્રીઓ હતી. એટલે રાત્રીના સમયે સઘન ચંદ્રપ્રભા વડે અપૂર્વ તેજોમય પ્રદેશમાં પથરાયેલા પડયા છે. તેમના ભેળપણને લાભ લઈને અને રજતવર્ણને ધારણ કરતે એ પ્રદેશ કોઈ જુદી જ ભવ્યતા અન્ય પ્રદેશમાં ખ્રિસ્તી મિશનરીઓ મોટા પ્રમાણમાં ધર્મવટાલ' અને પ્રસન્નતાને અનુભવ કરાવતો હતો. અહિં ત્રીજે દિવસે બપોરે પ્રવૃત્તિ ચલાવતા હોય છે. નજીકમાં જૈનધર્મીઓ પણ કેટલાક સમયથી મોટરમાં છોટાઉદેપુર આવ્યો, ટ્રેનમાં બેસીને રાત્રીના પ્રતાપઆવી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. આવો કોઈ પ્રયત્ન કે પ્રવૃત્તિ તેમના નગર આવ્યા અને વડોદરા સ્ટેશનેથી ગુજરાત મેલમાં બેસીને બુનિયાદી જીવનને ખેટો વળાંક આપવા બરાબર છે. તેમના જીવન પછીની સવારે મુંબઈ આવી પહોંચ્યો, રંગપુરની મુસાફરી મારે મન ઉપર બહારની વસ્તુઓ પ્રલોભને દ્વારા લાદવા બરાબર છે એમ જેટલી શિક્ષણયાત્રા તેટલી જ આનંદયાત્રા બની છે. સમજીને પોતાના કાર્યક્ષેત્રમાં આવી કોઈ પ્રવૃત્તિને હરિવલ્લભભાઈ સમાપ્ત પરનાનંદ. Page #209 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૨૪ પ્રબુદ્ધ જીવન સ ંયુકત જૈન ✩ વિદ્યાથી ગૃહ ✩ (સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તરફથી મળેલાં બે પરિપત્રો નીચે પ્રગટ કરવામાં આવે છે.) ઉચ્ચ શિક્ષણ લાન-સ્કેાલરશીપ ફંડ આપની પાસે ‘ફૂલ નહિ તે ફ ુલની પાંખડી' રૂપે આપનો નીચેની રીતે સહકાર માગીએ છીએ:— ૧. નાટકની વધુમાં વધુ ટિકિટ ખરીદીને. ૨. ‘ઉત્સવદિને’ પ્રકટ થનાર પુસ્તિકામાં જાહેરખબર આપીને. ૩. આર્થિક સહાય કરીને. શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ'ની પ્રવૃત્તિથી આપ વાકેફ છે. અત્યાર સુધી આ વિદ્યાર્થીગૃહમાં શિવ ખાતે ૭૪ અને પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે ૩૮ વિદ્યાર્થીઓને માત્ર રહેવાની સગવડ અપાય છે આથી કાર્યવાહક સમિતિને કેટલાંક વર્ષોથી એમ લાગ્યા કરતું હતું કે જ્યારે મધ્યમ વર્ગના કુટુંબને આર્થિક અસહ્ય બોજો ઉપાડવા પડે છે તેમ જ પોતાના પરિવારને ઉચ્ચ કેળવણી અપાવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે યોગ્ય વિદ્યાર્થીઆને આર્થિક રીતે પણ આ સંસ્થા કઈક ઉપયોગી થઈ શકે એ આવશ્યક છે. ટિકિટ તથા જાહેર-ખબરના ભાવ આ સાથે આપ્યા છે. આશા છે કે, આપ અમારા કાર્યક્રમમાં સહકાર આપી, મે જે કાર્ય ઉપાડયું છે એને સરળ બનાવશો. ટિકિટના દર આ વિચારથી પ્રેરાઈ, ચાલુ વર્ષથી, શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહમાં રહી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા યોગ્ય વિદ્યાર્થીને, સહાયભૂત થવાની દ્રષ્ટિથી ‘શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ ઉચ્ચ શિક્ષણ લોન, સ્કોલરશીપ ફંડ'ની શરૂઆત કરી છે, આ યોજના અનુસાર કાર્યવાહક સમિતિએ યોગ્ય વિદ્યાર્થીને દર વર્ષે વધુમાં વધુ પાંચસા રૂપિયા સુધી લાન સ્કોલરશીપ આપવાના અને તે માટે પાંચ વર્ષ સુધી દર વર્ષે પાંચસો રૂપિયા આપે એવી એકાવન વ્યકિતઓ પાસેથી પચાસ લેાન-સ્કોલરશીપ મેળવવાના નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીને આપવામાં આવેલી આ લાન સ્કોલરશીપના છેલ્લા વર્ષથી માંડીને વધુમાં વધુ સાત વર્ષ સુધીમાં વિદ્યાર્થીએ પૂરેપૂરી ભરપાઈ કરવાની રહેશે અને આ રીતે પાછી આવેલી રકમ ‘ઉચ્ચ શિક્ષણ્ લાન સ્કોલરશીપ ફંડ’માં જમા થશે. એ જ રકમ ત્યાર બાદ યોગ્ય વિદ્યાર્થીઓને સહાયભૂત થવા માટે ઉપયોગમાં લેવાશે. આપ, કેળવણીના ક્ષેત્રે રસ લઈ રહ્યા છે, એથી આ પત્રથી આપને મળવાની તક લઈએ છીએ અને આ ‘ફંડ’ના વિકાસ માટે આપના સહકાર વાંછીએ છીએ. આપને જાણીને આનંદ થશે કે, અત્યાર સુધીમાં અમને એકવીસ વચના મળી ચૂકયાં છે, અને વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં બીજા ત્રીસ વચના મેળવવાની અમારી શ્રાદ્ધા છે. આ અંગે નકકી કરવામાં આવેલ કાર્ડ મંગાવીને આપ એ ભરીને જો મોકલશે તો અમે ઉપકૃત થઈશું. ઉત્સવ–સમિતિ આપ જાણો છે એ મુજબ મુંબઈમાં આવેલ ‘શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ’ છેલ્લાં સુડતાલીસ વર્ષથી જૈનસમાજના કોઈ પણ વિદ્યાર્થીને, મુંબઈ રહી ઉચ્ચ અભ્યાસ કરવા માટે રહેવાની સગવડ આપે છે. ચાલુ વર્ષથી યોગ્ય વિદ્યાર્થીને દર વર્ષે વધુમાં વધુ પાંચસો રૂપિયા સુધી લોન—સ્કોલરશીપ આપવાની પણ યોજના કરવામાં આવી છે. શરૂઆતનાં વર્ષોમાં પ્રિન્સેસ સ્પ્રીંટ ખાતે ૩૮ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ અપાતી હતી. છેલ્લાં બાર વર્ષથી ‘શિવ ખાતે નવું મકાન બંધાતાં ત્યાં વધુ ૭૪ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ કરવામાં આવી છે. આમ હોવા છતાં. મુંબઈ શહેરના વિસ્તરવાની સાથે તેમ જ મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ માટે વિશિષ્ટ પ્રકારની કેળવણીની સંસ્થાઓ હોવાને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નહિ, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મદ્રાસ તેમ જ આફ્રિકાથી પણ વિદ્યાર્થીગૃહમાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે માંગણીઓ આવ્યા કરે છે. આથી શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની કાર્યવાહક સમિતિએ ‘શિવ’ ખાતેના અત્યારનાં નવા મકાનની બાજુમાં આવેલી પેાતાની ખાલી જગા પર બીજું નવું મકાન બાંધવાના નિર્ણય કર્યો છે, અને આ કાર્યને વેગ આપવા માટે તા૦ ૨૧-૭-’૬૪ના રોજ મળેલી સંસ્થાની કાર્યવાહક સમિતિએ ‘શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ ઉત્સવ-સમિતિ’ની નિમણૂક કરી છે. આ સમિતિએ તા. ૩૦-૧૧-’૬૪ ને સામવારે સાંજે ‘બિરલા માતૃશ્રી સભાગૃહ'માં એક નાટક રજૂ કરવાનું નક્કી કર્યું છે. આ સંસ્થાએ ઉપાડેલ કાર્ય સરળ બને એ માટે અમે રૂા. ૨૫૦, રૂા. ૧૦૦, રૂા. ૫૦, ૫. ૨૫, અને ગ઼. ૧૦. જાહેરખબરના દર " સુવેનિર: સાઈઝ ૧૦”×૭ ૧/૨” ગ્લેઈડ આર્ટ-પેપર આખું પાનું... ટાઈટલ છેલ્લું પાનું ટાઈટલ બીજું અને ત્રીજું પાનું શ. આખું પાનું અડધું પાનું પા પાનું પત્રવ્યવહાર તથા વધુ માહિતી માટે સરનામાં:— ૧. શ્રી રમણિક્લાલ મણિલાલ શાહ, મંત્રી મેસર્સ આર. એમ. શાહની કું।. ૮૧, નાગદેવી ક્રોસ લેન. મુંબઈ-૩ D ૧૫ ૨. શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહ, મંત્રી મેસર્સ બી. ત્રિકમલાલની કુંડ, પ્રાઈવેટ લિ. ૧૯૬, પ્રિન્સેસ સ્ટ્રીટ. મુંબઈ-૨ રૂા. ૧૦૦૦ રૂા. ૧૦૦ ૩ રા. ૭૫૦ રૂા. ૫૦૦ ૉ. ૨૫૦ રૂા. ૧૨૫ ફોન નં. ૩૨૪૧૦૨ ફોન નં. ૩૯૧૧૯ પૂરક નોંધ આ બંને વિજ્ઞપ્તિઓને મારું હાર્દિક અનુમાદન તેમ જ સમર્થન છે. આ સંસ્થાનો હું ઉપપ્રમુખ છું. જૈન સમાજની એકતાના વિચારનું આ સંસ્થા એક પ્રતીક છે, કારણ કે જ્યારે જૈનાના જુદા જુદા ફિરકાના આગેવાનો અલગ અલગ છાત્રાલયો ઊભા કરવા મંડયા ત્યારે સ્વ. વાડિલાલ મોતીલાલ શાહના દિલમાં બધા ફિરકાના વિદ્યાર્થીઓને આવકારતું એવું આ United Jain Students' Home સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ—ઊભું કરવાના વિચાર આવ્યો અને તેમના મિત્ર, સાથી તથા ભાગીદાર સ્વ. મણિલાલ મેકમચંદ શાહના સાથ મેળવીને આ સંસ્થાની તેમણે આજથી ૪૭ વર્ષ પહેલાં પ્રિન્સેસ સ્રીટ ખાતે શરૂઆત કરી. સ્વ. મણિલાલ મેકમચંદ શાહ મારા મુરબ્બી, સહકાર્યકર અને મુંબઈ જૈન યુવક સંઘના પ્રેરક પ્રાણસ્વરૂપ હતા. તેમણે આ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહને વિકસાવ્યું અને શિવ ખાતે નવી શાખા ઊભી કરી. આ સંસ્થા કેવળ જૈન વિદ્યાર્થીઓ પૂરતી સીમિત રહી નથી. તેમાં કેટલાંક વર્ષથી જૈનેતર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી ઉચ્ચ શિક્ષણ લાન-સ્કોલરશીપ ફંડની યોજના સર્વ પ્રકારના ઉત્તેજનને પાત્ર છે અને કોઈ પણ સારી સ્થિતિની વ્યક્તિ આ યોજનામાં સહેલાઈથી જોડાઈને સંસ્થામાં રહેતા વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકે છે. વળી શિવ ખાતેના સંસ્થાના મકાનની બાજુએ વધારે વિદ્યાર્થીઓને સમાવી શકાય એ હેતુથી ઊભું કરવા ધારેલ નવા મકાન માટે જોઈતું નાણું મેળવવાના હેતુથી તા. ૩૦-૧૧-૬૪ ના રોજ બિરલા માતુશ્રી સભાગૃહમાં જે નાટક રજુ કરવાની યાજના વિચારવામાં આવી છે તેમાં સંસ્થાના ઉદ્શો અને ભાવનાને સ્વીકારનાર નાની મોટી કોઈ પણ વ્યકિત તે વિજ્ઞપ્તિમાં દર્શાવેલી રીતામાંથી કોઈ પણ એક રીતને પોતાને સહકાર અને ફાળા આપી શકે છે. તો આશા રાખું છું કે અનેક ભાઇબહેને—ખાસ કરીને જૈન ભાઈબહેન પોતાના ઉદાર હાથ લંબાવીને આ યોજનાને સંપૂર્ણ રીતે સફળ બનાવશે. પરમાન ૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૨૪ અન્યત્ર જાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી પર્યુષણ કાર્યક્રમ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે પ્રમાણે હતો:પાખ્યાતા વ્યાખ્યાનવિષય તા. ૧૪ મી નવેમ્બર, શનિવારે સાંજના ૫-૩૦ કેશવરામ કા. શાસ્ત્રી સપ્તાહનું મહત્વ સ્થળ : ભારતીય વિદ્યાભવન, ગીતા બેંલ. આચાર્યશ્રી યશવંત શુકલ આપણે સાંસ્કૃતિક વારસો પત્રકારિત્વ અંગે જાહેર પરિસંવાદ આચાર્ય શ્રી એસ. વી. દેસાઈ ધર્મ અને અર્થ શ્રી કરસનદાસ માણેક સત્યમ શિવમ સુંદરમ , પ્રમુખ : શ્રી ગગનવિહારી લ.. મહેતા. મુનિશ્રી મીઠાલાલજી ધર્મ અને સંપ્રદાય આ પરિષદમાં પત્રકારિત્વ સાથે જોડાયેલી વિશિષ્ટ વ્યકિતઓ આ. શ્રી પુરુષોત્તમ માવલંકર જાહેર જીવનનાં મૂલ્યો પત્રકારિત્વને લગતા નીચે આપેલ મુદ્દાઓમાંથી કોઈ પણ એક યા ડે. ભેગીલાલ સાંડેસરા જૈન આગમ સાહિત્ય વધારે મુદ્દાને પ્રાધાન્ય આપીને પત્રકારિત્વના વિષય ઉપર વિવેચન કરશે. શ્રી ભાઈલાલભાઈ ડી. પટેલ વાઈસ - ચાન્સેલર તરીકે મારા ત્રણ વર્ષના અનુભવો પત્રકારિત્વ સાથે સંકળાયેલા મુદ્દાઓની યાદી શ્રી નવલભાઈ શાહ આધ્યાત્મિકતા આજે. (૧) પત્રકારિત્વ : વ્યવસાય કે ધર્મકાર્ય ? મુનિશ્રી પુણ્યવિજયજી જૈન ધર્મની વિશિષ્ટતાઓ Carrier omission ? શ્રી ઈશ્વર પેટલીકર સમાજજીવનનાં બદલાતાં વહેણ (૨) જાહેરખબરનું પ્રકાશન અને નૈતિકતા આચાર્યશ્રી રજનીશજી અહિંસા - દર્શન શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ જૈન સંસ્કૃતિના અભ્યાસની સામગ્રી ૩) યેન કેન પ્રકારેણ ગુપ્ત ખબર મેળવીને પ્રગટ કરવાની સ્વામી શ્રી કૃયુગાનંદનજી સરસ્વતી વિશ્વ કે ભારતીય સંસ્કૃતિ કી દેન નીતિની ગ્યાયોગ્યતા. શ્રી દલસુખભાઈ માલવણિયા બુદ્ધ અને મહાવીર (૪) કોઈ પણ જાહેર સંસ્થા યા વ્યકિતની બદબોઈમાં આચાર્યશ્રી એસ. આર. ભટ્ટ તેન ચકતેન ભુંજીથા: રાચતું પત્રકારિત્વ : Yellow Journalism શ્રી ગુજરાતી કેળવણી મંડળ-માટુંગાના ઉપક્રમે થયેલી વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ હતો:(૫) પુરસ્કાર બદલ લખાતાં લખાણો અને લખાણો બદલ વ્યાખ્યાતા વ્યાખ્યાનવિષય અપાતો પુરસ્કાર. શ્રી ગુલાબદાસ બ્રોકર જીવનમાં સાહિત્યનું સ્થાન (૬) કેવળ ધંધાદારી : પત્રકારત્વ : Ownership શ્રી મોહ્ય દિન હરીશ હઝરત મહંમદ પયગંબર Journalism. . શ્રી મધુકર રાંદેરિયા જવાહરલાલ-માનવતાનું મહામેલું મેતી શ્રી દલસુખભાઈ માલવણિયા ભગવાન મહાવીર અને બુદ્ધ (૭) પત્રકારિત્વ : પક્ષલક્ષી કે ક્લક્ષી ? શ્રી સત્યેન્દ્રકુમાર ડે સામાજિક ક્રાંતિમાં અહિંસાનું સ્થાન (૮) દૈનિક પત્રને લગતું પત્રકારત્વ તથા સામયિક પત્રોને શ્રી ચીમનલાલ ચૂક ભાઈ શાહ 'તિમિરમાં પ્રભા લગતું પત્રકારિત્વ શ્રીમતી મૃણાલિનીબહેન દેસાઈ જીવનમાં રાંકૃતિ ' - ૯) લોકશાહીના સંદર્ભમાં પત્રકારિત્વનું કર્તવ્ય અને ફાળે. શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્લેટ અને સેકેટીસ આ પરિસંવાદમાં રસ ધરાવતા સૌ કોઈ ભાઈબહેને ભાગ શ્રીમતી દર્યબાળા વારા સ્ત્રીકેળવણીના પ્રશ્ન લઈ શકશે. આચાર્ય શ્રી રજનીશજી , જીવનદર્શન શ્રી ઉછરંગરાય એન. ઢેબર, પૂ. બાપુ અને ઔદ્યોગિક ક્રાંતિ ૨ તા. ૧૫મી નવેમ્બર, રવિવાર, સવારના ૯ ભારત જૈન મહામંડળ મુંબઈ શાખાના ઉપક્રમે જાયેલી પર્યુષણ - સ્થળ : ભારતીય વિદ્યાભવન થિયેટર, વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ હતે:પ્રબુદ્ધ જીવન રજત જ્યન્તી સમારંભ વ્યાખ્યાતા વ્યાખ્યાનવિષય શ્રી ચુનીલાલ મડિયા સાહિત્યસાધના અને અધ્યાત્મ સાધના પ્રમુખ: કાકાસાહેબ કાલેલકર. શ્રી અમૃતલાલ બી. યાજ્ઞિક સંસ્કાર અને સાહિત્ય અતિથિવિશેષ : પંડિત સુખલાલજી શ્રી રામુભાઈ પંડિત અમેરિકાનું સામાજિક જીવન સમારંભમાં પ્રબુદ્ધજીવનની આજ સુધીની કારકિર્દીને શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી જ્ઞાની કવિ અખે , ધર્માચારનાં નવાં મૂલ્યો શ્રી જમુભાઈ દાણી લક્ષમાં રાખીને પ્રસંગોચિત વિવેચને થશે. શ્રી વસુબહેન ભટ્ટ આધુનિક સમાજજીવનની સમસ્યાઓ આ સમારંભમાં પ્રબુદ્ધજીવન વિષે સદ્ભાવ ધરાવતાં સૌ કોઈ આચાર્ય રજનીશજી અહસાકે કુલ ભાઈ બહેને ભાગ લઈ શકશે. આચાર્ય રજનીશજી વિચાર ઐર દર્શન ૩ તા. ૧૫મી નવેમ્બર, રવિવાર, સાંજના ૬ હજુ લક્ષ્યાંકને પહોંચાયું નથી! સ્થળ: તારાબાઈ હલ (મરીનલાઈન્સ સ્ટેશન પાછળ) પ્રબુદ્ધ જીવન રજત જયંતી સમારેહના સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે એકઠી કરવા ધારેલ રૂ. ૨૫,૦૦૦ ની રકમ પૂરી સંગીત તેમ જ નૃત્યને કાર્યક્રમ થવામાં હજુ રૂ. ૧૫,૦૦ બાકી છે. સંઘમાં નોંધાયેલા ફાળાની યાદી આ કાર્યક્રમ નિમંત્રિત ભાઈ-બહેને તથા રાંઘના સભ્યો જોતાં હજ એવાં ઘણાં નામે યાદ આવે છે કે જેમના તરફથી આ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે. ફાળામાં હજી કોઈ રકમ નોંધાણી નથી. હજ એવી પણ ઘણી વ્યકિતઓ ૪ તા. ૧૬મી નવેમ્બર, સોમવાર, સાંજના ૬-૧૫ છે કે, જેમની સાથે આ સંબંધમાં સંપર્ક સાધવાનું બની શકયું નથી. આશા તે પ્રસ્તુત લક્ષ્યાંક ઉપરાંત પાંચેક હજાર રૂપિયા સ્થળ : મફતલાલ સ્વીમીંગ પૂલ, કાફેટેરિયા. વધારે મેળવવાની છે, અને નજીક આવી રહેલ રજત જયંતી સમાસ્નેહ સંમેલન રેહ પહેલાં એ આશા સારા પ્રમાણમાં ફળીભૂત થવી જ જોઈએ પ્રમુખ : શ્રી ભવાનજી અરજણ ખીમજી એવી અમારી શ્રદ્ધા છે. આમ છતાં પણ માગ્યા વિના માં પણ ન પીરસે’ એ કહેવત અનુસાર સંધના શુભેચ્છકો તેમ જ પ્રબુદ્ધ જીવનના આ નેહસંમેલનમાં નિમંત્રિત ભાઈ–બહેને, તથા વ્યકિત પ્રશંસકોને અમારો આગ્રહપૂર્વક અનુરોધ છે કે, તેઓ આ અમારી દીઠ રૂા. ૩ ભરનાર સંઘના સભ્યો અને તેમના સ્વજને ભાગ અપીલ ધ્યાનમાં લઈને સંઘના કાર્યાલય ઉપર (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, લઈ શકશે. મુંબઈ૩) પિતાને ઉદાર ફાળો સત્વર મેકલી આપે. મંત્રીઓ : મુંબઈ જૈન યુયક સંઘ - મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ. Page #211 -------------------------------------------------------------------------- ________________ प्रबद्ध भवन પ્રભુન શ્રી મુખઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા REGD. No. B-4288 વાર્ષિક લવાજમ રૂા. ૪ ‘પ્રબુદ્ધ જૈન'નું નસકરણ ૨૬: અર્ક ૧૩ વર્ષ મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૯૪, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા What Is Culture? સંસ્કૃતિ એટલે શુ? (૧૯૫૦ના એપ્રિલ માસની ૯મી તારીખે ‘Indian council for cultural relations'ના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના મહા અમાત્ય પં. નેહરુએ કરેલા મંગળ પ્રવચનના અનુવાદ નીચે આપવામાં આવે છે. આ પ્રવચન તત્કાળપ્રાપ્ત સ્ફ ુરણાઓનો શાબ્દિક આવિષ્કાર છે, એક પ્રકારનું પ્રગટ ચિંતન છે. આ કોઈ સંસ્કૃતિ ઉપરના સુશ્લિષ્ટ નિબંધ નથી. આ દષ્ટિએ આ પ્રવચનને વાંચવા—ગ્રહણ કરવા વિનંતી છે. એક તંત્રી તરીકે સાધારણ રીતે ‘પ્રબુદ્ધ જીવન' માટે મળતા લેખો તેમ જ અનુવાદોનું જરૂરી સંમાર્જન કરવાનું હેાય જ છે, એમ છતાં પણ, આ અનુવાદને સરખા કરવામાં મે' ઠીક ઠીક મદદ કરી છે એમ આ અનુવાદ પ્રગટ થાય ત્યારે મારે ખાસ જણાવવું એવા અનુવાદકના આગ્રહ છે. પ્રમાનંદ) ફકત આજુબાજુના પૂર્વ અને પશ્ચિમના દેશો સાથે જ નહિ પણ બહારની બહાળી દુનિયા સાથેના ભારતના સાંસ્કૃતિક સંબંધોને વિક્સાવવાની હું હંમેશાં ખૂબ આતુરતા સેવું છું અને તેથી આજે હું અહીં ખૂબ આનંદ સાથે આવ્યો છું. આવા સાંસ્કૃતિક સંબંધો અપેક્ષિત છે અથવા ઈચ્છવાયોગ્ય છે એવા કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન તો એવી પરિસ્થિતિની આવશ્યતાનો છે જે, જો તે માટે કંઈ કરવામાં નહિ આવે . તે, બગડતી જશે એવી ભીતિ રહે છે. સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા માટેની ભારતની આ સંસ્થા આપણા લકો અને બીજા દેશના લે!કો વચ્ચે વધુ સારી સમજ ઊભી કરે તેમ હું અંત:કરણપૂર્વક આશા રાખું છું. મારા મનમાં આ વિષે ઘણી મથામણ ચાલે છે અને તે શું છે તે હું ખરેખર રજૂ કરવા માગું છું. આપણી આજુબાજુની દુનિયામાં જે ચાલી રહ્યું છે તેમાંથી ઘણી જાતના મૂળભૂત પ્રશ્નો ઉદ્દ્ભવે છે. પ્રજાઓ, વ્યકિતએ અને રામૂહો એકબીજાને સમજવાની વાત કરે છે, લે.કોએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવા જોઈએ અને એકબીજા પાસેથી શીખવું જેઈએ તે તા ચાખી વાત છે. છતાંય, જ્યારે હું ઈતિહાસના પૃષ્ઠો પર નજર નાખું છું, અથવા વર્તમાન પ્રસંગાના અભ્યાસ કરું છું, ત્યારે મને લાગે છે કે, આ જે લે!કો એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હોય છે તેખા જ પરસ્પર ઝઘડે છે. યુરોપ અથવા એશિયાના દેશ, જે એકબીજાના પડોશી છે અને એકબીજાને બરોબર જાણતા હોય છે તેઓ એકબીજા સાથે ખોટી રીતે ઘર્ષણમાં આવે છે. આમ, ફકત એકબીજા વિષેની સારી જાણકારી જ વધુ સહકાર અથવા મિત્રતા સાધે છે તેવું નથી, આ નવી વાત નથી. ઈતહાસના લાંબા પૃષ્ઠો પણ તે જ બતાવે છે. શું આ વ્યકિતગત દેશમાં જ કંઈક ખાટું રહેલુ છે? અથવા આ પ્રશ્ન અંગેના તેમના અભિગમમાં જ કંઈક ભૂલ ભરેલું છે? અથવા બીજું એવું કંઈક છે કે જે જેમ થવું જોઈએ તેમ નથી થયું? જ્યારે આપણે સાંસ્કૃતિક સંબંધોની વાત કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન મારા મનમાં તરત ઉદ્ભવે છેકે, લોકો જેના વિષે ખૂબ વાતો કરે છે તે આ ‘સંસ્કૃતિ' ખરેખર છે શું? જ્યારે હું નાનો હતો ત્યારે જર્મન સંસ્કૃતિ અને આક્રમણ દ્વારા અન્યનો પરાજય કરીને અથવા બીજી રીતે તે સંસ્કૃતિના ફેલાવા કરવાના જર્મનોના પ્રયાસ વિષે મેં વાંચેલું તે મને યાદ આવે છે. આ સંસ્કૃતિના ફેલાવા માટે અને તેના સામને કરવા માટે મેટી લડાઈ થયેલી. દરેક દેશ અને દરેક વ્યકિતને સંસ્કૃતિ વિષે કંઈક વિચિત્ર ખ્યાલો હોય તેમ લાગે છે. જ્યારે સાંસ્કૃતિક સંબંધાની વાત થાય છે ત્યારે—જો કે તત્ત્વમાં તે ઘણી સારી વાતો હાય છે તો પણ— વાસ્તવમાં તો આ બધા વિચિત્ર ખ્યાલો વિષે ઘર્ષણ જ ચાલતું હોય છે અને પરિણામે વધુ મિત્રતા નિર્માણ થવાને બદલે પરસ્પર વધુ અળખામણાપણુ–અલગપણું—પેદા થાય છે, તે મૂળભૂત પ્રશ્ન એ છે કે આ સંસ્કૃતિ શું છે? અને હું પોતે તેની વ્યાખ્યા આપી શકું તેમ નથી, કારણ કે મને એ વ્યાખ્યા હજી સુધી પ્રાપ્ત થઈ નથી. સંસ્કૃતિના વિકાસ કેમ થાય છે? આપણે જોઈ શકીએ છીએ કે સેંકડો અને હજારો વર્ષો પહેલાંની પેઢીઓમાં જેનાં મૂળ છે તેવી સંસ્કૃતિને દરેક પ્રજા અને દરેક સભ્યતા ઉત્પન્ન કરે છે. જે પ્રેરણાથી આ સભ્યતાની શરૂઆત થાય છે તે જ પ્રેરણાથી આ પ્રજા ખૂબ ઘડાઈ છે. આ ખ્યાલા ઉપર બીજા ખ્યાલાની અસર થાય છે અને આમ જુદા જુદા ખ્યાલા વચ્ચે આઘાત–પ્રત્યાઘાતની પરંપરા નજરે પડે છે. હું ધારું છું કે દનિયામાં કોઈ સંસ્કૃતિ એવી નથી કે જે સાવ શુદ્ધ અને બીજી સાંકૃતિઓથી અલિપ્ત હોય. જેમ કોઈ એમ ન કહી શકે કે તે તે સાએ સો ટકા એક જ જાતિના છે તેમ આ પણ બની ન જ શકે, કેમકે સેંકડો અને હજારો વર્ષો દરમિયાન તેમાં અનિવાર્ય અને અચૂક ફેરફારો અને મિશ્રણા થતાં રહ્યાં હોય છે. તેથી, જો કે અમુક પ્રજાની સંસ્કૃતિનું મૂળ તત્ત્વ પ્રાધાન્ય ભાગવે, તો પણ સંસ્કૃતિમાં થોડી ઘણી ભેળસેળ તો થવાની જ. જો આવી ભેળસેળ શાંતિથી થયા કરે તો એમાં કોઈ નુકસાન થવાનો સંભવ નથી. પણ ઘણી વખત તેમાંથી સંઘર્ષો પેદા થાય છે. કોઈ વખત એક સમૂહને એમ બીક લાગવા માંડૅ છે કે તેમની સંસ્કૃતિ ઉપર બહારનાં તત્ત્વોનું અથવા તો પ્રતિકૂળ તત્ત્વોનું આક્રમણ થાય છે. આમ બને છે ત્યારે તેઓ પોતાને એક કોક્ડામાં સંકોચી લે છે અને તેના પરિણામે તેઓ બીજાથી અલગ પડી જાય છે અને પોતાના વિચારોને બહાર જતાં અટકાવે છે. આ એક નાદુરસ્ત પરિસ્થિતિ છે, કેમ કે કોઈ પણ બાબતમાં અને ખાસ કરીને સંસ્કૃતિના વિષયમાં સ્થગિતતા એ સૌથી ખરાબ વસ્તુ છે. સંસ્કૃતિમાં, જો એની શી કિંમત હોય તો, કંઈક ઊંડાણ જોઈએ. એમાં અમૂક પ્રગતિશીલ તત્ત્વ પણ જોઈએ. આખરેં, Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૧૪ સંસ્કૃતિ અનેક બાબતે-ત–ઉપર આધાર રાખે છે. પ્રજા અથવા લકોના ઘડતરની શરૂખીતમાં, જે મૂળ ઘાટ સંસ્કૃતિને અપાયો હોય તે બાદ કરીએ , તેના ઉપર ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અને બીજા ઘણી જાતનાં તત્ત્વોની અસર પડતી હોય છે. અરબતાનની સંસ્કૃતિ તેની ભૂગોળ અને તેના રણ સાથે સંકળાયેલી છે, કેમ કે તે ત્યાં વધી છે. દેખીતી રીતે જ, જુના સમયમાં ભારતની સંસ્કૃતિ ઉપર-જેમ આપણા સાહિત્યમાં જોઈએ છીએ તેમ–હિમાલય, જંગલો, મોટી નદીઓ વગેરેની ઘણી અસર પડેલી છે. એ સંસ્કૃતિ ભારતની ધરતીમાંથી કુદરતી રીતે જ ઉત્પન્ન થઈ છે. સંસ્કૃતિના અનેક પાસાએ ઘણી વખત એમ બને છે કે સંસ્કૃતિનાં જુદા જુદા ક્ષેત્રો જેમ કે, શિલ્પકળા, સંગીત, અને સાહિત્ય-આમાંથી કોઈ પણ બે દેશના એકજ ક્ષેત્રનું પસ્પર મિશ્રણ થાય છે, અને ઘણીવાર બન્યું છે તેમ, આ બહુ સુખદ જોડાણમાં પરિણમે છે. ભારતના ઈતિહાસ વિશે મારે એ મત છે કે લગભગ ભારતની ચડતી અને પડતીનું–પ્રગતિ અને અવનતિનું–માપ અમુક સમયે તેનું મન બહારની દુનિયા તરફ ખુલ્લું રાખવામાં આવ્યું હતું કે બંધ રાખ્યું હતું અને ઉપરથી કાઢી શકીએ છીએ. જેમ જેમ તે પોતાનું માનસ વધારે બંધ કરતું ગયું તેમ તેમ તે વધારે સ્થગિત થતું ગયું. જીવન, પછી ભલે તે વ્યકિતનું, સમૂહનું, પ્રજાનું કે સમાજનું હોય, મુખ્યત્વે કરીને પ્રગતિશીલ, પરિવર્તનશીલ અને વિકારાશીલ તત્ત્વ છે. જે કાંઈ તેના ક્રિયાત્મક વિકાસને અટકાવે છે તે તેને ભારે નુક્સાન કરે છે અને તેની શકિતને હારા કરે છે. આપણી પાસે મહાન ધર્મો હતા અને તેઓની માનવજાત ઉપર ઘણી અસર હતી. છતાંય, જો હું કોઈ પણ વ્યકિતને દુભવવાની લેશમાત્ર વૃત્તિ સિવાય અને એ પ્રત્યેના પૂરા આદરપૂર્વક કહી શકું તે, આ જ ધર્મોએ, જેટલા અંશે માણસના મનને સ્થગિત, મતાગ્રહી અને ઝનુની બનાવ્યું છે તેટલા અંશે, મારા મત પ્રમાણે, તેની ખરાબ અસર થઈ છે. જે બાબતે તેમણે જણાવી છે તે સારી હશે, પણ જ્યારે એવો દાવો કરવામાં આવે છે કે તે બાબતો વિશે છેલ્લો શબ્દ હેવાઈ ગયો છે ત્યારે સમાજ સ્થગિત બની જાય છે. દરેક વ્યકિત, પ્રજા કે દેશમાં ચોક્કસ પ્રકારનું ઊંડાણ હોવું જોઈએ અને કયાંક તેનાં મૂળ હોવાં જોઈએ. જે ભૂતકાળ સદીઓના અનુભવ અને ડહાપણના સંશ્યરૂપ છે તેવા ભૂતકાળમાં તેનાં મૂળ ન હોય તો તેની કશી કિંમત નથી. તમારી પાસે તે હોવું જરૂરી છે. નહિતર, જેને વ્યકિતગત અથવા સમૂહગત રીતે તમારે માટે કશે જ અર્થ નથી તેવાની તમે એક ફિક્કી નકલ થઈ જવાના. બીજી બાજુ, ફકત મૂળિયાંમાં જ તમે નથી રહી શકતા. મૂળિયાંને પણ જો પ્રકાશ અને ખુલ્લી હવા ન મળે તે સૂકાઈ જાય છે. પ્રકાશ અને હવા મળે તે જ મૂળિયાં ટકી શકે છે, અને તે જ તેમાંથી ડાળીઓ અને ફ લે ઊગી શકે છે. તે પછી આ ટકાઉપણું અને ફાલવું ફલિવું એ બે મહત્ત્વના ત વચ્ચે તમે સમતોલપણું કેમ જાળવી શકો? આ બહુ જ અઘરું છે, કેમ કે, કેટલાક લેક, ફલપાનને પોષણ આપનાર મજબૂત મૂળિયું છે એ ભૂલીને ડાળી પરનાં ફ_લ અને પાનને જ ઘણા વિચાર કરે છે, ત્યારે બીજાએ મૂળિયાને એટલો બધો વિચાર કરે છે કે ફ ,લ અને પાનનું જાણે કે કશું અસ્તિત્વ જ ન હોય અને માત્ર થડ જ અવશેષરૂપે રહે છે. તે પછી આ બંને વચ્ચે સમધારણ સ્થાપિત કરવું એ જ મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે. શું સંસ્કૃતિ માણસની અંદરના કોઈ વિકાસને સૂચવે છે? અલબત્ત, એ તો હોવો જ જોઈએ. આપણે બીજા સાથે કેમ વર્તીએ છીએ એ શું સંસ્કૃતિ છે? જરૂર, એ પણ હોવું જોઈએ. બીજાને સમ- જવાની તાકાત એ શું સંસ્કૃતિ છે? હા, હું એમજ ધારું છું. તમારી જાતને બીજાને સમજાવવાની શકિત એ સંસ્કૃતિ છે? હા, હું માનું છે કે, સંસ્કૃતિ એટલે એ બધું જ છે. જે માણસ બીજાના દષ્ટિબિંદુને સમજી નથી શકતો તે એટલા અંશે બુદ્ધિ અને સંસ્કૃતિમાં પછાત છે, કેમકે કદાચ ઘણી થોડી વિશિષ્ટ ભકિતઓ સિવાય કોઈ એક વ્યકિત પિતામાં પૂર્ણ ડહાપણ અને જ્ઞાન હોવાને દાવે. કરી ન જ શકે. સામેના પક્ષ અથવા સમૂહ પાસે પણ થોડુંક જ્ઞાન, ડહાપણ અથવા તેના કહેવામાં કંઈક તથ્ય હોઈ શકે છે અને ' જો આપણે આપણા મનનાં દ્વાર બંધ કરીને બેસી જઈએ તો આપણે ફકત આપણી જાતને તે પ્રકારના તળથી તે વંચિત કરીએ છીએ, એટલું જ નહિ પણ, આપણે મનનું એક એવું વલણ ઘડીએ છીએ કે એ એક સંસ્કારી માણસના વલણથી વિરૂદ્ધ છે એમ મારે કહેવું પડે. અંકારી માનસે, પિતાના સ્વત્વની રક્ષા સાથે, પિતાનાં બારી બારણાં ખુલ્લાં રાખવાં જોઈએ. બીજા માણસનું દષ્ટિ–બિંદુ પતાથી બિલકુલ વિરૂદ્ધ હોય તો પણ તેને સમજવાની શકિત હોવી જોઈએ. સહમત કે વિરૂદ્ધ મતને પ્રશ્ન તો તમે એક બાબતને બરાબર સમજો પછી આવે છે. નહિતર, એ તો આંધળી નકારાત્મકતા છે, જેને ખરી રીતે, કોઈ પણ પ્રશ્ન પ્રત્યેને સંસ્કારી અભિગમ લેખી ન જ શકાય.. બીજો એક શબ્દ વાપરવાને મને શેખ છે- વિજ્ઞાન, જીવનના પ્રશ્ન પ્રત્યેને વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? હું એમ માનું છું કે, વૈજ્ઞાનિક માર્ગ એ તો દરેક ચીજની તપાસ કરવાને, પ્રવેગ, ભૂલ અને અનુભવથી સત્ય શોધવાને, આ આમ જ હોઈ શકે એમ નહિ કહેવાનું, પણ એ એમ કેમ છે તે સમજવાનો પ્રયત્ન કરવાને, અને જે પિતાને ખાતરી થાય તો એ અપનાવવાને, અને તેથી વિરૂદ્ધ બીજી કશી સાબીતી મળે તે ક્ષણે પિતાને વિચાર બદલવાની શકિત ધરાવવાને, અને જયારે સત્ય મળે ત્યારે તે સત્યને અપનાવે તેવું ખુલ્લું મન રાખવાનું છે. જે સંસ્કૃતિ એટલે આ હોય તો આજની દુનિયામાં અને આજના દેશમાં તે કેટલા પ્રમાણમાં છે? દેખીતી રીતે જ, જે એ અત્યારે છે તેના કરતાં વધુ પ્રમાણમાં હતા તે આજના આપણા ઘણા પ્રશ્ન, દેશના અને આંતરદેશના, ઘણી સહેલાઈથી ઉકેલાઈ શકાયા હોત. લગભગ દુનિયાને દરેક દેશ એમ માને છે કે પિતે ભગવાનની-ઈશ્વરની–ખાસ કૃપાને પાત્ર છે અને તે પોતે, ખાસ પસંદ કરેલ લોકો અથવા જાતને છે અને બીજા લોકો સારા કે નરસા પણ–પિતાથી થોડા ઊતરતા છે. નવાઈની વાત તો એ છે કે પૂર્વ તેમ જ પશ્ચિમના દેશમાં, એક પણ અપવાદ સિવાય આ જાતની લાગણી સર્વત્ર પ્રવર્તે છે. પૂર્વની પ્રજા પોતાના ખ્યાલ, માન્યતાઓ અને અમુક બાબતમાં પોતે બીજા કરતાં ચડિયાતા છે એ ખ્યાલમાં ચક્યૂર છે. તેય, છેલ્લાં બેથી ત્રણ સૈકામાં, એ લેકેએ ઘણા ધમ્પા ખાધા છે, માર ખાધા છે, તેઓ અપમાનિત થયા છે, તેમની અવમાનના થઈ છે અને તેમનું ખૂબ શેષણ પણ થયું છે, અને તેથી, પિતે બીજાથી ઘણા ચડિયાતા છે એ જાતની લાગણી હોવા છતાં, એ લોકોને કબૂલ કરવું પડયું છે કે તેમને અન્ય પ્રજાઓ લાતો મારી શકે છે અને તેમને મનમાની રીતે ચૂસી શકે છે. થોડે ઘણે અંશે આને લીધે હવે તેમને વાસ્તવિકતાનું ભાન થયું છે, અને ચડિચાતાપણાની ભ્રમણામાંથી તેઓ મુકત થયા છે. મનમનામણું , ' . ' જો કે આપણે ભૌતિક અને તાંત્રિક બાબતમાં જોઈએ તેટલા આગળ વધેલા નથી એ દુ:ખની વાત છે, પણ એ બધી તો ઉપરછલ્લી બાબત છે અને આપણે ખરા મહત્ત્વની બાબતમાં–આધ્યા Page #213 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૧૪ . પ્રબુદ્ધ જીવન ૧૨૯ ત્મિક બાબતમાં, નૈતિકધારણમાં–ચડિયાતા છીએ આમ કહીને સત્યથી, કે, તે પોતા પૂરતો મનથી પર્યાપ્ત બનીને રહે અને એ તો આજની વાસ્તવિકતાથી ભાગવાને પણ પ્રયત્ન કરેલ છે. મને એ વિશે આધુનિક દુનિયામાં શકય જ નથી. તેથી આપણે એકબીજાને સાચા જરા પણ શંકા નથી કે આધ્યાત્મિક અને નૈતિક બાબતે બીજી અર્થમાં સમજીએ તે જરૂરી છે. “સાચા અર્થમાં તે જ ખરા મહત્ત્વનું બાબતો કરતાં જરૂર વધુ અગત્યની છે, પણ પિતે ભૌતિક અને છે, સાચો અભિગમ, મિત્રતાભર્યો અભિગમ મહત્ત્વને છે, કેમ કે, તાંત્રિક બાબતોમાં ઊતરતા છે એટલે જ આધ્યાત્મિક રીતે ચઢિયાતા મિત્રતાભર્યો અભિગમ તે સામેની વ્યકિતના દિલમાં મિત્રતાભર્યો પ્રત્યછે એમ મનને મનાવવું એ ખ્યાલ નવાઈભરેલ છે. આમ વિચારવું ભિગમ પેદા કરે છે. અભિગમ સારો હોય તો પ્રત્યભિગમ સારો જ હોય એ જરા પણ સયુકિતક નથી. પોતાની અધ:પતિત સ્થિતિનાં ખરાં માનવજીવનનું સત્ય છે એમાં મને તલભાર શંકા નથી. અભિગમ ખરાબ કારણથી દૂર ભાગવાને અને એ રીતે મનને છેતરવાને આ હોય તે પ્રત્યભિગમ ખરાબ જ હોવાનો સંભવ છે. તેથી જો આપણે પ્રયત્ન છે. આપણા સાથી માનવબંધુઓ પ્રત્યે અથવા દેશ પ્રત્યે મિત્રતાભર્યા - રાષ્ટ્રવાદ એક વિચિત્ર પ્રકારને માનસિક આવિર્ભાવ છે, ભાવે, ઉદાર મનથી અને ખુલ્લા દિલથી વર્તીએ અને તેના બદલામાં જે દેશના ઈતિહાસના અમુક તબકકે દેશને નવા પ્રાણ, તાકાત જે કંઈ મળે તેથી સંતોષ માનીએ–તેને ખરા ભાવથી આવકારીએઅને એકતા આપે છે અને વિકાસાભિમુખ બનાવે છે; પણ એની (એને અર્થ એમ નથી કે જેને આપણે સત્ય અથવા આપણા સાથે જ, એ એક મર્યાદા બાંધી દે છે, કેમ કે પોતે પોતાના સત્વ માટે જરૂરનું માનતા હોઈએ તેને આગ્રહ છોડી દેવો) તે દેશને બાકીની દુનિયા કરતાં જુદો માને છે, તેનું દક્ષિણ સંકીર્ણ આપણે માત્ર સમજણ તરફ નહિ પણ સાચી સમજણ તરફ ગતિબને છે અને બીજાને વિચાર કર્યા સિવાય પોતે આ વખતે માન થઈ શકશું. પિતાના સંઘર્ષો, ગુણવિશેષતાઓ અને મળેલી નિષ્ફળતાઓને જ તે સાચું ડહાપણ: સમ્યક્ પ્રજ્ઞા વિચાર કર્યા કરે છે. પરિણામ એ આવે છે કે એ જ રાષ્ટ્રવાદ, જે તે પછી સંસ્કૃતિ અને ડહાપણ સાચે જ શું છે તે નક્કી લોકોની ઉન્નતિનું વિકાસનું પ્રતીક છે તે માનસિક વિકાસને અટ- કરવાનું હું તમારી ઉપર છોડીશ. આપણે શિક્ષણમાં, જ્ઞાનમાં અને કાવતું-ફુધનું પ્રતીક બની જાય છે. રાષ્ટ્રવાદ જ્યારે એ સફળ બને અનુભવમાં આગળ વધીએ છીએ, અને અંતે આ બધું એટલા છે ત્યારે તે ઘણી વાર આક્રમણ-પરાયણતાની દિશાએ આગળ વધતા જંગી પ્રમાણમાં એકઠું થતું જાય છે કે આપણે બરાબર કયાં છીએ જાય છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભયસ્થાનરૂપ બની જાય છે. ગમે તે જાણવું અશક્ય થઈ પડે છે. આ બધાથી આપણે અકળાઈએ તે રીતે તમે વિચારો તે પણ, કોઈ એક પ્રકારનું સમતોલપણું છીએ, અને તે જ વખતે એક યા બીજી રીતે આપણને એમ પણ શોધાવું જોઈએ, સધાવું જોઈએ એવા નિર્ણય પર તમારે આવવું જ થાય છે કે આ બધાને સરવાળા કરતાં પણ મનુષ્યજાતિનાં ડહારહ્યું. નહિતર, જે સારી વસ્તુ હોય છે તે અનિષ્ટમાં પરિણમવાની પણમાં–સાચી સમજણમાં વધારો થયો છે એમ નથી લાગતું. શકયતા ધરાવે છે. મને એમ લાગે છે કે કદાચ અમુક લોકો, જેમની પાસે અદ્યતન ખાટા દ્રષ્ટિબિંદુથી જોવામાં વિચારવામાં આવે તે સંસ્કૃ િવિજ્ઞાનની સગવડો નહાતી તેઓ આપણા કરતાં સાચી રીતે વધારે એકંદરે જે સારી વસ્તુ છે તે માત્ર સ્થગિત તત્ત્વ થઈ જાય છે, એટલું શાણા હતા. આ બધું જ્ઞાન, વૈજ્ઞાનિક વિકાસ અને મનુષ્યજાતિની જ નહિ પણ, આક્રમણપરાયણ બને છે અને અથડામણ તથા પ- સુધારણાને આપણે સાચા ડહાપણ સાથે-સમ્મક પ્રજ્ઞા સાથે–જોડી ભાવ ઉત્પન્ન કરનાર થઈ જાય છે. આમાં તમે સમતોલપણું કેમ શકીશું કે કેમ તેની મને ખબર નથી. જુદા જુદા બળા વચ્ચે આજે, મેળવશે તેની મને ખબર નથી. આ યુગના રાજકીય અને આર્થિક દોડ ચાલી રહી છે. પ્રશ્ન બાદ કરતાં કદાચ આ પ્રશ્ન સૌથી વધારે મહત્ત્વ છે. એક પ્રખ્યાત ગ્રીક કવિ, જે બહુ ડાહ્યો માણસ હતો તેનું કેમ કે તેની પાછળ મનુષ્યના આત્માનું પ્રચંડ મંથન છે અને જે નીચેનું કથન મને યાદ આવે છે:વસતુ પોતે મેળવી નથી શકતો તે પાછળની પ્રચંડ શોધ છે. "What else is Wisdom? What of man's આપણે આર્થિક સિદ્ધાંત તરફ વળીએ છીએ, કેમ કે તેની અનહદ endeavour or God's high grace, so lovely and so great ? અગત્ય છે. જ્યારે મનુષ્યો ભૂખે મરતા હોય ત્યારે સંસ્કૃતિની વાત To stand from fear set free, to breathe and wait, કરવી તે નરી મૂર્ખતા છે. બીજી કશાની વાત કરીએ તે પહેલાં To hold a hand uplifted over Hate, માણરાને જીવનની રેજની જરૂરિયાતો પૂરી પડવી જ જોઈએ. અહિં And shall not loveliness be loved for ever?" અર્થશાસ્ત્ર આપણી સામે આવીને ઊભું રહે છે. જયારે માનવી “છે એ જ શાણપણ, બીજું કંઈ ન અન્ય ! , જુએ છે કે બધા પર સરખો ભાર વહેંચવામાં નથી આવ્યો ત્યારે છો માનવીનું બળ કો પુરુષાર્થપૂર્ણ તે આ દુ:ખ, ભૂખમરા અને અસમાનતા સહન કરવાને તૈયાર ને ભવ્ય સુંદર કૃપા પ્રભુની મહાન, હોતા નથી. તેમને એમ લાગે છે કે પોતે એક ભાર સહન કરે જ્યારે પરંતુ મન નિર્ભય મુક્ત હો ને છે જયારે બીજા તેને લાભ ઉઠાવે છે, ધિક્કારની ઉપર હાથ ફરે ઉદાર -- કે આપણે આર્થિક રીતે અને બીજી રીતે આ પ્રશ્નને ઉક્લ ત્યારે જ સાર્થક કૃપ- પુરુષાર્થ થાશે. લાવવો જ રહ્યો. પણ આ બધા પાછળ લોકોના મનમાં માનસશાસ્ત્રને સૌન્દર્ય પ્રેમ કદી ના બનશે અનંત? ” અનુવાદક. લગતે એક જબરો પ્રશ્ન પણ છે એમ હું જરૂર માનું છું. એમ મૂળ અંગ્રેજી બને છે કે કોઈ લોકો આ પ્રશ્નને સભાનતાપૂર્વક તેમ જ ઈરાદા બહેન ચારૂશીલા બેઘાણી પંડિત જવાહરલાલ નહેરૂ પૂર્વક વિચાર કરે છે ત્યારે કોઈ લોકો જરા અભાનપણે અને આછી તા. ૧૬-૧૦-૬૪નો “પ્રબુદ્ધ જીવન’ને અંક રીતે વિચાર કરે છે, પણ આજે મનુષ્યના અંતરમાં આ મથામણ કર્યાલયની ભૂલથી ઉપર જણાવેલ અંકની નક્લ અમુક વ્યકિતછે તે નક્કી છે. આને ઉકેલ કેમ ખાવશે તેની મને ખબર નથી. એને બેવડી મોકલવામાં આવી છે અને સીલકમાં નહિ રહેતાં એક જ બાબત મને મૂંઝવે છે તે એ છે કે, જે લોકો એકબીજાને અમુક વ્યકિતઓને મોકલવી રહી ગઈ છે, તે વિનંતિ કે જેની પાસે વધુ ને વધુ સમજતા થાય છે તે ઘણુંખરું એકબીજા સાથે વધુ ને એ અંકની નકલ વધારે આવી હોય અથવા તે નકામી હોય તે વધુ ઝઘડતા માલુમ પડે છે. આને અર્થ એમ નથી કે આપણે અમારી ઉપર સત્વર મેકલી આપવા કૃપા કરે. . એકબીજાને સમજવાનો પ્રયત્ન ન કરો. આનું પરિણામ તે એમ આવે ૫૪૭, ધનજી સ્ટીટ, મુંબઈ ૩. તંત્રી: પબુદ્ધ જીવન મેળવી નથી જેના અન્ય આપણે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રબુદ્ધ જીવન ભગવાન બુદ્ધ અને મહાવીર (આ વખતની મુંબઈ તેમ જ અમદાવાદની પર્યાપણ વ્યાખ્યાનમાળામાં આ વિષય ઉપર પંડિત શ્રી દલસુખભાઇ માલવણિયાએ વ્યાખ્યાનો આપ્યાં તેને સમગ્ર રીતે આવરી લેતા નિબંધ તેમણે જ તૈયાર કરીને મોકલ્યા છે, જે નીચે ક્રમશ : પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) જીવનકથાના ત્રણ સ્તરો : પ્રથમ સ્તર ભગવાન બુદ્ધ અને મહાવીરના જીવનચરિતાના વિચાર કરીએ તો જણાશે કે તે અનેક સ્તરોમાંથી પસાર થયાં છે, જૈનામાં સૂત્રાગમ અને બૌદ્ધોમાં પિટક—આ પ્રાચીન શાસ્ત્રોમાં બંનેની ક્થાના એક એક છે તો જૈન ટીકાગ્ર થા અને ચરિતગ્રંથા અને બૌદ્ધોમાં અટ્ટકથા અને મહાયાની બુદ્ધચરિતામાં કથાના વળાંક જરા જુદો જ છે. અહીં એ વિષે જરા વિસ્તારથી વિચાર કરીએ. જૈન આગમ સૂત્ર અને પિટકમાં બંને મહાપુરુષનું જે જીવન ફ ટ થાય છે તે એ છે કે એક માનવે કરેલા આધ્યાત્મિક વિકાસ, તેની ચરમ સીમાએ કેવી કેવી યાતનાઓમાંથી પસાર થયા પછી પહેાંચે છે. તેમાં માનવમાંથી અતિમાનવનું સર્જન કેવી રીતે થયું તે સામાન્ય માનવી પણ સમજી શકે છે, અને સ્હેજે પ્રેરણા પણ મેળવી શકે છે. પરંતુ સુબદ્ધ સંપ્રદાયના નાયક તરીકે સ્વીકારાઈ ગયા પછી બંને મહાપુરુષના જીવનચરિતની કથા તે પછીના કાળમાં જરા બદલાઈ જાય છે. મૂળ સૂત્ર અને પિટકમાં જે વર્ણન છે તે સમકાલીન ગણી શકાય તેવું છે અને એમ સહેજે કહી શકાય કે તેમાં કવિકલ્પનાને બહુ જ ઓછા અવકાશ મળ્યો છે. પણ પછીના ચરિતગ્રન્થાના કાળ જેમ બદલાઈ ગયો તેમ લેખકની કલ્પના પણ બદલાઈ ગઈ અને ચરિતગ્રન્થામાં સાંપ્રદાયિક પુટને વધારે અવકાશ મળ્યા. પ્રથમ અને પછીના સ્તરોમાં જેવા મૌલિક ભેદ બુદ્ધચરિતમાં જણાય છે તેવા ભેદ મહાવીરચરિતમાં નથી. તેનું કારણ એ છે કે તીર્થંકર વિષૅની મૌલિક માન્યતામાં જૈન સંપ્રદાયામાં નજીવા ભેદ પડયો છે. જયારે બુદ્ધ વિષેની માન્યતામાં તા મૌલિક પરિવર્તન થઈ ગયું છે. આથી પિટક અને મહાયાની બુદ્ધ એક જ છતાં કથાવર્ણનની દષ્ટિમાં પણ મૌલિક ભેદ પડી ગયા છે જૈન બૌદ્ધની જૂની અને મૌલિક માન્યતા એવી છે કે સંસારચક્રમાં પડેલ માનવી તેના કોઈ પૂર્વજન્મમાં સલ પ્રાણીને હિતકારી થવાની ભાવના ભાવે છે, તે પ્રમાણે આચરણ કરે છે અને પોતાના આત્માને ઉન્નત કરતા કરતા અંતિમ માનવભવમાં તીર્થંકર કે બુદ્ધ બને છે. સામાન્ય માનવી અને એમનામાં જે કાંઈ ભેદ હોય છે તે આત્માના સંસ્કારના હોય છે અને એથી તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે નેતા બને છે. આવા સ્વાભાવિક ભેદ વિના બીજા કશા ભેદ બીજા સામાન્ય માનવીમાં અને તીર્થંકર બુદ્ધમાં હોતા નથી. સારાંશ એ છે કે એ બંને પ્રારંભથી એટલે કે અનાદિ કાળથી સંપૂર્ણ શુદ્ધ બુદ્ધ હૉતા નથી, પણ ક્રમે કરી શુદ્ધ થાય છે અને તીર્થંકર અથવા બુદ્ધ પદને પામે છે. પ્રાચીન ચરિતા, જેમાં ભગવાન મહાવીર અને બુદ્ધના ચરિતાનું વર્ણન છે તે આ ભૂમિકા સ્વીકારીને થયેલું છે. એથી બંને મહાપુરુષોને આત્માને ઉન્નત બનાવવા માટે સર્વસામાન્ય પ્રયાસ કરવા જરૂરી થઈ પડે છે. આથી બંનેનાં જીવનમાં ગૃહત્યાગ, સંન્યાસ અને તપશ્ચર્યાનું વર્ણન આવે છે. ભ. મહાવીરને તપશ્ચર્યાના માર્ગમાં સન્માર્ગ દેખાય છે, જ્યારે બુદ્ધને તેં માર્ગ, અમુક અનુભવ પછી, છેડવા જેવા લાગ્યો છે. તે તેમની પ્રકૃતિના વૈવિધ્યને કારણે બને. પણ સામાન્ય માનવી પોતાની ધારણાથી કે બીજા પાસેથી જાણીને જેમ માર્ગાવલંબી બને છે અને સારાસારના વિવેક કરી ગ્રહણ કરી A તા. ૧-૧૧-૬૪ આગળ વધે છે તે જ રીતે એ બંને મહાપુરુષો વધ્યા છે તેવી છાપ પ્રાચીન ચરિત્ર આપે છે. ખીજો સ્તર પણ જ્યારે એ બંને મહાપુરુષોની જીવનકથાના બીજા સ્તરમાં —એટલે કે સમકાલીન નહિ પણ પછીના કાળમાં સાંપ્રદાય સુબદ્ધ થયા પછી કથાનું જે આલેખન થાય છે ત્યારે એ બંનેની કથામાં કેટલાંક અલૌકિક તત્ત્વા દાખલ થાય છે અને પૂર્વજન્મની કથાઓન વિસ્તાર વધી જાય છે. ભગવાન મહાવીરની જીવનકથા ભ. ઋષભથી પણ પહેલાંના કાળના મહાવીરના ભવની વાતથી શરૂ થાય છે અને તીર્થંકર થવાની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થઈ તે વર્ણન એ કથામાં છે. ષભદેવના પૌત્ર તરીકે એટલે કે તીર્થંકરના પૌત્ર, વળી ભાવીમાં ચક્રવર્તી અને તીર્થંકર થવાની આગાહી સાંભળી મનમાં ગર્વ—આવી આવી જીવનની અનેક વાતો ચરિતમાં ગૂંથી લઈને ભગવાન મહાવીરના અંતિમ ભવમાં જે કેટલીક ઘટનાઓ ઘટે છે તેના કર્મબંધ અને તેના ફળના નિયમને અનુસરીને, ખુલારો કરવા પ્રયત્ન કર્યો છે. આમાં મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંત કર્મનિયમની ભગવાન મહાવીરના ચરિતદ્રારા સમજ આપવાના છે. કર્મના નિયમ એ સલ જીવને ઈશ્વરની અધીનતામાંથી છેડાવી સ્વાધીન કરે છે. આ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંતની આસપાસ તેમની જીવનકથાનું નવીન ઘડતર લેખકે કર્યું છે. અને હવે સંપ્રદાય સુસ્થિર થયા હોઈ અને તેના નેતા એ સામાન્ય માનવી નહીં, પણ વિશિષ્ટ હતા તે બતાવવા ટાણે ટાણે જીવનકથામાં દેવાને ભગવાનના સેવકો અને ગૂજકો તરીકે ચીતર્યા છે. આના ઉદ્દેશ પણ એ જ છે કે ભગવાન મહાવીરના જે મૂળ આધ્યાત્મિક સંદેશ હતા – તૃષ્ણાત્યાગના – તે પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું અને બતાવી આપવું કે જે દેશને માનવા બાહ્ય સંપત્તિ અર્થે પૂજે છે તે તો આ ભગવાન મહાવીર, જે આત્મિકસંપત્તિનું વિતરણ કરે છે તેમના દાસ છે. તો બાહ્ય અને આત્મિક એ બન્ને પ્રકારની સંપત્તિએમાં આત્મિકસંપત્તિ જ ચડિયાતી ઠરે છે. એથી પૂજવા હાય તા તીર્થંકરને જ પૂજવા, જેની પૂજા આ લામાં પૂજાતા દેવા પણ કરે છે. ભગવાન બુદ્ધની જીવનકથા આ બીજા સ્તરમાં જાતકપ્રધાન બની ગઈ છે. એટલે કે તે કાળમાં લોકજીવનમાં સત્કૃત્યોનો મહિમા દર્શાવતી જે કાંઈ કથાઓ પ્રચલિત હતી તે સૌને યથાયોગ્ય વિનિયોગ કરીને બુદ્ધના પૂર્વભવ સાથે – બોધિસત્ત્વના જીવન સાથે—સાંકળી લેવામાં આવી છે. ભગવાન બુદ્ધે બુદ્ધ બનતાં પહેલાં દાન, કરુણા, મૈત્રી, ક્ષમા, સહનશીલતા, પ્રજ્ઞા આદિ ગુણાને ક્રમે કરી કેમ વિકસાવ્યા અને અંતે બુદ્ધ કેવી રીતે થયા એ બતાવી આપવાનો એ જીવનકથાના ઉદ્દેશ છે. ભગવાન મહાવીરની કથાની જેમ આમાં પણ દેવેશનું આગમન એ જ ઉદ્દેશીને સ્વીકારી વર્ણવવામાં આવ્યું છે. બીજી રીતે વિચારીએ તો ભગવાન મહાવીર અને બુદ્ધની આ બીજા સ્તરની જીવનકથા એકબીજાની પૂતિરૂપ બની ગઈ છે. કર્મના નિયમ અચળ છે. એ બન્નેમાં નિર્દિષ્ટ હોવા છતાં મહાવીર – કથામાં તે નિયમને ઉઠાવ આપવામાં આવ્યો છે અને આત્મવિકાસના ક્રમમાં જે જે આવશ્યક ગુણા હોય તેના વિકાસ કેવી રીતે કરવા તેનો ઉઠાવ બુદ્ધકથામાં છે. બન્નેનું એ સામાન્ય તત્ત્વ તો છે જ કે ક્રમે કરી વિકસિત થઈને જ આત્મા તીર્થંકર યા બુદ્ધ બને છે. તે અનાદિ કાળથી સ્વયંસિદ્ધ નથી હાતા. ત્રીજા સ્તર ત્રીજા સ્તરમાં મહાવીર કથાનું નિર્માણ પ્રાચીન પ્રાકૃત ભાષાને છેડીને સંસ્કૃતમાં થવા લાગ્યું. આથી સંસ્કૃત સાહિત્યની કવિકલ્પ Page #215 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૯૪ નાના આકાય લઈ તેમનું જીવન વર્ણવાયું. આ ત્રીજા સ્તરમાં આ એક ભેદ જણાય છે, જેને તાત્ત્વિક રીતે ભેદ ગણાય નહીં. વળી તે કાળના મહાપુરુષોની બીજી કથાઓ જેવી કે કૃષ્ણ–રામની કથાઓ – તેમાંની કેટલીક ઘટનાઓનું સામ્ય પણ મહાવીર— કથામાં દેખાય તે સ્વાભાવિક છે. એમ પણ કહી શકાય કે તે કાળના બીજા કાવ્યાત્મક ચરિતગ્રન્થોની હોડમાં પણ આ કાળની ચરિતકથા ઊતરી શકે એવી છે. આથી પ્રાકૃત કથામાં નહીં એવી કેટલીક અસામાન્ય ઘટના પણ ચસ્તિમાં દાખલ થાય એ સ્વાભાવિક છે. વળી શ્વેતામ્બર અને દિગંબર મહાવીરચરિતમાં પણ કેટલાક જે ભેદ પડી ગયો હતો તે પણ આ કાળમાં સ્પષ્ટ થાય છે. જેમકે ભગવાન મહાવીર પરણ્યા હતા કે નહીં, તીર્થંકર આહાર કરતા હતા કે નહીં આદિ. આ બધું છતાં એક વાત સ્પષ્ટ જ રહી છે કે જૈન સંપ્રદાયની જે મૌલિક ભાવના છે કેઆત્મા ક્રમે કરીને જ ઉન્નતિના શિખરે પહોંચે છે એમાં જરાય ભેદ પડયો નથી. એ સિદ્ધાંત કાયમ રાખીને જ તેમના જીવનમાં અલૌકિક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રબુદ્ધ જીવન પણ બૌદ્ધોના સંપ્રદાયભેદને કારણે બુદ્ધના ચરિત્રમાં પણ મૌલિક ભેદ પડી ગયા છે. હીનયાનમાં બુદ્ધને માનવ ચીતરવામાં આવે છે, પણ મહાયાનમાં તે માનવ નથી રહેતા પણ નિત્યસિદ્ધ એવા બુદ્ધના અવતારરૂપ બની જાય છે. આથી તેમની જીવનકથામાં લીલાનું તત્ત્વ દાખલ થાય છે. ઈશ્વરના અવતારરૂપ કૃષ્ણ કે રામ સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે તે તેમની લીલા ગણાય છે; તેમ બુદ્ધચરિતમાં પણ વારે વારે કહેવામાં આવે છે કે ભગવાન પણ લેકાનુભવન ખાતર જ ભણવા જાય છે, પરણે છે, અને બીજા બધાં સાંસરિક કાર્યો કરે છે. ભણવા વિષે મહાવીરામાં પણ એમ કહેવામાં આવ્યું છે કે તેમને ભણવાની જરૂર ન હતી, કારણ તેમને વિશિષ્ટ જ્ઞાન હતું, પણ એ સ્પષ્ટ છે કે તેઓ ઈશ્વર કે સર્વજ્ઞ નથી. આને આપણે અતિશય—ઋદ્ધિ માનીએ; પણ બુદ્ધચરિતમાં તો સ્પષ્ટ કહ્યું છે કે તે તો સંસારકાળમાં પણ સર્વજ્ઞ જ હતા. વળી, એથી પણ આગળ વધીને બુદ્ધ કૃષ્ણની જેમ ૮૪ હજાર પત્નીઓને રીઝવે છે તે પણ લોકાનુભવનની લીલા જ છે. આવી તો કેટલીય ઘટનાએ વિષે બુદ્ધચરિતમાં નિર્દેશ મળે છે. બુદ્ધની પત્નીનું નામ પાલિમાં યશાદા છે, તે સંસ્કૃતમાં ગોપા છે તે કૃષ્ણની ગોપીઓની યાદ આપે છે. વળી એ ગેાપા રાધાની જેમ સર્વ પત્નીઓમાં પ્રધાન પણ છે. વળી બુદ્ધ અને ગોપા એ બન્ને જાણેકે પ્રારંભથી સર્વગુણ સંપન્ન જ હોય પણ લીલા ખાતર સંસાર ચલાવતાં હોય તેમ તેમને ચીતરવામાં આવ્યાં છે. આવી આવી અનેક ઘટનાઓ છે, જે આપણને સ્પષ્ટ બતાવી આપે છે કે આ કોઈ માનવનું ચરિત નથી પણ અવતારી પુરુષનું ચરિત છે. હીનયાનના આદર્શ હતા કે બુદ્ધ સ્વયં પોતાનું આયુ પૂરું થાય એટલે નિર્વાણને પામે છે. આથી વિરુદ્ધ મહાયાનનો આદર્શ એ છે કે બોધિસત્વને નિર્વાણ હોય નહીં. તે તો જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બંધનબદ્ધ છે ત્યાં સુધી મુકિતાભ વાંછતા જ નથી. મહાયાનની આ ભાવનાને લીધે પણ આ ત્રીજા સ્તરની બુદ્ધથામાં ભેદ પડી ગયા છે. અપૂર્ણ દલસુખ માલવણિયા પૃષ્ઠ પંડિત જવાહરલાલ નેહરુ ૧૨૭ વિષયસૂચિ What is culture? સંસ્કૃતિ એટલે શું? ભગવાન બુદ્ધ અને મહાવીર હે.ની એપલીસીડ પ્રકીર્ણ નોંધ : આદર્શપરાયણ જીવનનો નમુના, નોબલ પીસ પ્રાઈઝ વિજેતા: ડૉ. માર્ટીન લ્યુથર કીંગ, એકની જીવનજ્યોત બુઝાણી: બેની જીવનજ્યોત જલતી થઈ! દલસુખ માલવણિયા ૧૩૦ પૂર્ણિમા પકવાસા ૧૩૧ ઉત્તમ પરમાનંદ ૧૩૩ 1 ૧૩૧ જહેાની એપલીસીડ લગભગ દોઢસો વર્ષ પહેલાં અમેરિકામાં આ મિશનરી થઈ ગયા. આ મિશનરી, કહેવાતા ધર્મના મિશનરી નહાતા, પણ. સાચા માનવધર્મી મિશનરી હતા. માનવીનાં સુખ માટે ધન, રાત્તા, રાજકારણ આદિ મહત્વનાં નથી, પરંતુ એ માટે યોગ્ય ખોરાક, અને સંતાપી જીવન વધારે મહત્ત્વનાં છે. તેમાં એ વધારે તંદુરસ્ત અને પ્રરાન રહી શકે છે. આ સાધુચરિત્ર માણસ બહુ જ ગરીબ હતો. તેની પાસે ઉચ્ચ ભાવના અને ધગશ હતાં, છતાં લોકહિતાર્થે વાપરવાને પૈસા નહોતો, પણ તેથી મેં વધારે રામૃદ્ધ મન અને પ્રબળ પુરુષાર્થ એની પાસે હતાં. એ માનવસુખને સાચા ભેખધારી હતા. એણે વિચાર્યું કે “એપલ” એટલે કે સફરજન, એ એક એવું ફળ છે કે જો દરેક વ્યકિત રોજ એક ખાઈ શકે તો તે કદિ બિમાર ન પડે, અને તેને ઘેર કદિ ડૅાકટર આવે નહિ; “ Apple a day keeps doctor away ''. એ એનું પ્રસિદ્ધ વાકય છે. આ વાત તો ખરી, પણ લોકોને આ મેધા ફળ ખાતા કેમ કરવા? એણે વિચાર્યું કે મારકેટમાંથી ખરીદીને આ ફળો તો માત્ર ધનવાન લોકો જ ખાઈ શકે. પણ ગરીબ - તવંગર બધા લેકને આ ફળો ખાતા કરવા માટે કોઈક સચેટ ઉપાયની જરૂર હતી. એનાં ભાવનાશીલ માનસે ઉપાય શોધી કાઢયા કે ઘેરઘેર સફરજનનાં ઝાડ વાવવા – એમ થાય તે ઘરનાં માણસા, બાળ - બચ્ચાંઓ નિરાંતે ફળો ખાઈ શકે. તે માટે ન પૈસાની જરૂર કે ન તે ખરીદવા માટે મારકેટમાં જવાની જરૂર, બસ! ઉપાય મળી ગયો. એને ઘર-બાર કે કુટુંબકબીલા નહાતાં. પોતે એકલરામ ને એકલવિહારી હતો. મજૂરી કરીને એણે થોડા પૈસા મેળવ્યા અને એમાંથી સફરજનનાં બીજ ખરીદ્યાં. એને પેાતાને પણ ફળ કેમ વાવવાં, અને કેમ ઉછેરવાં એની જાણકારી ન હતી, તેથી તે એક સફરજનના બગીચામાં થોડો વખત નોકરીએ રહ્યો અને જોઈતા અભ્યાસ કરી લીધો. પછી તો એ બીજ ભરેલા કોથળા ખભે નાખીને એણે ગામડે ગામડે અને નગરે - નગરે ફરવા માંડયું. ઘેરઘેર બી વહેંચતા જાય અને સાથે સાથે એને વાવવાની અને ઉછેરવાની રીત શીખવતા જાય. કેટલેક ઠેકાણે તો પોતે જ હોંશે હાંશે કયારા કરી આપતા અને બીજ વાવી આપતા. ઘરનાં લોકો અને વિશેષ કરીને બાળકો રસપૂર્વક આ જોતા અને મદદ કરતા. તે દિવસભર આ પ્રમાણે એક ગામથી બીજે ગામ ફરે અને રાત્રે બ્રેડનો ટુકડો ખાઈ, પાણી પીને ઝાડ તળે સૂઈ રહેતા, થોડા જ વખતમાં એની ભાવના અને પુરુષાર્થનાં ફળસ્વરૂપે ઘેરઘેર સફરજનનાં વિકસિત વૃક્ષો ઝૂમવા લાગ્યા અને ફળોના પાક ઉતરતાં તો લોકોના હરખનો પાર ન રહ્યો. બધા જહાનીને મનભરીને આશીર્વાદ દેવા લાગ્યા, અને જ્હાની એપલસીડના પ્યારભર્યા નામે તેને બોલાવવા લાગ્યા. જે ફળ માત્ર ધનવાનોનું ફળ ગણાતું હતું તે હવે આમજનતાનું ફળ બની ગયું. પોતાનાં આંગણામાંનાં વૃક્ષ ઉપરથી પોતાને હાથે જ તોડી તોડીને સુંદર ગુલાબી સફરજના ખાતા ગુલાબી બાળકોને જોઈને જહાનીનો આત્મા પુલકિત થઈ ઊઠતા. આ પ્રમાણે એ જમાનામાં સફરજન ખાવાનો એણે પ્રચાર કર્યો, પોતાની ધ્યેયસિદ્ધિ માટે ફકીર બન્યા. આજે દવાઓ, ડૉકટરો અને દવાખાનાઓ વધ્યાં, દવા બના વવાની લેબોરેટરીઓ વધી. રોગ થયા પછી એને મટાડવાના ઉપાયો વિષે આવિષ્કાર થાય છે. પણ એ રોગ જ ન થાય તે માટે પ્રતિબંધક “ preventive » માટે બહુ વિચાર કરવામાં આવતા નથી. માનવ ખોરાકમાં જૉ ફળોનું પ્રાધાન્ય હોય, આપણા રોજિંદા આહારમાં અર્ધો ભાગ ફળાના હાય તો તંદુરસ્તીને ક્ષેત્રે Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રબુદ્ધ જીવન આપણે આટલા દરિદ્ર ન હોઈએ. બચપણી જ બાળકોને પૂરતું દૂધ અને ફળો આપી શકીએ તો તેઓનાં શરીર સરસ બંધાય અને તંદુરસ્તીના પાયા એવા મજબૂત બને કે રોગ એની પાસે ફરકી જ ન શકે. આજે આપણે એવા વિષચક્રમાં ફસાયા છીએ કે એમાં ને એમાં જ ઘૂમ્યા કરીએ છીએ. એમાંથી નીકળવાના રસ્તે જડતા નથી. પણ આ વિષચક્ર કયારેક તો કોઈએ તોડવું જ પડશે. તે સિવાય આપણા ઉદ્ધાર નથી. સંસારનું 'અમૃતફળ નાળિયેર પહેલાં છ પૈસાનું એક મળનું હતું. તેમાંનું શ્રીકાર મીઠું જળ અને સ્વાદિષ્ટ તેમ જ પૌષ્ટિક કુણુ કોપરું અથવા મલાઈ લોકો હોંશે હોંશે ખાતા હતા. આ ફળ માનવતંદુરસ્તીમાં મોટો ભાગ ભજવી શકે. ધીરે ધીરે ભાવ વધ્યા, છ પૈસામાંથી ત્રણ આના—પછી તો ચાર આના, છઆના અને આજે આઠ આના પર મામલા આવ્યો છે. કેટલીક જગ્યાઓએ તે બાર આને પણ નાળિયેર વેચાય છે. ધીરે ધીરે રૂપિયા પણ થશે અને તે ગરીબાનું ફળ માત્ર શ્રીમંતાનાં શેખનું સાધન બની જશે. નાળિમેરી તા જે પહેલાં હતી તે જ આજે છે. એ તા પહેલાં જેમ ફળો આપતી હતી તેમ આજે પણ આપે છે. જેમ વરસાદ પાણી આપે છે, સૂર્ય ગરમી આપે છે, તેમ તેની પાસે કોઈ તાળાબંચા નથી, પણ માનવ - હાથ, લાભી - લાલચુ માનવ - પડછાયો જ્યાં પડે છે ત્યાં આવા તાળાબંચા ઊભા થાય છે, અને કૃત્રિમ મોંઘારત ઊભી થઈ જાય છે. સારું છે કે હવાપાણી અને સૂર્યની ગરમી ઉપર એ ભમરાળા માનવપંજો પડયો નથી, નહિતર એનું પણ બજારમાં વેંચાણ થાય, ભાવા વધે અને જે ખરીદી શકે તે મેળવે ને જીવી શકે–બીજા બધા મરી જાય. કેળાં, જે છ આને, આઠ આને કે દસ આને ડઝન હતા, તે આજે રૂપિયે ડઝન થયાં છે. દેશનાં લોકોને મળે કે ન મળે, પણ જથ્થાબંધ પરદેશ ચડાવવાના શેખ જાગ્યો છે. આ ફળ સસ્તામાં સસ્તું હતું, તે પણ ધીમે ધીમે મોંઘું થતું જાય છે. આજે ફળ ખાવા તે માત્ર શ્રીમંતાન શેખ ગણાય છે. પણ જરૂરિયાતવાળા ગરીબ કે બિમાંરો એનો છૂટથી ઉપયોગ કરી શકતા નથી. નારંગી કે મુસંબીનો નો વિચાર જ ન થઈ શકે, એટલી હદે એ ફળા ચોંઘાં છે. દેશના કેટલાંયે નિકો, જેમનાં હૃદયમાં દયા અને સહાનુ ભૂતિનું ઝરણું વહેલું હોય છે, અગર તો કેટલાક લોકોને પેાતાની પ્રસિદ્ધિના શેખ હોય છે, તેવા લાખો રૂપિયાનાં દાન કરીને માટી માટી હાસ્પિટલા બંધાવે છે, ફ઼ી દવાખાનાઓ ઊભાં કરે છે અને મધ્યમ અને ગરીબ વર્ગનાં બિમારો માટે સગવડ કરી આપે છે. કોઈ નિકો વળી દવાની લેબોરેટરીઓ ઊભી કરે છે, તો કોઈ સસ્તી દવાની સગવડ કરે છે. આ કામા જરૂર માનવલ્યાણનાં છે, પણ આમાંનાં કોઈ વિચારશીલ ધનિકનાં હૃદયમાં ભગવાન વસે ને તેને એવા કોઈ વિચાર આવે કે, “આ બધી વાતો ખરી, પણ આ રોગો વધે તેના ઉપચારો સસ્તામાં કે મફત કરવા કરતાં, એ રાગેા જ ન થાય અને લોકોની શારીરિક તંદુરસ્તી, માનસિક આરોગ્ય અને પ્રરાન્નતા વધે તેને માટે કંઈક સંગીન યોજના કરીને એને અમલમાં મૂકવી જોઈએ,” તો કેવું સારું! તા. ૧-૧૧-૬૪ હતી. આ વાંચીને મને બહુ જ આનંદ થયો. પછી તે યોજનાનું શું થયું તે ખબર નથી, પણ તે પરથી વિચાર આવે છે કે વિચારશીલ અને ભાવનાવાળા લોકો જો આવું એકાદ કાર્ય મિશનરી સ્પિરીટથી લઈને બેસી જાય તો કેવી સુંદર સેવા થઈ શકે. આ તકે એક બીજા ભાવનાશીલ મિશનરીનું નામ યાદ આવે છે. તેમનું નામ શ્રી સ્ટેન્લી જોન્સ. તે એક રજપૂત કન્યાને પરણ્યાં છે, પોતે ખ્રિસ્તી મિશનરીમાંથી હિંદુ બન્યા, અને સીમલા પાસે તેણે સફરજનનાં બગીચાઓ બનાવ્યાં છે. આજે વધારેમાં વધારે અને ઉત્તમ પ્રકારનાં વિશ્વનાં સફરજનની જાત એનાં બગીચામાંથી જ મળે છે. ઘર્ણા વર્ષો પહેલાં “ગુજરાતી” નામનું એક સાપ્તાહિક મુંબઈમાંથી પ્રગટ થતું હતું. તેમાં આવી એક યોજના વિષે મે' વાંચ્યું હતું. આ યોજના રસ્તી મુસંબી બિમાર અને જરૂરિયાતવાળાઓને મળી શકે તે માટેની હતી. પૂના પાસે મોટી જમીન ખરીદીને ત્યાં મુસંબીની વાડીઓ કરવી, અને મેાટા જથ્થામાં મુસંબીઓ શહેરો અને ગામડાંનાં લોકોને વધારેમાં વધારે ચાર આને ડઝન મળી શકે તે માટેની વિગતપૂર્ણ અને વ્યવહારિક યોજના માનવીની મેલી નજર જ્યારે ભગવાને આપેલા અદ્ભુત ફળા ઉપર પડે છે ત્યારે એ અમૃત ઝેરમાં કેમ ફેરવાઈ જાય છે તેનું જવલંત ઉદાહરણ બેંગલેારની ધરતી આપે છે. ત્યાંની ધરતી અમુક પ્રકારની દ્રાક્ષ માટે ખૂબ જ અનુકૂળ છે અને ત્યાં તે દ્રાક્ષનો પાક મબલખ પ્રમાણમાં ઊતરે છે. આટલી બધી દ્રાક્ષ) જો બજારમાં આવે તો બે કે ત્રણ આને શેરથી વેચવી પડે. આ વિપુલ પાકનો શો ઉપયોગ કરવા! લોકોને સસ્તામાં આવી સુંદર દ્રાક્ષ મળે અને તેઓ ફળા ખાતા થઈ જાય તે કેમ પરવડે? એટલે તેમાંથી શરાબ બનાવવાનો વિચાર આવ્યો. અને આજે બેંગલેારની ધરતી પર સુંદર દ્રાક્ષનાં બગીચાઓમાં દારૂ ગાળવાની અનેક ભઠ્ઠીઓ ધમધમતી થઈ છે. કુદરતની મહેર અને માનવબુદ્ધિનું ઝેર એ બેના સરવાળા તે શરાબ. તે લોકોનાં તન, મન અને ધનને બેભાન બનાવીને કેવા કેવા માનવતાહીન કૃત્યો કરાવે છે તે અજાણ્યું નથી. એક ઠેકાણે આપણાં માનવતાનાં મિશનરી પૂજ્ય રવિશંકર દાદાએ કહ્યું છે કે, “રળિયામણી ધરતી પરથી અનાજનાં પાક ઉતારો, ફળાનાં પાક ઉતારો, ફ્ લાની બહાર આવવા દો, પણ શીદને ભમરાળી તમાકુમાં મન પરોવા છે?” ઉરુલી કાંચનનાં મનેરમ્ય દ્રાક્ષના લતા—મંડા પૂનાથી ૧૮ માઈલ દૂ૨ ઉરુલી કાંચનનું નિસર્ગોપચાર કેન્દ્ર પૂ. વિનોબાજીનાં લઘુબંધુ પૂ. બાળકોબાજી ભાવે આજે પણ ઘણાં વર્ષોથી ચલાવે છે. અને જ્યારે જ્યારે કોઈ કામસર જૂના જવાનું થાય છે ત્યારે આ પવિત્ર આશ્રમની મુલાકાત લેવાનો લાભ રોકી શકાત નથી. મારે મનથી એ યાત્રાધામ જેવું છે. અનાજ, ફળ, શાકભાજી, અને દૂધ આદિમાં એ આશ્ચમ પગભર છે, એટલે આશ્રામની આસપાસ હરિયાળી વાડીઓ, બગીચા અને ખેતરો ઝૂલી રહ્યાં છે. આશ્રમની પોતાની ગૌશાળા છે તેમાં તંદુરસ્ત, મજબૂત અને મેાટા કાઠાની માતેલી ગાયાને જોઈને મન પ્રસન્ન થાય છે. આમાંની કેટલીક ગાયા તો રોજનું ૪૮ શેર દૂધ આપે છે. ઉપર કહ્યું તેમ આવા કાર્યોનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે મિશનરી ધગશવાળા કોઈ કાર્યકર જોઈએ. શ્રી મણિભાઈ એવા જ કાર્યકર છે અને તેઓનાં માર્ગદર્શન તળે જ ખેતી અને ગૌશાળા દિનપ્રતિદિન પ્રગતિ સાધતો જાય છે. બે વર્ષથી તેઓએ આશ્રમની ભૂમિનાં મેટા ભાગમાં દ્રાક્ષનાં મંડપેા કર્યાં છે. દ્રાક્ષેાની જાતો પણ ખૂબ સરસ અને લગભગ ૧૩-૧૪ જેટલી બગીચામાં વાવી છે. પહેલે જ વર્ષે આશ્ચર્યજનક પાક આવ્યો. આ વાવેતરમાં આશ્રમને ૨૮ હજારના ખર્ચ આવ્યો હતો. પણ પહેલે જ વર્ષે જે પાક થયા તેનાં ૩૦ હજાર ઉપજ્યા ! એટલે યોગ્ય દોરવણીથી પહેલે જ વર્ષે ખર્ચ નીકળી ગયો. આ બીજું વર્ષ છે. માર્ચ માસમાં હું ત્યાં ગઈ હતી. મેં ત્યાંનાં સુંદર દ્રાક્ષનાં બગીચાઓ વિષે સાંભળ્યું હતું, પણ જ્યારે પ્રત્યક્ષ દર્શન કર્યાં ત્યારે તા આશ્ચર્યજનક મુગ્ધ થઈ જવાયું. કેટલાય એક્શનમાં વિસ્તારમાં વેલેથી આચ્છાદિત મંડપા જ દેખાય. અને આ મંડામાં પાંદડાં Page #217 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૯૪ ઢંકાઈ જાય તેવા મોટા મોટા દ્રાક્ષના ઝુમખાઓ લટકી રહેલા. દ્રાક્ષનાં રંગો પણ ભિન્ન ભિન્ન – કાળી, લાલ, પીળાશ પડતી અને લીલીનાના અને મોટા કદની, કેટલીક તો મેાટી ખારેકી બાર જેવડી પણ હતી. કેટલાક ઝુમખાએ તો બે કિલેાથી પણ વધારે વજનનાં હતાં. આ જોઈને મારું હૃદય આનંદથી નાચી ઊઠયું. સ્વીઝરલેન્ડનાં ગામડાંઓમાં આવા રામુદ્ધ બગીચાઓ જોયા હતાં, પણ આપણા દેશમાં આવું જોવા મળ્યું. તેથી મન બહુ જ ગૌરવ અને પ્રસન્નતા અનુભવવા લાગ્યું. આ બગીચાઓની પ્રસિદ્ધિ બે જ વર્ષમાં એટલી બધી થઈ હતી કે પંજાબથી, કાશ્મીરથી અને જુદા જુદા રાજ્યોમાંથી ખાસ નિષ્ણાતા અભ્યાસ માટે ત્યાં આવે છે. હું જ્યારે એ બાગમાં ફરી રહી હતી ત્યારે પંજાબ સરકારે માકલેલું એક પ્રતિનિધિમંડળ જુદી જુદી દ્રાક્ષેાની વેલીઓ અને ફળાના અભ્યાસ કરી રહ્યું હતું. તેઓ દ્રાક્ષની કલમે. પણ હજારોની સંખ્યામાં બનાવે છે અને બહુ જ સસ્તું ભાવે લોકોને પૂરી પાડે છે. ત્યાં રોજની ૫૦૦ કિલો દ્રાક્ષ ઊતરે છે અને દ્રાક્ષની માસમ લગભગ અઢી માસ એટલે કે એપ્રિલનાં પહેલા અઠવાડિયા સુધી ચાલે છે. આ દ્રાક્ષ ત્યાં તા પ્રમાણમાં સસ્તી મળે છે, પણ મુંબઈ આવતાં મેાંઘી થઈ જાય છે. દ્રાક્ષની મેાસમમાં કંઈ કામ ન હોય છતાં પણ ત્યાં ખાસ જઈને એ બગીચાઓમાં વિહરવાના આનંદ લેવાનું અને આશ્રમમાં રહીને એકાદ અઠવાડિયું માત્ર દ્રાક્ષનાં આહાર પર રહેવાનું મન થાય તેવી મનોહારિતા દ્રાક્ષનાં બાગમાં અને ત્યાંનાં વાતાવરણમાં રહેલી છે. પૂર્ણિમા પકવાસા પ્રકી` નોંધ પ્રબુદ્ધ જીવન આદર્શપરાયણ જીવનના ઉત્તમ નમૂનો . તા. ૨૯-૧૦-૬૪ના રોજ મુંબઈના એક અગ્રગણ્ય નાગરિક સહકારી પ્રવૃત્તિના પ્રખર પુરસ્કર્તા, ગાંધીવાદી વિચારસરણીના સમર્થ પ્રરૂપક, જીવનનાં છેવટનાં વર્ષો દરમિયાન ખાદીપ્રવૃત્તિને સર્વથા વરેલા, મૂક સેવક શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાનું ૭૩ વર્ષની ઉંમરે અવસાન થયું. આ સમાચારે ભારતભરમાં ઊંડા શાકની લાગણી પેદા કરી છે, કારણ કે જેની જોડ સહજમાં ન મળે એવા એક માનવરત્નની દેશને ખોટ પડી છે. સ્વરાજ્ય મળ્યા બાદ આપણા રાજકારણીત પુરુષામાં ભાગ્યે જ એવી વ્યકિત મળશે કે જે સત્તાલાલુપતાના દોષથી સર્વથા મુકત હોય. આવી વ્યકિત શ્રી વૈકુંઠભાઈ હતા. તેમનો પરિચય તા. ૧૬-૫-૬૩ના પ્રબુદ્ધ જીવનમાં મે આપ્યો છે. તેમાં કશું ઉમે:વાને બદલે તા. ૨૯-૧૦-૬૪ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલી તેમની અવસાન અંગેની તંત્રીનોંધનો અનુવાદ નીચે આપવાનું મને વધારે યોગ્ય લાગે છે:~ “શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાના અવસાનના કારણે એક ઉદાત્ત આત્માના અસ્તિત્વથી દેશ વંચિત બન્યા છે. એવી બહુ થોડી વ્યક્તિઓ વિષે એમ કહી શકાય એમ છે કે તેમણે સક્રિય જાહેર જીવનની અથડામણમાં આખું જીવન પસાર કર્યું હતું, અને એમ છતાં પણ, તેમનામાં વિનમ્રતા જ વિક્સતી રહી હતી અને તેમનું જીવન મૂક સેવાને વધારે ને વધારે અર્પિત થતું રહ્યું હતું. વૈકુંઠભાઈના અભિપ્રાયો પાછળ ઊંડી પ્રતીતિનું બળ રહેતું અને એમ છતાં પોતાના અભિપ્રાયો એવી કુશળ તટસ્થતાથી તેઓ રજુ કરતા કે તે સામેના વિરોધ ભાગ્યે જ ટકી શકતા. ગાંધીવાદી અર્થનીતિને તેઓ સુદ્રઢપણે વરેલા હતા અને ખાદી અને ગ્રામોદ્યોગ અંગેનાં ગાંધીજીનાં મન્તવ્યોને વૈજ્ઞાનિક પરિભાષામાં વધારે સચોટ રીતે ઘટાવવામાં તેમણે કદાચ અન્ય કોઈ ગાંધીવાદી કરતાં વધારે સફળતા પ્રાપ્ત કરી હતી, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના પ્રમુખ 5 ૧૩૩ તરીકે, ગાંધીજીના અવસાન બાદ જે ખાદીપ્રવૃત્તિમાં મંદતા આવી હતી તે ખાદીપ્રવૃત્તિને તેમણે નવા વેશ આપ્યા હતા. શ્રી વૈકુંઠભાઈ સુદ્રઢપણે માનતા હતા કે ભારતના ગ્રામ્યજીવનને કોરી ખાતી ગરીબાઈની નક્કર વાસ્તવિકતા જોતાં ખાદીનું વધારે ને વધારે આલંબન અનિવાર્ય બન્યું છે. હજુ થોડા મહિના ઉપર, જ્યારે ખાદી પાછળ ખરચાતી અઢળક રકમ એ પ્રજાનાં નાણાને કેવળ દુરૂપયોગ છે અને હવે તે ગાંધીવાદીઓના ક્રિયાકાંડ જેવી બની ગઈ છે એ પ્રકારના ખાદીપ્રવૃત્તિ સામે આક્ષેપેા થવા માંડયા હતા ત્યારે તેમણે ખાદીપ્રવૃત્તિના ભારે જોરદાર બચાવ કર્યો હતો. વૈકુંઠભાઈએ એ પ્રકારના ખાદીવિધીઓ સામે એવી દલીલ રજ કરી હતી કે દેશમાં વધતી જતી બેકારી તેમ જ અર્ધબેકારીની પરિસ્થિતિમાં ખાદીપ્રવૃત્તિના ગ્રામીણ ભારત માટે એક Social Securfty તરીકે–સામાજિક સહીસલામતી તરીકેબેકારી નિવારણના એક અને અનન્ય એવા ઉત્તમ ઉપાય તરીકે—વિચાર કરવા ઘટે છે. વૈકુંઠભાઈ આ દેશમાં સહકારી પ્રવૃત્તિના એક મહાન પુરસ્કર્તા હતા અને સહકારી પ્રવૃત્તિમાં તેમણે નવા પ્રાણ પુર્યા હતા. તેઓ જુના મુંબઈ રાજ્યના પાંચ વર્ષ સુધી અર્થસચિવ હતા તે દરમિયાન ગૃહઉદ્યોગને નવી પ્રતિષ્ઠા આપવાને તેમણે અથાક પ્રયાસ ક્યો હતા. ધંધાદારી નીતિનાં ઊંચાં ધારણા જળવાઈ રહે એ માટે તેઓ સતત ઝુઝતા રહ્યા હતા. ફીચર માર્કેટને નવું રૂપ આપવા અંગેના તેમના ફાળા ચિરસ્મરણીય લેખાય. જાહેર જીવનમાં પડેલા તેમ જ રાજ્યવહીવટ સાથે જોડાયેલા માણસોએ પ્રજા સમક્ષ વધારે ઊંચા ધારણા રજુ કરવા જોઈએ એવા તેમના સતત આગ્રહ રહેતા. જેમાં આત્મવિલાપન રહેલું છે એવા સમર્પણ પૂર્વકના જીવનનું એક અદ્ભુત દષ્ટાંત વૈકુંઠભાઈ પોતાના નિરવઘ સેવાપરાયણ જીવન દ્વારા આપણા સર્વના અનુકરણ માટે મૂકી ગયા છે.” • નાખેલ પીસ પ્રાઈઝ વિજેતા: ડા.. માર્ટીન લ્યુથર કીંગ જે વ્યકિતવિશેષના આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના સર્વપ્રથમ વ્યાખ્યાનમાં શ્રી સત્યેન્દ્રકુમાર ડે એ પરિચય કરાવ્યો હતા તે અમેરિકાના હબસી આગેવાન ડૉ માર્ટીન લ્યુથર કીંગને ૧૯૬૪ નું નં બેલ પીસ પ્રાઈઝ આપવાની થોડા સમય પહેલાં જાહેરાત કરવામાં આવી છે. આ પારિતોષિક સ્વીડીશ ક્રાઉન્સ ૨,૭૩,૦૦૦ નું એટલે કે રૂા. ૨,૯૨,૫૦૦નું છે. આ પારિતોષિક ૧૯૬૦ ની સાલમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય નેતા શ્રી ચીફ આર્થર લુથુલીને આપવામાં આવ્યું હતું. આ રીતે ચાર વર્ષના ગાળામાં આ પારિતાષિક એટલા જ ખ્યાતનામ બીજા હબસી આગેવાન ડૉ. કીંગને મળે છે એ ભારે સૂચક તથા આનંદજનક ઘટના છે. આ પારિતોષિક અંગેની યોગ્યતા સૂચક જાહેરાતમાં “ડૉ. માર્ટીન લ્યુથર કીંગની પ્રવૃત્તિની ખાસ વિશેતા એ છેકે તેએ એકસરખી રીતે અહિંસાના સિદ્ધાંતને અનુસરી રહ્યા છે.” આ મુજબ ખાસ ઉલ્લેખ – Citation—કરવામાં આવેલ છે. ડા કીંગના યાયામાં આવેલ આટલાન્ટામાં જન્મ થયા હતા. આજે તેમની ઉંમર ૩૫ વર્ષની છે; અને એ રીતે આ નોબેલ પ્રાઈઝ આજ સુધીમાં મેળવનારી વ્યકિતઓમાં ડૅા, કીંગ સૌથી નાની ઉંમરના હોવાનું માનવામાં આવે છે. તેમનું છેલ્લું પુસ્તક - *Why we cant wait? '' - જેમાં અમેરિકામાં હબૂ– સીઓની નાગરિક હક્કો અંગે ચાલતી લડતનું વિવરણ કરવામાં આવેલ છે તે પુસ્તક-છેલ્લા મહિના દરમિયાન લંડનમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. હબસીઓ પ્રત્યે દાખવવામાં આવતી અસહિષ્ણુતાનાઅપમાનભરી વર્તણુંકના – ડા. કીંગને બહુ નાની ઉંમરથી ખ્યાલ Page #218 -------------------------------------------------------------------------- ________________ * ૨૩૪ પ્રબુદ્ધ જીવંત તા. ૧–૧૧–૧૪ આવ્યો હતો. તેઓ એક નાના કિશોર હતા ત્યારે કોઈ સ્ટારમાં ગંભીરતાપૂર્વક વિચારવામાં આવ્યું નહોતું, એમ છતાં પણ, મહાત્માગયેલા અને કોઈ ગોરી સ્ત્રીએ તેમના ગાલ ઉપર એક લપડાક જીની ફિલે.ફી – તાત્વિક વિચારસરણી – ના ભારે ક્રિયાશીલ મારીને કહેલું કે, “મારો પગ કચરીને ચાલનાર તું ‘નીગર’ હબસી પુરસ્કર્તા એવા આ પુરુષને આપવામાં આવતા આ માનનું સર્વત્ર પૂરા સંતોષપૂર્વક અભિનન્દન થવું ઘટે છે. તેમણે ૧૯૫૬ માં માટે અપમાનસૂચક શબ્દ) કોણ છે ? એ બાળ કિશોરે એ વખતે આબેનિયામાં આવેલા મેંન્ટમેરીમાં સફળ બનેલા બસ બહિઆ અપમાન મૂંગા મોંઢે સહન કરી લીધું હતું. કારનું આયોજન કર્યું ત્યારથી તેઓ વધારે ને વધારે અસરકારક ૧૫ વર્ષની ઉમ્મરે આટલાન્ટામાં આવેલી ગેરહાઉસ કૅલે- પુરાવાઓ વડે સાબીત કરી રહ્યા છે કે અમેરિકાને હબસી તેની જમાં તેઓ દાખલ થયેલા અને પછી પેન્સીલવેનીઆમાં પોતાને લાંબી નિદ્રામાંથી હવે સજાગ બન્યો છે અને હેતુપૂર્ણ અભ્યાસ તેણે આગળ વધારે અને ત્યાર બાદ બોસ્ટન યુનિવ અને શાંતિ ભર્યા માર્ગદ્વારા સમાનતા પ્રાપ્ત કરવા માટે કૃત નિશ્ચયી બન્યો છે. ડો. કીંગે જણાવ્યું કે “હબસીઓ અમેરિકાના અન્તો:સિટીમાં રહીને પી. એચ. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરેલી. કરણની પારાશીશી જેવા છે. અને તે અમેરિકાના આત્મામાં આમ ગ્રેજ્યુએટ થયા બાદ તે અમેરિકા-યુનાઈટેડ સ્ટેટ્સના ચાલી રહેલા મંથનના પ્રતીકરૂપ છે.” અને તેમણે આ અન્ત:કરણને ઉત્તર વિભાગમાં તે સ્થિર થઈ શકયા હોત અને પિતાને ઐહિક- ક્ષુબ્ધ કરવા માટે અને આ આત્માને સ્પર્શવા માટે યુનાઈટેડ સ્ટેટ્સના ભૌતિક-ઉત્કર્ષ સારી રીતે સાધી શકયા હોત. પણ એમ ન કરતાં જાતિગત ઈતિહાસમાં--Racial Historyમાં-અદ્રિતીય એવાં તેઓ દક્ષિણ વિભાગમાં મેન્ટમેરી ગયા અને ત્યાંના પદદલિત પરિણામ નિપજાવતે પ્રયત્ન કર્યો છે. “Alchemy of love' હબસીઓના ઉદ્ધારકાર્યમાં જોડાઈને તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી. ‘પ્રેમ રસાયણ” ને ઉલ્લેખ કરનાર ગાંધીજી માફક, ડે. કીંગ માને છે કે અમેરિકામાં વસતા બે કરોડ હબસીઓ દ્રષ, મત્સર અને હિંસા દ્વારા - ધીમે ધીમે, તેઓ અમેરિકાના “ધી ન્યુ નીચે ના નવજાત પિતાના વ્યાજબી જીવન ધ્યેયને સિદ્ધ કરી ન જ શકે. તેમણે થોડા હબસીઓના આગેવાન બન્યા અને વર્ણભેદ સામે શાંતિપૂર્ણ સમય પહેલાં કહેલું કે, “એક કોમ તરીકે પ્રથમ કોટિની નાગરિકતા પ્રતિકારની નીતિને હંમેશા આગળ ને આગળ ધરતા રહ્યા. ૧૯૫૫ માં, પ્રાપ્ત કરવા માટે આપણે પૂરી તમન્ના અને ધૈર્યપૂર્વક જરૂર મૉન્ટમેરી કે જ્યાં બસની અંદર હબસીઓને અલગ બેસાડવામાં લડીએ, પણ તે મેળવવા માટે ઉતરતી કોટિની કોઈ પણ પદ્ધતિ આવતા હતા તે સામે તેમણે સૌથી પહેલી સામુદાયિક હિલચાલ આપણે અખત્યાર ન જ કરી શકીએ.” એક બાજુએ તેમણે હબસીઓના અસંતોષને શાંતિપૂર્વકના છતાં ઉગ્ર ક્રિયાશીલતાયુકત શરૂ કરી. આના પરિણામે તેમના ઘર ઉપર ૧૯૫૬ના જાન્યુઆરી પ્રતિકાર તરફ વાળ્યો છે; બીજી બાજુએ તેમણે ગોરી બહુમતી માસની ૩૦મી તારીખે બંબ ફેંકવામાં આવે, એમ છતાં બને ઉપર એવી સચોટ છાપ પાડી છેકે, હલસીઓની ધીરજને પણ મર્યાદા બહિષ્કાર કરવા માટે એકઠાં થયેલાં ૫૦૦૦૦ હબસીઓને છે; તેઓ ચિરકાળ સુધી રાહ જોઈને બેસી રહી ન જ શકે, હિંસાને આશ્રય લેવાને બદલે માત્ર Passive Resistance સીવીલ રાઈટસ બીલ’ જે અમેરિકાના હસબસીઓને ગરા નાગરિકોને ન–અહિંસક પ્રતિકારને–ઉપયોગ કરવાને તેમણે આગ્રહપૂર્વક સમાન એ દરજજો આપે છે તેને ડેમોક્રેટીક પક્ષના વહીવટની અનુરોધ કર્યો હતે. ૧૯૫૬ માં ચલાવવામાં આવેલ આ સિદ્ધિ તરીકે ઓળખાવીએ તેના બદલે ડો. કીંગની સિદ્ધિ તરીકે ઓળખાવીએ એ વધારે યોગ્ય લેખાશે. ડો. કીંગને આપવામાં આવેલ પ્રતિકાર આંદોલનને મળેલી અપૂર્વ સિદ્ધિ બદલ ૧૯૫૭ માં ડં. નૉબેલ પ્રાઈઝ નાગરિક તરીકેની સમાનતા માટેની હબસીઓની કીંગને સ્પ્રીંગહામ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. લડતને એક અનોખું દષ્ટિકોણ આપે છે. તે એમ સૂચવે છે કે, હબસી એ ૧૯૫૮ના સપ્ટેમ્બર માસમાં, સીટી હૉલમાંથી બહાર નીક- માત્ર અમેરિકાના અન્ત:કરણની નહિ, પણ સારી માનવજાતના અન્તઃ ળવાના પોલિસના હુકમનો અનાદર કરવા બદલ નાને સરખે કરણની પારાશીશી છે. યુનાઈટેડ સ્ટેટ્સના કેટલાક ભાગોમાં બનતા બનાવ હજુ આ હબસીવિરોધી-વર્ણવિરોધી-જડ. ત્યાંની દંડ નહિ આપવા અંગે ૧૪ દિવસ સુધી તેમણે જેલવાસ ભોગવ્યો પ્રજાના દિલમાં કેટલી ઊંડી છે તેને ખ્યાલ આપે છે. ૧૯૬૪ના હ, પણ એવામાં કોઈ અજાણ્યા માણસે તેમને દંડ ભરી : નોબેલ પીસ પ્રાઈઝથી . કીંગને તેમ જ દનિયાભરના ઉદા દીધું અને ડે. કીંગને છૂટા કરવામાં આવ્યા હતા. બળને નવું બળ-નવો વેગ મળશે એવી આશા જરૂર ઊભી થાય છે.. ૧૯૬૧ના ડિસેમ્બર માસમાં સરકારી પરવાનગી સિવાય એકની જીવનજયોત બુઝાણી : અલગતાવિરોધી સંમેલન યોજવા બદલ ૧૯૬૨ ના જુલાઈમાં જર્યોજી ખાતે આલ્બનીમાં અમુક દંડ અથવા તો ૪૫ દિવસની બેની જીવનજયોત જલતી થઈ! જેલની તેમને સજા થઈ હતી. પણ જે દંડ ભરવાની પિતે સાફ ના સુરેન્દ્રનગરના અગ્રગણ્ય નાગરિક તથા અનાજના આગેવાન કહેલી તે દંડ અન્ય કોઈએ ભરી દેતાં માત્ર બે દિવસમાં તેમને વ્યાપારી શ્રી બાપાલાલ મનસુખલાલ શાહના પુત્ર ભાઈ દુષ્યન્તનું સાન્તામુકત કરવામાં આવ્યા હતા. કુઝ ખાતે કેન્સરના વ્યાધિના પરિણામે તા.૯-૧૦-૬૪ના રોજ ૨૧ વર્ષની - ક્લોરીડામાં આવેલ સેન્ટ ઑગસ્ટાઈનમાં માત્ર ગોરાઓ ઉઘડતી યુવાનીમાં અકાળ અવસાન થયું. કેન્સરના વધતા જતા ઉગ્ર માટેની હોટેલ” ના પગથીઆ ઉપરથી ખસવાની ના કહેતાં તેમની સ્વરૂપને ધ્યાનમાં લઈને ભાઈ દુષ્યન્ત આગામી પરિણામ વિષે પૂરો ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ જામીન ઉપર છૂટા થયા સભાન હતું. અને તેથી તેણે સામે આવી રહેલ મૃત્યુ બાદ પિતાની એ દરમિયાન યેલ યુનિવર્સિટી તરફથી તેમને “ઓનરરી ડૉકટર ઑફ આંખોને અન્યને દેખતા કરવા માટે ઉપયોગ થાય એવી ઈચ્છા લેઝ’ ની ડિગ્રી અર્પણ કરવામાં આવી હતી. મે માસમાં જ્યારે વ્યકત કરી હતી અને એ ઈચ્છાને તેના પિતાએ આવકારી હતી. હારલેમમાં તોફાનો ફાટી નીકળ્યાં ત્યારે તેમણે ન્યૂયોર્કના હબસીઓને તદનુસાર, તા. ૯-૧૦-૬૪ ના રોજ તેનો જીવનદીપ ઓલવાતાં આ હિંસા અટકાવવા માટે સખત દબાણ કર્યું હતું, એમ ચેતવીને તેના પિતાએ મુંબઈની “આઈ બેંક સાથે તરત સંપર્ક સાધ્યો કે આવી હિંસા ચાલે તે નાગરિક હક્કો પ્રાપ્ત કરવાની હીલચાલને હતું અને પરિણામે સ્વર્ગસ્થ ભાઈ દુષ્યન્તની બે આંખો વડે વરલીની ઘણે ધક્કો પહોંચે. અંધશાળાના બે વિદ્યાર્થીઓને નયનજયોત પ્રાપ્ત થઈ છે. આ રીતે - ૧૮ મી સપ્ટેમ્બરના રોજ, ડે. કીંગ જે બેપ્ટીસ્ટ મીની- એકની જીવનજયોત બુઝાણી અને બેની નયનજોત પ્રગટી. સ્ટર–એપ્ટીસ્ટ ચર્ચના પાદરી—છે તેમને વેટિકન સીટી ખાતે પેપ આ માટે ભાઈ દુષ્યન્તને ધન્યવાદ ઘટે છે. મરણ બાદ પોતાની પેલે ખાનગી મુલાકાત આપી હતી. અને પછીથી પાપે નાગરિક આંખેનું અંધોને દાન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરવા બદલ તેના હક્કો મેળવવાની હબસીઓની લડતને ટેકો આપ્યો હતે. પિતાને ધન્યવાદ ઘટે છે. પુત્રની ઈચ્છાને કશા પણ વિલંબ વગર ' ડું, કીંગનું આ રીતે આંતરરાષ્ટ્રીય ધોરણે કરવામાં આવેલા સત્વર અમલ કરવા માટે પિતાને ધન્યવાદ એટલા માટે કે આમ ત બહુમાનની કદર કરતાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની તંત્રીનોંધમાં સ્વજનની આંખોને આવી રીતે ઉપયોગ થવા દેવ-એ વિચાર જણાવવામાં આવ્યું છે કે, “Ú. માર્ટીન લ્યુથર કીંગને ૧૯૬૪ નું તદૃન નવો છે અને તેને યુવાન પુત્રના મૃત્યુ બાદ તત્કાળ અમલ નોબેલ પીસ પ્રાઈઝ આપવાનો નિર્ણલ લેવામાં આવ્યો એ એક કરવો એ તે સમયે અત્યંત શોકકલાન્ત બનેલા પિતાના પક્ષે અસામાન્ય ભારે મહત્વપૂર્ણ ઘટના છે. જો કે ગાંધીજીને આ પ્રાઈઝ – પારિ- ધર્મ અને કૃતનિશ્ચયની અપેક્ષા રાખે છે. તોષિક આપવાનું આપણને ગળે ન ઉતરે એવા કારણોસર કદિ પણ . . પરમાનંદ Page #219 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૯૪ પ્રબુદ્ધ જીવન ‘પ્રબુદ્ધ જીવન' રજત જયંતી સમારેાહના સંદર્ભમાં સંઘને અર્થપ્રાપ્તિ ૧૦૦૦,૦૦ શ્રી રામજી શામજી વિરાણી અને સમરત બહેન રામજી શ્રી નરેન્દ્ર નરોત્તમ કાપડિયા ભાગીલાલ પ્રભુદાસ શાહ 22 શિકલાલ શૈતીચંદ કાપડિયા તીલાલ ઉમલાલ ' ૧ ૦ ૦ ૦ . ૦ ૦ ૫૦૧,૦૦ ૫૦૧.૦૦ ૫૦૧, ૦૦ ૫૦૧,૦૦ ૫૦૧.૦૦ ૧૦૧,૦૦ ૫ ૦ ૦, ૦ ૦ ૫૦૦, ૦ ૦ ૧૫૦ ૭.૦ ૭ ૫૦૦, ૦ ૦ ૨૧૧.૦૦ ૨૧૧.૦૦ ૨૫૧,૦૦ ૨૧૧.૦૦ ૨૫૧,૦૦ ૨૫૧,૦૦ ૧૧.૦૦ ૫૧.૦૭ ૨૫૧.૦૦ ૨૫૧.૦૦ ૨૫૧,૦૦ ૨૧૧.૦૦ ૨૫૧.૦૦ ૨૫૧.૦૦ શાહ ૧૫૦૦, ૦૦ વીરચંદ પાનાચંદ ટ્રસ્ટ ૨૫૧.૦૦ ચીમલાલ જેઠાલાલ શાહ ૨૫૧,૦૦ દુર્લભજી કેશવજી ખેતાણી ૫૧.૦૦ ખીમજી માડણ ભુજપુરીયા શાંતિલાલ હેમચંદ સંઘવી સ્વ. અંબાલાલ ચતુરભાઈ શાહના સ્મરણાથે તેમના કુટુંબીજનો તરફથી શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠ ન્નુમતીબહેન મનુભાઈ કાપડિયા 23 ૨૦૧.૦૦ ૨૦૧.૦૦ 39. ૨૦૧,૦૦ ૨૦૦.૦૦ ::: નવલખલ કુંદનમલ ફિરોદિયા ચીમનલાલ પી. શાહ » અરજણ તથા દૈવજી ખીમજી સાર્વજનિક ટ્રસ્ટ ભયરાજજી બલદોટા એક શુભેચ્છક તરફથી લલિતાબહેન નૌતમલાલ 37 27 13 39 33 12 39 ૨૫૧.૦૦ ફલચંદભાઈ શામજી ૨૫૧.૦૦ શાદીલાલજી જૈન ૫૧,૦૦ દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી "" 29 22 ૨૧૫૦,૦૦ રીષભદાસજી રા ૨૫૦.૦૦ નરોત્તમદાસ વાડીલાલ ૨૫.૦૦ ભાઈલાલ ગંભીરચંદ ૨૫૦.૦૦ હીરાબહેન દીપચંદ સુંઘવી ગીજુભાઈ મહેતા ૨૦૧.૦૦ ફોહચંદ લલ્લુભાઈ ૨૦૧.૦૦ દામજીભાઈ વેલજી શાહ ૨૦૧,૦૦ જયંતિલાલ રવજીભાઈ ૨૫૦,૦૦ " 11 12 31 23 ૐ ૐ ટ્રસ્ટ કારણી ફાઉન્ડેશન ચીમનલાલ ચક ભાઈ શાહ નાથાલાલ એમ. પારેખ 11 રમણિકલાલ મણિલાલ શાહ રસિકલાલ મોહનલાલ ઝવેરા 33 23 એક સન્નારી તરફથી જયંતિલાલ અંબાલાલ .. શાહ ચંચળબહેન ટી. જી. શાહ નરેન્દ્ર શિવલાલ ગુપ્તા રતિલાલ ઉજમસી શાહ ગુલાબચંદ તલકચંદ શેઠ મનુભાઈ અમૃતલાલ શેઠ મેઘજી થોભણની કુાં., મણિલાલ શામજી વિરાણી જગજીવનદાસ શુખલાલ અજમેરા શાહ ૨૩૩.૦૦ હર્ષદા નરોત્તમ કાપડિયા ૨૦૦, ૦ ૦ હરકીશન નરોત્તમ કાપડિયા મહેતા રમણલાલ ચંદુલાલ ધીરજલાલ મોરારજી અજમેરા રતીલાલ મહેતા મધુરીબહેન અમૃતલાલ નરસીદાસ ૨૦૦. ૦ ૦ ૨૦૦, ૦ ૦ ૨૦૦.૦૦ ૧૫૧,૦૦ ૧૫૦.૦૦ ૧૦૧.૦૦ ૧૦૧,૦૦ કોકિલા પ્રદીપ શાહ 5) ૧૫૦, ૦ ૦ ” કિણ શીરીષ શાહ ૧૨૫.૦૦ એક શુભેચ્છક બહેન તરફથી ૧૨૫.૦૦ શ્રી દેવેન્દ્રભાઈ એન. શાહ ૧૨૫,૦૦ લીલાવતીબહેન ધુનીલાલ .. ૧ ૦૦૦ 39 ,, શીચંદ જે. શાહ → રશ્મિ એન્જીનિયરિંગ કુાં. લલિતાબહેન લાલભાઈ 39 ૧૦૧,૦૦ ,, રમણલાલ સી. શાહ ૧૦૧.૦૭ ડૉ. કેશવલાલ એમ. શાહ ૧૦૧.૦૦ શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારી ૧૦૧,૦૦ ૧૦૧.૦૦ ૧૦૧,૦૦ ૧૦૧૦૦ ૧૦૧, ૦ ૦ ૧૦૧.૦૦ ૧૦૧,૦૦ ૧૦૧, ૦૦ ૧૦૧.૦૦ ૧૦૧.૦૦ ૧૦૧, ૦ ૦ ૧૦૧,૦૦ ૧૦૧, ૦૦ ૧૦૧૦૦ ૧૦૧, ૦ ૦ ૧૦૧,૦૦ ૧૦૧, ૦૦ ૧૦૦.૦૦ ૧ ૦ ૦ . ૦ ૦ ૧૦૦.૦૦ ૧૦૦, ૦ ૦ 39 33 ૧૦ ૦, ૦ ૦ ૧૦૦,૦૦ ૧૦ ૦ ૦ ૦ ૧૦૦,૨૦ ૭૫.૦૦ 22 ૧૦૧.૦૦ ૧૦૧,૦૦ ” મતલાલ ભીચંદ ૧૦૧.૦ સેવંતીલાલ ખેમચંદ ૧૦૧.૦૦ ડૉ. 23 મનસુખલાલ છેટાલાલ કોઠારી શ્રી લક્ષ્મસી નેણસી એક સગૃહસ્થ મહાસુખલાલ ભાઈચંદ શાહ ચંપકલાલ કે. શાહ મણિલાલ દુર્લભજી ન્યાલચંદ જીવણલાલ મહેતા નીફ એન્ડ કાં., કરમસીભાઈ હીરજી ૭૫.૦૦ 33 33 "9 22 22 33 37 33 33 32 37 " 39 23 59 32 કામદાર એસ. એમ. શાહની કુ., 23 ૧૦૦.૦૦ ૧૦૦, ૦૦ ૧૦૦.૦૦ 33 ,, કે. એમ. દીવાનજી ૧૦૦.૦૦ ડૉ. બી. પી. બાઘાણી ૧૦.૦૦ થી હનલાલ નગીનદાસ જરીવાળા (૫૦ સંઘ, એલ્ફીન્સ્ટન સ્પ્રીનીંગ એન્ડ વીવીંગ મીલ્સ ક. લી. પ્રવીણચંદ્ર હેમચંદ હિંમતલાલ જગજીવનદારા તલસાણિયા સેવીબહેન હીરાલાલ શાહ "" 33 ટોકરસી વેરસી અમીચંદ જે. શાહ ધીરૂભાઈ અજમેરા રતનચંદ ચુનિલાલ ઝવેરી એ સદ્ગૃહસ્થ તરફથી ચંદુલાલ મેહનલાલ ઝવેરી તારાબહેન ચંદુલાલ ઝવેરી સુરેશ સી. ઝવેરી રૂપા સી. ઝવેરી રાજુલ સી. ઝવેરી એમ. બી. વારા શિશિર એન્ડ કુાં., રતિલાલ ચીમનલાલ કોઠારી ,, રમણલાલ લાકડાવાળા ૫૦ વા. પુ.) શાહ પટેલ એન્ડ કુાં. એમ. શાંતિલાલની કાં. મીલ સ્ટોર્સ કુાં. ૭૫.૦૦ શ્રી કે. પી. શાહ ૧૧.૦૦ ૫૧.૦૦ ૧૫૧, sa ૫૧,૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧,૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧,૦૦ ૧૫૧, ૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૧૧૧.૦૦ ૫૧,૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦ ૭ ૫૧.૦૦ ૧૫૧ ૦ ૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧૦૦ ૫૧.૦૦ ૫૧ ૦ ૦ ૧૯૧.૦ ૩ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૧.૦૦ ૫૦,૦૦ ૪૧.૦૦ 27 ૩૧.૦૦ 32 37 33 22 " دو 21 15 23 ** 19 23 "" 33 37 22 27 29 33 33 39 * અમૃતલાલ જેસીંગલાલ પૂરણી પી. રમણલાલ એન્ડ કુ., ,, મણિલાલ ચીમનલાલ સોનાવાલા પોપટલાલ જેસીંગલાલ શાહ ૧૧.૭ ,, કાન્તિલાલ શેકસી ૫૧.૦૦ રતિલાલ નરસી હભાઈ دو " 22 22 ૧૩૫ 23 ગવાનદાસ પેપટલાલ ચાંદુ લાલ સાંકળચંદ શાહ પ્રવીણભાઈ મંગળદાસ "" શાહ એક સદ્ગૃહસ્થ રમણિકલાલ ચંદુલાલ કોઠારી સુરેશ ચંદુલાલ કોઠારી શશિકાંત ચંદુલાલ કોઠારી એક ભાઈ તરફથી 29 જેચંદભાઈ માધવલાલ નવનીતલાલ એમ. પારખ સુંદરલાલ ,, અમીચંદ ખેમચંદ શાહ ,, ધીરૂભાઈ ગુલાબચંદ કાપડિયા ચીનુભાઈ નાથાલાલ શાહ ચંદુલાલ કેશવલાલ દેવેન્દ્રકુમાર નાનાંદ હિંમતલાલ લાડકચંદ વારા એક સગૃહસ્થ તરફથી ઘેલા કુરપાળ હી∞ દામજીની કુ... રમણીકલાલ દલીચંદ, ગીતાબહેન તથા સૂર્ય કાન્ત પરીખ તારાબહેન ચીમનલાલ માફ નરસી કોરસીની કુ., રોહિતલાલ લલ્લુભાઈ ખેતશી માલસી સાવલા શિકાંત ઉમેદચંદ પરીખ ૩૧,૦૦ ૩૦,૦૦ ૨૫.૦૦ ૨૫. ૦ ૦ ૨૫.૦૦ ” લવણપ્રસાદ ફુલચંદ શાહ ૨૫૦૦ જોરમલ મંગળજી મહેતા ૨૫.૦૦ મણિલાલ વાડીલાલની કુાં., ૨૫.૦૦ ઈન્દીરા બહેન રસિકલાલ કેશવલાલ ચુનીલાલ શાહ વિજયાબહેન દુર્લભૂજી પરીખ જયંતિલલ્લુ પી. શાહ મહેન્દ્રકુમાર શાંતિલાલ દલસુખભાઈ માલવણિયા ચુનીલાલ ડી. વૈદ્ય કાંતિલાલ ઝવેરચંદ ગાંધી કાન્તાબહેન કસ્તુરચંદ ઝવેરી ભારતીય બક્મેન્યુ ફેકચરીંગ કાં.. રબ્બરગુડઝ ટ્રેડીંગ કાં., એસ્તેર સલામન પરમાનંદ કુંવરજી કાપડિયા સુશીલાબહેન કોઠારી Page #220 -------------------------------------------------------------------------- ________________ 90 પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૯૪ ‘પ્રબુદ્ધ જીવન” રજત જયન્તી સમારેાહ : સઘના સભ્યાને અનુરાધ આગામી નવેમ્બર માસમાં યોજવામાં આવેલ ‘પ્રબુદ્ધ જીવન’ રજત જયંતી સમારોહના કાર્યક્રમ નીચે આપવામાં આવ્યો છે. આ સમા રાહના દરેક કાર્યક્રમમાં પૂરા રસપૂર્વક ભાગ લેવા સંઘના સર્વ સભ્યોને આગ્રહપૂર્વક વિનંતિ છે. સંગીત તથા નૃત્યના કાર્યક્રમ અંગે જણાવવાનું કે, એ કાર્યક્રમ તારાબાઈ હાલમાં ગોઠવેલા હેાવાથી બેઠકની અમુક મર્યાદા છે અને તેથી તત્કાળ સભ્ય દીઠ એક પ્રવેશપત્ર આપવાનું ઠરાવ્યું છે, જે સંઘના કાર્યાલયમાંથી મેળવી લેવા વિનંતિ છે. તા. ૧૦ ૧૧-૬૪ બાદ અવકાશ હશે તો એક વધારે પ્રવેશપત્ર આપવામાં આવશે. તા. ૧૬ મી નવેમ્બરના રોજ ગોઠવવામાં આવેલ સ્નેહસંમેલનમાં સંઘના સર્વ સભ્યો તથા તેમના સ્વજનો જોડાય એવી અમારી અપેક્ષા છે. આ માટે નક્કી કરવામાં આવેલ વ્યકિત દીઠ રૂા. ૩૬ તા. ૧૦-૧૧-’૬૪ પહેલાં સંઘના કાર્યાલયમાં ભરીને તેને લગતાં નિમંત્રણા સત્ત્વર મેળવી લેવા અમારો અનુરોધ છે. આ આખા સમારોહની સફળતાના આધાર સંઘના રાભ્યતા હાર્દિક સહકાર ઉપર રહેલા છે એ જ વિનંતિ. ‘પ્રબુદ્ધ જીવન’રજત જયન્તી સમારંભ સમારેાહ કાર્યક્રમ ૧૩૬ પ્રમુખ : શ્રી ગગનવિહારી લ. મહેતા. આ પરિસંવાદમાં પત્રકારિત્વ સાથે જોડાયેલી નીચે જણાવેલ વિશિષ્ટ વ્યક્તિ પત્રકારિત્વ સાથે જોડાયેલા એક યા બીજા મુદ્દાને પરદ કરીને પત્રકારિત્વના વિષય ઉપર વિવેચન કરશે. (તંત્રી ‘ મંગળ પ્રભાત ’) (તંત્રી, ‘ ઈન્ડિયન એક્સ પ્રેસ) (તંત્રી, સુકાની ) ( તંત્રી, ‘ જન્મભૂમિ ’) (આયોજક : ‘ પરિચય પુસ્તિકા ’) (તંત્રી, સંદેશ ) (‘ન્યુઝ ડિરેકટર ઑલ ઈન્ડિયા રેડિયા ') (સંપાદક : ‘ લેાકભારતી ’) મનુભાઈ પંચાલી (દર્શક) 23 આ પરિસંવાદમાં રસ ધરાવતા સૌ કોઈ ભાઈબહેના ભાગ લઈ શકશે. ૧. તા. ૧૪ મી નવેમ્બર, શનિવાર સાંજના ૫-૩૦ સ્થળ : ભારતીય વિદ્યાભવન, ગીતા હાલ. પત્રકારત્વ અંગે જાહેર પરિસવાદ શ્રી કાકાસાહેબ કાલેલકર ડી. આર. માંકેકર " 22 "9 મોહનલાલ મહેતા (સાપાન) રવિશંકર મહેતા વાડીલાલ ડગલી 23 કપિલરાય એમ. મહેતા * મહેન્દ્ર દેસાઈ ૨. તા. ૧૫ મી નવેમ્બર, રવિવાર સવારના ૯ સ્થળ : ભારતીય વિદ્યાભવન થિયેટર. ૨૫.૦૦ કેશરીચંદ બબલદાસ (વૈદ્યકીય રાહત) ૨૫.૦૦ જૈનાબહેન નરોત્તમદાસ ૨૫.૦૦ મણિબહેન સલંદ કાપડિયા ૨૧૫.૦૦ લીલાવતી બહેન દેવીદાસ ૨૫,૦૦ નિરંજન હરગોવિદ દાસ ભણશાળી કાંતિલાલ છે.ટાલાલ ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫.૦૦ "3 39 33 33 ,, "3 "3 23 ૨૫.૦૦ અશોક હ ૨૧.૦૦ ૨૫.૦૦ 27 " 19 . 22 ૨૫,૦૦ ભાનુભાઈ ઘડીયાળી ૨૫.૦૦ નૌતમભાઈ ઘડીયાળી 22 27 ૨૫.૦૦ વિષ્ણુપ્રદ એન. દેસાઈ ૨૫.૦૦ કમળાબહેન પટેલ ૨૫,૦૦ જગુભાઈ વારા ૨૫.૦૦, દલપતલાલ કેશવલાલ પરીખ ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫.૦૦ "" 22 27 જાદવજી સામચંદ મહેતા ચંપકલાલ ચીમનલાલ 37 કાંતિલાલ નથુભાઈ પારેખ ઝવેરબહેન નથુભાઈ પારેખ 27 39 શામજી નેણશી ઘરોડ નર્મદાબહેન રાવળ મણિલાલ શીવલાલ શાહ નેમચંદ નાશલાલ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૩૦ ૧૧,૦૦ ૧૧.૦૦ માલિક શ્રી મુંબઇ જૈન યુવક સધઃ મુદ્રક, પ્રકાશક : શ્રી મનુભાઈ રાયચંદ સંઘવી જવાહીર પ્રિન્ટીંગ પ્રેસ ૨૫, ૦ ૦ 27 ૨૫.૦૦ 73 ૨૫.૦૦ ડૉ. કેશવલાલ પરીખ નરોત્તમદાસ અમરચંદ ૨૫.૦૦ ૨૫,૦૦ ૨૫.૦૦ ૨૫. ૦ ૦ ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫. ૦ ૦ ૨૫.૦૦ શ્રી પ્રભાબહેન ૨૫.૦૦ ૨૫.૦૦ ૨૫ ૦૦ "9 93 કુંવરજી રસી "" ,, નાનાલાલ જમનાદાસ અનૂરભુજ!ગરદા ડગલી મણિ..... પ્રભુદાર AM જગજીના લાલ રતનશી ઉમ.સી હીરાલાલ એમ. શાહ "9 19 નાના વાળ શાહ જે. કે. શાહ મણિલાલ બી. નાણાવટી કાળીદાસ હરજી » માધવલાલ ચુનિલાલ વેરા 27 33 ૨૧.૩૦ ૨૧.૦૦ જ્ય બહે• શહ મંગળાબહે દેસાઈ દેવેન્દ્રકુર ૨૧.૦૦ ૨૧.૦૦ ધીરજ્લાલ મલુડચંદ દોશી ૨૦.૦૦ ૧૫. ૦ ૦ ૧૫.૦૦ ૧૫.૦૦ ૧૫. ૦ ૦ 33 33 29 $1 " 27 21 " પ્રમુખ : કાકાસાહેબ કાલેલકર. અતિથિવિશેષ : પંડિત સુખલાલજી આ સમારંભમાં પ્રબુદ્ધ જીવનની આજ સુધીની કારકિર્દીને લક્ષમાં રાખીને પ્રસંગાચિત વિવેચન થશે. આ સમારંભમાં પ્રબુદ્ધ જીવન વિષે સદ્ભાવ ધરાવતાં સૌ કોઈ ભાઈબહેનો ભાગ લઈ શકશે. 33 ૩. તા. ૧૫ મી નવેમ્બર, રવિવાર સાંજના ૬. સ્થળ : તારાબાઈ હોલ, (મરીન લાઈન્સ સ્ટેશન પાછળ, ) સંગીત-નૃત્ય કાર્યક્રમ આ કાર્યક્રમ નિમંત્રિત ભાઈબહેન તથા સંઘના સભ્યો પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યા છે. ૪. તા. ૧૬મી નવેમ્બર, સામવાર, સાંજના ૬ ૧૫ સ્થળ : મફતલાલ સ્વીમીંગ પૂલ, કાફેટેરિયા, સ્નેહસંમેલન 23 " પ્રમુખ : શ્રી ભવાનજી અરજણ ખીમજી. આ સ્નેહસંમેલનમાં નિમંત્રિત ભાઈબહેનેા તથા વ્યકિત સભ્યો અને તેમના સ્વજના ભાગ દીઠ રૂા. ૩ ભરનાર સંઘના લઈ શકશે. "" કેશવલાલ ગોદા શાહ મયા હે હનવ નંદલાલ તિલાલ ગાંધી આર. ડી. શાહ એન્ડ કુાં., એચ. વી. મહેતા નરેન્દ્રભાઈ રાવળ કાંતિલાલ અંદુલાલ મોદી ચંપકલાલ મૂળચંદ લાખાણી સુધાબહેન અરૂણભાઈ એક ભ.ઈ તરફથી મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ. રાજમલ ડોસજીભાઈ પ્રવિણ શાહ ૧૧,૦૦ ૧૧,૦૦ "" 33 ૧૧.૦૦ એક બહેન તરફથી ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧,૦૦ ૧૧,૦૦ ૧૧,૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧૦૦ " 39 " 99 .. 29 " " 27 . 19 17 ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧.૦૦ ૧૧,૦૩ ૧૧૦.૦૦ અગિયારથી નીચેની રસા ૪૯૪૫૧ ઝાળીમાં આવ્યાં 29 દેવય:તી ઈન્દ્રવદન મહેતા ઝુરેન્દ્ર છેડા અજિતભાઈ દેસાઈ ભાણજી દેવજી ગાઈ એક બહેન તરફથી ખુભાઈ એ. ઝવેરી હિંમરલાલ ક. મણિયાર રમણલ પટણી વલાલ અમેરા જયંતિલાલ એસ. ઓઝા એક સગૃહસ્થ શાંતિલાલ અમરચંદ ઝવેરી રતિલાલ સાભાઈ સંચળબેન જગજીવનદાસ શી. જે. પ્રતાપ ખુશાલભાઈ સાકરચંદ કસ્તુરચંદ ડી. શાહ ચીમનલાલ બ્રધર્સ ગોસ એચ. વીસરીયા 32 ૨૫,૫૯૮.૫૧ પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રો, મુંબઇ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પેપલ ડ્રેસ, કાટ, મુબઇ, Page #221 -------------------------------------------------------------------------- ________________ ***] REGD. No. 8-4280 વાર્ષિક લવાજમ રૂા. ૪ O प्रबुद्ध भवन શ્રી મુંબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ A અક ૧૪ વર્ષ ૨ મુંબઇ, નવેમ્બર ૧૯, ૧૯૬૪, સેમવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી: પરમાનંદ કુંવચ્છ કાપડિયા નેહરુ * જવાહરલાલ (એન્કાઉન્ટર’ના ઑગસ્ટ માસના અંકમાં પ્રગટ થયેલા અંગ્રેજી લેખનો અનુવાદ). 卐 નેહરુના મને એટલા બધા અંગત પરિચય નહોતા; વસ્તુત: એમને વધુ વખત મળ્યો પણ નથી, પરંતુ એમની પ્રથમ મુલાકાતે જ, એમના વ્યકિતત્વે એવી છાપ પાડી દીધી છે, જે વર્ષોના વહેવા છતાં એવી ને એવી જ રહી છે. ‘છાપ’ શબ્દ મારે જે કહેવું છે એને માટે અત્યંત માળા ગણાય; પણ ‘એમના વ્યકિત્વે મને છાઈ દીધા' એમ જો કહું તો તે મારા મનોભાવને કંઈક અંશે સ્પષ્ટ કરશે. આ એક એવી વ્યકિત હતી, જે દરેકનું હૃદય જીતી શકતી, અને જીતાએલું રાખી શકતી. જીવનના કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ વ્યકિતમાં આ વિશિષ્ટતા નોંધપાત્ર ગણાય; પરંતુ વિનમ્ર અને જલદી ન સમજી શકાય એવી વ્યકિતમાં આ ગુણો એટલા આશ્ચર્યજનક ન કહી શકાય, જેટલા માત્ર પોતાના જ દેશમાં નહિ પણ વિશ્વભરમાં ખ્યાત એવા એક મુત્સદીમાં આશ્ચર્યજનક હતા. આ મહાન મુત્સદીમાં દર્શન દેતા પ્રેમાળ માનવીને એમની અજોડ નેતાગીરીએ અદ્રશ્ય નહોતા થવા દીધા. હું કહી શકું કે નહેરુમાં જરાય દમામ નહોતો, સ્વમહત્તા નહોતી, હુંપણાની ભાવના નહોતી. કાર્યની અસાધારણ જવાબદારી વર્ષો સુધી વહન કરવાં છતાં, એમણે યુવાનીની સાહજિકતા અને તરવરાટ ગુમાવ્યાં ન હતાં—જો કે, ચીન અને ભારત વચ્ચેના અકલ્પ્ય ભંગાણના ભાર નીચે, જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં એ અસરની શરૂઆત થઈ હતી. નેહરુ સાથેની મારી પહેલી મુલાકાતમાં મેં દિલહર ઉજજવળ અને વધુમાં નૈતિક દષ્ટિએ અસરકારક એવા વ્યકિતત્વનાં દર્શન કર્યાં, આતરરાષ્ટ્રીય યુદ્ધના સમય દરમિયાનના એ એક દિવસ હતા. હિંદની બ્રિટિશ સરકારે લાદેલી અનેક જેલસજાઓમાંની એક ભાગવીને નેહરુ તુરત જ બહાર આવ્યા હતા; જેલમાંથી છૂટીને હવાફેર માટે ઈંગ્લેન્ડ આવ્યા હતા. એક અંગ્રેજ બાઈએ તેમને મળવા માટે એને ઘેર જમવાનું મને નિમંત્રણ આપ્યું હતું. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે નેહરુ આવી ગયા હતા; પરંતુ જ્યારે બીજા મહેમાનોને સત્કારવા બારણું ઊઘાડયું, ત્યારે યુનિફોર્મમાં સજ્જ એક બ્રિટિશ જનરલ દેખાયા: અને નેહરુને જોઈ એ જનરલનું માં પડી ગયું. કારણ કે છેલ્લે નેહરુને જે સજા થયેલી એમાં આ જનરલ એક રીતે સંકળાયેલા હતા. (નહેરુ અને જનરલને સાથે જમવાનું આમંત્રણ યજમાને જાણીને કે અજાણતા આપ્યું હતું એ વાતનો તાગ હજુ સુધી હું મેળવી શકયા નથી, પરંતુ એટલું ચોકકસ કહી શકું કે અજાણતાં જ આ મિલન થઈ ગયેલું. એ બાઈના પતિના કુટુંબને હિંદુસ્તાન સાથે વર્ષોજૂના સંબંધ હતા. એથી બાઈએ સહજ ભાવે વિચાર્યું હશે, કે જે બે વ્યકિતએ હિંદુસ્તાન સાથે એક યા બીજી 45 રીતે સંકળાયેલી છે એમને એક સાથે જમવા નિમંત્રવાથી યોગ્ય થશે.) નેહરુ પરિસ્થિતિને કઈ રીતે સંભાળશે એ માટે હું વિચારમાં પડી ગયા. જનરલ આવ્યા તે પહેલાં જે થોડીક ક્ષણા અમે વાતચીત કરી એમાં નેહરુના તેજ સ્વભાવનો આછો ખ્યાલ અમને આવી ગયો હતો. બ્રિટન પાસેથી કોઈ પણ ઉપાયે હિંદુસ્તાનનું સ્વાતંત્ર્ય મેળવવાની એમની તમન્ના હતી. આથી çિધામાં મૂકાએલ બ્રિટિશ જનરલનું સ્વાગત તેઓ કડકાઈથી કરશે કે ચઢેલા મઢે કરશે? અમારા આ પ્રશ્નના ઉત્તર નેહરુના આંખના ખૂણાની એક ચમકે જ તુરત આપ્યો. વાતાવરણ જાણે હળવું ફૂલ હોય એમ સ્વીકારી, એક એક કટાક્ષે જનરલને વધુ ને વધુ કૂણા અને અનુકૂળ બનાવી નમ્રભાવે જનરલને જરા ચીડવીને અમને સૌને એમણે પ્રસન્ન કર્યા. આ પ્રસંગ નાના છે, પણ મહત્ત્વની વાત કહી જાય છે. હું એક એવી વ્યકિતની સમક્ષ હતા, જે પોતાના વિરોધીઓને તિરસ્કાર્યા સિવાય પોતાના સંપૂર્ણ સામર્થ્ય સાથે લડી શકે છે. બ્રિટિશ લોકોના નેહરુને જે અનુભવ થયા હતા એ એના ક્રોધરૂપી અગ્નિમાં તેલ પૂરે એવો હતો. માનવની ટૂંકી જિંદગીમાં રેલની સજા તીવ્ર કટુતા ઊભી કરે છે; અને હકીકત એ છે કે, જે બ્રિટિશ પ્રજાએ પેાતાના દેશમાં પેાતાના લાભાથે જે આદર્શો માટે સહ્યું હતું એ જ આદર્શમાંથી પ્રેરણા મેળવી હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય માટે ઝઝૂમનારાઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. કડવાશની લાગણીની આ ભૂમિકા હતી. છતાં, નેહરુએ જરા પણ કટુતા ન દર્શાવી. મને ખબર હતી કે, તિરસ્કાર કર્યા સિવાય અસહકાર કરવા એ મહાત્મા ગાંધીજીના એક સિદ્ધાંત હતા. અહીં એમના મુખ્ય સાથીઓમાંના એકને એ સિદ્ધાંતને સહજ ભાવે જરા પણ ચોખલિયાવૅડા સિવાય જીવનમાં ઉતારતા હું જોઈ રહ્યો હતા. આ પ્રસંગે મને સ્તબ્ધ કર્યો. ત્રીસ વર્ષ ઉપર બનેલા આ પ્રસંગ હજુ જાણે ગઈ કાલે જ બન્યો હોય એટલા મારા સ્મૃતિપર્ટ તાજો છે. બીજી આનાથી કાંઈક હળવી અંગત સ્મૃતિ પણ એટલી જ ઘોતક છે. ઈ. સ. ૧૯૫૬ના એક દિવસે દિલ્હી યુનિવર્સિટી મને શાનદ ડિગ્રી એનાયત કરવાની હતી, અને જે સમયે મને આ શાન મળવાનું હતું એ સમયે યુનિવર્સિટીના સ્થળથી હું ઘણા દૂર હતો. યુનિવર્સિટી સિવિલ લાઈનમાં આવેલી હતી અને હું અશક હાટેલમાં હતા. અશાક હાટલથી નીકળ્યા પછી શાહજહાંનાબાદના ગીચ વાહનવ્યવહારમાં અમારી મોટર અટવાઈ ગઈ અને છેવટે જ્યારે અમે યુનિવર્સિટીના સ્થળથી પાએક માઈલ દૂર હતા. (લગભગ પોણા કલાક મોડા હઈશું) ત્યારે અમારી તરફ નેહરુને Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ અચાનક દોડતા આવતા જોઈ હું સ્તબ્ધ બન્યા. મને પ્રસન્ન કરવા તેમ જ સન્માનવા માટે જ્ઞાનવિજ્ઞાનની કાર્યવાહીમાં અંગત રસ લેવા માટે વડા પ્રધાન શી રીતે સમય કાઢી શકયાં હશે? અને આ બધાયમાં માત્ર નેહરુએ જ શા માટે મારી શોધમાં માણસા મોકલ્યાં હશે ? મેં એમના પાણા કલાક વધારામાં બગાડયા હતા; પણ એના એમને રજ નહોતો. સહન કરવાનું આવ્યું હતું એમના અંગરક્ષકોને. જ્યારે અમે યુનિવર્સિટીના સ્થળે પહોંચ્યા ત્યારે અમે આ સંરક્ષકોને, પેાતાની આણમાંથી છટકતા અટકાવવામાં નિષ્ફળતા મળવાને કારણે, નિરાશ થઈને ઊભેલા નિહાળ્યા. આ મનોદશા સકારણ હતી. મહાત્મા ગાંધીજીનું ખૂન કરવામાં નહોતું આવ્યું? અને મહાત્મા ગાંધીજીની જવાબદારી વડા પ્રધાન ઉપર નહોતી આવી પડી ? ૧૩૮ Ο છેલ્લે નેહરુને હું મળ્યા હતા ઈ. સ. ૧૯૬૦માં. ત્યારે એમને નિહાળી ખિન્નતા વ્યાપી, નેહરુમાં તરવરાટ એના એ જ હતા, પણ જાણે કે, તેઓ હવે ભારે બોજા તળે કામ કરી રહ્યા હતા. તેમણે મને મળવાનું આમંત્રણ આપ્યું હતું, અને આ મુલાકાતના પ્રસંગે, એમને વધુમાં વધુ અકળાવી રહેલા ચીનના પ્રશ્નને મેં દૂર રાખવા યત્ન કર્યો હતા, પરંતુ એમાં મને સફળતા ન મળી શકી. તેમણે જ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો, અકળાયા અને લગભગ એનાથી જ ઘેરાઈ ગયા. પહેલાંની મુલાકાતા કરતાં તદન જુદી જ પરિસ્થિતિ હતી; પર ંતુ ત્યારબાદ દર વખતની જેમ, આ વખતે પણ કોઈને પણ આશ્ચર્યમાં મૂકે એ પ્રકારનું મેં માનવ-હૃદય નિહાળ્યું. “આઝાદ મેમેરિયલ લેકચર્સ'ની બીજી વ્યાખ્યાનશ્રેણી માટે હું ન્યુ દિલ્હી આવ્યા હતા. (સ્નેહરુ પોતે આ શ્રેણીમાં બીજા વ્યાખ્યાતા હતા.) મારા પ્રથમ વ્યાખ્યાનની હું શરૂઆત કરતો હતો ત્યાં જ વડા પ્રધાન વ્યાખ્યાનગૃહમાં આવી પહોંચ્યા. ફરી એક વાર એમણે મહેમાનનું સન્માન કરવા માટે જ્ઞાનવિજ્ઞાનની ગાષ્ટિમાં અંગત રીતે ભાગ લેવા માટે સમય ફાજલ પાડયા હતા. કોઈ પણ વડા પ્રધાન માટે આ ઔદાર્ય ગણાય; પરંતુ એ દિવસના આ પ્રસંગ લાગણીજન્મ પણ બની ગયો હતા; કારણ કે એ જ દિવસે નેહરુએ એક આપ્તજન ગુમાવ્યો હતા. એ દિવસે લેડી માઉન્ટબેટન મૃત્યુ પામ્યાં હતાં. લેડી માઉન્ટબેટન અને પંડિત નહેરુ ગાઢ મિત્રા હતાં. અને નેહરુના ઉષ્માભર્યા હૃદયમાં, હું કહી શકું છું કે, આપણે મન મૈત્રીની જે કિંમત છે તેના કરતાં વધુ કિંમત હતી. ફરી એક વાર એમના વ્યકિતત્વ મારા પર ઊંડી છાપ પાડી. એ નિશ્ચિત છે, કે, યુગો સુધી એક ઐતિહાસિક વ્યકિત તરીકે નેહરુનું સ્મરણ રહ્યા કરશે; પરંતુ એમનું ભાવિ ચિત્ર કેવું અંકાયું હશે ? મારા કરતાં પણ વધુ સારી રીતે પિછાનતા એવા નિકટના મિત્રા ઉપર એ સ્નેહાળ માનવીએ અંગત રસ લઈ અનોખી છાપ પાડી છે. પણ એ વૈવિધ્ય ભરી છાપ આજે કે આવતી કાલે ઝાંખી થઈ જશે; અને સમય વહેતાં કદાચ ભૂંસાઈ પણ જશે. તા શું નેહરુ એક મુત્સદી તરીકે સ્મરણીય રહેશે? એમાં શંકાને સ્થાન જ નથી. પરંતુ મે કહ્યું હતું તેમ અને મને લાગે છે કે એમાં હું સાચો છું તો કહી શકું કે, સાર્વજનિક કાર્યોમાં એમની પ્રતિષ્ઠા એ એમની મહત્તા માટે ગણતરી યોગ્ય નથી. જ્યારે કોઈ મહાન આત્મા રાજકીય નેતાગીરી-જવાબદારી સ્વીકારે છે ત્યારે સૌએ એને આભાર માનવા જોઈએ; કારણ કે, રાજકારણમાં હંમેશાં કંઈક ને કંઈક કિંમત ચૂકવવાની હોય છે. રાજકરણ એ માનવ પ્રવૃત્તિમાં બહુ ઉતરતી કોટિનું ક્ષેત્ર છે; અને ધંધાકીય ક્ષેત્રે અથવા કૌટુંબિક જીવનમાં જે સામાન્ય સિદ્ધાંતો માન્ય હોય છે એનાં કરતાંય આ ક્ષેત્રમાં સિદ્ધાંતનું ધારણ નીચું હોય છે. એક ઉચ્ચ આત્મા રાજકારણ જ્યારે સડી ગયું હોય છે ત્યારે એ ક્ષેત્રે પ્રવેશ કરે છે. કારણ કે, રાજકીય ક્ષેત્રના પુનરુત્થાનની જ્યારે આવશ્યકતા ઊભી થાય છે ત્યારે એ કાર્ય ખૂબ કઠિન બની ગયું હાય છે. રાજકારણ શંભૂમેળા જેવું છે, વ્યવહારુ બુદ્ધિ સાથે ઉચ્ચ આદર્શ ધરાવતી એકાદ વ્યકિતદ્નારા એના ટૂંકા જીવનકાળ દરમિયાન આ સિદ્ધિ સાધી શકાતી નથી. ગમે તેવા ઉદાત્ત આત્મા-સંત મુત્સદી પણ આવે પ્રસંગે એની આસપાસના કલુષિત વાતાવરણથી સર્વાંગે મુકત રહી શકતો નથી. આદર્શવાદી મુત્સદીએ આ વિષચક્રમાં અટવાઈને વ્યકિતગત મૂલ્ય ચૂકવવાનું હોય છે; અન્ય લોકોને જેલમાં ધકેલવા કરતાં પોતાના આદર્શ માટે જેલનિવાસ સ્વીકારવા એ અભિનંદનીય હકીકત છે; અને આમ છતાં નહેરુએ બન્ને પ્રકારનું જીવન તા. ૧૬-૧૧-૨૪ જીવન જીવી જાણ્યું છે. એક મહાન રાષ્ટ્રના સરકારી વહીવટની જવાબદારી સ્વીકારનારે આ દ્વિધામાંથી પસાર થવું જ રહ્યું. નેહરુની રાજકીય કારકિર્દી આટલી બધી ઉત્કૃષ્ટ હોવા છતાં, મને લાગે છે કે એના જીવનમાં એ એટલા મહત્ત્વની વસ્તુ ન હતી; કારણ કે એમાં એના જીવનની ઈતિશ્રી નહોતી. એને માટે આ ક્ષેત્ર એ તો માત્ર સૌથી પ્રથમ પાતાના દેશબાંધવાની સેવા કરવાનું માત્ર પોતાના દેશબાંધવાની જ સેવા કરવાનું નહિ, પણ સમગ્ર માનવજાતની સેવા કરવા માટેનું સાધન હતું. આ સત્યનેહરુએ પોતાના એક કરતાં વધુ જાહેર પ્રવચનોમાં ઉચ્ચાર્યું પણ છે. એમણે માનવજાતનાં સુખ અને સમૃદ્ધિ માટે વધુમાં વધુ સંભાળ રાખી છે, અને ઈતિહાસ જો એના વિષે પાયાનું સત્ય પ્રતિબિંબિત કરશે તો ભવિષ્યની પ્રજા આ પુરુષાર્થ માટે જ એમને યાદ કરશે. ઈતિહાસકારો તટસ્થતાપૂર્વકનું વર્ગીકરણ કરી જે રીતે મૂલવણી કરે છે, એ રીતે આ માનવવ્યકિતને મૂલવવી મુશ્કેલ છે; એમ છતાં પણ કદાચ હું એ રીતે મૂલવવા યત્ન કરું તો મારે કહેવું જોઈએ કે, પશ્ચિમની અને અન્ય જીવંત સંસ્કૃતિઓની વચ્ચે સમસ્વય સાધક તરીકે તેમ જ અર્થઘટક તરીકે વારંવાર ભાગ ભજવીને પોતાના દેશબંધુઓની એમણે વિશિષ્ટ રીતે ફળદાયી એવી સેવા કરી છે. અર્વાચીન યુગમાં પશ્ચિમની સંસ્કૃતિ વિશ્વના બાકીના ભાગ ઉપર પ્રચંડ ક્રાન્તિકારી · આક્રમણ કરી રહી છે. આ આક્રમણ એવું શકિતવંત છે કે, બિનપશ્ચિમીઓને કાંતા એની સાથે કોઈ ને કોઈ રીતે સુમેળ સાધવા રહે છે અથવા તે। અસહાય બની એનાથી પ્રભાવિત બનવું પડે છે. એમ પણ કહી શકાય કે પશ્ચિમને પૌર્વાત્ય માનવજાતના મોટા ભાગ સાથે કોઈ પણ પ્રકારે સમાધાનકારી વલણ સ્વીકારવું પડે છે. જાણે કે એમ લાગે છે કે, અગાઉ વિવિધ વિભાગામાં વહેંચાયેલ સમગ્ર માનવજાતની વિવિધ અને પરસ્પરવિરોધી રૂઢિઓને સાંકળતી એક નવી સમાજ રચનાની પ્રસૂતિપીડાની વેદનામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. છેલ્લાં ચારસાથી પાંચસો વર્ષના વિશ્વના ઈતિહાસ જે વસ્તુ તરફ નિર્દેશ કરી રહેલ છે, તે આ જ ધ્યેયને અનુલક્ષીને છે. જો આ પૃથક્કરણ સાચું હોય તો આધુનિક યુગમાં પરસ્પર સમજૂતી પેદા કરવી અને સમન્વય સાધવા એ આજે પાયાનું કાર્ય છે. મુત્સદી કરતાં પણ એ મહત્ત્વના ફાળા છે; અને વસ્તુત: કેટલાક કુશળ અસરકારક વિવેચકોએ—વિશ્લેષકોએ રાજકીય ક્ષેત્ર સિવાયના ક્ષેત્રે વિદ્વાન તરીકે, સર્જક તરીકે, કલાકાર તરીકે, કવિ તરીકે અને સંત તરીકે પણ કાર્ય કર્યું છે. રાજકીય ક્ષેત્રે સફળતાથી ભાગ ભજ, વનારાઓની સાથે નેહરુને પણ મૂકી શકાય. તેમ જ એક સંસ્કૃતિનું બીજી સંસ્કૃતિ સાથે અર્થઘટન કરનાર મુત્સદી - મીમાં સકામાં પણ તેમની ગણના કરી શકાય. આમ નેહરુને વિવિધ સ્વરૂપે પણ ઓળખાવી શકાય. સાંસ્કૃતિક ઉત્થાન માટે કોઈ કડક સેનાપતિ પોતાનાં સૈન્યને એક ટકભરેલા માર્ગે આગળ વધવાનું ફરમાન કાઢી શકે તો કોઈ સંત પુરુષ પોતાના અનુયાયીને એ જ માર્ગે સ્વેચ્છાએ આગળ કૂચ કરવાની પ્રેરણા આપી શકે. એ બે પ્રકારમાંથી પહેલા પ્રકારમાં ખ્યાતનામ પિટર ધી ગ્રેટ, મહમદઅલી, મુસ્તફા કમાલ આતાતુર્ક અને જાપાનમાં થયેલા ‘મેઈજી રેવાલ્યુશન' ના સૂત્રધારોને ગણાવી શકાય, જ્યારે દબાણથી નહિ, પણ સમજાવટથી માનવજાતને આગેકૂચ કરાવનાર મહામાનવાની હરોળમાં જવાહરલાલ નેહરુને મૂકી શકાય. નેહરુ સાથે સરખાવી શકાય એવી બીજી બે ત્રણ વ્યકિત મારા ધ્યાન ઉપર આવે છે જે ભારતની જ છે. રાજકીય ક્ષેત્રે રહેવા છતાં, જિંદગીના એક અનુભવ પરથી પરિવર્તન પામી સરમુખ્યત્યાર મટી જઈ જીવનના અંત સુધી ધર્મપ્રવર્તક બની જનાર અશાક સમ્રાટને મુખ્ય ગણાવી શકાય. બીજા બેમાં, પ્રથમ બ્રહ્મોસમાજના સ્થાપક રાજા રામમેાહન રોય અને બીજા જવાહરલાલ નેહરુના ગુરુ મહાત્મા ગાંધી, નેહરુ આ ભેરુઓમાંના એક હતા અને એ જ રીતે તેઓ સ્મરવાયોગ્ય છે—ચિરસ્મરણીય થવા યોગ્ય છે. મૂળ અંગ્રેજી : આર્નોલ્ડ ટોયન્બી અનુવાદક : ધીરજલાલ ધનજીભાઈ શાહ Page #223 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૧૪ પ્રબુદ્ધ જીવન ૧૩૯ પ્રબુદ્ધ જીવન પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે ત્યારે– (તા. ૧-૬૪ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લેખ શ્રી મુંબઇ જૈન યુવક સંઘની આજ સુધીની સામયિક પ્રવૃત્તિને લગતી વિગતે “પ્રબુદ્ધ જીવનના વાંચીને તાજી થાય એ હેતુથી, નીચે પુન: પ્રગટ કરવામાં આવે છે. --ત્રી) “પ્રબુદ્ધ જીવનના આ અંકના પ્રકાશન સાથે “પ્રબુદ્ધ જીવન’ વિચારસરણી પ્રચાર કરવા માગતા મુખપત્રની જવાબદારી ૨૫ વર્ષ પુરાં કરીને ૨૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે પણ મારે જ સ્વીકારવી જોઈતી હતી એમ અંતરમન મને કહી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, જેનું “પ્રબુદ્ધ જીવન’ મુખપત્ર છે રહ્યું હતું. આખરે ઘણી ચર્ચાવિચારણા બાદ ગાંધીજીએ પોતાના તેની આજ સુધીની સામાજિક પ્રવૃત્તિને તેમ જ “પ્રબુદ્ધ જીવનનું પત્રોમાં જાહેરખબર નહિ લેવાનો જે શિરસ્તો ઊભે કર્યો હતો તે સંપાદન મારા હાથમાં કયા સંયોગમાં આવ્યું તેને કાંઈક ખ્યાલ મુજબ સંધના મુખપત્રમાં જાહેરખબરોને સ્થાન ન આપવું એવી આપું તો તે અસ્થાને નહિ ગણાય. સમજૂતીનાં સ્વીકારપૂર્વક સંઘના એ વખતના પ્રમુખ કાર્યકર્તા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૩-૧-'૧૯ના રોજ મુ. શ્રી મણિભાઈએ (આખું નામ શ્રી મણિલાલ મોકમચંદ શાહ) સ્થાપના કરવામાં આવેલી ત્યાર પછી છ માસ બાદ તા. નવા પત્રનું તંત્રીપદ સ્વીકારવું અને મારે માટે તેમના સહકારમાં ૩૧-૮-'૧૯ના રોજ સ્વ. જમનાદાસ અમરચંદ ગાંધીના તંત્રી પત્રનું સંપાદન સંભાળવું એમ નક્કી કરવામાં આવ્યું. આ રીતે પણ નીચે “મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા’ એ નામનું સાપ્તા- જેની સાથે મારો સીધો સંબંધ ઊભા થયે એવા ‘પ્રબુદ્ધ જૈન'ની હિક પત્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ પત્ર ૧૧-૮-'૩૧ સુધી એમ તા. ૧-૫-'૩૯થી શરૂઆત થઈ–આમ દશ વર્ષ ચાલ્યા બાદ સૌરાષ્ટ્ર બે વર્ષ નિયમિતપણે પ્રગટ થતું રહ્યું હતું. પછી અઢી મહિનાના ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવનાર “યુગદર્શન' માસિકના તંત્રીની ગાળા બાદ “પ્રબુદ્ધ જૈન’ એ નામથી શ્રી ઉમેદચંદ દોલતચંદ જવાબદારી સ્વીકારવાનો પ્રશ્ન મારી સામે આવ્યું, એટલે ‘પ્રબુદ્ધ બરોડિયાના તંત્રીપણા નીચે સાપ્તાહિક પત્રની શરૂઆત કરવામાં જૈન'ના સંપાદનની જવાબદારી સંઘે તા. ૧-૫-૪થી શ્રી જટુઆવેલી. આ પત્ર લગભગ બે વર્ષ ચાલ્યું અને એ ગાળા દરમિયાન ભાઈને સોંપી. તેમણે ૧-૧-૫૦ સુધી તેનું સંપાદન કર્યું. પછી તે તંત્રીઓ બદલાતા રહ્યા અને છેવટે શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી જવાબદારી ૧૫-૪-'૫૦ સુધી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે તંત્રી હતા ત્યારે “પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ થયેલી ‘અમર અરવિંદ સ્વીકારી. એ દરમિયાન ૧૯૪૯ના ઑગસ્ટ માસથી ‘યુગદર્શન’ નામની વાર્તા સામે એ વખતની અંગ્રેજ સઋારે વાંધો લઈને રૂા. શરૂ થયું, છ મહિના ચલાવ્યા બાદ સૌરાષ્ટ્ર ટ્રસ્ટે તે બંધ કર્યું અને ૬૦૦૦ની જામીનગીરી માંગી અને પરિણામે તા. ૯-૯-'૩૩ના રોજ તેની જવાબદારીથી હું મુકત થયો અને એ દરમિયાન શ્રી ધીરૂભાઈ પ્રબુદ્ધ જૈન’ બંધ કરવું પડયું. હવે મુંબઈ જૈન યુવક સંધને પિતાનું યુરોપના પ્રવાસે જતા હોવાથી ૧-૫-૫૦થી ‘પ્રબુદ્ધ જૈન’નું સંપાદન મુખપત્ર ચાલુ કર્યા સિવાય ચાલે નહિ અને પોતાના નામથી તો પાછું મારા હાથમાં આવ્યું. ત્યાર બાદ મુ. શ્રી મણિભાઈ જેઓ ‘પ્રબુદ્ધ જૈન'ના પ્રારંભથી તંત્રી હતા તેમની તબિયત લથડતી આગળનું પત્ર પ્રગટ કરી ન શકાય એવી પરિસ્થિતિમાં જૈન જતી હોવાના કારણે “પ્રબુદ્ધ જૈનના તંત્રીપદથી મુકત થવાની તેમણે યુથ સીન્ડીકેટ એ મુજબની કેવળ નામની સંસ્થા ઊભી કરવામાં ઈચ્છા દર્શાવી અને તેથી તા. ૧-૫-૧૫૧થી ‘પ્રબુદ્ધ જૈન’ને હું આવી અને તેના નામથી—પણ ખરી રીતે મુંબઈ જૈન યુવક રીતસરને તંત્રી થયો. ત્યાર બાદ તા. ૨૬-૭-'પરના રોજ મુ. સંધ તરફથી–તા. ૧-૧-'૩૪ના રોજ ‘તરુણ જૈન’ એવા નવા મણિભાઈને સ્વર્ગવાસ થયો. સમય જતાં ‘પ્રબુદ્ધ જૈન'નું નામથી પાક્ષિક પત્ર શરૂ કરવામાં આવ્યું અને તે પત્ર તા. ૧-૮-'૩૭ અસાંપ્રદાયિક અને સર્વસ્પર્શી ધારણ લક્ષમાં લઈને તા. ૧-૫-૫૩થી સુધી ચાલ્યું. આ પત્ર ઘણુંખરું આર્થિક સંગેના કારણે બાંધ પ્રબુદ્ધ જૈન’નું નામ બદલીને સંઘના મુખપત્રને ‘પ્રબુદ્ધ જીવન કરવામાં આવેલું. મુંબઈ જૈન યુવક સંધ તરફથી આજ સુધી નામ આપવામાં આવ્યું, જે આજ સુધી કાયમ છે. ૧૯૩૮માં એક યા બીજા નામથી પ્રગટ કરવામાં આવેલી પત્રિકાઓ માટે કરવામાં આવેલ સંધના નવસંસ્કરણ બાદ તા. ૧-૩૯થી શરૂ હું અવારનવાર લેખે લખત, પણ સંધના મુખપત્ર અંગેની કોઈ કરવામાં આવેલ પ્રબુદ્ધ જૈન’ અને ૧-૫-૫૩થી પ્રબુદ્ધ જૈનના જવાબદારી મેં કદી સ્વીકારેલી નહિં. નવરાંસ્કરણ રૂપ “પ્રબુદ્ધ જીવન’ના આજ સુધીના ઈતિહાસની આ ' ૧૯૩૮ની સાલમાં સંઘના બંધારણમાં કેટલાક પાયાના રૂપરેખા છે. ફેરફારો કરવામાં આવ્યા, જેના પરિણામે સંઘનું સ્વરૂપ વધારે રાષ્ટ્ર- આ રીતે પચ્ચીસ વર્ષ પૂરાં કરતાં સંઘના મુખપત્રના લક્ષી બન્યું અને સંધનું આજ સુધી કાર્યક્ષેત્ર જૈન શ્વે. મૂ. સંપાદનકાર્યની જવાબદારી સંભાળવાનું કામ વચગાળાનું એક વર્ષ સમાજ પૂરતું સીમિત હતું તે સમગ્ર જૈન સમાજને આવરી લે બાદ કરતાં, મારા ભાગે આવ્યું છે. આ સંપાદનકાર્ય મેં ખૂબ તે મુજબ વિસ્તૃત કરવામાં આવ્યું. સંઘ જૈન સમાજના એક અચકાતા અને સંકોચાતા મને સ્વીકારેલું, પણ ધીમે ધીમે સૂઝ ફિરકાને હતો તે સમગ્ર જૈન સમાજના બન્યો અને બધા ફિરકાના પડતાં એ કાર્ય મારા માટે સરળ અને પ્રસન્નતાજનક બનતું રહ્યું જૈન યુવક સંઘમાં જોડાયા. સંઘના આ નવા પરિવર્તન બાદ છે. આ સંપાદનકાર્યો મને અનેક રીતે ઘડયો છે અને મારા વિકાસમાં સંઘનું મુખપત્ર પાછું શરૂ કરવાનો વિચાર સંઘના કેટલાક આગે ખૂબ પૂરવણી કરી છે. મારી આ જવાબદારીને પહોંચી વળવામાં વાન સભ્ય તરફથી સંધની કાર્યવાહીમાં રજૂ કરવામાં આવ્યો અને અનેક મિત્રોને મને સાથ મળ્યો છે, પણ તેમાં મારે શ્રી મેનાબહેન મને તેનું તંત્રીપદ સંભાળવાનું કહેવામાં આવ્યું. પાક્ષિક પત્રની નરોત્તમદાસન, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈન તથા શ્રી દલસુખઆવી જવાબદારી સ્વીકારવામાં મેં હંમેશાં ખૂબ સંકોચ અનુભવેલો, ભાઈ માલવણિયાને સવિશેષ આભાર માનવો ઘટે છે. પહેલાં કારણ કે ગાંધીજીએ વર્ષો સુધી નવજીવન અને હરિજનબંધુ ચલાવીને બંનેએ માગ્યાં ત્યારે અંગ્રેજી કે હિંદી લેખોના અનુવાદ કરી આપ્યા આ પ્રકારનાં સામયિક પત્રો કેવી રીતે ચલાવવા જોઈએ અને તેમાં છે; શ્રી દલસુખભાઈ તરફથી અભ્યાસપૂર્ણ તેમ જ મૌલિક ચિંતનપ્રગટ થતાં લખાણોનું ધારણ કેવું હોવું જોઈએ એ અંગે આપણી યુકત લખાણો મને મળતાં રહ્યાં છે. સૌથી વધારે તો હું શ્રી, મુંબઈ સમક્ષ એક ચોક્કસ ધારણ પ્રસ્થાપિત કર્યું હતું. એ ધોરણને કેમ જૈન યુવક સંઘનો ઋણી બન્યો છું, જેણે મને એક સામયિક પહોંચી વળાય અને દર પખવાડિએ નવાં નવાં લખાણો કેમ વખતસર પત્રને કશી પણ રોકોક સિવાય આટલા લાંબા સમય સુધી યથેચ્છ તૈયાર થાય એ બાબતની મારે મન એક ઘણી મોટી મુંઝવણ હતી. સંપાદન કરવાની સગવડ આપી છે અને એ રીતે આજના વિચાર અને આમ છતાં સંઘના બંધારણની નવરચનામાં અને એ રીતે સંધ - પ્રવાહો સાથે ગતિમાન રહેવાની મને અણમેલી તક આપી છે. માટે એ સમયમાં ક્રાંતિકારી લેખાતી વિચારસરણી નક્કી કરવામાં આવા સામયિક પત્રનું આટલા લાંબા સમય સુધી સંપાદન મેં આગળ પડતો ભાગ ભજવ્યો હતો અને તે પછી પ્રસ્તુત કરવાનું અને અનેક બાબતે અને વ્યકિતઓ વિષે ટીકા ટીપ્પણ , જીથી જ જી - છે કે Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રભુ કરતા રહેવાનું—એટલે મારાથી અનેકનાં મન-દિલ દુભાવવાનું બન્યું હોય એ સ્વાભાવિક છે. આમ બનવામાં મારા પેાતાના પૂર્વગ્રહો કે અભિનિવેશાએ અમુક ભાગ ભજવ્યો હોય, મારી પોતાની અધુરી સમજણ પણ નિમિત્તરૂપ બની હોય, અને એ માટે તે વ્યકિતઓની માટે આ પ્રસંગે, પચ્ચીસ વર્ષની પ્રબુદ્ધ જીવનની કારકિર્દીની આલેાચના કરતાં, ક્ષમા માગવી જ રહી. આમ છતાં હું એટલું જરૂર કહી શકું કે ‘પ્રબુદ્ધ જૈન કે જીવન' મારા માટે એક પ્રકારની સત્યની ઉપાસનાના અથવા તો આત્મસાધનાના વિષય બની રહેલ છે અને તેથી જાણીજોઈને મેં અંદરની સમજણથી અન્યથા એવું કદી પણ લખ્યું નથી. ભાષામાં આવેશ કરતાં સંયમને મે વધારે પ્રાધાન્ય આપ્યું છે, કોઈ પણ બાબત વિષે સ્પષ્ટ લખવાથી નુકસાન થવાનો સંભવ હોય ત્યાં મૌનને મે વધારે પસંદ કર્યું છે, અલ્પાતિ તેમ જ અત્યુકિત ઉભયને વર્જ્ય ગણીને તે બંને દોષોથી મારાં લખાણને બને તૅટલું મુકત રાખવાના મેં પ્રયત્ન સેવ્યા છે, અને અનિવાર્ય લાગ્યું ત્યાં કડક ભાષાના કદિ દિ પ્રયોગ કર્યો છે, એમ છતાં પણ, સત્યને બને ત્યાં સુધી મિતભાષી રૂપ આપવાનો મેં આગ્રહ સેવ્યો છે. આ પ્રસંગે ‘પ્રબુદ્ધ જીવન'ની સમકક્ષાના અન્ય સાપ્તાહિકો કે પાક્ષિકોથી ‘ પ્રબુદ્ધ જીવનની નીતિરીતિ અમુક રીતે જુદી પડે છે તેનો થોડોક ઉલ્લેખ અહીં કરવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય. સાધારણ રીતે આવા સામિયકોમાં અમુક લેખને અગ્રલેખનું સ્થાન આપવાનો શિરસ્તો હોય છે. આ શિરસ્તાનું અનુસરણ ‘પ્રબુદ્ધ જીવન' અંગે બિનજરૂરી લાગવાથી તેના આગ્રહ ઘણા સમયથી છેડી દેવામાં આવ્યો છે. લેખકોના વૈવિધ્યની વાચકોના મન ઉપર છાપ પાડવા ખાતર એક જ વ્યકિત એક જ સામયિકમાં જુદા જુદા નામથી લખતી હોવાનું અમુક સામયિકો સંબંધમાં મારા જાણવામાં આવ્યું છે. ‘પ્રબુદ્ધ જીવન ’ની એ ત્રુટિ ઢાંકવા માટે આવું કરવાના કદિ પણ વિચાર આવ્યો નથી. આજના સામયિકોમાં લખનાર કોણ છે તેનું નામ બહાર ન પાડવા ખાતર એક યા બીજા તખલ્લુસથી લેખો પ્રગટ થતા હોય છે. ‘પ્રબુદ્ધ જીવન’ના આજ સુધીના સંપાદન દરમિયાન તેમાં પ્રગટ થતા લેખા નીચે લેખકનું પોતાનું નામ અથવા તો તેનું સુવિદિત એવું તખલ્લુસ મુકાવું જ જોઈએ એવો આગ્રહ રાખવામાં આવ્યો છે. સામયિકોના તંત્રીઓ પાતા અંગે ‘અમે'થી વ્યવહાર કરતા હોય છે અને જે લેખ નીચે કોઈનું નામ ન હોય તે તંત્રીએ લખેલે સમજી લેવા —આવી પર પરા લગભગ સર્વત્ર સ્વીકારાયેલી જોવામાં આવે છે. ‘પ્રબુદ્ધ જીવન'ના હું તંત્રી હોવા છતાં, મારાં લખાણો નીચે મારું પેાતાનું નામ મૂકવાની પદ્ધતિ મે પ્રારંભથી સ્વીકારી છે, સિવાય કે ‘પ્રબુદ્ધ જીવન’ અંગેની કોઈ જાહેરાત કરવાની હોય અને તેવા લખાણ નીચે ‘તંત્રી, પ્રબુદ્ધ જીવન'—એમ મુકવાની જરૂર લાગી હોય. મારા પાતા માટે ‘અમે’ના પ્રયોગ કરવાનું મને રૂચ્યું નથી. · પ્રબુદ્ધ જીવન ’ની લેખસામગ્રી વિષે થોડુંક જણાવ્યું. “ પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થતા લેખો અંગે અમુક ધારણ કલ્પવામાં આવ્યું છે. આ ધારણને અનુરૂપ ન હોય એવા લેખોને ‘પ્રબુદ્ધ જીવન ’માં ભાગ્યે જ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી બાજુએ જરૂર જણાય ત્યારે અન્યત્ર પ્રગટ થયેલા વિશિષ્ટ ગુણવત્તા ધરાવતા લેખાને તેમ જ અન્ય ભાષામાં હોય તો તે લેખોના અનુવાદોને ‘ પ્રબુદ્ધ જીવન 'માં સ્થાન આપવાનું મેં પસંદ કર્યું છે. આ કારણે ‘પ્રબુદ્ધ જીવન'માં ઉતારા તેમ જ અનુવાદો બહુ આવે છે—એવી તેના વિષે ફરિયાદ થતી સાંભળી છે, અને એમ છતાં પણ, આમ કરીને ‘પ્રબુદ્ધ જીવન’ના ધારણને મેં કદિ પણ નીચે ઉતરવા દીધું નથી એટલા સંતાષ મેં હંમેશા અનુભવ્યો છે. તદુપરાંત પ્રસ્તુત સંપાદન અંગે મારી એક નીતિ એવી રહી છે કે સાધારણ રીતે જ્યારે જે પ્રસંગ હોય. દા. ત. ગાંધી જયંતી, સ્વાતંત્ર્ય દિન, બેસતું વર્ષ, મહાવીર કે બુદ્ધ જયંતી—આવા દિવસને લગતા અંકમાં તે તે વિશિષ્ટ અવસરને લગતા લેખ આવવા જ જોઈએ આવા આગ્રહ અન્ય સામયિકોના તંત્રીઓ રાખતા હોય છે અને તે મુજબના A) જીવન તા. ૧૬-૧૧-૨૪ લેખા તે તે સમયને લગતા અંકોમાં પ્રગટ થતા હોય છે, જ્યારે ‘પ્રબુદ્ધ જીવન માટે મેં આવી પર ંપરાનું બંધન કદી સ્વીકાર્યું નથી. ગાંધીજી વિષે નવું લખવાનું કશું જ ન સૂઝે, છતાં માથા ઉપર ગાંધીજયંતી છે તો તેને લગતા અંકમાં ગાંધીજી અંગેનું લખાણ પ્રગટ થવું જ જોઈએ એવા આગ્રહ' મેં કદિ સેવ્યા નથી, સાધારણ રીતે વિષય કે વ્યક્તિ અંગે મનમાં વિશિષ્ટ સંવેદન પેદા ન થાય અને અંત:પ્રેરણા – inner urge ~ ન અનુભવાય તે વિષય કે વ્યકિત વિષે, સમય કે પ્રસંગની માંગ હોય તો પણ, મે લખવાનું ટાળ્યું છે. આને ‘પ્રબુદ્ધ જીવન ’ની એક ત્રુટિ તરીકે લેખી શકાય અને કદાચ તેની એક વિશેષતા પણ કહેવાય. આજના ‘ પ્રબુધ્ધ જીવન' ની આજથી ૨૫ વર્ષ પહેલાં ‘પ્રબુદ્ધ જૈન'ના નામે શરૂઆત કરવામાં આવેલી ત્યારે, અમારો સંધ, પર્યુષણ વ્યાખ્યાનમાળા તથા સંઘનું મુખપત્ર—ત્રણે પ્રવૃત્તિઓ અંગે વર્ષોથી જેમનું એક મુરબ્બી તરીકેનું સ્થાન રહ્યું છે એવા કાકાસાહેબ કાલેલકર પાસે શુભેચ્છા દર્શાવતા અને માર્ગદર્શન આપતા લેખની અમે માંગણી કરેલી અને તેના ઉત્તરરૂપે મળેલા લેખ જે ‘પ્રબુદ્ધ જૈન ’ના ૧-૫-’૩૯ના સર્વપ્રથમ અંકમાં પ્રગટ કરવામાં આવેલા, તે લેખને મારા આ નિવેદન સાથે સાંકળીને આ અંકમાં પુન: પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. તે લેખના અંતભાગમાં કાકાસાહેબ જણાવે છે કે “ પ્રબુદ્ધ જૈન ” જૈન સમાજને અને તેની સાથે ભારતીય સમાજને જાગેલા જોઈ જો બેસતો કરે અને ઉઠીને ચાલવાની પ્રેરણા આપે તો એણે જૈન દર્શનને જીવનદર્શન બનાવ્યું કહેવાય. ( જૈન દર્શનના હાર્દમાં રહેલી અહિંસા, અનેકાન્ત, સંયમ અને તપના) એ સંદેશાનાં મંત્રા જેમણે સાંભળ્યા છે, એ સંદેશાના અવાજથી જેઓ અસ્વસ્થ થયા છે એવાઓની વાણીને એકત્ર કરનાર સ્થાન ‘પ્રબુદ્ધ જૈન બની જાય તો એની હસ્તી કૃતાર્થ થશે.” આ તેમના પ્રેરક માર્ગદર્શનને ધ્યેય તરીકે સ્વીકારીને ‘પ્રબુદ્ધ જૈન’ અથવા ‘પ્રબુદ્ધ જીવન’નું મે યથાશકિત સંપાદન કર્યું છે. આમાં મને કેટલી સફળતા મળી છે અને ‘પ્રબુદ્ધ જૈન' અથવા જીવનની હસ્તી કેટલી કૃતાર્થ થઈ છે એના ન્યાય ચૂકવવાનું કામ તે ‘પ્રબુદ્ધ જીવનના તુલનાત્મક રીતે વિચાર કરતા વિવેચકોનું છે. આમ ૨૫ વર્ષની મજલ પૂરી કરીને આગળ ચાલતાં જેમણે આજ સુધી મને સહકાર આપ્યો છે તેમને પોતાના સહકાર ચાલુ રાખવા અને જેમના સહકારના યોગ માગવા છતાં પણ હજી સુધી મને સાંપડયા નથી તેમને મારી પ્રત્યે કૃપા દાખવા અને સહકારપ્રદાન શરૂ કરવા અને એ રીતે મારા કાર્ય અને જવાબદારીને બને તેટલી હળવી કરવા તેમ જ ‘પ્રબુદ્ધ જીવન’ને બને તેટલું સમૃદ્ધ બનાવવા મારો નમ્ર અનુરોધ છે. આજે દેશમાં તેમ જ દુનિયામાં બનતી અનેક ઘટનાઓ અને નિર્માણ થતી અવનવી પરિસ્થિતિ અંગે પ્રબુદ્ધ જીવનના વાચકોને સમ્યક્ માર્ગદર્શન મળતું રહે એવા મે' હમેશા મનારથ સેવ્યો છે. એમ છતાં અતિ પરિમિત વિષયોને ‘પ્રબુદ્ધ જીવન’ સ્પર્શી શકયું છે. આજે ભારતના ભાવીને ઘડતી આર્થિક બાબતો ઉપર તો ‘પ્રબુદ્ધ જીવન ’માં ભાગ્યે જ કોઈ લખાણ પ્રગટ થયેલું જોવા મળે છે. આનું કારણ છે મારી શાન અને સમજણની પારવિનાની મર્યાદાઓ અને જે મિત્રા મદદ કરી શકે તેવા હોય તેમના એક યા બીજા કારણે અપૂરતો સાથ અને સહકાર. પરિણામે ‘પ્રબુદ્ધ જીવન' માં શું આપી શકાય છે તેની અપેક્ષાએ શું નથી આપી શકાતું તેના મનમાં સતત અસંતોષ રહે છે. આમ છતાં પણ મારું સમગ્ર ચિંતન અને લેખન ‘પ્રબુદ્ધ જીવન’ને બને તેટલું સારું અને સુંદર બનાવવા ઉપર કેન્દ્રિત હોય છે. સદ્ભાગ્યે આપણે જેમને આદરણીય ગણીએ તેવી કેટલીએક વ્યકિતઓના ‘પ્રબુદ્ધ જીવન ’ ઉપર સદ્ભાવ નીતરતા મેં' અનુભવ્યો છે અને આમાં મારા સર્વ પરિકામનું વળતર મળી રહેતું મે માન્યું છે. વિષય, વસ્તુ અને વ્યકિત વિષે મારું દર્શન વિષદ અને સત્યસ્પર્શી બનતું રહે કે જેથી ‘પ્રબુદ્ધ જીવન દ્વારા તેના વાચકોને હું સમયક્ માર્ગદર્શન આપી શકું—આવી મારી ઊંડા દિલની હંમેશાં પ્રાર્થના રહી છે. આ પ્રસંગે આદરણીય મહાનુભાવા, સદ્ભાવસંપન્ન મિત્ર અને ‘પ્રબુદ્ધ જીવન'ના પ્રશંસકોના મારા માટે આશીર્વાદની અને ‘પ્રબુદ્ધ જીવન' માટે શુભેચ્છાની યાચના કરૂ છું. પરમાનંદ Page #225 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૧૪ પ્રબુદ્ધ જીવન - ભ ગ વા ન બુદ્ધ અને મહા વીર (ગતાંક્થી ચાલુ) બન્નેની સમાનતા સમાધિના માર્ગ દ્વારા મેક્ષની પ્રાપ્તિ બતાવી છે. યજ્ઞમાં પશુહિંસા જેવી સાધનસામગ્રીની જરૂર પડતી, તેને સ્થાને બન્નેએ આધ્યાત્મિક ૧. વૈદિક પરંપરાના વિરોધમાં યજ્ઞને પ્રચાર કર્યો. એ યજ્ઞમાં કશી જ બાહ્ય સામગ્રી- જરૂર નથી. બલકે ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા અને બન્નેએ બાહ્ય સામગ્રીના ત્યાગને જ ઉપદેશ છે. આત્મામાં રહેલા કલેશે અને એક જ પરિસ્થિતિને સામને સમાન ભાવે કર્યો. બન્નેએ વેદપર દેને દૂર કરવા ધ્યાન ધરવું અને આત્માને નિર્મલ કરવા પ્રયત્ન પરાને વિરોધ કર્યો, વૈદિક દેવની મહત્તા ઘટાડી અને ભારતીય ધર્મોને કરો-એ જ સંક્ષેપમાં યોગમાર્ગ છે. એ માટે એકાંતવાસ, અપરિએક જુદું જ વલણ આપ્યું. આરાધ્યદેવ વિષેની કલ્પના બદલવામાં ગ્રહી જીવન અને આત્મનિરીક્ષણની ટેવ–એટલું હોય તે પણ બરા છે. બન્નેનું પ્રદાન નોંધપાત્ર છે. માનવસુલભ ક્રોધ, પક્ષપાત, રાગ (૪) સંયમી જીવન: ષ આદિ દૂષણો વૈદિક આરાધ્યદેવમાં હતાં તેને સ્થાને તેવા રામ અને કૃષ્ણના જીવનમાં સંન્યાસની વાત નથી. એટલે કે દૂષણોથી રહિત હોય તે જ આરાધ્યદેવ બને છે એવી ભવ્ય કલ્પના તેઓ સંસારને અસાર સમજીને ભર યુવાનવયે સંસારત્યાગના દેવ વિશે બન્નેએ આપી. મહત્ત્વને સ્વીકારતા નથી. એટલું જ નહીં પણ પોતાના જીવનમાં ' ભારતીય સમાજમાં તત્કાળે ઘર કરી ગયેલી ઊંચનીચની ભાવનાને સંન્યાસના એ પ્રકારના માર્ગને અપનાવતા પણ નથી. તેથી વિરુદ્ધ નિરાસ કરી માનવસમાજની એકતાની ભાવના પ્રસારવાને યશ તે બન્નેને ફાળે જાય છે. ધાર્મિક ક્ષેત્રે દલાલીને અવકાશ હતા, આ બન્ને મહાપુરુષો-ભગવાન મહાવીર અને બુદ્ધ-સમાનભાવે સંસારને ત્યાજ્ય સમજે છે અને જ્યારે પણ વૈરાગ્ય પ્રગટે ત્યારે પુરોહિંતાઈ ચાલતી હતી, તેને દૂર કરી ધર્માચરણમાં મધ્યસ્થીની સંસારને છોડી જવામાં માને છે; અને પોતાના જીવનમાં ભરસદંતર અનાવશ્યકતાનો નિર્દોષ બન્નેએ સમાનભાવે યુવાન વયે પત્નીને છોડીને સંયમી જીવન સ્વીકારે છે. આમ કરી કર્યો અને ધર્મદલાલીને દૂર કરી. માનવની એકતા અને તેઓ સંસારી જીવે માટે એક નવો જ આદર્શ ઉપસ્થિત કરે છે અને સમાનતાને પરિણામે ગુરુપદ, જે માત્ર બ્રાહ્મણો જ પામી શકતા, તે છે સંયમને. ભેગને માર્ગ સંસારમાં સામાન્ય છે, પણ જન્મીને તેને સ્થાને ગુણવાન વ્યકિત - પછી ભલેને તે જન્મે ચંડાલ હોય જે માટે પ્રયત્ન કરવો પડે છે તે સંયમમાર્ગ છે. જીવન ભેગ માટે ગુરુપદને યોગ્ય બને છે એમ જાહેર કર્યું. એટલું જ નહીં પણ નથી પણ ત્યાગ માટે છે. અને તેની પ્રતીતિ કરાવવા પોતે ત્યાગપિતાના ભિક્ષુકસંઘમાં તથાકથિત શુદ્રોને પણ ઉચ્ચ સ્થાન આપ્યું. માર્ગને અંગીકાર કરી ભાગવિમુખ આત્યંતિક રીતે થવાને પ્રયત્ન આધ્યાત્મિક સાધનામાં સ્ત્રી - પુરુષના ભેદ ખતમ કરીને બન્નેને કરી મેક્ષ મેળવે છે. સાધના કરવાને સમાન હકક આપે. બન્નેએ આધ્યાત્મિક સંપત્તિને મહત્ત્વ આપ્યું અને ભૌતિક સંપત્તિને નુચ્છ ગણી. બન્નેએ ' બન્ને સંયમી જીવન સ્વીકારે છે. છતાં પણ એક તફાવત બન્નેના સંસ્કૃતને બદલે લોકભાષાને મહત્ત્વ આપ્યું. સંયમમાર્ગમાં સ્પષ્ટ છે. ભગવાન મહાવીર આકરા નિયમનમાં માને આવી ઘણી સમાનતાને કારણે તેમના સંબંધીઓના નામ સામ્યને છે અને બુદ્ધ મધ્યમમાર્ગે ચાલનારા છે. આથી બન્નેના સંઘોમાં કારણે એક સમય એવો હતો જ્યારે બન્નેનું વ્યકિતત્વ એક જ મનાયું પણ સંયમના ક્ષેત્રમાં ઉત્કટ માર્ગ અને મધ્યમ માર્ગ અપનાવાય છે. હતું. પણ વિદ્વાનોને જેમ જેમ જૈન-બૌદ્ધ શાસ્ત્રો ઉપલબ્ધ થતાં (૫) કૃષ્ણ અને જ્ઞાનને ત્યાગ: ગયા તેમ તેમ એ ભ્રમ ભાંગી ગયો અને હવે તે બન્ને મહાપુરુષને આ બન્ને સમાનભાવે ઘોષણા કરે છે કે જીવનમાં જે વિપર્યાસ એકમતે સૌ વિદ્વાને જુદા જ માનતા થયા છે. છે તે અજ્ઞાનને કારણે છે. જે આત્મા નથી તેને આત્મા માની જીવો ૨. બન્નેના ઉપદેશનું સામ્ય વિવેક ગુમાવી બેસે છે અને તૃષ્ણામાં પડે છે. અને એ તૃષ્ણાવલ્લી(૧) કર્મ પુનર્જન્મ : માંથી સમગ્ર સંસારની જાળ ઊભી થાય છે, મમત્વ અને રાગ-દ્રુપનાં * કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાન્ત બન્ને માને છે એટલું જ નહીં જાળાં ગૂંથાય છે. અને સંસારચક્ર ફર્યા કરે છે. આ વિષચક્રના પણ તે સિદ્ધાંતને તેના ખરા સ્વરૂપમાં તેમણે રજુ કર્યો છે. એટલે કે ભેદનને એક જ ઉપાય છે કે, અજ્ઞાનને દૂર કરી વિવેકી બનવું. ઈશ્વરની દાખલગીરી વિના કર્મને નિયમ સ્વત:સિદ્ધ છે. કર્મ આથી તૃષ્ણા પર કુઠારાઘાત થશે અને સમગ્ર સંસારનું મૂળ કપાઈ જશે. - ફળ દેવામાં કર્મની જ શકિત છે- ઈશ્વરની નહીં -આમ સ્પષ્ટપણે આમ આટલે સુધી બને એકમાર્ગી છે, પણ પછી અજ્ઞાન ઉપદેશીને બન્નેએ કર્મને આધારે સંસારચક્ર અને સૃષ્ટિના ક્રમને દૂર થઈ જે જાણવાનું છે. તેમાં બન્નેનું દર્શન જુદું છે. બુદ્ધનું સ્વીકારીને પ્રાણીમાત્રને તેમના ભાગ્યના ભ્રષ્ટા બનાવી દીધા છે. દર્શન ક્ષણિકવાદમાં પરિણમ્યું, જ્યારે મહાવીરનું દર્શન અનેકાંતવાદમાં. પિતાનું ભવિષ્ય બગાડવું કે સુધારવું એ બીજાના હાથમાં નહીં, જોકે એ ભૂલવું ન જોઈએ કે ભગવાન બુદ્ધને સર્વ વસ્તુની ક્ષણિઈશ્વરના હાથમાં પણ નહીં, પરંતુ પ્રાણીના પિતાના હાથમાં છે કતા ઉપર ભાર હતા. પણ તેઓ ચાર્વાકની જેમ સર્વથા વિચ્છેદ આવી સ્પષ્ટ ઘોષણા બન્નેએ સમાનભાવે કરી છે. . માનતા નહીં. અને વેદાંત કે ઉપનિષદોની જેમ સર્વથા કુટસ્થ (૨) ઈશ્વરનિરાકરણ: નિત્યતા પણ સ્વીકારતા નહીં. આથી તેમના દર્શનને અશાશ્વતાનુ. સ્વયં તીર્થંકર મહાવીર કે બુદ્ધ એ બન્ને ઉપદેશ આપી શકે , ૨છેદવાદ કહી શકાય. તેથી વિરુદ્ધ ભગવાન મહાવીર નિત્યાનિત્યછે, આદર્શ ઉપસ્થિત કરી શકે છે, મોક્ષને માર્ગ ચીંધી શકે છે, પણ વાદ અથવા શાશ્વત - વિચ્છેદવાદમાં માનતા હતા. આમાં જે ભેદ - તેમની કૃપા વડે કોઈ મોક્ષ પામી શકતું નથી. તેમને બન્નેને પણ છે તે વિધિ અને નિષેધને છે. ભગવાન બુદ્ધ શાશ્વત કે વિચ્છેદની કોઈને પણ પસંદ કરીને મોક્ષે પહોંચાડવાનો અધિકાર નથી. જેણે વિધિમાં માનતા નહીં; જ્યારે મહાવીર તેમાં માનતા. આથી આગળ મક્ષ મેળવવો હોય તેણે માર્ગગામી બનવું પડે છે. એટલે તેઓ જઈ બન્નેના દર્શનમાં પણ જુદાઈ ઊભી થઈ. પણ બન્નેને સમાનખરી રીતે માર્ગદર્શક છે. . . . ભાવે કર્મ-પુનર્જન્મની વ્યવસ્થા માન્ય છે. આત્માને બુદ્ધના મતે (૩) ગમાર્ગ: . . . . . . . . . . અશાશ્વતાનુચ્છિન્ન માનવામાં આવે કે મહાવીરને મતે શાશ્વત. યજ્ઞથી સ્વર્ગપ્રાપ્તિના ધ્યેયને બદલે બન્નેએ સમાનભાવે વેગ- વિચ્છિન્ન માનવામાં આવે, પણ કર્મ અને તેનું ફળ અને સંસાર Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રમુદ્ધ જીવન અને મેક્ષ અને પુનર્જન્મની વ્યવસ્થા તે બન્નેએ માની જ છે. આથી તાત્ત્વિક રીતે સુક્ષ્મભેદ ભલે હોય, પણ બન્નેની આત્મા વિષેની મૌલિક માન્યતામાં ભેદ નથી, એટલે કે આ બંધનબદ્ધ આત્માએ પ્રયત્ન કરીને મુકત થવાનું છે અને પુનર્જન્મના ચક્રને કર્મનો નાશ કરી ભેદવાનું છે—આમાં તો બન્નેનું એકમત્ય છે. (૬) તપસ્યા: ભગવાન મહાવીર અને બુદ્ધ બન્નેએ આન્તર અને બાહ્ય તપસ્યા પોતાના જીવનમાં આચરી છે એ હકીકત છે, પણ બુદ્ધને છેવટે બાહ્ય તપસ્યાના ઉત્કટ માર્ગ છોડવો પડયો છે એ પણ હકીકત છે. આમ કેમ બન્યું વિષે વિશેષ વિચાર કરવા જરૂરી છે. બન્નેની જીવનકથાઓના વિચાર કરતાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા આંતરિક તપસ્યાના ઉત્કર્ષ માટે હતી. તેઓ લાંબા લાંબા ઉપવાસો કરતા હતા, પણ તેની પાછળ મુખ્ય ઉદ્દેશ ધ્યાન અને સમાધિના હતા, એટલે કે ધ્યાન અને સમાધિમાં અનુકૂળતા રહે તે ખાતર તેઓ લાંબા ઉપવાસા પર ઊતરતા અને ધ્યાનમાં પ્રતિકૂળતા અનુભવાતી ત્યારે પારણું કરતા હતા. આ હકીકત તેમની જીવનકથાથી સ્પષ્ટ થાય છે. પારણુ કરવાની ઈચ્છા છતાં ભિક્ષા ન મળે તે કારણે ઉપવાસ અનિવાર્ય થાય એ જાદી વાત છે. આપણે તેમની કથામાં જોઈએ છીએ કે ભિક્ષા લેવા નીકળ્યા છતાં ન મળી તો ઉપવાસ કર્યો. અમુક અભિગ્રહો ધરી ભિક્ષા માગવી એ પણ એક તપસ્યાના જ પ્રકાર છે અને શરીરની મમતા ઓછી કરવા માટેની એ સાધના છે. પણ શરીરને આવશ્યક હોય તે આપવું તે વિષે તેમની પોતાની બેદરકારી નથી. માગવા છતાં ન મળે તો તેના અસંતોષ અગર રોષ નહીં, પણ મળે તો નિર્મળ ભાવે સ્વીકારતા. ઉપરાંત શરીરે નગ્ન રહી શીતાતાના અનુભવ જે થાય તે સહવા, દંશ - મશકના ઉપદ્રવાથી ગભરાવું નહિ, સમભાવે સહવું—મહાવીરની બાહ્ય તપસ્યા કહેા કે કાયકલેશ કહેા તે આ પ્રકા૨ની હતી. સારાંશ કે જે કાંઈ કાયાક્લેશ હતો તે યાગ—સમાધિમાં ઉપકારક રૂપે હતા, સમાધિના અંગ તરીકે હતા. બન્ને તપસ્યા— આંતર અને બાહ્ય–સાથે જ ચાલતી હતી, ભાર આંતર ઉપર હતા અને એથી તેમણે વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. . તા. ૧૬-૧૧-૨૪ માર્ગ છે. એટલે તે ધ્યાનમાર્ગ છોડીને આ કાયક્લેશને માગે સંચર્યા. પણ આમ તો કેવળ શરીર સૂકાયું અને આત્મામાં બેાધિનું જાગરણ થયું નહીં. આથી અંતે હારીને તેમણે આ કાયક્લેશના માર્ગ છેડયા અને ફરી પાછા ધ્યાન માર્ગ અપનાવ્યો. અને સ્પષ્ટ કહ્યું કે આ કાયક્લેશનો માર્ગ એ મુકિતનો માર્ગ નથી. બુદ્ધના જીવનમાં તે ધ્યાનનું મહત્ત્વ દીક્ષા પહેલાં પણ જણાય છે. આથી તો તેમના પિતાએ એ માર્ગથી એમને વિમુખ કરવા માટે રાગ - રંગની વ્યવસ્થા કરવી પડી અને અનેક સ્ત્રીઓના સંગ ગાઠવવા પડયા, પણ એ જીવ તો ધ્યાનમાર્ગી અને વિરાગમાર્ગી હતા. આથી એણે સંન્યાસ લીધા. સંન્યાસી થઈને બુદ્ધ પ્રથમ કેવળ ધ્યાનમાર્ગનું જ અવલંબન લે છે. એક ગુરુ પાસેથી એ વિદ્યાથી જેટલી ઉન્નતિ થઈ શકતી હતી તેટલી સાધીને બીજા ગુરુ પાસે જાય છે. ત્યાં પણ ધ્યાનમાર્ગે જ આગળ વધે છે. આમાં શારીરિક કલેશ એટલે કે ઉપવાસ આદિ વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. જેટલે વખત ધ્યાન કરવું હોય તેટલા વખત શરીર સ્થિર રાખવાનું કદ તા સ્વીકારવું અનિવાર્ય હોય જ, પણ આહાર છોડવાની વાત નથી. જ્યારે આ બન્ને ગુરુના ધ્યાનમાર્ગના અનુસરણ પછી પણ બુદ્ધને એમ લાગ્યું કે હજી જે જાણવાનું છે, જે બેાધિ પ્રાપ્ત કરવાની છે, તે તે। પ્રાપ્ત થતી નથી, ત્યારે એ ધ્યાનમાર્ગ છોડીને બીજા ગુરુની તલાશ કરે છે અને ક્રમે કરી નિરાહારી બને છે–એમ તેમની જીવનકથામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તેમણે અનશનના - ઉપવાસના માર્ગમાં એટલી .બધી ઉત્કટ તપસ્યા કરી કે તેમને જોનાર પારખી શકતા નહીં, કે આ કોઈ જીવિત વ્યકિત છે. તેઓ શબ કે હાડપિંજર જેવા થઈ ગયા. તેમની આ તપસ્યા ધ્યાનવિહીન તપસ્યા હતી એ પણ ફલિત થાય છે. એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને ઉપદેષ્ટાઓએ કહ્યું. કે આ કાયક્લેશનો માર્ગ એ જ ખરો મુકિતનો આટલા વિવરણથી સ્પષ્ટ છે કે ભગવાન બુદ્ધે આંતર, બાહ્ય, આંતર – એમ ક્રમે કરી તપસ્યા કરી – તેના પરિણામરૂપે તેમને કાયફ્લેશ વિષે કડવા અનુભવ થયો. કાયક્લેશની એક મર્યાદા છે, એટલે કે તે માત્ર આંતર તપસ્યાના સાધનરૂપ છે તેને બદલે મુકિતના એક માત્ર સાધન રૂપે કાયક્લેશને માનીને બુદ્ધે તેનું આચરણ કર્યું. આથી તેમને તેનાં નિષ્ફળતા મળે તે સ્વાભાવિક જ છે. પણ જો ભગવાન મહાવીરની જેમ બુદ્ધ પણ કયક્લેશને મુકિતના સાક્ષાત કારણરૂપે નહી પણ આંતર તપસ્યાના - ધ્યાનરૂપ તપસ્યાના—સાધનરૂપે માન્યું હોત તો જે પ્રકારની નિરાશા તેમણે અનુભવી તે પ્રકારની અનુભવવી પડત. આમ બુદ્ધ તપસ્યાનો માર્ગ એ મુકિત માર્ગ નથી એમ જે કહ્યું તે પણ એક રીતે તે સાચું જ છે, કારણ તેમની તપસ્યામાં માત્ર કાયકલેશને સ્થાન હતું. પણ મહાવીરના અનુભવ આથી જુદો જ હતા. આથી તેઓ કાયક્લેશને પણ એક ગૌણ સાધન તરીકે પણ સ્વીકારી શકયા. પરિણામે ભગવાન મહાવીરે પેાતાના ઉપદેશમાં કાયક્લેશને પણ સારૂ એવું મહત્ત્વ આપ્યું છે, જ્યારે બુદ્ધ કાયકલેશની નિન્દા કરી છે. આ બાબતમાં બુદ્ધના મધ્યમ માર્ગને કારણે સંઘમાં શિથિલતાએ બહુ જલ્દી પ્રવેશ કર્યો. અને એક એવા સમય આવ્યો, જ્યારે બૌદ્ધધર્મના ભારતમાંથી વિસર્જનનાં અનેક કારણામાંનું એક એ પણ કારણ બન્યું. ભગવાન મહાવીરના સંઘ શિથિલ ન જ થયો એમ તે ન કહેવાય, પણ તેના `ક્રમ મંદ રહ્યો. વળી, સમગ્રભાવે સંઘનું વલણ શિથિલતા તરફ નહીં પણ ઉત્કટ બાહ્ય આચાર તરફ રહ્યું. આથી વારંવાર ક્રિયાદ્ધાર થયો અને ભલે નાના ઝરણરૂપે પણ અવિચ્છિન્ન પ્રવાહ રૂપે તે ધર્મ ભારતમાં ટકી રહ્યો; જ્યારે બૌદ્ધ ધર્મ ભારત બહાર તેના નવા રૂપે ફેલાયો, જેમાં ભારતીય બૌદ્ધધર્મની છાપ ઓછી પણ તે તે દેશની ધર્મ - સંસ્કૃતિની છાપ વધારે. આ પ્રકારના બૌદ્ધધર્મ જીવિત છતાં તેના મૂળ ઉદ્દેશથી વિમુખ છે. બન્નેની વિશેષતા ૧ સ્વભાવગત ભગવાન મહાવીર અને બુદ્ધની સ્વભાવગત વિશેષતા એ જણાય છે કે ભગવાન મહાવીરમાં શ્રદ્ધાપ્રધાન વલણ વધારે છે, જ્યારે બુદ્ધમાં તર્કપ્રધાન. આનું મુખ્ય કારણ તો એ જણાય છે કે ભગવાન મહાવીરની પરંપરા જૂની હતી, અને તેમના માર્ગ નિશ્ચિત રીતે અંકાએલા હતા. તે માર્ગની સીધી લીંટીએ એમને ચાલી જવાનું હતું. એટલે કે ભગવાન મહાવીર પ્રાચીન જૈન ધર્મના અનુયાયી બની સાધના કરે છે. પાર્શ્વનાથના સંઘમાં જે સાધનામાર્ગ પ્રચલિત હતો અને જે દર્શનસરણી વિદ્યમાન હતી તેમાં નવું કશું કરવાની તેમની અપેક્ષા હતી નહીં. માત્ર જે વસ્તુ સાંભળેલી હતી તેના સાધન દ્વારા સાક્ષાત્કાર કરવાના હતા. આથી તેઓ અનેકવાર કહે છે કે આ હું જે કહું છું, ભગવાન પાર્શ્વ પર્ણ તે બાબતમાં એમ જ કહ્યું છે, અર્થાત્ હું કાંઈ નવું નથી કહેતા, અમારો માર્ગ એક જ છે. આચારને થોડો ભેદ હતા. તો તે બાબતમાં પણ ખુલાસા થઈ ગયા કે ઉદ્દેશ એક જ છે, પછી બાહ્ય ચિન્હમાં કદાચ થોડો ભેદ પડે તેથી કાંઈ વિશેષતા નથી, પાર્શ્વ સંધની શિથિલતા દૂર કરી મહાવીરે તેને નવું તેજ આપ્યું અને અને નવેસરથી સંઘની રચના કરી, તેમાં પાર્શ્વના સંઘને ભેળવી દીધા. આ કારણે તેઓ તીર્થંકર થયા અને પછીના સંઘ તેમને નામે ઓળખાયા. ભગવાન મહાવીર શ્રદ્ધાપ્રધાન છતાં તેમણે દીક્ષિત થઈ Page #227 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૬૪ પ્રબુદ્ધ જીવન ૧૪૩ કોઈને પોતાના ગુરુ કર્યા નથી. જે કાંઈ સાંભળ્યું હશે અને જે વિશે શ્રદ્ધા બેઠી હશે એ માર્ગે સ્વયં સંચર્યા અને વીતરાગ થયા. પણ બુદ્ધ વિષે એમ નથી બન્યું. તેમણે પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપ્યું અને અનેક ગુરુ કર્યા. પણ સ્વભાવમાં તર્કનું પ્રાધાન્ય હોઈ એક કરી છોડતા ગયા અને છેવટે પોતે પોતાનો માર્ગ કાઢયો. એ નવો છે, અપૂર્વ છે એવો એકરાર એમણે પિતે કર્યો જ છે. પણ સાથે જ શ્રોતાઓને અંધશ્રદ્ધાથી માની લેવા પ્રેર્યા નથી. પણ પિતાના તર્કની કસેટીથી કસી જોઈને પછી જ અનુસરવાની ભલામણ કરી છે. આમ છતાં પછીના આચાર્યોએ, બધા જ બુદ્ધો આ જ માર્ગનું પ્રતિપ્રાદન કરે છે અને આ ગૌતમ બુદ્ધ ૨૫ મા બુદ્ધ છે એમ સંપ્રદાય સ્થિર થયે, હરાવી દીધું છે. શ્રદ્ધા અને તર્કપ્રધાન બન્ને મહાપુરુની છાપ પછીના જૈન-બૌદ્ધ બન્ને ધર્મના ઈતિહાસમાં પણ પડી છે. શ્રદ્ધાપ્રધાન જૈન ધમેં દાર્શનિક નવાં પ્રસ્થાને કર્યો નહીં, જ્યારે તર્કપ્રધાન બૌદ્ધ ધર્મે દાર્શનિક અનેક નવાં પ્રસ્થાને કર્યો અને તે તે કાળે અનેક ભારતીય દર્શનેને પકડાર ફેંકયા અને તે કારણે ભારતીય દર્શનમાં નવું ચૈતન્ય લાવવામાં નિમિત્ત પણ તે ધર્મ બન્યો. તેથી વિપરીત જૈનધર્મના અનુયાયીઓએ પોતાનું મૌલિક મન્તવ્ય સાચવીને પણ તે તે કાળના નવીન વિચારોને જૈન ધર્મમાં સમન્વિત કરવાનો પ્રયત્ન કર્યો. બન્નેના સ્વભાવમાં બીજી એક વિશેષતા એ હતી કે ભગવાન મહાવીર નિયમના નિર્માણ અને પાલનમાં કડક વલણવાળા હતા. એટલે કે પિતૃદય હતા, જ્યારે બુદ્ધ આ બાબતમાં માતૃહૃદય હતા. આ કારણે સ્વયં બુદ્ધ પિતાના જ સમય દરમિયાન સંઘમાં કેવળ અનેક અપવાદોનું સર્જન જ નહીં, પણ અનેક નિયમોનું વિસર્જન પણ કરી દીધું હતું, જ્યારે મહાવીરે ઉત્સર્ગ માર્ગને જ - આગ્રહ રાખ્યો હતો, અને અનિવાર્ય હોય ત્યાં જ અપવાદ કર્યો છે. પણ તે અપવાદ પણ ભગવાન બુદ્ધના નિયમની તુલનામાં પાલનની દષ્ટિએ કઠોર જ ગણી શકાય. આગમ અને ત્રિપિટક વાંચતાં, એ બન્ને મહાપુરુષોનું જે ચિત્ર ખડું થાય છે તે એ કે ભગવાન મહાવીર તે ત્રણે લેકની વાતમાં ખૂંપી ગયા છે. ત્રણે લોકની જ નહીં પણ તેમાં રહેલા શેરાસી લાખ જીવયોનિની વિચારણામાં તન્મય થઈ ગયેલા દેખાય છે. આત્માની જે વિવિધ અવસ્થાઓ ત્રણે લોકમાં થાય છે તેનું વિવરણ કરતા જાણે તેઓ થાકતા જ નથી. અને છેવટે તે તેમને એ જ કહેવાનું છે કે આ બધા વૈચિરામાંથી અને તેમાં અનુભવાતા અનેક પ્રકારના દુ:ખમાંથી મુકત થવું હોય તે વીતરાગ બને, કોઈ પણ જીવને કષ્ટ આપે નહીં. જેમ તમને કષ્ટ નથી ગમતું તેમ કોઈને પણ નથી ગમતું, માટે અપ્રમાદી બની હિંસાથી વિરલ થાવ. ભગવાન મહાવીરને નાની મોટી સૌ ક્રિયામાં હિંસા નજરે ચડે છે અને સર્વત્ર જીવ અને જીવ જ નજરે ચડે છે, તે તેમની હિંસામાંથી કેમ બચવું એની જ ચિંતા એમને છે; અને એની જ વિચારણા અને ઉપદેશ સર્વત્ર છે. ભગવાન બુદ્ધને ત્રણે લોકની ચર્ચામાં કે જીવની અનેક યોનિમાં કે તેના વિવરણમાં જરાય રસ નથી, તેમને તે ખરી રીતે આત્માની વિચારણામાં જ રસ નથી, બ્રહ્માની વિચારણામાં પણ રસ નથી, એમને તે આ લેકમાં અને આ લોકમાં જ જે દુ:ખ અનુભવાય છે તે દુ:ખના નિવારણને માર્ગ બતાવવામાં જ રસ છે. અને જે કાંઈ ધર્મના નામે કરો તેના ફળને રસ અહીં ને અહીં જ કેમ ચાખી શકાય તેનું વિવરણ કરવામાં રસ છે. બાકીની બધી વાતે ફીફાં ખાંડવા જેવી એ માને છે. આથી ભગવાન મહાવીરની જેમ ત્રણે લોકની અને તેમાં રહેનારા જીવોની ચિંતા એમને નથી, પણ તેમની સામે ઊભેલ મનુષ્ય તે જ ક્ષણે ધર્મ પામીને ત્યાં જ ધર્મના રસને આસ્વાદ લેતે કેમ થાય – એની જ ચિંતા બુદ્ધ કરે છે. આથી કહી શકાય કે બુદ્ધ એક વ્યવહારુ ઉપદેશક છે, જે સીધો માર્ગ બતાવવામાં રસ રાખે છે. ૨ ઘર્મગત તથા સંઘગત ભગવાન મહાવીરના ધર્મમાં, પ્રથમ કહ્યું તેમ, કઠોર ચર્યા ઉપર ભાર છે જ્યારે ભગવાન બુદ્ધના ધર્મની ચર્યા મધ્યમ માર્ગે ચાલે છે. કઠોર ચર્યાની મર્યાદા આંકી શકાય, પણ મધ્યમ માર્ગની મર્યાદા આંકી શકાય નહીં. બે છેડાની વચ્ચેને માર્ગ ઘણો લાંબે હોય છે અને તેમાં આત્યંતિક શિથિલ અને આત્યંતિક કઠોર એ બેની વચ્ચે ભારતમભાવ અનેક રૂપ ધારણ કરે છે. પરિણામે આચારનું એક નિશ્ચિત સ્તર બંધાતું નથી. પરિણામે આપણે જોઈએ છીએ કે જૈનસંઘમાં શ્રાવક હોય કે સાધુ હોય પણ તેના આચારની એક નિશ્ચિત મર્યાદા આપણે જાણી શકીએ છીએ અને એ મર્યાદા બહાર જનારને ઓળખી પણ શકીએ છીએ. કારણ કે આચારનું એક નિશ્ચિત ધોરણ બાંધી શકાય છે. આને લાભ જૈન સંઘને મળે. અને તેથી જૈન આચાર સ્તર બાંધી શકાય. પણ બૌદ્ધધર્મ અને સંધમાં મધ્યમમાર્ગ માનેલ હોઈ આચારનું એક નિશ્ચિત ધોરણ બાંધી શકાય એમ રહ્યું નહીં. પરિગામે કાળભેદે અને દેશભેદે આચારનાં ધોરણે નિશ્ચિત રહી શકયાં નહીં. પરિણામ એ આવ્યું કે તિબ્બતને બૌદ્ધધર્મ અને સિંહલનો બૌદ્ધધર્મ બુદ્ધાદિ ત્રિરત્નને માનવા પૂરતી માન્યતામાં સમાન હોવા છતાં આચારભેદની ખાઈ ન પૂરી શકાય એવી પડી ગઈ અને છતાં બને બૌદ્ધધર્મી ગણાયા. એથી ઉલ્ટે જૈન ધર્મ ગમે ત્યાં અને ગમે ત્યારે હોય છતાં પણ તેના અચારના નિયમનું અમુક ઘેરણ તે રહેવાનું જ. બૌદ્ધધર્મ વિશ્વમાં ફેલાયે, પણ તે બૌદ્ધધર્મ રહ્યો નહી. જ્યારે જૈન ધર્મ પોતાના મૂળ સ્થાનમાં ભલે ટકી ન શકી પણ જૈન ધર્મ રહ્યો. મધ્યમમાર્ગ અને ઉત્કટ માર્ગના આગ્રહનાં આ બે પરિણામો પ્રત્યક્ષ છે. સમાપ્ત દલસુખ માલવણિયા नूतन वर्षाभिनंदन થતી પૂર્ણ કરી બન્ને ક્યાં જ કળા , * नवा अंबार रेलाता व्योमे पुण्य प्रभातना, यज्ञना धूप शी त्यारे जागे अंतर प्रार्थना"विस्तरो विश्वमा भर्गवरेण्य भगवाननां, स्पर्शो भारतना भाले प्रभुनो बाहु दक्षिण नित्य एनी करो रक्षा एजें चक्र सुदर्शन. अन्ने सभर हो क्षेत्री, सरिता सलीले भरी, प्रसन्न लोकनां चित्त, दैन्य लो सर्व संहरी. नेत्रे मुख वसो हास्य, शमी ताप, शमो क्षुधा; वाणी हो शांत तेजस्वी सत्यपूत ऋतंभरा. शील संयमयी वाधो लोकोनो महिमा महत, पौरुषे जिंदगी केरी क्षितिजो विस्तरो बृहत्. नाना विक्षेप ना लोपो दृष्टि मांगल्यनी कदा, सत्यनिष्ठ हजो राष्ट्र, ध्येयनिष्ठ हजो प्रजा." नाथालाल दवे અસત થી સત્યમાં પળવા તમસ થી પૂર્ણ જયોતિમાં, મૃત્યુથી અમૃતાનંદ, આપણા પુરુષાર્થ છે! નટવર છે वाचि सत्यं जपो मौनं, कार्य शीलं तपः श्रमः। चित्ते स्नेहः शमस्तोषः सुप्रभातसुमंगलम् ॥ કૃડાગુ કર શાસ્ત્રી Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન “ * “તપસ્યા વધી છે, ત્રણેક વર્ષથી યુરોપમાં વરાતા એક મિત્ર પોતાના પત્રમાં જણાવે છે કે: “અરે છેલ્લા ઘણા મહિનાઓથી જગતના ભૂખ્યા માનવીઆને અનાજ પહોંચાડવા માટે યુરોપના તમામ દેશમાં જોશભેર પ્રચાર તેમ જ પ્રયાસ ચાલુ થયેલ છે. આ બધી હકીકતને તમામ છાપાવાળાઓએ ઘણું જ મહત્ત્વ આપીને તેને સારો પ્રચાર કર્યો છે. રેડીઓ ઉપર તેમ જ ટેલીવિઝન ઉપર આપણી દુનિયામાં જ્યાં જ્યાં બાળકો નગ્ન—ભૂખ્યાં ફરે છે તે દેખાડવામાં આવેલ છે. “આ બધી પ્રવૃત્તિની પાછળ આ પરદેશી માંસાહારી લોકોએ ભૂખ્યાં પ્રત્યેની પોતાની સહાનુભૂતિ દર્શાવવા માટે શું શું પ્રયાસ કર્યા છે તે જાણીને આપને સંતોષ થશે. ઘણાયે ઉપવાસ કર્યા છે અને ઉપવાસના કારણે બચેલાં નાણાં આને લગતા ફંડમાં આપ્યા છે. અનેક લોકોએ જમતી વખતે એઠું ન મૂકવાનો નિર્ણય કર્યો છે અને તેથી બચતું નાણું એ જ ફંડમાં માકલી આપ્યું છે. તેમને વિચાર આવ્યો કે, સુખી માણસા બીજું કંઈ જન કરે અને એઠું ન રાખે અને એ રીતે બચેલું નાણુ જો ફંડમાં મેાકલે તે જગતની ૨૮ ટકા વસ્તીને અનાજ પૂરતું મળે. આ વાંચતાં મહાસતી ઉજજવળકુમારીજીએ ઘોડ નદી ખાતે આપેલું એક વ્યાખ્યાન મને યાદ આવ્યું. તેમાં તેમણે ફરમાવેલું કે, “ઉપવાસ કરીને તે દિવસનું બચેલું અનાજ જે ગરીબોને આપવામાં ન આવે તો તે ઉપવાસ ઉપવાસ ગણાય નહિ.” મને આ વિચાર સચાટપણે જથ્થો હતો. આ બાબતનો ઉલ્લેખ, જેઓ વર્ષોથી તપસ્યા કરતા હતા, પરિગ્રહની અમુક મર્યાદા પાળતા હતા, તેમની સમક્ષ કરવામાં આવેલા, પણ તેમને કોઈને આ વિચાર જો નહાતા, એટલું જ નહિ પણ, સામેથી તેમણે એવા પડકાર કરેલ કે મહાસતીજી કરતાં બીજા અનેક વધારે વિદ્વાન સાધુઓ છે તેમને આ વિષે પૂછાવીએ. પરિગ્રહ મર્યાદાથી વધારે દ્રવ્યોપાર્જન થાય તો તે પણ ક્ષુધાગ્રસ્તો પીડિતાનાદલિતોના રાહતકાર્યમાં તરત જ વાપરી નાંખવું જોઈએ-આ વિચાર સામે પણ અનેક દલીલેલા કરવામાં આવી હતી. એક નાનું બાળક પણ સમજી શકે છે કે, ઉપવાસ કરીને બચેલું અનાજ દાનમાં આપવું તેનું કેટલું મહત્ત્વ છે. આમ બને છે તેમાં વાંક કોનો સમજવા આજ સુધી કોઈએ આ બાબત ઉપર ભાર મૂકીને માર્ગદર્શન આપ્યું નથી, તેને લીધે આપણે ત્યાં તપસ્યા વધી છે પણ અનુક ંપા ઘટી છે. અત્રેના ત્રણ વર્ષના મારા વસવાટ દરમિયાન મને વારંવાર એવા વિચાર આવે છે કે, આ અનાર્ય મુલક છે કે જ્યાં લગભગ સર્વ કોઈ માંસાહારી છે, તેમાંના ઘણા દારૂડિયા છે, તેમ જ કેટલાય બીડી, તમાકુ, તથા અફીણ પીવાવાળા છે, કેટલાક વ્યભિચારી વિલાસી છે તેમ જ બૂટની જોડી બદલે તેવા હળવા દિલથી કોઈ કોઈ એક પત્નીથી લગ્ન તાડીને બીજીને પરણે છે. આ બાજુના લોકો ઘણી લડાઈ લડયા છે. અને ઘણા જ ઘાતકી બાંબા આ લોકોએ બનાવ્યા છે. વળી લૂંટફાટ,ચારી, ખૂન કે ડાકુગીરીના બનાવા પણ અવારનવાર બનતા જ હોય છે. આ બધું છતાં પણ મારી અંગત માન્યતા મુજબ આ દેશના માનવીઓ ભારતના માનવીઓ કરતાં વધારે સારા છે. આવી મારી માન્યતાનાં બે કારણો છે. એક તો આ મુલકમાં કોઈ પણ વેપારી કોઈ પણ ખાદ્યપદાર્થોમાં કદિ પણ ભેળસેળ કરતા નથી. બીજું કોઈ પણ દવા બનાવનાર ફાર્મસી કે દવાના કોઈ વ્યાપારી દવામાં કદિ પણ ભેળસેળ કરતા નથી. આ બન્ને પદાર્થો જેના ઉપર દેશના ગરીબોના જીવનનો આધાર છે તેમાં નાણાં કમાવા માટે ભેળસેળ કરીને તેમના જાન સાથે અહિં કોઈ રમત રમવા માંગતું નથી, જ્યારે ભારત કે જ્યાં મંદિરો, મસિજદો તથા ઉપાશ્રયાની તેમ જ સાધુસંતોની કોઈ અછત નથી, ધર્મ પ્રત્યે લોકોની ખૂબ શ્રાદ્ધા ઉભરાતી માલુમ પડે છે, તપસ્યા પણ દર વર્ષે વધ્યે જ જાય છે અને જાનના જોખમે પણ મંદિરમસજિદોની રક્ષા કરવામાં આવે છે ત્યાં કોઈ ખૂણે પણ ચાખ્ખું ખાવાનું, ચોખ્ખાં ઘી, દૂધ, અરે ચોખ્ખા ઈન્જેકશનો, ચોકખી દવા પણ મળતી નથી બનાવટી ઈન્જેકશને અને બનાવટી ગાળીઓથી અનેક લોકોના જાન જાય છે. અત્રે જો કોઈ ભેળસેળ કરે તે તેને ૧૦ વર્ષની જેલશિક્ષા થાય છે. તે અગાઉ જનતા જ તેને જીવત રહેવા ન દે. ટીનમાં પેક કરેલાં ફળ કે શાક વેચે અને બગડેલાં નીકળે તેા તે વેચનારને જેલ થાય છે. “આ રીતે જોતાં આ માંસાહારી પ્રજામાં કેટલી દયા, કેટલી અનુકંપા નજરે પડે છે, જ્યારે આપણે ત્યાં ખારાકમાં તેમ જ દવામાં તા. ૧૬-૧૧૪ અનુકપા ઘટી છે” ભેળસેળ કરીને ધર્મિષ્ઠ કહેવાતા પૈસાદારો લોકોના જાન સાથે ખેલ ખેલી રહ્યા છે. આ મારી વેદના છે. આ બાબત મને ખૂબ જ ડંખે છે. જેના વારંવાર બેલતા સંભળાય છેકે આ માંસ ખાવાવાળાનું શું થશે? દવા તથા અનાજના વેપારીએ મોટા ભાગે જૈન છે, તો માંસાહારીઓની દયા ખાવાને બદલે જૈનોએ તો એમ વિચારવું જોઈએ કે ખારાક તેમ જ દવાઓમાં ભેળસેળ કરીને જાન લેનારા આ વ્યાપારીઓનું શું થશે? આ “તમે પરમાનંદભાઈનું આ મુદ્દા તરફ ધ્યાન ખેં'ચશે અને ભેળસેળ વિરૂદ્ધ લેખો લખાવશે. વળી મહાસતીજીને કહેવરાવશે કે કોઈ બાધા લેવા આવે તો ખારાકમાં તેમજ દવામાં ભેળસેળ નહિ કરવાની સૌથી પ્રથમ બાધા આપે. ઉપવાસના કે પરિગ્રહ વિસ્તારને મર્યાદિત રાખવાના પચખ્ખાણ કોઈ લેવા આવે તે તે નિમિત્તે બચેલા ધનનું સત્વર દાન કરવાની તેની પાસેથી કબૂલાત લે. કોઈ સમયે કોઈએ તો તે માટે પ્રયાસ કરવા જ પડશે.” આ પત્રમાં રહેલું દર્દ કોઈનું પણ ધ્યાન ખેંચ્યા વિના નહિ રહે અને તેથી કોઈનું પણ દિલ હલ્યા વિના નહિ રહે. અલબત્ત ઉપવાસ અને તેથી બચેલા ધનના અન્યને રાહત આપવા માટે કરવા જોઈતા ઉપયોગ - એ બે વચ્ચે કોઈ અનિવાર્ય સંબંધ નથી. કોઈને ધાર્મિક નિમિત્તે ઉપવાસ કરવાની વૃત્તિ થઈ આવે અને તેમ કરવાથી અમુક ધન બચે છે અને તેના તરત જ સદુપયોગ કરવા જોઈએ એવા તેને વિચાર કદાચ ન પણ આવે. પણ લેખકની વિચારસરણીમાં એ સૂચિત તેમ જ ગૃહિત છે કે જે કોઈ માનવી ઉપવાસપરાયણ બને તેનું દિલ કરુણાપરાયણ હોવું જ જોઈએ અને તે કરુણા સક્રિય રૂપમાં પ્રગટ થતી રહેવી જોઈએ. આમ બને તો જ તેનું ચરિત્ર ખરા અર્થમાં ધાર્મિક કહી શકાય. આ દષ્ટિએ પત્રલેખકને મુદ્દો પૂરો વિચારણીય તેમજ આદરણીય છે. ચોતરફ લાવન તરફ નજર કરીએ છીએ તો તપસ્યા વધી છે; અનુક ંપા ઘટી છે. એટલે કે ક્રિયાકાંડ જપતપ વધ્યાં છે, માનવતા ઓસરતી ચાલી છે. આ મતલબનું લેખકનું વિધાન અદ્યતન પરિસ્થિતિનું સમ્યક પ્રકારે ઘાતક છે, એવી કોઈ પણ વિચારકને જરૂર પ્રતીતિ થશે. આજકાલ ખાદ્યપદાર્થોમાં તેમ જ દવાદારૂમાં થતી ભેળસેળ ઉપર પત્રમાંનું લખાણ એટલું સચોટ છે કે તેમાં કશે! ઉમેરો કરવાની જરૂર લાગતી નથી. આપણા સામાજિક ચારિત્ર્ય ઉપર ચોંટેલું આ કલંક નાબૂદ કરવા–નિર્મૂળ કરવા માટે જેનાથી જે કાંઈ થઈ શકે તે કરી છૂટવું તે આપણા સર્વના અનિવાર્ય ધર્મ છે. પરમાનંદ ‘પ્રબુદ્ધ જીવન’ રજતજ્યંતી સમારોહના સદર્ભમાં સધને થયેલી અપ્રાપ્તિ ૨૫૫૯૮-૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ ૪૦૦-૦૦ એક સગૃહસ્થ તરફથી ૧૦૧-૦૦ શ્રી શાંતિલાલ હરજીવન શાહ ૧૦૧-૦૦ શ્રી પુરૂષોત્તમ ગણેશ માવળ કર ૧૦૧-૦૦ શ્રી ભંવરમલ સીંધી ૧૦૧-૦૦ શ્રી નવલચંદ ટી. શાહ ૫૧ ૭ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ૫૧૦૦ શ્રી હંસરાજ વેલજી મૈશેરી ૫૧-૦૦ શ્રી હીરજી ઉંમરસીની કર્યું., મલાડ ૫૧-૦૦ શ્રી જમનાદાસ ચત્રભુજ ઍન્ડ બ્રધર્સ ૫૦-૦૦ શ્રી યશવંત દોશી ૨૫-૦૦ શ્રી ચીમનલાલ એમ. પરીખ ૨૫-૦૦ શ્રી દીનેશ ટ્રેડીંગ કાં. ૨૫-૦૦ શ્રી અશોક કાંતિલાલ કોરા ૨૫-૦૦ શ્રી ભાણજી મનજી ૨૧-૦૦ શ્રી કેશવલાલ મગનલાલ શાહે ૧૧-૦૦ શ્રી શિવલાલ કે. મહેતા ૧૧-૦૦ શ્રી પ્રવીણચંદ્ર હીરાલાલ દેસાઈ ૧૧-૦૦ શ્રી વેરી ખેરાજ હરીયા ૧૧-૦૦ શ્રી લીલાબહેન ૫-૦૦ શ્રી. અચરતલાલ કેશવલાલ ૨૬,૮૩૦-૧૧ toe Page #229 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૧૧-૨૪ પ્રબુદ્ધ જીવન ૧૪૫ પ્રબુદ્ધ જીવનની રજત જયંતી પૂર્તિ સંપાદક : શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ, મંત્રીઃ મુંબઈ જૈન યુવક સંઘ (ચાલુ નવેમ્બર માસની ૧૪, ૧૫ તથા ૧૬મી તારીખ--એમ ત્રણ દિવસ માટે જાયેલા રજત જયન્તી સમારેહના અનુસંધાનમાં પ્રબુદ્ધ જીવનના સ્વજને, મિ તથા પ્રસંશક તરફથી મળેલા સંદેશાઓ, શુભેચ્છાપ તથા પ્રબુદ્ધ જીવનની આજસુધીની કારકિર્દીની આલોચના કરતા લેખે નીચે પ્રગટ કરવામાં આવે છે. -સંપાદક) ) સંદેશાઓ અને શુભેચ્છા પગે મુંબઇથી શ્રી રજનીકાન્ત મેદી : અમદાવાદથી શ્રી ઉમાશંકર જોષી : જગત તણા કાનનમાંથી પાંગરી, ‘પ્રબુદ્ધ જીવન” દ્વારા શ્રી પરમાનંદભાઈએ ગુજરાતની જે કો પત્રિકાની સુકુમાર વલ્લરી. રોવા કરી છે તેની મારા હૃદય ઉપર ઊંડી છાપ પડી છે. એમના યુગે વહીને તિમિર–પ્રકાશન, સંસ્કારી વ્યકિતત્વની સુવાસ ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા પર્યા કરે છે. નૈરાશ્યના ને વળી શુભ આશના, "પ્રભુ બંનેને દીર્ધાયુષ્ય બક્ષે. સમર્પતી જાય સ્વકીય પલ્લવ જૂનાગઢથી શ્રી રતુભાઈ અદાણી : ને પુષ્પને ફાલ સદી નો નવો. આદરણીય શ્રી પરમાનંદભાઈની રાહબરી નીચે પ્રગટ થતું પચીસ વર્ષાત્મક પૂર્ણ યૌવન, પ્રબુદ્ધજીવન” પત્રકારિત્વને ઉજળા આદર્શ પૂરો પાડી રહ્યું હવે કરે પ્રાપ્ત “પ્રબુદ્ધ જીવન.” છે. સમાજ અને દેશનાં અટપટા પ્રખે અને પ્રવાહ વિષે જયંતી એ હે રજત પ્રભારી, કરવામાં આવતી સુંદર છણાવટ, જીવનઘડતર માટે મળનું સ્પષ્ટ સુમંગલા ને જગની હિસંકરી. માર્ગદર્શન, સમાજ પરિવર્તન માટે રજૂ થતા નિડર અને સમઅને હું યાચી રહું પાસ ઈશની, તેલ વિચારો, સર્વધર્મસમભાવને પોષક એવા અભ્યાસપૂર્ણ લખાણે, કે એ લતા ખૂબ જ વિસ્તૃતા બની રચનાત્મક કાર્યક્રમ અંગે અપાતી મૌલિક દોરવણી, સાત્ત્વિક અને સુવર્ણ ને હીરક બેય દેખો સમૃદ્ધ જીવનને પ્રેરક એવા પ્રસંગચિત્રો, જીવનનાં તમામ પાસાજયંતી, ને એ ફલશાલિની હશે. ઓને આવરી લેતું પ્રેરણાદાયી સાહિત્ય અને નૂતન સમાજરચના માટે કાતિકારી દષ્ટિ, એ “પ્રબુદ્ધ જીવનની વિશિષ્ટતાઓ છે. આ પવનારથી પૂજ્ય વિનોબાજીઃ પત્ર દ્વારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સમાજની ઉમદા પ્રકારે ' ‘પ્રબુદ્ધજીવનની રજત જયંતી નિમિત્તાને તમારે પત્ર સેવા કરી રહ્યું છે. તે મળે. હું ‘પ્રબુદ્ધ જીવન જોતો રહું છું. એના લેખનમાં નમ્રતા આવા ‘પ્રબુદ્ધ જીવનની રજત યંતી ઉજવાઈ રહી છે એ અને સ્પષ્ટતાને સુંદર યોગ જોવા મળે છે. ચીરાયુ થાવ. ખૂબ જ આનંદની વાત છે. કાર્યક્રમ પણ નવી જ ભાત પાડઘનતાલીથી દાદા ધર્માધિકારી: નારી છે. પ્રબુદ્ધ જીવન વધુ સમૃદ્ધ બને. “પ્રબુદ્ધ જીવન” ને અર્થ છે પ્રગલ્લભ, જાગૃત અને વ્યાપક માંડલથી મુનિશ્રી ન્યાયવિજયજી : જીવન. જીવનની સમૃદ્ધિ વ્યાપકતામાં છે. “જાગતિકતા સ્વતંત્રતાની અગાઉનું ‘પ્રબુદ્ધ જેનઅને હાલનું ‘પ્રબુદ્ધ જીવન’ આજે ૌંમત છે.” પરંતુ જાગરુકતાને અર્થ સતર્કતા નથી. સતર્કતામાં સકતા લાંબા વખતથી યુગને અનુરૂપ, જીવનને હિતાવહ અને કલ્યાણપ્રેરક રહેલી છે, જે રાવની તરફ શંકિત રહે છે તે પિતામાં એક ‘પ' એવા ઉદાત્ત વિચારોથી ઉજજવલિત લેખોની સુંદર પ્રસાદી વાંચક બની જાય છે. પિતાની અને બીજાની વચ્ચે તે પૂલ બનાવતો ગણને આપ્યું જાય છે અને એ પ્રભાવ છે ઉચ્ચ ધ્યેયલક્ષી, નથી. આવું વ્યવચ્છિન્ન જીવન અપ્રબુદ્ધ જીવન છે. તે અવનત મધ્યસ્થ વિચારક, સૂક્ષમ ચિતક, મહામના, મહાપ્રજ્ઞ પરમાનંદભાઈની જીવન છે. 'પ્રબુદ્ધ જૈનને વિકાસ પ્રબુદ્ધ જીવનમાં થયો છે. સુમધુર તેજસ્વી પેનનો. તેના જીવનની વ્યાપકતાનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એ મારી હું હાર્દિક ભાવથી ઈચ્છું છું કે એ પત્રની પ્રાપૂર્ણ આકાંક્ષા તથા પ્રાર્થના છે. મેત અviડ પ્રકાશમાન છે અને એના દ્વારા જનસમુદાયમાં મુંબઈથી શ્રી કનૈયા લાલ મુનશી : ઉજજવલ જ્ઞાનપ્રકાશ વધુ ને વધુ ફેલાતો રહે! પ્રબુદ્ધ જીવન ઉપયોગી કાર્ય કરી રહ્યું છે. તેને મારા આશીર્વાદ. અહમદનગરથી મહાસતી ઉજજવલકુમારજી: સસરાથી મનુભાઈ પંચોળી : | ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા તમે સમાજને જે સત્ય વિચારો આપ્યા છે એથી માટી બીજી સમાજની કઈ સેવા હોઈ શકે? તમારી આ પ્રબુદ્ધ જીવને જૈન અને અન્ય જૈનેતર ધાર્મિક જિજ્ઞાસુ સમાજસેવા હંમેશા અધિકાધિક ફળતીફ લતી અને પલ્લવિત એની દષ્ટિ વ્યાપક, સ્વચ્છ અને યુગધમ બનાવવામાં જે ફાળો થતી રહે એ જે શુભકામના છે. આપ્યો છે તે નોંધપાત્ર છે. ધર્મ સમાજને આધાર છે, પણ ધર્મને માંડલથી મહાસતી સદ્દગુણાજી: આધાર પણ તેમાં નિત્ય સંશોધન થયા કરે—અને આ સંશોધન ‘પ્રબુદ્ધ જીવન’ના આ મંગલ પ્રસંગે જણાવતાં હર્ષ થાય છે. ટીકા દષ્ટિથી નહિ, આદરથી થાય અને તે ‘પ્રબુદ્ધ જીવને કર્યું છે.. કે આ પત્ર યુગાનુસાર નૂતન દષ્ટિ આપી લોકમાનસને ચિંતન અમદાવાદથી શ્રી મગનભાઈ દેસાઈ : કરતું બનાવનાર પ્રેરક પત્ર છે. નિર્ભય અને નિડર હોઈ કેટલાક . “પ્રબુદ્ધ જીવનને મારી શુભેચ્છા પાઠવું છું. આ પત્ર તેનું સેવા- પ્રશ્ન પર પ્રકાશ પાડતાં રૂઢીચૂસ્ત ખળભળી ઊઠે છે. કાર્ય કરતું રહે એ જ શુભાશીષ. રિપૂર્ણ ક્રાતિકારી આ પત્રની વધુ ને વધુ પ્રગતિ હો. તેના Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪. લેખકની સાધના સદા બળવત્તર હો અને તે દ્વારા વિશ્વમાં અહિંસા અને સત્યના પ્રચાર હો એવી હાર્દિક શુભેચ્છા. માંડલથી શ્રી રતિલાલ મફાભાઈ શાહ ; ‘પ્રબુદ્ધ જીવને” જે ઉચ્ચ ધેારણ પ્રાપ્ત કર્યું છે એથી ભાગ્યે જ આજનું કોઈ ગુજરાતી સામયિક એની તુલનાત્મકતામાં ઊભું રહી શકે તેમ છે. ‘પ્રબુદ્ધ જીવન’ને ઉન્નતિશીલતા, સમારોહને સફળતા અને શ્રી પરમાણંદભાઈને દીર્ઘાયુષ્ય ઈચ્છું છું. પ્રભુ જીવન સુ`બઈ – રાજભવનથી શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા : ‘પ્રબુધ્ધ જીવન' માટે મને હંમેશાં આદર રહ્યા છે. આ પત્રનું વાંચન મને ખૂબ સ્વાસ્થ્યપ્રદ, સુરુચીવાળુ, ગંભીર અને પ્રેરણાદાયી લાગે છે. આ પત્ર વધારે ને વધારે લોકો સુધી પહોંચે તેવી હાર્દિક શુભેચ્છા. અમદાવાદથી ગુજરાતના માજી ગૃહપ્રધાન શ્રી રસિકલાલ પરીખ: ‘પ્રબુદ્ધ જીવન’ રજત જ્યંતી ઉજવે છે જાણી આનંદ થયો. ‘પ્રબુદ્ધ જીવને’ પ્રજાજીવનનાં બધા પાસાઓને સમાવી લેવા પ્રયત્ન કર્યો છે. કૉંગ્રેસ વિચારસરણી સાથે ચાલતું આ પત્ર લોકહિતને લક્ષમાં રાખી કોંગ્રેસની નીતિરીતિની ટીકા પણ કરે છે, એ એની, રાષ્ટ્રીયદષ્ટિના એક અંગભૂત ભાગ છે એમ હું સમજું છું. ‘પ્રબુદ્ધ જીવન’ના વિચાર કરતી વખતે શ્રી પરમાનંદભાઈ કાપફિયાને ભૂલી નહિ શકાય. ખરેખર તે પ્રબુદ્ધ જીવન' પરમાનંદભાઈ છે અને પરમાણંદભાઈ ‘પ્રબુદ્ધ જીવન’ છે. એટલે આ રજત જ્યંતી બન્નેની સંયુકત રજત જ્યંતી તરીકે ઉજવવી જૉઈએ. નવા વિચારો અને નવા દિશાસૂચનાથી ‘પ્રબુદ્ધ જીવન’હંમેશાં લીલુંછમ રહ્યું છે. રજત જ્યંતી પ્રસંગે મારી શુભેચ્છા અને અભિનન્દન પાઠવું છું. *મુંબઈથી ‘સુકાની’ના તંત્રી શ્રી મોહનલાલ મહેતા (સાપાન) લખે છે; - ‘પ્રબુદ્ધ જીવન’હું વર્ષોથી જોઉં છું. પાનાં અને ફેલાવામાં નાનું છે પરંતુ રજત જયંતી ઉજવવાનો અધિકાર પ્રાપ્ત કરવા જેટલી વિચાર સમૃદ્ધિ તે ધરાવે છે. શ્રી પરમાનંદભાઈનું વ્યકિતત્વ અને જૈન યુવક સંઘની બિનસાંપ્રદાયિક, તટસ્થ અને સ્પષ્ટ દષ્ટિ એમાં પ્રગટ થાય છે. રજત જ્યંતી પ્રસંગે જે કાર્યક્રમા રાખવામાં આવ્યા છે તે પણ જેટલા ઉપયોગી તેટલા જ આકર્ષક છે. ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેના વાચકોને વર્ષો સુધી નીડર છતાં શાંત અને સ્વસ્થ વિચારણાં મળી રહે એવી મારી શુભેચ્છા સાથે. મુંબઇથી શ્રી કરસનદાસ માણેક: વરસો થયાં ‘પ્રબુદ્ધ’ જીવન હું રસથી વાંચું છું. પરમાનંદ ભાઈની સ્વસ્થ, સમતોલ, માર્મિક છણાવટ અને સ્વચ્છ, સુરેખ, સુરુચિસંપન્ન લેખનશૈલી મને ગમે છે. તા. ૧૬-૧૧-૪ પરત્વે લખ્યું છે તેમાં પ્રેરણા ‘પ્રબુદ્ધ જૈન’ અને ‘પ્રબુદ્ધ જીવન’ની મુખ્યત્વે છે એ કબૂલ કરતાં મને આનંદ થાય છે. શ્રી પરમાનંદભાઈની પત્રકારિત્વ વિષે સ્પષ્ટ દષ્ટિ એ તેના વિકાસમાં મુખ્ય ભાગ ભજવ્યો છે એ તો ખરું જ પણ, એમની એષ્ટિ અમારા જેવા નવા લેખકોમાં પણ ક્રમે કરી એમના કારણે પણ વિકસી એ સ્વીકારવું જ રહ્યું. ‘પ્રબુદ્ધ જીવને' ઘણાના જીવનમાં નવજાગૃતિ આણી હશે એમાં શંકા નથી. હજી વધારે ઉજજવળ કારકિર્દી થાય એ જ શુભેચ્છા છે. ભાવનગરથી શ્રી નમ દામેન રાવળ : તમે તે! ખરું જીવન જીવી જાણ્યું. આ ઉમ્મરે પણ લખાણમાં સચોટતા અને સ્પષ્ટતા બીજા કોઈના લખાણોમાં હું જોતી નથી તે તમારામાં જોઉં છું. પ્રબુદ્ધ જીવન'માંથી હું ઘણુ શીખી છું. મારે મન તો તે ઉપનિષદ જેવું છે. અમદાવાદથી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ‘પ્રબુદ્ધ જૈન’ જન્મ પામ્યું ત્યારથી પહેલાં હું તેને અનિયમિત વાચક હતો અને તેણે ‘પ્રબુદ્ધ જીવન’ નામ ધારણ કર્યું ત્યારથી આજ સુધી તેના નિયમિત વાચક રહ્યા છું. જૈન સમામાં અને જનસમાજમાં પથ્ય અને પ્રાગતિક નવવિચારોના પ્રચાર માટે તેણે સુંદર કામ કર્યું છે અને કરી રહ્યું છે. હું તેને આજના ગુજરાતી ન્યુઝ પેપરોમાં નાનું પણ અદ્રિતીય પત્ર માનું તે તેમાં અતિશયોકિત થતી નથી. પ્રબુદ્ધ જીવનનાં પવિત્ર મિશનનાં સંચાલકોને અને તેમનાં અગ્રણી શ્રી પરમાનંદભાઈને આ પ્રસંગે અભિનન્દન આપું છું. અમદાવાદથી શ્રી દલસુખભાઈ માલવણિયા : ‘પ્રબુદ્ધ જીવન’ના નવા અવતાર થયો તે પહેલાથી પણ તેના હું વાંચક રહ્યા છું અને તે ઉત્તરોત્તર વિકસતું રહ્યું છે તેના સાક્ષી છું. મેં જે થોડુંઘણું સામાજિક અને ધાર્મિક વિષયો ભારત જૈન મહામ`ડળ–મુંબઇ શાખાના મંત્રી: છેલ્લા અઢાર વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’ ‘પ્રબુદ્ધ જૈન’ના નામથી પ્રગટ થતું હતું ત્યારથી હું તે જોતા વાંચતો આવ્યો છું. આ અઢાર વર્ષ દરમ્યાન તેની નીતિ એકધારી પ્રગતિશીલ રહી છે અને જૈન સમાજના પ્રશ્નોની તેણે નીડર સમાલાચના કરી છે. ગુણવત્તાની દષ્ટિએ એમાં ઉત્તમ લેખા જ છપાતા રહ્યા છે. હર્ષના વિષય છે કે, ‘પ્રબુદ્ધ જીવન’ની પચ્ચીસ વર્ષની કારકિર્દી ઉજજવળ જ રહી છે, અને તેણે કોઈપણ સંજોગામાં તેનું ધારણ નીતિને નબળાં પડવાં દીધાં નથી અને તેથી ૨૫ વર્ષે તેને રજતજયંતી ઉજવવાના હકક યોગ્ય રીતે જ પ્રાપ્ત થાય છે. આ પત્રના સંપાદનની જવાબદારી થોડા સમય માટે મને સોંપવામાં આવી હતી. આ સમય તા કેવળ આઠેક મહિનાના હતા, એમ છતાં તે માટે હું ગૌરવ લઈ શકું એવી ‘પ્રબુદ્ધ જીવન ની પ્રતિષ્ઠા ચાલુ રહી છે. ‘પ્રબુદ્ધ જીવન’ની રજત જ્યંતી પ્રસંગે તેને શુભેચ્છાઓ પાઠવતાં હું આનંદ અનુભવું છું. બ્રિટિશ ઇન્ફર્મેશન સર્વિ સ, મુંબઇના ગુજરાતી વિભાગના તંત્રી શ્રી વિષ્ણુકુમાર પ`ડયા : ‘પ્રબુદ્ધ જીવન’રજત જ્યંતી સમારોહ કાર્યક્રમનું આયોજન ઘણુ જ સુંદર છે. પત્રકારિત્વ અંગે પરિસંવાદના કાર્યક્રમ સવિશેષ રસપ્રદ અને બોધક પુરવાર થશે એવી મને ખાતરી છે. કાર્યક્રમને પૂર્ણ સફળતા ઈચ્છું છું. અમદાવાદથી અભ્યાસ'ના સપાદક આચાય શ્રી પુરુષોત્તમ માવળ કર : હું ‘પ્રબુદ્ધ જીવન’ નિયમિત રીતે અને પૂરા રસથી વાંચું છું. તમે યોજેલ પત્રકાર પરિસંવાદમાં ભાગ લેવા માટે હું ત્યાં આવી શકું એવી ઈચ્છા અનુભવું છું. તમે જે એકધારું કામ આપી રહ્યા છે. તે ‘પ્રબુદ્ધ જીવન’ માટે તમારું અભિનંદન કરવાની હું આ તકલઉં છું. એન, એમ. શાહ : તમારા કાર્યની કદર કરતું અને તમારાં લખાણોની પ્રશંસા કરતું કંઈ પણ લખવું મને બિનજરૂરી લાગે છે. તમે એક અનુભવી વડીલ છે અને તમારી પાસે એક નાનો માણસ છું. અમદાવાદથી ડા. ‘પ્રબુદ્ધ જૈન’ નું નવું સંસ્કરણ ‘પ્રબુદ્ધ જીવન' રજત જ્યંતી ઉજવે છે એ જૈન સમાજ માટે મહત્ત્વના પ્રસંગ છે. સામિયકોમાં ‘પ્રબુદ્ધ જીવને’ અનોખી છાપ પાડી છે. શ્રી પરમાનંદભાઈની જહેમત અને ધગશ બંનેને આભારી છે. રૂઢિચૂસ્ત સમાજમાં નવા વિચારો વૈજ્ઞાનિક રીતે રજ કરવાનું દુષ્કર કામ પરમાનંદભાઈ કરે છે અને ‘પ્રબુદ્ધજીવન’નું ધારણ સાચવે છે એ ‘પ્રબુદ્ધ જીવન'ની વિશેષતા છે. ‘પ્રબુદ્ધ જીવન' ફૂલેફાલે અને શ્રી પરમાનંદભાઈ તેમાં પોતાના ફાળો આપવા દીર્ઘાયુષ્ય ભોગવે એ જ અભ્યર્થના. Page #231 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૬૪, પ્રબુદ્ધ જીવન ૧૪૭ રૂભાઈ રવિપુરાથી શ્રી રવિશંકર મહારાજ : એમણે યુનિવર્સિટીની સ્નાતક પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત “પ્રબુદ્ધ જીવનનું તટસ્થ અને નિર્ભય પત્રકારિત્વ વાંચીને કરી અને L L. B. ધારાશાસ્ત્રીની શ્રેણી પણ મેળવી. તેમના મને હંમેશા આનંદ થયો છે. વડીલ પિત્રાઈ ભાઈ શ્રીમાન મોતીરચંદ કાપડિયા સેલીસીટરની ' આજના પત્રકારિત્વમાં આ બે ગુણની અત્યંત આવશ્યકતા પેઢીમાં એમના માટે સ્થાન તૈયાર હતું. પણ સુરુચિ અને સત્યના છે. પ્રજાના સદગુણે અને શકિત ખીલે એ ઢબે અને એવી હકીકતો ૨જ થવી જોઈએ. અતિશયોકિત કે આવેશ ને હીન ભાવ જગાડે ઉપાસક પરમાનંદભાઈને સંસારના કુટબાલા અને ભાંજગડ ગમી એવા લખાણાથી કોઈ પ્રજા ઊંચે ચડી નથી. નહિ તેથી જરીના વેપારમાં જોડાયા. તેમાં પણ તેમની સરળ સ્વચ્છ તમે ચાલો છો એ જ ચીલે ચાલતા રહે એ જ શુભેછા. રીતને લીધે ધંધાની ઘાલમેલમાં તેમને જીવ બેઠો નહિ. આખરે • કલકત્તાથી શ્રી ભંવરમલ સિંઘી : ઝવેરાતના ધંધામાં પડ્યા, તેમાં પણ તેમની સાત્ત્વિક વૃત્તિઓના પ્રબુદ્ધ જીવનની રજત યંતીના અવસર ઉપર મારી કારણે વિરકત બન્યા અને છેવટે તેમની માનસિક શકિતઓને હાર્દિક વધાઈ ! આ પત્ર એ માટે વિશેષ વધાઈને પાત્ર છે કે, સંપૂર્ણ આવિષ્કાર “પ્રબુદ્ધ જીવનમાં જવલંત બન્યો છે. આને આ પત્ર વિચારો અને કાર્યકર્તાઓનું પોતાનું પાત્ર છે. તેની પાછળ વિધાતાનું નિર્માણ કહેવું યોગ્ય છે. સંપત્તિનું તેમ જ સંપત્તિવાનું કાંઈ પીઠબળ નથી. જે વિજ્ઞાપનની તેમની સર્વ સંપ્રદાય કે પક્ષમાંથી સાર ગ્રહણ કરવાની રીત તેમ જ કોઈ પણ સમવાયના પથી, આડંબર, દંભ, કે સંકીર્ણ આવક ઉપર આજે લગભગ સર્વ પત્ર-પત્રિકાઓ નિર્ભર છે તેની જીવનવ્યવહાર પ્રતિ, પુર્યપ્રકોપ અને તે જાહેર કરવાની હિંમત સામે ‘પ્રબુદ્ધ જીવન’ને સિદ્ધાતિક તેમ જ નૈતિક વિરોધ છે. એવી તેમ જ વિવેકપૂર્ણ ભાષામાં તેને વિરોધ કરનારી ચોટદાર કલમ પરિસ્થિતિમાં નિયમિત રૂપથી આટલી લાંબી મુદત સુધી પત્રને મને મુગ્ધ કરી રહી છે. ટકાવી રાખવું એ કેવળ સાહસ અને સાધનાનું કામ છે. આ સાહસ તેમણે તેમના અભિપ્રાયોની પ્રતીતિ ધરાવતા સુદઢ જ્ઞાનસંપન્ન અને સાધનાની પ્રતિમૂર્તિ છે પરમાનંદભાઈ! યુવકોનું મંડળ તેમ જ સર્વ પક્ષોના સ્વતંત્ર વિચારકોનો સાથ મેળવ્યો ‘પ્રબુદ્ધ જીવન” જેનું નામ કેટલાંક વર્ષો સુધી “પ્રબુદ્ધ જેન’ છે એ પ્રબુદ્ધ જીવન’ની સિદ્ધિ છે. પ્રબુદ્ધજીવનમાં આવતી એકેએક હતું તે શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છે. સંઘની , ચર્ચાવિચારણા અને પ્રસંગે કલ્યાણલક્ષી અને પ્રામાણિક હેતુવાળા પાછળ ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રમાં વિચારક્રાન્તિને લાંબે હોય છે. તેથી “પ્રબુદ્ધ જીવન ગુજરાતના પત્રકારિત્વમાં શ્રેષ્ઠ અધિઈતિહાસ છે. પ્રબુદ્ધ જીવન - જેન’ આ વિચારકાન્તિનું અગ્રદૂત કારને પાત્ર ગણાવું જોઈએ. રહ્યું છે. સંઘ હંમેશાં સામાજિક - ધાર્મિક જડતા તેમ જ રૂઢીવાદની ભાવનગરથી ઘરશાળા સંસ્થાના નિયામક આચાર્ય, સામે પ્રબુદ્ધ આન્દોલન કરતું રહ્યું છે. નામમાં ‘જૈન' શબ્દ હોવા - શ્રી હરભાઈ ત્રિવેદી : છતાં પણ સંધની દષ્ટિ તેમ જ કાર્યપદ્ધતિ કદિ પણ સાંપ્રદાયિક રહી શ્રી પરમાનંદભાઈ મારા આત્મીયજન છે. શરૂઆતમાં “પ્રબુદ્ધ જેન”નું અને પછીથી “પ્રબુદ્ધ જીવન”નું તંત્ર તેમણે સંભાળ્યું નથી. આ કારણને લીધે સંઘની પ્રવૃત્તિઓ ગુજરાતના સર્વ પ્રગતિ છે ત્યારથી હું તેને નિયમિત વાંચનાર રહ્યો છું. શીલ લોકોમાં પ્રશંસાપાત્ર બનતી રહી છે. ‘પ્રબુદ્ધ જીવન’ આજે પત્રકારિત્વનો માર્ગ કેટલો કાંટાળો છે તેને મને પણ મુંબઈ તેમ જ ગુજરાતમાં સર્વ પ્રગતિશીલ વિચાર ધરાવતા લોકોનું છેડે ઘણે અનુભવ છે જ. અન્ય ક્ષેત્રે તેવી જ રીતે કેળવણીના મુખપત્ર છે, એમ કહેવામાં અત્યુકિત હોવા સંભવ નથી. ગુજરાતી ક્ષેત્રે પણ સાચી વાત નીડરતાપૂર્વક રજૂ કરવા જતાં અનેક વિટંબભાષાની પત્ર- પત્રિકાઓમાં તેનું સ્થાન ઊંચું લેખાનું હોવું જોઈએ ણાઓ સહન કરવી પડે છે. ભાઈશ્રી પરમાનંદભાઈને તો આ એવો મારો વિશ્વાસ છે. સામાજિક સુધાર, ધાર્મિક ક્રાંતિ તેમ જ બાબતમાં મારા કરતાં અનેકગણી વધારે કડવા અનુભવો થતા રહ્યા રાજકીય તથા આર્થિક અગ્રગતિના કેટલા આન્દોલન કેટલા વિચાર- છે તે હું સારી રીતે જાણું છું. પ્રવાહ આ પત્ર સાથે જોડાયેલા છે? રજત જ્યન્તીના અવસર ઉપર ભાઈશ્રી પરમાનંદભાઈએ પોતાનું ક્ષેત્ર દેખીતી રીતે આજે એ બધું યાદ આવે છે. એ યાદ ઉત્સાહ આપે છે, પ્રેરણા ભલે ‘જેન’ની મર્યાદા પૂરતું રાખ્યું હોય પરંતુ ધર્મને વ્યાપક સ્વરૂપમાં આપે છે. લેખીને એમણે તે તેને વિસ્તાર જીવનવ્યાપી બનાવ્યું છે અને . શ્રી મુંબઈ જેન યુવક સંધ, પ્રબુદ્ધ જીવન તથા પરમાનંદભાઈ એક જ વિચાર, પ્રવૃત્તિ અને આન્દોલનનું નામ છે. જે વિચાર તેથી જ તે પ્રબુદ્ધ જીવનમાં તેમનાં લખાણોએ ‘સમગ્ર માનવ’ના નિષ્ટ, તેમ જ સંધર્ષ - સાધના દ્વારા આની જીવનયાત્રા રજત જયંતીના જીવનને સ્પર્શવાના પ્રયત્નો કર્યા છે. અવસર સુધી પહોંચી છે તેને કાયમ રાખવાને સંકલ્પ જ આજે “તેમનાં લખાણથી હું હંમેશાં પ્રભાવિત બન્યો છું. તેઓ સૌથી મોટી વધાઈ છે જે આપણે સર્વ આ અવસર ઉપર આપણી એક સ્પષ્ટ અને નિર્મળ વિચારક છે. પોતાના વિચારોને તેટલી જ પિતાની જાતને આપીએ.' સ્પષ્ટ વાણીમાં પ્રગટ કરવાનું સામર્થ્ય ધરાવે છે. લખતી વખતે અમદાવાદથી ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર મ, વિચારશુદ્ધિ એ જ એમનું લક્ષ હોય છે. પિતાના લખાણની કેવી અસર અન્ય ઉપર થશે તેનો ખ્યાલ રાખવાનું એક બાજુએ રાખીને રાવળ : જ પોતે હંમેશાં લખતા રહ્યા છે. “પ્રબુદ્ધ જીવનને રજત જયંતી સમારોહ ઉજવાય છે તે પ્રસંગે પત્રકારિત્વના ક્ષેત્રે આવી નીડરતા, આવી નિર્મળ દષ્ટિ હું અન્ય સ્થાને અગત્યની ફરજથી બંધાઈ ચૂક્યો હોવાથી હાજરી આપી શકતો નથી, તેને હું ભારે ખેદ અનુભવું છું. અને આવી સ્વસ્થ વાણી પ્રવેશ કરશે તે દિવસે આપણું પત્ર કારિત્વ સમાજ માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે.” "પ્રબુદ્ધ જીવનના તંત્રી અને નિયામક કુમારકાળથી મારા સાથી બનેલા ભાઈશ્રી પરમાનંદ છે તેથી હું “પ્રબુદ્ધ જીવન’ સાથે રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણ આત્મીયતા અનુભવું છું. એમના સમાગમથી હું મારા ચિતન પ્રદેશને વિસ્તાર કરી શક્યો હતો; અને ઉચ્ચ કોટિનાં જીવનદાઓના નામ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન અને ચરિત્રોને સંસ્પર્શ પામ્યો હતો. હું બ્રાહ્મણકુળને અને તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૧-૧૧-૧૪ ચૂસ્ત જૈન પરિવારના ખાનદાન નબીરા વચ્ચે જીવનદષ્ટિની એકતા શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ સધાઈ હતી, તે એમની જૈન ધર્મ વિષેની ઉદાર વિચારસરણીને શાહ “રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણ” એ વિષય આભારી છે. તેમણે અનેક વિદ્વાન શ્રેષ્ઠોને નિકટ પરિચય સાધી ઉપર જાહેર વ્યાખ્યાન આપશે, તેમના પિતાના ચિતન અને જીવનદષ્ટિને વિકાસ સાધ્યો છે. તેનાં સ્થળઃ “મનેહર, ઇન્કમટેક્ષ ઓફિસની પાછળ, ન્યુ મરીન સુફળ “પ્રબુદ્ધ જીવનમાં સાક્ષાત બન્યા છે. કે . ૨, ૪ - Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ‘પ્રબુદ્ધ જીવન'ની પ્રબુદ્ધ જીવન પચ્ચીશીની આલાચના ‘પ્રબુદ્ધ જીવન’–તેની સિદ્ધિ એ દિવસો હતા જ્યારે રાષ્ટ્ર કરવટ બદલી પેાતાની દીર્ધસુપ્ત ચેતનાને જાગ્રત કરી. ગાંધીજીના માનવચેતનાના એ અજબ કીમિયાગરના-મંત્રાચ્ચારથી, આ દેશના વિરાટ સમાજના વિવિધ વિભાગે નવી સમજથી સંચારિત થયા. ત્યારે, જૈન સમાજ સંચાલિત ‘મુંબઈ જૈન યુવક સંઘ’ની સ્થાપના પણ નવજાગૃતિની ભાવનાથી થઈ. એ સમાજના ઉત્કર્ષની ચાલના વિશેષ સતેજ બને એ આશયથી ૧૯૨૯ની એ જ સાલમાં સંસ્થાના મુખપત્ર રૂપે ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા’ નામે સાપ્તાહિક શરૂ થયું. ૧૯૩૧ માં તેનું નામ બદલીને ‘પ્રબુદ્ધ જૈન' એવું અર્થસૂચક નામ રખાયું. તે સાથે જ, ‘જાગૃતિ’ ના ઉદાત્ત ધ્યેયમંત્રને વરીને આ પત્રિકાએ વિશ્વની ને રાષ્ટ્રની મહાન ઘટનાઆના સંદર્ભમાં પોતાના સમાજની વિકાસાન્મુખ આશા-આકાંક્ષાઆને પ્રગટ થવા દીધી. વળી સમયધર્મને વશવર્તી પરદેશી શાસન સામે માથું ઊંચકવાના દેશના ભગીરથ પુરુષાર્થમાં પણ પોતાના યત્કિંચિત ફાળા એણે આપ્યો. ૧૯૩૩ માં અંગ્રેજ સરકારે આ પત્રિકાની અમુક વાર્તાને વાંધાજનક લેખી જામીનદારી માગી: ત્યારે તેણે નમવાને બદલે બંધ પડી જવું પસંદ કર્યું. પણ રાષ્ટ્રભાવના ને તેની સંસ્કૃતિનું ગૌરવ તેણે ગળથૂથીમાં મેળવેલું તે એમ કઇં ઓછું પોતાનું અરિતત્વ મિટાવી દે? ત્રણ જ માસમાં તે ફરી પાછી દેખાઈ. સરકારથી બચવા નવા નામનો અંચળો ઓઢીને! “તરુણ જૈન’ એવા તાઝગીસૂચક નવા નામના, નવી ભાવનાના ને નવી ધગશના તેણે વાઘા પહેર્યા. ત્યારે સાલ હતી ૧૯૩૪ની, અને આમ તે ૧૯૩૭ લગી ટકી રહી. પછી કેટલાક સંજોગામાં તે બંધ પડી. આમ પલટાતા કાળને કારણે સંસ્થાના વારાફેરા સાથે તેના મુખપત્રે પણ ઠીક ઠીક પલટા ખાધા, પછી આવે છે ૧૯૩૮ની સાલ, જેમાં ‘મુંબઈ જૈન યુવક સંઘ’ સંસ્થાના જીવનમાં અમૂલાગ્ર પરિવર્તન-‘સમૂળી ક્રાન્તિ' સર્જાય છે. સંસ્થાની કાયાપલટ ને તેની સૂરત સમા તેના મુખપત્રની સૂરત, એક નવી જ આભાની ઝલક સાથે ફરી પાછી દેખા દે છે. ‘સંઘ જૈન સમાજના એક ફિરકાનો હતો તે સમગ્ર જૈન સમાજના બન્યો અને બધા ફ્રિકાના જૈન મુવકો સંઘમાં જોડાયા.' આમ સંસ્થા પોતાનાં ઘરની ચાર દિવાલાની સંકડાશ ત્યજી, વિશાલ વિશ્વને આંગણે મહાલવા બહાર નીસરી. તેની આ ક્રાન્તિકારી કાયાપલટને અર્થે તેની ‘ઉદાર વિચારસરણીના પ્રચાર કરવા માગતા મુખપત્રની જવાબદારી પણ મારે જ સ્વીકારવી જોઈતી હતી એમ અન્તરમન મને 'કહી રહ્યું હતું.એ મુજબના એકરાર કરનાર શ્રી પરમાનન્દભાઈ તે ધ્યેયને હાંસલ કરવા તૈયાર થાય છે. અને ૧૯૩૯ ની સાલમાં, સંસ્થાના પીઢ પ્રમુખ કાર્યકર્તા સ્વ. મણિલાલ માકમચંદ શાહના તંત્રીપદ હેઠળ તેઓ ‘પ્રબુદ્ધ જૈન'ના સંપાદનની જવાબદારી ભાવનાપૂર્વક સ્વીકારે છે. આજલગી સંધની પત્રિકાઅર્થે અવારનવાર લખી તેમ જ સંઘનું નેતૃત્ત્વ લઈ અધિકારી બની ચૂકેલા શ્રી પરમાનંદભાઈ હવે પછી તેનું સુકાન હાથમાં લઈ રીતસરની જવાબદારી સ્વીકારે છે. ‘પ્રબુદ્ધ જૈન’ નવા જન્મ ધરે છે. તે વેળા, તેમની સમક્ષ પત્રકારિત્વ વિશેના ગાંધીવાદી-રે, ગાંધી– સંચાલિત આદર્શ માજુદ હતા. ગાંધીજીએ નવજીવન તેમજ રિજન– બંધુ ચલાવી નિર્ભય છતાં નમ્ર એવું સત્યનિષ્ઠ અને સ્વચ્છશિષ્ટ પત્રકારિત્વનું ધારણ સ્થાપ્યું હતું; ને પ્રજાદારવણીનું ભગીરથ કાર્ય ઉપાડેલું હતું. એવા આદર્શ અપનાવનાર સંપાદક કોઇની શેહમાં કેમ જાય ? જો જાહેરખબરો મેળવી તે પત્રિકાઅર્થે આર્થિક સલામતિ શોધવા તા. ૧૬-૧૧-૨૪ જાયતે। તેની સત્યનિષ્ઠા જેખમાય એ સ્વાભાવિક છે. સંપાદક એ દષ્ટિએ પણ જાહેરખબર નહિ લેવાના ગાંધીજીના આદર્શ સ્વીકારી, ‘પ્રબુદ્ધ જૈન’ના નિર્મળ સંપાદનની નીતિરીતિ અખત્યાર કરે છે. આમ નિર્મળ ધ્યેયથી આ ઈષ્ટ પ્રવૃત્તિનું મંગળાચરણ કરતાં, તેણે પોતાની નૈતિક તાકાત સિદ્ધ કરવી શરૂ કરી. ૧૯૩૯ થી ૧૯૬૪આજ લગીના પચ્ચીસ વર્ષના પ્રકાશનગાળાની તેની કારકિર્દી શું તેને વિશે આ સાખ નહિ પૂરે ? પૂરશે જ, આમ આ પત્રિકાએ પેાતાની મર્યાદામાં રહી પોતાનું સત્ત્વપૂર્ણ અસ્તિત્વ આજલગી એકધારું ટકાવી રાખ્યું. તેમાં એક ખચકો (Break) પડયા શ્રી પરમાનંદભાઈએ ૧૯૪૯ ની સાલમાં ‘યુગદર્શન’ના તંત્રીપણાની જવાબદારીના કારણે લગભગ એક સાલ માટે પોતાની સંપાદક લેખેની જવાબદારી ઊતારી નાખી ત્યારે. તે વેળાનું તેનું સંપાદન બે ભાઈઓને હાથે એ ટૂંકગાળા માટે થવા પામ્યું હતું. પત્રિકાના આ પચ્ચીસ વર્ષના ગાળાનો બીજો મહત્ત્વના બનાવ તે ‘પ્રબુદ્ધ જૈન’નું અસાંપ્રદાયિક અને સર્વસ્પર્શી ધારણ લક્ષમાં લઈને તા. ૧-૫-૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન' નું નામ બદલીને સંઘના મુખપત્રને ‘પ્રબુદ્ધ જીવન' નામ આપવામાં આવ્યું તે. એ આજ સુધી કાયમ છે. આમ “૧૯૩૮માં કરવામાં આવેલા સંઘના નવસંસ્કરણ બાદ ૧૯૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન’ના નવસંસ્કરણ રૂપ ‘પ્રબુદ્ધ જીવન’નું સ્વરૂપ સ્થપાયું. ૧૯૫૧ ની સાલમાં ‘પ્રબુદ્ધ જૈન’ના તંત્રી સ્વ. મણિભાઈએ તબિયતને કારણે તંત્રીપદેથી મુકિત માર્ગી ત્યારે હકીકતે તંત્રસંચાલક શ્રી પરમાનંદભાઇ કાયદેસરના− રીતસરના— તંત્રી બન્યા. આમ, જેમ કોઈ વ્યકિતના જીવનમાં, જેમ કોઈ રાષ્ટ્રના ઈતિહાસમાં, જેમ કોઈ નદીના વહનપટમાં, તેની અનેક વિકાસક્રમ દાખવનારી ઘટનાઓ આકસ્મિક પણ ઈષ્ટ પરિણામ આણનારી બને છે તેમ, ‘પ્રબુદ્ધ જૈન - જીવન' માટે બનેલું છે. હિમાચ્છાદિત પર્વતપ્રદેશોમાંથી ગંગાત્રીરૂપે ઉદ્ગમ પામી વર્ધમાન સ્વરૂપે આગળ ને આગળ વિહરતી ગેંગા, પ્રયાગ આગળથી પોતાનું રૂપ પલ્ટી અનેરું ને પ્રૌઢું સ્વરૂપ ધારણ કરે છે અને પુરાણ પ્રદેશો તેમ જ મહાનદા સંગમ પાી પદ્મા અને મેઘના નામે ઓળખાતી, સુંદરવનના નેત્રઝુંડમાંથી પસાર થતી સમુદ્રમાં ભળી જાય છે તેવી રીતે નાનું શું આ ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૨૯થી ૧૯૩૭ સુધી પેાતાના અસ્તિત્વ માટે મથતું, ૧૯૩૮ માં નવજીવન પામી સંકુચિતતા મિટાવી વિશાલ વિશ્વનાં વહેણાને યથાશકય ઝીલતું અનેક મંત્રો ને ઘટનામાંથી પસાર થતું વિકસતું રહ્યું છે, ખાસ કરીને જૈન સંપ્રદાયને અનુસરનારા એક નિશ્ચિત સમાજના વર્ગને બિનસંપ્રદાયિક જીવનદર્શન કરાવતું રહ્યું છે. તે બિનસંપ્રદાયિક છે અને છતાં તેના જન્મસંસ્કારમાં તે તેની મુખમુદ્રામાં જૈન દર્શનનો અણસાર નિશ્ચિતપણે વરતાય છે. કારણ જૈન સમાજમાંથી તેના ઉગમ છે, તે સમાજની સંસ્થાપૂરી પ્રવૃત્તિઓથી ને જીવનવ્યવહારના દષ્ટિકોણથી તે સામયિક પોષાયેલું છે. એટલે તેમ ન હોય તેા નવાઈ! તેથી વિશેષ, શ્રી કાકાસાહેબ કાલેલકર કહે છે તેમ વધારે તાત્ત્વિક અર્થમાં “તેણે જૈન દર્શનને જીવનદર્શન બનાવ્યું” છે. આ જૈનદર્શન એટલે શું? તે કહે છે: “જૈનંદર્શન એક જીવનવ્યાપી અને સાર્વભૌમ દર્શન છે, સ્યાદ્વાદની ભૂમિકા ઉપર અહિંસા અને તપના સાંધન” ઉપર તે ` રચાયેલું છે. આમ જૈનદર્શનના હાર્દમાં રહેલી અહિંસા, અનેકાન્ત, સંયમ અને તપના એ સંદેશાના મંત્રા જેમણે સાંભળ્યા છે, એ સંદેશાના અવાજથી જેઓ અસ્વસ્થ થયા છે એવાઓની વાણીને 1) Page #233 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૧૧-૧૪ પ્રબુદ્ધ જીવન ૧૪૯ એકત્ર કરનાર સ્થાન “પ્રબુદ્ધ જૈન (જીવન)' બની જાય તો એની માળાની યોજના. ૩. સંઘની ઈતર સામુદાયિક સાંસ્કારિક પ્રવૃત્તિએ. હસ્તી કૃતાર્થ થશે.” શ્રી કાકા સાહેબના આ દીક્ષામંત્રને આજલગી સંઘને આકાયે શી પરમાનંદભાઈ પર્યુષણ પ્રસંગે, જીવનનાં વિવિધ પ્રબુદ્ધ જૈને-જીવને માથે ચઢાવેલ છે. પણ અહીં કથેલું આ ક્ષેત્રનાં ને વિવિધ છતાં સામ્યક શ્રદ્ધા ધરાવનારાં વ્યાખ્યાતા સાર્વભૌમ જીવન દર્શન” તે કયું? શ્રી કાકાસાહેબને મતે, ભાઈબહેનના સુંદર વ્યાખ્યાનની જે યોજના કરે છે, તેને “વેદાંત એ એક સાર્વભૌમ જીવન દર્શન” લેખે સ્વીકારી, સ્વામી તેમની યશકલગીરૂપે ગણી શકાય. આ વ્યાખ્યાનોની પ્રસિદ્ધિ વિવેકાન્દ, શ્રી અરવિન્દ, કવિવર ટાગોરે અને છેવટે અહિંસાવાદી પણ પ્રબુદ્ધ જીવનમાં થતી રહે છે, અને એ તેને માતબર બનાવે છે. સત્યવીર ગાંધીજીએ “સાંસ્કૃતિક જાગૃતિની નવી ઈમારત ઊભી” કરી, પર્યુષણ વ્યાખ્યાન પ્રસંગે સાંભળવા આવતે ઇતર પણ મુખ્યત્વે દેશને ઉદ્ધાર કરવા સંકલ્પ કર્યો. તેની સાથે આ જૈનદર્શનને ભારે સંઘસભ્યને એક સુખી, ગૃહસ્થાકામી, શ્રદ્ધાળુ નિશ્ચિત પ્રકારને સુમેળ છે, એમ સુખે કહી શકાય. શ્રોતાવર્ગ કોઈ પણ વ્યાખ્યાતાને પ્રેરક છે. તેને. ઘડવામાં ‘પ્રબુદ્ધ આ પાક્ષિક સામયિકે પિતાની એક વિશિષ્ટ સંપાદનનીતિરીતિ જીવનને સારો એવો ફાળો છે ને તે જ તેની સિદ્ધિ છે. અખત્યાર કરી છે. “આજના વિચારપ્રવાહો સાથે ગતિમાન રહેવાની” ટૂંકમાં ‘પ્રબુદ્ધ જીવન’ તેના વિશાળ અને આધુનિક અર્થમાં તેની નેમ છે. પ્રસંગ, વ્યકિત, સમાજ કે રાષ્ટ્રજીવનનું કોઈ નવું જૈન દર્શનને વ્યકત કરવા મથતી એક સુભગ સંસ્કારગંગા છે. વહેણ કે અન્ય બલાબલે વિશે તે જાગ્રત રહી સદા અલેચના હીરાબેન પાઠક કરતું રહે છે. બીજાને સર્વદેશીય દષ્ટિએ વિલકવાને તેને પ્રયાસ “પ્રબુદ્ધ જીવન: વિચારની નોંધપોથી હોય છે. પત્રકારિત્વના ગૌરવપ્રદ ગુણો જેવા કે, સત્યનિષ્ઠા અને સંયમને તેણે આગ્રહ સેવ્યો છે. અને તેથી પોતાનાં મંતવ્યમાં નિસર્ગની દુનિયામાં મસ્ત રહેતા મારા નેહી શ્રી ઈસ્માઈલ‘અકિત-અતિયુકિત’ તેણે ટાળી છે. કેવળ શિરસ્તો સાચવવા ભાઈ નાગોરીએ એક વાર મને કહ્યું: “સામયિકોમાં મન દઈને અગ્રલેખો કે પ્રાસંગિક લેખ લખવાની પ્રથા તેણે નકારી છે. પત્રિ- હું માત્ર પ્રબુદ્ધ જીવન” જ વાંચું છું. એ જો મને નિયમિત ન મળે કાને ભરી દેવા માટે અને લેખકોના વૈવિધ્યને દેખાવ કરવા માટે તે ચણચણાટી થાય છે.” આ સાંભળીને મને વિચાર આવ્યું કે, એકની એક વ્યકિત જુદે જુદે ઉપનામે લખે, તેમ તેણે કર્યું નથી. નિર્ભય ચિંતનને કેવો જાદુ છે કે એક જૈનને એક ગાંધીવાદી પિતાના મંતવ્યની સચ્ચાઈની નિર્ભયતાને કારણે, સંપાદકે તેમાં મુસલમાનના હૃદય સાથે તાર સાંધી દે છે. “અમે' કરીને કશી ઢાંકપિછાડી કરી નથી. વળી બહારની અન્ય પ્રબુદ્ધ જીવનનું મોટામાં મોટું આકર્ષણ પરમાનંદભાઈ. લેખનસામગ્રી ઉચ્ચ કક્ષાની હોય તો તેને ઉધૂત કે અનુવાદિત પરમાનંદભાઈના નિર્ભય અને સૌમ્ય વિચારોની નોંધપોથી એટલે કરીને મૂકવામાં તેને નાનમ લાગી નથી. આમ સત્ત્વશીલ ધરણનું પ્રબુદ્ધ જીવન'. વિચારોના. સામયિક પાછળ હંમેશા એક વર્ય તેની દષ્ટિમાં સદાયે રહ્યું છે. વ્યકિત પલાંઠી વાળીને બેઠી હોય છે. વિચારોના સારા સામયિકની આ પત્રિકાનું લેખવૈવિધ્ય, તેના સંપાદકની અનેક વિષયોમાં ખૂબી એ હોય છે કે એ કોઈ સારી નોંધપોથી જેટલું રોચક હોય છે. રસ લેનારી તેમ જ ઉદાર વ્યાપક દષ્ટિને આભારી છે. સમાજગમ્ય પ્રબુદ્ધ જીવન’ અનેક લોકોના મનમાં એટલા માટે વસી ગયું છે અને રોચક શૈલીનાં અનેક વિષયનાં લખાણો તેમાં હોય છે. લોક કે એ એક સંસ્કારી વિચારકની નોંધપોથી છે. આથી પરમાનંદભાઈનું કલ્યાણ અને માનવતાના દષ્ટિબિન્દુથી નીભકપણે તેમાં કોમી નામ બેલીએ ત્યારે પ્રબુદ્ધ જીવન” યાદ આવે અને ‘પ્રબુદ્ધ જીવન’ બાબતની બિન કોમી-બિનસાંપ્રદાયિક દષ્ટિએ ચર્ચા થતી રહે છે. વિશે વાત કરતા હોઈએ ત્યારે પરમાનંદભાઈ ભૂલી શકાતા નથી. કોઈની શેહમાં તણાયા વિના તેના સંપાદકે “પ્રગતિશીલ દષ્ટિ અને સ્વસ્થ ‘પ્રબુદ્ધ જીવન’ની મોહિની સમજવા માટે પરમાનંદભાઈના ચિતન” વાળી અનેક વિષયની નોંધ લખેલી છે. સત્યનું નિત્યનૂતન જીવન તરફ નજર નાખ્યા વિના નહિ ચાલે. આમ જોઈએ તે. -અરૂઢ દર્શન એ તેમની લેખનરૂઢિ છે. અને માટે જ તેઓ પરમાનંદભાઈ. જીવન કોઈ શાંત નદીના સ્થિર પ્રવાહસમું છે. સમાજે અમાન્ય ગણેલાં બળમાં, જો કોઈ સત્ત્વ કે ઈષ્ટ પડેલું. પણ નોંધવા જેવી વાત સ્થિર પ્રવાહ નથી પણ એ પ્રવાહની દિશા હોય તે તેને ઉત્સાહભેર પ્રદશિત કરે છે. બીજી બાજુ સમાજનાં છે. પરમાનંદભાઈએ એમનું મુખ હંમેશાં જ્ઞાન ભણી રાખ્યું છે. વણિક કે અન્ય અનિટ બલેને ઉવેખતા તેઓ અચકાતા નથી. તે વળી, કુટુંબમાં જન્મી એ બ્રાહ્મણનું જીવન જીવી રહ્યા છે. સામાજિક બળ કે વ્યકિત વિશે પિતાનું દષ્ટિબિન્દુ બદલવું યથે આજથી ૭૧ વર્ષ પહેલાં ઈ. સ. ૧૮૯૩ના જૂન માસની ચિત જણાય છે તેમ કરવામાં તેમણે નિખાલસ -ઋજુતા સેવેલી છે. ૧૮મી તારીખે ભાવનગરમાં તેમનો જન્મ થયો. પિતા રૂઢિપ્રિય, ધર્મ આ પત્રિકામાં કલા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિક વિદ્યા, પ્રેમ, નિષ્ઠ અને ઊંડા અભ્યાસી. તેમણે ૧૯૧૩માં બી. એ. અને ૧૯૧૬માં સેવા, તત્ત્વચિંતન, ધર્મના ક્રિયાકાંડો, પ્રવાસનાં ઉલ્લાસસભર વર્ણને એલએલ. બી.ની ડિગ્રી મેળવી. વકીલાતના ધંધામાં દરેક મહિના એમ સાંસ્કૃતિક વિવિધ પાસાંઓની સમીક્ષા અને નિરૂપણ થતાં કામ કર્યું પણ મનને મેળ ન બેઠો. બીજા એક બે ધંધા કરી જોયા. રહ્યાં છે. તે બધાં યુગબળોના સંદર્ભમાં અને ચિરંતન મૂલ્યોના આખરે ઝવેરાતના ધંધા તરફ વળ્યા. આ ઝવેરાતને ધંધો પણ એમણે પ્રકાશમાં થતાં હોય છે. કોઈ મેટા ઉમંગથી ન કર્યો. કોઈ ધંધો કરવો જોઈએ એટલે એ તેને એક નિશ્ચિત વાચકસમુદાય છે, જે કેળવા જાય પેઢીમાં જતા, પણ એમનું મન તે વાચન, ચિંતન, અને લેખનની છે. તે બીજી બાજુ શિષ્ટમાન્ય ચિંતક અભ્યાસી વર્ગની પણ દુનિયામાં રમમાણ રહેતું. એમના નીડર લખાણોએ અને ભાષણેએ તેણે ' ચાહના મેળવેલી છે. તેની આવી રસિક અને સત્ત્વશીલ રૂઢિચુસ્ત જૈન સમાજને ભડકાવ્ય. બાળદીક્ષા સામે ૧૯૨૦થી પરિપાટીને કારણે ગુજરાતના શ્રેષ્ઠ ચિંતકો-લેખકો–કાકાસાહેબ ૩૦ના દશકા દરમિયાન જે આંદોલન ઊભું થયું એમાં તેમણે આગેકાલેલકર અને પંડિત સુખલાલજી જેવા તેના ગુણાનુરાગી લેખકો વાનીભર્યો ભાગ લીધે. ત્રીસીના સત્યાગ્રહમાં ભાગ લઈ જેલમાં છે. તે ઉપરાંત શ્રી દલસુખભાઈ માલવણિયા, શ્રી મેનાબહેન જઈ આવ્યા. દીકરીને ઘોળ બહાર પરણાવી એટલે રૂઢિચૂસ્ત લોકો નરોત્તમદાસ, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ–આ અને આવાં નવાં વધુ ભડક્યા. આ બધી પ્રવૃત્તિઓને કારણે યુવકોમાં એ લોકપ્રિય અને જનાં અનેક લેખક ભાઈબહેનેને સહકાર તેને સાંપડેલ છે. થયા. પણ જૈન સમાજે તેમને સંઘની બહાર કાઢયા. સુધારવૃત્તિથી | ‘જૈન યુવક સંઘ' સંસ્થાની ત્રણ મુખ્ય કામગીરીઓ: ૧. પ્રેરાઈને મુંબઈના કેટલાક પ્રતિભાશાળી જૈન કાર્યકરોએ ૧૯૨૯માં સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનનું પ્રકાશન, ૨. પર્યુષણ વ્યાખ્યાન- મુંબઈ જૈન યુવક સંધની સ્થાપના કરી. એ સમયે પણ પરમાનંદ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભાઇ આ પ્રવૃત્તિને મોખરે હતા. આ સંસ્થાનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જૈન’ ૧૯૩૯માં શરૂ થયું. આવી સંસ્થાના સામયિકના તંત્રીપદની જવાબદારી પરમાનંદભાઈ ન ઉપાડેતા કોણ ઉપાડે? ૧૯૫૩થી આ બિનસાંપ્રદાયિક સામયિકનું નામ બદલાયું. તે હવે ‘પ્રબુદ્ધ જીવન’ તરીકે ઓળખાવા માંડયું. આપણે મુંબઈ જૈન યુવક સંઘના આભાર માનવા જોઈએ કે આ સામયિકના સંપાદનની જવાબદારી તેણે પરમાનંદભાઇ ઉપર નાખી. પરમાનંદભાઈ પાસે આ મુખપત્ર ન હોત તેા તેમણે આટલું સતત પ્રગટ ચિંતન કર્યું હોત ? એમના આજ સુધીમાં બે જ લેખસંગ્રહો –‘આધુનિક જૈનાનું કળાવિહીન ધાર્મિક જીવન’ અને ‘સત્યં શિવં સુંદરમ્’-પ્રસિદ્ધ થયા છે. પરમાનંદભાઈએ તો થાબંધ લખ્યું છે, અનેક વિષય પર વિચારો કર્યા છે. ‘પ્રબુદ્ધ જીવન’ની રજતજયંતી પ્રસંગે પરમાનંદભાઈનું લખાણ ગ્રંથસ્થ થવું જોઈએ એવી માગણી કરીએ. શ્રી અરવિંદ અને શ્રી વૈકુંઠભાઈ મહેતા ઉપર લખેલા તેમના લેખાના સ્વાદ માંમાં રહી ગયા છે. આવા સંખ્યાબંધ લેખા ગ્રંથસ્થ થાય તે જ એના લાભ પ્રજાને સતત મળતા રહે. પ્રબુદ્ધ જીવન આપણા એક આદરણીય કવિએ મને એક વાર કહેલું : “કોઈ એમ કહે કે બારીવલીમાં કોઈ વિદ્રાન પુરુષ આવ્યો છે તો પરમાનંદભાઈ એનું સરનામું શોધી એ વિદ્વાનને મળવા મુંબઈથી બોરીવલી પહોંચી જવાના અને મોકો મળે તો એને પેાતાને ઘેર જમવા લઈ આવવાના.” પરમાનંદભાઈને ખાંખાંખાળા કરવાની લગની લાગી છે. એ આજન્મ વિદ્યાર્થી છે. વિદ્યા, કળા અને સાહિત્યના માનવી સાથે સંબંધ બાંધવાની અને એને સાચવી રાખવાની એમનામાં અજબ ફાવટ છે. પરમાનંદભાઈના જીવનની પ્રધાનપ્રવૃત્તિ જ્ઞાનચર્ચા રહી છે. તેની અસર તેમના ચહેરામાં વરતાય છે. પરમાનંદભાઈના ચહેરામાં જે પ્રસન્નતા જોવા મળે છે `તેનું સ્મરણ કરતાં પણ ચિત્તમાં આનંદ ફરી વળે છે. પરમાનંદભાઈના ‘પ્રબુદ્ધ જીવન’ વિષે આપણે ગૌરવ કેમ અનુભવીએ છીએ? આ સામયિકે આપણને સામાજિક અને ધાર્મિક બાંબતો પ્રત્યે ઉદાર વલણ લેતાં શીખવ્યું. શાસ્ત્ર કે ગુરુવચનને અફર માનવાનો ‘પ્રબુદ્ધ જીવને ઈન્કાર કર્યો. સમાજ અને ધર્મના પ્રશ્ન વિષે આ સામયિકે આધુનિક વલણ અખત્યાર કર્યું. આધુનિકતાનું હાર્દ તર્ક અને વિવેક છે. આ દષ્ટિએ પરમાનંદભાઈ આધુનિક ચિંતક' છે. પણ એમનાં ચિંતન કે લેખનમાં આધુનિક સમાજની તીવ્રતા કે કર્કશતા નથી. એમની તાર્કિકતામાં ડંખ ક્યાંયે જોવા નહિ મળે, અનુકંપા એમના વિચારોનું પ્રેરક બળ છે. કોઈ મુદ્દો આપણા મન ઉપર ઠોકી બેસાડવા માટે પરમાનંદભાઈ ચર્ચા કરતા નથી. એ તો સામા માણસની વાત સમજવા પ્રયત્ન કરતા હોય છે. ‘પ્રબુદ્ધ જીવન’ મને ગમે છે તેનું એક કારણ એ છે કે સંરકારી વાર્તાલાપ કેમ કરાય તેં મને આ સામિયક શીખવે છે. - ધર્મને સામાજિક દષ્ટિએ જોવા જોઈએ એ મુદ્દા ઉપર પણ ‘પ્રબુદ્ધ જીવને’ ખૂબ ભાર આપ્યો. ધર્મ એ માત્ર વ્યકિતના મેાક્ષનું સાધન નથી. સમાજની અનાસકત સેવા વિના સાચું ધાર્મિક જીવન ‘જીવી શકાશે ? - ધર્મના સામાજીકરણની દિશામાં ‘પ્રબુદ્ધ જીવને ’ ફાળા આપ્યો તે કારણે આ સામાયિક ગાંધી વિચારસરણી અને જૈન સમાજ વચ્ચે સેતુ સમું બની ગયું. ગાંધીબાપુના પટ્ટશિષ્યોને ‘પ્રબુદ્ધ જીવન’ સાથે કેમ નાતો છે એ સમજવા માટે આ સામયિકની ફાઈલા પર અછડતી નજર પણ બસ થઇ રહેશે. ખરી રીતે તો ‘પ્રબુદ્ધજીવને એના મર્યાદિત ક્ષેત્રમાં ગાંધીજીના ખેપિયાનું કામ કુશળતાપૂર્વક કર્યું છે. પરમાનંદભાઈના પ્રબુદ્ધ જીવન”ને મોટામાં મેાટા પુરુષ પ્રત્યે આદર ખરો, પણ તે કોઈની કંઠી બાંધે નહિ. જેમ તીર્થંકરો, પયગંબરો કે શાસ્ત્રોનાં વચનને આખરી વચન ગણવાના આ સામિયકે ઈન્કાર ૧) તા. ૧-૧૧-૨૪ કર્યો તેમ નવા યુગના મહા પુરુષોની વિચારસરણીને પણ આ સામયિકે એમ ને એમ ન સ્વીકારી. પ્રશ્નો ન પૂછે તો ‘પ્રબુદ્ધ જીવન’ નહિ. પરમાનંદભાઇના પોતાના વિદ્વાન પિતા હોય, મહાત્મા ગાંધી હાય, વિનોબાજી હોય કે શ્રી અરવિંદ હાય-જેટલું તર્ક અને સુરુચિની કસોટીએ ટકે તેટલું જ ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી સ્વીકારે. જે ગળે ન ઊતરે તેની નિર્ભયતાથી સૌમ્ય ચર્ચા થાય. આ ચર્ચામાં કોઈની હાર કે જીત ન થાય, સૌની સમજ વધે. આપણી જ્ઞાતિવ્યવસ્થા અને સામાજિક સંબંધની સંકુચિતતા વિષે ‘પ્રબુદ્ધ જીવને’પ્રસન્ન થઈ જઈએ તેવી બેચેની અનુભવી છે. આ સામયિકમાં આપણા સામાજિક પ્રશ્નો વિષે જે તાર્કિક અને માનવતાભરી ચર્ચા થઈ છે તેને કારણે આપણે વધુ ઉદાર બન્યા છીએ. જૈન સમાજે પરમાનંદભાઈને સંઘ બહાર મૂકયા પણ પરમાનંદભાઈએ જૈન સમાજન ત્યાગ ન કર્યાં. એમણે તે અંદર રહીને ફેરફારો કરવાના મનસુબા કર્યા હતા. પાણીમાં રહીને મગર સાથે બાથ ભીડવી હતી. આ પ્રયાસો કેટલા સફળ થયા એ કાળ જ કહી શકે. પરંતુ એક જૈન તરીકે હું એટલું જરૂર કહું કે એમના જેવા અનુકંપાશીલ વિચારક વિનાના જૈન સમાજ માણ વિનાની રોટલી જેવા થઈ જાત. ‘પ્રબુદ્ધ જીવન’અને પરમાનંદભાઈની સ્મરણીય સિદ્ધિ એ છે કે એ બંને પ્રગતિશીલ હોવા છતાં સ્વસ્થ છે. સમાજમાં ફેરફાર કરવાની તાલાવેલી હોય તો પણ સ્વસ્થ ચિત્ત રાખી ડંખ વિનાની ચર્ચા કરી શકીએ તો રૂઢિચુસ્ત અને પ્રગતિશીલનું એકીસાથે કલ્યાણ થાય. ‘પ્રબુદ્ધ જીવન’ આવી કલ્યાણયાત્રાનો નિર્ભય ભામિયા છે, મુંબઈ, નવેમ્બર ૧૦, ૧૯૬૪. વાડીલાલ ડગલી જૈન સમાજના વિચાર-ઉત્કર્ષમાં ‘પ્રબુદ્ધ જીવન’ના ફાળા ‘પ્રબુદ્ધ જીવન ’ના પચ્ચીસ વર્ષના ઉત્સવ ઉજવાય છે; ત્યારે ‘પ્રબુદ્ધ જૈન' અને તે પહેલાંની મુંબઈ જૈન યુવક સંઘની વાત આવીને ઊભી રહે છે. શ્વેતાંબર જૈનાની ચાલુ પરંપરામાં સંશોધન કરવાની જરૂરિયાતનો આગ્રહ સામે આવે છે. અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજની કોન્ફરન્સ સાથે થયેલા તેની નવી પેઢીના સંઘર્ષ નજરે પડે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુસાધ્વીએ અને તેમાંય અમુક સાધુઓની એ સમાજ પરની પકડને અંગે થયેલી હાલત યાદ આવે છે. અને એમાંથી છેવટે ભાઈશ્રી પરમાનંદ કાપડિયા જુદા પડી જાય છે. દુનિયાના પ્રવાહો સાથે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને સંકળાયેલા રાખવાની અને એ રીતે ધર્મને નામે ચાલતી પ્રથાઓના સંશાધન માટેની પ્રવૃત્તિ શરૂ કરવાનું કેટલાક ભાઈઓને સૂઝે છે. તેમાંથી ‘મુંબઈ જૈન યુવક સંઘ ’ને ઈતિહાસ શરૂ થાય છે. પંડિત સુખલાલજી વગેરેનો સક્રિય સાથ તેમાં જોડાઈ જાય છે. ત્યારથી ભાઈશ્રી પરમાનંદભાઈના તંત્રીપણા હેઠળ ‘ પ્રબુદ્ધ જૈન ’ પાક્ષિક ચાલવા માંડે છે અને પર્યુષણ પર્વની પ્રવચનમાળાઓ યોજાય છે. શરૂઆતમાં આ પ્રવૃત્તિ સામે એ સમાજના પ્રખર ઉકળાટ જણાય છે. પણ ગાંધીયુગની સામે એ ઉકળાટનું કાંઈ ઉપજતું નથી. ધીરે ધીરે આ પ્રવચનમાળાની પ્રવૃત્તિ જ બીજાં શહેરોમાં ફેલાઈ જાય છે. તે એની લોકપ્રિયતાનું જવલંત પ્રમાણ પૂરું પાડે છે. આમ તો ભારત જૈન મહામંડળને પણ પોતાના સ્વતંત્ર ઈતિહાસ છે. ભારત જૈન મહામંડળ, અને કલકત્તામાં ચાલતું એ જ જાતનું મંડળ (જૈનસભા) જૈનોની એકતા માટે પોતાની મર્યાદામાં રહીને મથે છે. ખાસ કરીને મહાવીર- જન્મ દિવસ જે દેશભરમાં સંગે મળીને ઉજવાય છે તેના યશ એને ફાળે પ્રત્યક્ષ રૂપે જાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૬૪. પ્રબુદ્ધ જીવન ૧૫૨ E પણ પરોક્ષરૂપે જો કોઈને ય યશ જતો હોય તો પંડિત સુખલાલજી અભિનવ સર્જન કરવાનું પણ નિમિત્ત બનો. કાકાસાહેબ કાલેલક્ય વગેરેની હુંફથી ભાઈ પરમાનંદ કાપડિયા અને જૈન યુવક સંઘને અને પંડિત સુખલાલજીની હાજરીમાં આવો સંકલ્પ થવા અશક્ય નથી. ફાળે જાય છે; એમ મારો અનુભવ કહે છે. ભાઈશ્રી પરમાનંદભાઈ જન્મ જૈન અને જૈનત્વની મૂળપૂજ્ય કવિવર્ય અને અમારા ગુરુદેવ પંડિત નાનચંદ્રજી ભૂત વ્યાપક ધર્મ - ભાવનામાં ઉછરેલા છે; સાહિત્યિક જગતમાં પાષામહારાજે મોરબીમાં જે સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના પાયાની પેલા છે; વયે અને વિચારે પીઢ છે, કલારસિક પ્રવૃત્તિના છે અને પ્રેરણા આપેલી તેમાંથી જે ફાલ નીકળ્યો; તેમ જ લીંબડીમાં પક્ષા- નવસર્જનના હિમાયતી છે–જિજ્ઞાસુભાવે અવનવા અનુભવો ઘાતના હુમલામાં સપડાયેલા પોતાના ગુરુદેવની સેવાને કારણે લાંબે કરવામાં એમને ઊંડે રસ છે. હું મધ્ય મુંબઈમાં હતો ત્યારે એક વખત રહેવું પડયું, તે દરમિયાન તેમણે જે બે–એક પેઢી તૈયાર યુવકસંધસંબંધિત ભાઈએ જ જાહેર દૈનિકમાં તેમને સક્રિય બનકરી, તેમાંના આપણા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પણ આની વાની અને એક નહીં તો બીજા પ્રકારની વાડાબંધીથી બહાર આવસાથે સહેજે વર્ષોથી સંકળાયેલા રહ્યા છે. અને રાજકારણી ક્ષેત્રનું વાની આલોચનાભરી વિનંતી કરી હતી. મને લાગે છે કે માનવી સુંદર , તત્ત્વચિંતન સંધ અને ‘પ્રબુદ્ધજીવન ને આપી રહ્યા માત્રને એક મર્યાદા હોવાની. ઈચ્છા હોય તો યે ગ્રહો પક્કી રાખછે. આમ તો ભારત જૈન મહામંડળને પણ એવા ફાલને લાભ વાના. પરંતુ હું જે રીતે ભાઈશ્રી પરમાનંદભાઈને અને ઘણીવાર સાંપડયો છે અને સાંપડતે રહે છે. એમના મિત્રોને ઓળખું છું ત્યાં લગી તેમણે ‘યુવકસંઘ અને - ત્યાર બાદ તો તેરાપંથી સમાજમાં પણ આ ધર્મક્રાંતિનું ‘પ્રબુદ્ધ જીવન’ મારફતે સમસ્ત જૈન સમાજમાં, ગુજરાતમાં, મુંબમોજાં ફરી વળ્યું અને આચાર્ય તુલસી અને તેમનાં સાધુસાધ્વીઓ ઈમાં અને એ રીતે દેશ-પરદેશમાં વસતી ન જાતિમાં જે કાંતિવિશાળ દષ્ટિકોણને પિતાની ઢબે આચરવા મથી રહ્યાનું સ્પષ્ટ જણાય છે. બીજ વેર્યા છે, અથવા બીજા વિચારકોએ જૈન જાતિમાં વેર્યાં હતાં, 'આ રીતે સમગ્ર જૈનમાં આવેલી જાગૃતિમાં ‘પ્રબુદ્ધ જૈન” તેમાં જે ખાતર પાણી સિંચ્યાં છે, તે નવા યુગના વિશાળ દષ્ટિ ધરા વતા વિચારક જૈન શ્રાવક તરીકે નોંધપાત્ર મૂલ્ય ધરાવે છે. એમાં અને તેની આસપાસના સંકળાયેલા વર્તુળને ફાળો નાનોસૂનો નથી. શી અત્યુકિત જણાતી નથી. અને તેમની જિજ્ઞાસા જોતાં પ્રબુદ્ધ ‘ધર્મ કોઈ પણ ક્ષેત્રના વિચારથી અળગે ન રહી શકે.' જીવનના ભાવી વિષે મોટી આશા બાંધવામાં ઉતાવળ નથી થતી; આને પરિણામે ભાઈશ્રી પરમાનંદભાઈ અને એમના મિત્રોએ જૈન - જૈનેતર ધર્મોના લોકોને આમંત્યા; એટલું જ નહીં, સમાજ એમ પણ મને લાગે છે. સંતબાલ” કારણ, અર્થકારણ અને રાજકારણના વિચારો પણ પ્રવચનમાળામાં કમાણી જૈન ભવન, ૩, રાય સ્ટ્રીટ, તે - તે વિષયના નિષ્ણાતોને સ્થાનિક અને બહારથી બોલાવીને આખા લકત્તા - ૨૦. તા. ૪-૧૧-'૬૪ અને આપી રહ્યા છે. આ બધાં કારણે તેઓએ પાક્ષિક (કે જે આ પ્રકારનું મુખપત્ર રહ્યું) તેનું નામ ‘પ્રબુદ્ધ જેન’ને બદલે ‘પ્રબુદ્ધ પ્રબુદ્ધ જીવન’: પહેલાંનો અને આજનો સમય જીવન ઠીક લાગવાથી ફેરવી નાખ્યું. આ છે પ્રબુદ્ધ જીવનના ઉગમથી આ લખનાર કોઈ પત્રકાર નથી, પત્રકારિત્વની વિદ્યાને માંડીને આજ લગીનો ઈતિહાસ. જાણકાર પણ નથી. તેથી જેનયુવકસંઘના મુખપત્ર વિશે એટલે એક : પ્રબુદ્ધ જીવન” આજના કોઈ ચિંતકોથી અલિપ્ત રહ્યું નથી. ભાઈ પરમાનંદભાઈ પિતાના દષ્ટિકોણથી છણી-છણીને નવી નવી વિશિષ્ટ પત્રના કેવા ગુણદોષ હોય તે બાબત લખવાની કોઈ પ્રકારની સામગ્રી પીરસે છે. એમાં ગાંધીજી, શ્રી કૃષ્ણમૂર્તિ, શ્રી અરવિંદ, ગ્યતા ધરાવતા નથી. તેમ છતાં ય સ્નેહીથી પરમાનંદભાઈએ શ્રી રમણ મહર્ષિ, આનંદમયી મા અને સ્વામી વિવેકાનંદ જેવા આદેશ કરેલ છે કે “પ્રબુદ્ધ જીવન વિશે જે ખ્યાલ હોય તે લખી અર્વાચીન યુગના ચિંતકો આવે છે. પંડિત જવાહરલાલ અને બીજા મેક્લશો” એટલે એ સ્નેહમય આદેશને વશ થઈને જે કાંઈ સમજમાં . આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના વિચારકોના વિચારો પણ આવે છે. સાથોસાથ સંત વિનોબાજીનું વર્તુળ ગાંધીજીના સર્વોદયવિચારને મૂલવે છે, આવેલ છે તે લખવા તૈયાર થયો છું. તેમની વાત પણ સારી પેઠે આવે છે. ઘણી જૂની વાત છે કે એક વખત આપણા દેશમાં વિચારોને , આમ વિચારના ક્ષેત્રે પ્રબુદ્ધ જીવનને ભાઈશ્રી પરમાનંદ- જાહેર કરવા એ મોટો અપરાધ લેખાતો. આ વાત જાની એટલા ભાઈના વિશાળતાના નિજી ખ્યાલ મુજબ ઘણું વ્યાપકપણું સાંપડયું માટે છે કે જે સમયમાં વિચારોને જાહેર કરવા એ, અપરાધ લેખાતે છે. આ યુગની રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ પણ એમને રસ તે સમય અને ચાલુ વર્તમાન સમય એ બે વચ્ચે લાંબે ગાળે નથી, જાગ્યો છે. એથી તેઓ જેમ પતે ઊંડ સૌન્દર્યરસ ચાખવા કુદરતે વેરેલી ભૂગોળીને ચરણે જાય છે અને પોતાના મિત્રવર્તુળને ખેંચી છતાં મોટું અંતર દેખાય છે. મને તો જ્યારે એ વખતનું સ્મરણ જાય છે; તેમ નજીકનાં રચનાત્મક કાર્યોને નજરે જોવા પણ લઈ જાય થાય છે અને વાણી સ્વાતંત્ર્યવાળે આ વખત જોઉં છું ત્યારે એ છે. તે ચીજ પ્રબુદ્ધ જીવનમાં જોવા મળે છે. જૈન સાધુ - સાધ્વી- બે જમાના વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર લાગે છે. બન્ને ઓમાંની સંકીર્ણતા જેમ એમને સાલે છે, તેમ જ્યાં વિશાળતાના જમાનામાંથી મારે પસાર થવાનું આવ્યું છે. પિતાના ખ્યા મુજબની વ્યાપ્તિ જુએ છે, ત્યાં તેઓ ભાવતરબળ બનારસમાં અભ્યાસ કરતો હતો ત્યારે ‘વિચાર’ની કોઈ બનીને પ્રબુદ્ધ જીવનમાં લખતા પણ રહે છે. ખબર જ ન હતી. રૂઢિના પ્રવાહ પ્રમાણે ચાલવું એટલે ગરમ પાણી , એટલું ખરું કે આજે વિજ્ઞાન અને રાજકારણે એટલી જબરી પીવું, પાઠશાળામાં સંચાલકની રીતને અનુસરવું અને ભણ્યા કરવું દોટ મૂકી છે કે એનાથી અર્થકારણ સારી પેઠે રંગાઈ ચૂક્યું છે. પરિ- એ મારો જૂનો રિવાજ. કાળ કેમ કામ કરે છે અને કાળ કેમ ણામે ધર્મ એટલે બધા પાછળ રહી ગયો છે કે ઘડીભરતે ધર્મ– કામ કઢાવે છે એની ગમ તે મને હજી સુધી પડી નથી, પણ પ્રધાન ભારત વિશ્વદષ્ટિએ ઘણું પાછળ પડી ગયેલું માલુમ સદભાગ્યે પ્રાકૃતભાષા ભણ્યો અને જૈન આગમો વાંચ્યા અને એ પડે છે. પંડિત જવાહરલાલ નેહરુ ગાંધીજીના સીધા વારસદાર હોવા સાથે જ બંગભંગના દિવસે જોયા અને સ્વદેશાભિમાન જાગ્યું છતાં વિશ્વપ્રવાહમાં આગળ લાવવા ઔદ્યોગિક ક્રાંતિમાં અંજાયા, એટલે મારી તમામ રહેણીકરણી મને ખબર પણ ન પડે એવી જે એમને સારું અનિવાર્ય પરિસ્થિતિ હતી. સદ્ભાગ્યે તેમણે પોતાના બદલાઈ ગઈ. પાઠશાળાના સંચાલકને મન નાસ્તિક થઈ ગયો, હૃદયને ભૌતિકતાથી છેક અલિપ્ત રાખ્યું. પણ જગ-આંજતી પણ એ નાસ્તિકતા પ્રકાશરૂપ લાગી. એ વખતે અસાધારણ ક્રાંતિ કાંતિમાં જ તેઓ પલોટાયા, જેથી આધ્યાત્મિક મૂલ્યો આ દેશમાં કરનારા પૂ. ગાંધીજીએ દેશમાં આવી પોતાનું તેજ પ્રકાશનું શરુ સાવ ગૌણ બની જવા પામ્યાં. આમ હોઈને કોઈ કાળે જરૂર હતી, કરી દીધેલું. ‘નવજીવન’ છાપાની શરૂઆત થવાની અણી ઉપર તેના કરતાં વધુ જરૂર આજે સક્રિય આધ્યાત્મિકતાની છે. મહાન હતી. તે જમાનામાં આગમોના અનુવાદનું કામ શરૂ કર્યું ઉપરાંત સદ્ભાગ્યે ગાંધીજીએ દેશને એ પ્રયોગની આકર્ષક મૂડી આપી ધર્મ અંગે ચાલતી કેટલીક હાનિકારક રૂઢિઓ વિશે મનમાં વિચારો છે. એક બાજુ સંસ્થાઓ દ્વારા સત્ય - અહિંસાના સંઘર્ષમૂલક સામુન તે ઘણા જ ખદબદી રહ્યા હતા, બહાર નિકળવા મથતા હતા, છતાં દાયિક પ્રયોગો સંઘર્ષના કરાવવા અને બીજી બાજુ એવાં યુગાનુ- 1. હિતૈષી મિત્રો વાર્યા કરતા કે “જોજો, ભૂલેચૂકે કાંઈ બોલતા નહીં, રૂપ રચનાત્મક કાર્યો યોજવા એ છે આધ્યાત્મિક મૂલ્યોને ઉપર બોલવામાં જોખમ છે–ચુંથાઈ જશો અને પાયમાલ થઈ જશે. ઊઠાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વિસર એ પ્રચારનું સાધન જરૂર આમ છતાં ય આ બીકની અસર થતી નહીં પણ બેલવાને જાહેરમાં બની શકે, પણ સર્વાગી અને સામુદાયિક આચાર વિનાને પ્રચાર બોલવાનો મોકો શોધતો હતો. મોકો મળી ગયો અને જુવાનીની ‘શૂન્ય કરતાં આગળ વધી ન પણ શકે. હું આ તકે એવી શુભ, ભાપમાં મનમાં જે હતું તે ભારે વેદના સાથે એક સભામાં સંભળાવી : ' . કામના કરું છું કે “પ્રબુદ્ધ જીવન’ આવા શૂન્યભર્યા વાયુમંડળમાંથી નાંખ્યું. સંભળાવ્યું તો ખરું, પણ પછી જે વાવંટોળ જાગ્યો એ Page #236 -------------------------------------------------------------------------- ________________ (45 પર પ્રબુદ્ધ જીવન જોઈને તે ભારે અચંબા થયા અને હિતૈષીએ જે સંકેત કરેલા તે ખરો પડતા લાગ્યો. તાજો વિદ્યાર્થી હતા, વ્યવહારની કશી ગતાગમ નહીં અને કોઈ જાતના ભવિષ્યના પરિણામને તો ખ્યાલ જ નહીં. એક તરફ તે વખતે જેમનું એકચક્રી રાજ્ય ચાલે એવા સદ્ગત શ્રી વિજયનેમિસૂરિએ વાવંટોળ ઊભા કર્યો અને જૈનસંઘમાં ઉત્તે જના ફેલાવી; “ જોઈ શું રહ્યા છે? શાસ્રો વિરુદ્ધ કોઈ બાલી જ કેમ શકે? બોલે તો સુખે જીવી જ કેમ શકે?” સંઘના માંધાતા અને એ આચાર્યની હામાં હા ભણનારા ધનપતિઓના આચાર્યને સાથ મળ્યો અને જેમ એ આચાર્યે લાલનશિવજીને સજા કરી તેમ જ મને સજા કરવાના તેમના હુકમ છુટયા. અમદાવાદ, ભાવનગર વગેરે શહેરમાં વસતા જૈન ભાઈઓમાં હાહાકાર થયો અને મને લાગ્યું કે આ કેવી વાત કે માણસ બાલી પણ ન શકે? મે’ તો જાહેર કર્યુ કે “જે કાંઈ બોલેલ છું તે બધું જ લખી આપું. પછી એક ન્યાયકારી કમિશન નીમા અને તે જે સજા ફરમાવે તે મારે માન્ય છે.” પણ એ વખતના વાવંટોળમાં મારી વાત કોણ સાંભળે? એ મગતરું બોલી જ કેમ શકે? આવીને આચાર્યના કદમમાં કદમબાશી કરી જાય અને માફી માગે તો જ જીવી શકે, હું ધનવાન તો હતા જ નહિ તેમ ભારે ખર્ચાળ પણ નહાતા, છતાં કુટુંબની થોડી જવાબદારી—નિભાવ કરવાની જવાબદારી તો હતી જ. સમાજ સાથે સંબંધ તો છૂટું તૂટું થઈ રહ્યો અને આજીવિકાના સાધનરૂપ નોકરી પણ છેડવી પડી. તે વખતે મહાવીર જૈન વિદ્યાલયમાં કામ કરતા હતા. મારા તે વખતના ભાષણના પ્રમુખ અને વિદ્યાલયની સ્થાપનામાં જેમને અસાધારણ શ્રામ, રસ અને હિસ્સા હતા એવા મહાન વિચારક મહાનુભાવ સદ્ગત શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા એ સંસ્થાના મુખ્ય કાર્યકર્તા હતા—મંત્રી હતા. તેમણે મને અંગત પત્ર લખીને વિદ્યાલયની સલામતી માટે નાકરી છેાડી દેવાનું જણાવી દીધું. એક તરફ નાનાભાઈ ભાવનગરમાં માંદગીને બિછાને હતા, ઘરમાં એક દિ'ના પણ તાકડા નહાતા, નેકરી પણ ગઈ, માતા અને બીજાં સ્વજના આચાર્યની કદમબાશીમાં કશી નાનમ નથી એમ વારેવારે કહેવાં લાગ્યાં; પણ મન માનતું નહોતું, ઘાટીનું કામ કરીને જીવીશ, પણ ખુશામત તો નહીં કરી શકાય એ વિચાર ગમે તે કારણે મનમાં વિશેષ દૃઢ થતા હતા. તે વખતે ભાવનગરની મને યાદ છે તે પ્રમાણે આત્માનંદસભાના ચૌદ-પંદર ભડ લોકોએ મને ખાસ અંગત કાગળ લખીને જરા પણ ઢીલા ન પડવા જણાવેલુ. ઢીલા સ્વભાવ તો ખરો, પણ આ બાબતમાં તો મનમાં નિર્ણય કરી રાખેલા કે ‘દેહ પાતયામિ વા કાર્ય સાધયામિ.' આવા જંમાનામાં ભાવનગરમાં જ યુવક પરિષદ શરૂ થઈ અને ગમે તે જાતના વિચારો બતાવવાની છુટ માણસમાત્રને હોવી જ જોઈએ આ વાત પર ભાર મુકવામાં આવ્યો. જોયું કે યુવકોનું બળ વધવા લાગ્યું, જમાનો બદલાઈ ગયો અને એ ધર્મપ્રેમી આચાર્યે ભારે ધમપછાડા કર્યા તો પણ ભાવનગર પછી અમદાવાદમાં જ યુવકપરિષદની બેઠક ભરવામાં કોઈ વાંધા ન આવ્યો, જો કે પરિષદમાં મારું કોઈ ખાસ સ્થાન નહોતું એટલું જ નહીં, પરિષદમાં તેના પ્રમુખ મારા પરમસ્નેહી પંડિત સુખલાલજી સાથે પરિષદના ખાસ મંચ ઉપર બેઠેલ હતા પણ જ્યારે પરિષદનું કામકાજ શરુ થયું ત્યારે પરિષદના મંત્રીએ ત્યાંથી ઊઠી જવાની સૂચના કરી ઉઠાડી મૂકેલા. આમ થવાના કારણની સમજ ન પડી, પણ એ વખતે શિસ્ત અનુસારે એમ કરવું જ પડેલ. તે વાતાવરણમાં સ્નેહી શ્રી પરમાનંદભાઈએ “ જૈનોનું કળાવિહીન જીવન' એવા ભાવવાળા નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ કરેલું અને આમ સમાજમાં પોતાના વિચાર પ્રમાણે બોલવાની અને લખવાની હવા ફેલાવા લાગી, જેમ તે વખતે યુવક પરિષદ સાથે મારો કોઈ સંબંધ ન હતા તેમ અત્યારે પણ કોઈ યુવકસંઘના હું સભ્ય નથી તેમ બીજી કોઈ જાતના મારો તે સંસ્થા સાથે સંબંધ નથી, માત્ર પરમાનંદભાઈના સ્નેહને અને તેમની સૂચના પ્રમાણે સુવકસંઘના ઉત્સવામાં અનેકવાર આવેલ છું અને સારા એવા આદર પણ પામ્યો છું. મુખ્ય વાત એ કહેવાની હતી કે મુંબઈ જૈન યુવક સંઘ અને તેના મુખપત્રના પ્રભાવને લીધે જે જમાનાની મેં અહીં વાત કરી તે જમાના અને યુવકસંઘના દિવસેાથી માંડીને આજ સુધીના જમાના એ બે વચ્ચે આકાશપાતાળનું અંતર અનુભવાય છે. જે વિચારો એ વખતે કોઈ બોલી શકતું નહોતું તે આ વખતે આબાલગોપાલ બાલી શકે છે, જાહેર કરી શકે છે અને લખી પણ શકે છે. હજી એ જોહુકમી " તા. ૧૬–૧૧૧૪ આચાર્ય જેવા આચાર્યો અને જૈન ધનપતિએ નથી એમ નથી, પણ હવે તેમનું ચલણ ખાટા સિકકા જેવું થઈ ગયું છે. યુવકસંઘનું મુખપત્ર વાણીસ્વાતંત્ર્યનું ખરું હિમાયતી નિવડેલ છે અને તેનું તે ધ્યેય તેણે આજની ઘડી સુધી બરાબર સાચવી રાખેલ છે. એવી છાપ એ પત્રના વાચક અને એમાં કદી કદી લખનારા તરીકે મારા ઉપર પડેલ છે. એ પત્રના સંચાલક પીઢ વિચારક, સમદર્શી, આંતરનિરીક્ષક અને વ્યવહારદક્ષ ભાઈ પરમાનંદભાઈ એ પત્રની નીતિને બરાબર વળગી રહ્યા છે અને નામફેર કર્યા પછી પણ તેઓ પેાતાની મૂળ નીતિમાંથી એક તસુ પણ ખસ્યા નથી એ જાણીને કોને આનંદ નહીં થાય? પત્ર મુંગાને વાચા આપનાર નિવડેલ છે. મારો એવા નમ્ર મત એ વિશે જાહેર કરવા માટે મને તે ખુશી જ થાય છે. સાથે એક વિનંતી કરવાનું મન થઈ જાય છે કે જૈન સામાજિક રૂઢિઓ, બીજા વિવાદાસ્પદ પ્રશ્નો અને ધર્મના નામે શાસ્રને નામે ચાલતી અંધાધુંધી અંગે આ પત્ર પોતાની મૂળ નીતિ પ્રમાણે જૈન લોકોને જેમ આજ સુધી જગાડતું રહ્યું છે તેમ હરહંમેશ જગાડતું રહે અને તેના પુરુષાર્થી સંપાદક તેમની પૂર્વની કલમ વહેતી મુકે. પત્ર અને પત્રના સંપાદક આરોગ્ય સાથે ચિરાયુ રહે અને સમાજના હિતને સંતાષવા જે જહેમત તેઓ ઊઠાવે છે એ જ રીતે ઊઠાવતા રહે. બેચરદાસ જીવરાજ દોશી પ્રભુ કરનારાં લખાણા ‘પ્રબુદ્ધ જીવન’માં આવતાં લખાણા જીવનને પ્રબુદ્ધ કરનારા હોય છે. એમાં પ્રગટ પામતી વસ્તુઓ સત્યની કસોટી ઉપર ફ્સાયેલી, બુદ્ધિની ધારથી સતેજ થયેલી જોવા મળે છે. ‘પ્રબુદ્ધ જીવન’ની વિશેષતા એના અનાસકિતયોગમાં છે. પક્ષે કે સંપ્રદાયોથી પર રહેવું એ એક વાત છે, પણ એમાં રહેવા છતાં એના દુર્ગુણાથી અલિપ્ત રહીને પોતે સમૃદ્ધ બની, પેાતાના સંપ્રદાયને અને સમાજને સમૃદ્ધ બનાવવા એ ખરેખર સાધનાના વિષય છે. ‘પ્રબુદ્ધ જીવન’ પોતે એક જૈન સમુદાયનું પત્ર છે, એ સૌ જાણે છે. આમ છતાં એમાં પ્રગટ થતાં લખાણા અને વિચારો રસર્વવ્યાપક અને સર્વહિતકારી છે. અને પાતાના જન્મદાતાસમા સમુદાયની પગચંપી કરતાં આપણે જોયું નથી. એ જૈન સમુદાયને પ્રબુદ્ધ બનાવવા માટે કોઈ કસર રાખતું નથી ને તેથી જ કેટલીક વખત એમાં જૈન સમુદાયને સચેત કરતાં લખાણા હોય છે. ‘પ્રબુદ્ધ જીવન’માં મોટા લોકોની નાની વાતોને મોટી કરી રંગ આપવાના પ્રયત્ન જોવા નહીં મળે જે મેટાભાગના સમાચારસામયિકોમાં જોવા મળે છે. પ્રબુદ્ધ જીવન’નાના લોકોની મોટી વાતને જનસમુદાય સુધી પહોંચાડે છે. એમાં આધ્યાત્મિકતાના અખાડાના બદલે તમને નૈતિકજીવનની સીધી સાદી વાતો જોવા મળશે. પ્રશ્નનાં ઊંડાણમાં જવાની વેધકદષ્ટિ, 'પ્રબુદ્ધ જીવન’ ની વિશેષતા છે. એના મૂળમાં પ્રબુદ્ધ જીવનના વયોવૃદ્ધ છતાં ઉત્સાહ અને અક્કલમાં યુવાન એવા શ્રી પરમાનંદભાઈનું ધીર, ગંભીર અને સદાય નવું નવું શીખવાની જિજ્ઞાસાવૃત્તિ ધરાવતું વ્યકિતત્ત્વ સમાયેલું છે. હું સમારંભની સફળતા ઇચ્છું છું અને સાથે સાથે કામના કરૂ છું કે પ્રબુદ્ધ જીવનની પરંપરાને ચાલુ રાખી શકે તેવું ઉત્તરદાયિત્ત્વ તેને સાંપડે, એ જ પ્રાર્થના ! હરિવલ્લભ પરીખ વિષયસૂચિ જવાહરલાલ નેહરુ ‘પ્રબુદ્ધ જીવન’પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે ભગવાન બુદ્ધ અને મહાવીર ‘તપસ્યા વધી છે-અનુકંપા ઘટી છે.’ રજત જ્યંતી પૂર્તિ: શુભેચ્છા અને સંદેશાઓ; પ્રબુદ્ધ જીવન’ની પચ્ચીશીની આલાચના: હીરાબહેન પાઠક, વાડીલાલ ડગલી, મુનિ સંતબાલજી, પંડિત બેચરદાસ દોશી, હરિવલ્લભ પરીખ. પૃષ્ઠ આર્નોલ્ડ ટોયન્બી ૧૩૭ પરમાનંદ ૧૩૯ દલસુખ માલવણિયા ૧૪૧ પરમાનંદ ૧૪૪ ૧૪૫ માલિક શ્રી મુખર્જી જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ—૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ, Page #237 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ જીવને પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૫ મુંબઈ, ડીસેમ્બર ૧, ૧૯૬૪, મંગળવાર. : આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા $ ‘પ્રબુદ્ધ જીવન” રજત જયન્તી સમારંભ પ્રસંગે , તંત્રી તરીકે મારા તરફથી કરવામાં આવેલું નિવેદન | તા. ૧૫-૧૧-૬૪ ના રોજ સવારના ભાગમાં યોજયેલા રજત જયંતી. સમારંભને લગતી સભાનું વર્ણન આ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યું છે. તે પ્રસંગે જે નિવેદન મેં ‘પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે કર્યું હતું તે નિવેદન તે વર્ણનમાંથી અલગ તારવીને નીચે આપવામાં આવે છે.] પ્રબુદ્ધ જૈનોનું સંપાદન સ્વીકાર્યું તે પહેલાંની નવરચના બાદ સંઘમાં જોડાયેલા અને એ આધારે કરવામાં આવેલી સંઘની સામયિક પૃવૃત્તિનું સંક્ષિપ્ત નિરૂપણ ચૂંટણીમાં હું પ્રમુખ તરીકે અને શ્રી ચીમનભાઈ ઉપપ્રમુખ તરીકે આ પ્રસંગે પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે મારે જે કંઈ ચૂંટાયલા. ત્યાર બાદ સંઘનું માસિક મુખપત્ર 'પ્રબુદ્ધ જૈન' શરૂ કહેવાનું છે તે કહું તે પહેલાં ‘પ્રબુદ્ધ જીવન” જે સંસ્થાનું મુખપત્ર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તા. ૧-૫-૩૯ થી એ પાક્ષિક છે તે મુંબઈ જૈન યુવક સંઘના પ્રારંભકાળની સામયિક પ્રવૃત્તિને સામયિક પ્રવત્તિને પત્રની શરૂઆત કરવામાં આવી. તેના તંત્રી તરીકે અમારા સાથી થોડોક ખ્યાલ આપું તે તે અસ્થાને નહિ ગણાય. અને મુરબ્બી સ્વ. મણિલાલ મકમચંદ શાહની નિમણુંક કરવામાં : શ્રી મુંબઈ જૈન યુવક સંધની ઈ. સ. ૧૯૨૯ના ફેબ્રુઆરીમાં આવેલી, પણ સંઘની નવરચનામાં મેં અગત્યનો ભાગ ભજવેલ હોઈને સ્થાપના કરવામાં આવેલી. એ દિવસેમાં જૈન શ્વે. મૂ. સમાજમાં તેને પ્રચાર કરવા માટે તેનું સંપાદન કરવાની જવાબદારી મારે બાલદીક્ષા સામે એક પ્રચંડ આંદોલન શરૂ થયું હતું. તેને વિશેષ વેગ સ્વીકારવી પડી. ત્યારથી તે આજ સુધી એ જવાબદારી મારા શિરે આપવાના હેતુથી આ મુંબઈ જૈન યુવક સંઘ ઊભું કરવામાં રહી છે, સિવાય કે વચ્ચે એક વર્ષ–તા. ૧-૫-૪થી તા. ૧૫-૪-૧૫૦ આવેલ. એ હેતુ સાથે જૈન સાધુઓની પકડમાંથી જૈન સમાજને સુધી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવેલ 'યુગદર્શન’ ના તંત્રી તરીકેની મેં જવાબદારી સ્વીકારેલી અને એટલો સમય મુકત કરવું, તે વર્ગમાં વ્યાપી રહેલા શિથિલાચાર, દંભ તથા પ્રબુદ્ધ જૈન’ની જવાબદારી અન્ય મિત્રોએ સંભાળી હતી. પાખંડને ખુલ્લાં પાડવાં, સામાજિક તેમ જ ધાર્મિક અનિષ્ટ રૂઢિઓ ઉપર જણાવેલી હકકતોના અનુસંધાનમાં બે અગત્યની હકીકત સામે જેહાદ ચલાવવી, જૈન સમાજને વિચારની સંકીર્ણતામાંથી ઉમેરવાની રહે છે. મુ. મણિભાઈની તબીયત નબળી પડતી જતી ઊંચે લાવવો અને જીવનનાં નવાં મૂલ્ય આપવા તથા રાષ્ટ્રીય હોવાના કારણે તેમની ઈચ્છાને માન આપીને તા. ૧-૫-૫૧ થી ભાવનાને બને તેટલો વેગ આપવો-આવા અનેક વિચારે હું ‘પ્રબુદ્ધ જૈન'ને સત્તાવાર રીતસરને તંત્રી બન્ય, અને ‘પ્રબુદ્ધ રહેલા હતા. આમ વિચારઆન્દોલન સાથે સંકળાયેલી સંસ્થાને જૈન’ નું બીનકોમી અને શુદ્ધ રાષ્ટ્રીય વલણ લક્ષમાં લઈને તા. મુખપત્ર વિના ચાલે જ નહિ. આ વાસ્તવિકતાને અધીન રહીને ૧-૫-૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન’ નું ‘પ્રબુદ્ધ જીવન’ એ મુજબ નામ૧૯૨૯ના ઑગસ્ટ માસથી સંધ તરફથી મુંબઈ જૈન યુવક સંઘ પરિવર્તન કરવામાં આવ્યું. પત્રિમ શરૂ કરવામાં આવી હતી. તે બે વર્ષ ચાલી અને બંધ થઈ | ‘પ્રબુદ્ધ જીવન’ અન્ય સામયિકોથી કઈ બાબતમાં જાદુ પડે છે? અને અઢી માસના ગાળામાં “પ્રબુદ્ધ જૈન” નામના સાપ્તાહિકની આ પ્રમાણે ૨૫ વર્ષથી ચાલી રહેલા પાક્ષિક પત્ર (૧૪ વર્ષ શરૂઆત કરવામાં આવી. તે બે વર્ષ ચાલ્યું અને મારા પુરાણા સુધી પ્રબુદ્ધ જૈન” અને ૧૧ વર્ષ સુધી ‘પ્રબુદ્ધ જીવન”) ની સંપાસાથી શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી તેના તંત્રી હતા તે દરમિયાન દનનીતિ ઘડવામાં મારા માટે ગાંધીજી અને તેમના તરફથી મઢવામાં તેમાં પ્રગટ થયેલ ‘અમર અરવિંદ' ને મથાળાના લેખ અંગે તે વખતની આવતા ‘નવજીવન’ અને ‘હરિજન બંધુ” ની સંપાદન-પદ્ધતિ માર્ગઅંગ્રેજ સરકારે રૂા. ૬૦૦૦ ની જામીનગીરી માંગી. તે નહિ ભરતાં દર્શક બનેલ છે અને તે કારણે પ્રબુદ્ધ જૈન કે જીવન” એની પ્રબુદ્ધ જૈન’ બંધ કરવામાં આવેલું. ત્રણ મહિના બાદ “જૈન યુથ કોટિના અન્ય સામયિકથી નીચેની બાબતમાં જાદુ પડતું રહ્યું છે:લીગ’ એ શિર્ષક્વાળી એક નામની સંસ્થા ઊભી કરીને તેની તરફથી ૧. “પ્રબુદ્ધ જૈન” ની શરૂઆતના અંકમાં અમુક લેખને અગ્ર ‘તરુણ જૈન' શરૂ ક્રવામાં આવ્યું, જે આર્થિક મુશ્કેલીના કારણે લેખનું સ્થાન આપવામાં આવતું હતું, પણ પછી આ પરંપરાની તા. ૧-૮-૩૭ ના રોજ બંધ કરવું પડયું. કોઈ ખાસ ઉપયોગિતા ન લાગતાં તેને વર્ષોથી ત્યાગ કરવામાં આવ્યો છે. - “પ્રબુદ્ધ જૈનને પુનર ઉદ્ભવ અને ત્યાર પછી' ત્યાર બાદ સંઘના બંધારણમાં કેટલાક પાયાના ફેરફાર કરવામાં ૨, ‘પ્રબુદ્ધ જૈન કે જીવન માં પ્રગટ થતા સર્વ લેખે નીચે આવ્યા. પ્રગતિશીલ અને એ સમયમાં કાતિકારી લેખાય એવી એક તે તે લેખના લેખકનું નામ અથવા તેનું જાણીતું તખલ્લુસ મા જ વિચારસરણી નકકી કરવામાં આવી અને તે જેને સ્વીકાર્ય હોય તેવા જોઈએ એવો પ્રારંભથી આગ્રહ સેવવામાં આવ્યો છે. કોઈ પણ જૈન યુવક માટે આ સંઘનું દ્વાર ખોલવામાં આવ્યું. ૩. ‘પ્રબુદ્ધ જીવન’ ની કોટિના અન્ય સામયિકોમાં સંધના આજના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સંઘની એ વૈવિધ્યને આભાસ ઊભું કરવાના હેતુથી કદિ કદિ એક જ વ્યક્તિના Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લેખો જુદા જાદા નામે પ્રગટ થતા જોવામાં આવે છે. આમ કરવાના આ અમારા સામિયક અંગે કદિ વિચાર સરખો પણ આવ્યા નથી. ૪. આવા સામયિકોના તંત્રી સાધારણ રીતે પેાતાના વિચારો “અમે’સર્વનામથી જણાવતા હોય છે. પોતાના માટે આવા બહુ વચનના ઉપયોગ કરવાનું મેં પ્રારંભથી જ સ્વીકાર્યું નથી. હું જે કાંઈ લખ્યું છું તે મારા નામથી જ લખતા રહ્યા છું. 'મ પ્રબુદ્ધ જીવન ૫. ‘પ્રબુદ્ધ જૈન કે જીવન’ના પ્રાર’ભથી ‘નવજીવન ’ અને ‘હરિજન બંધુએ ઊભી કરેલી પ્રણાલિને અનુસરીને જાહેર ખબર નહિ લેવાના અમે નિર્ણય કરેલા તેને આજ સુધી અમે વળગી રહી શકયા છીએ. આજે કોઈ પણ સામયિકને જાહેર ખબરની આવક સિવાય ટકી રહેવું મુશ્કેલ છે એ સમજી શકાય તેવું છે. એમ છતાં પણ જાહેર ખબર નહિ લેવાના આગ્રહ પાછળ સત્ય અને સુરુચિની દષ્ટિ રહેલી છે તેની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. ‘પ્રબુદ્ધ જીવન’માં જાહેર ખબર લેવામાં આવતી નથી એ ઉપરથી કોઈ એમ ન સમજે કે ‘પ્રબુદ્ધ જીવન ' સ્વાશ્રયી છે. તેના સંચાલન પાછળ દર વર્ષે રૂા. ૩૦૦૦ ની ૩૫૦૦ ની ખોટ આવે છે. પણ સંઘ તરફથી ચલાવવામાં આવતી. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભાગ લેતાં ભાઈ બહેન એ. ખોટને તેમજ સંઘના અન્ય । ખર્ચને પહોંચી વળવામાં પૂરાં મદદરૂપ થતાં રહ્યાં છે. ખોટા જ હળવી થાય જો ગ્રાહકસંખ્યા સારા પ્રમાણમાં વધે. ‘પ્રબુદ્ધ જીવન’ જેવા તટસ્થ અને વિચારગંભીર પત્ર માટે ગ્રાહકસંખ્યામાં વધારો થવા બહુ મુશ્કેલ છે. પરિણામે આર્થિક સંયોગ ફરજ પાડે તો પણ જાહેર ' ખબર ન લેવી એવી કોઈ કટ્ટર પ્રતિજ્ઞા અમે લીધી નથી. આમ છતાં પણ જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી ચાલુ પર ંપરાને વળગી રહેવું એવા જરૂર અમારો આગ્રહ છે. ૬. ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કરવામાં આવતા લેખો અંગે ચોકકસ પ્રકારના ઊંચો ધારણના આગ્રહ સેવવામાં આવ્યો છે અને તે ખાતર 'પ્રબુદ્ધ જીવનમાં નબળાં મૌલિક લખાણાને સ્થાન ન આપતાં અન્ય સામાયિકોમાં પ્રગટ થયેલા ઉચ્ચ કોટિના લેખો ‘પ્રબુદ્ધ જીવન’માં અવારનવાર ઉષ્કૃત કરવાનું મે ઉચિત માન્યું છે અને તેમ કરવામાં મે કદિ નાનમ અનુભવી નથી. ૭. કોઈ પણ વિશિષ્ટ દિવસ હોય અથવા કોઈ વિશિષ્ટ માનવવિભૂતિની જન્મ યા મૃત્યુતિથિ હોય તેવા પ્રસંગને લગતા અંકમાં તે તે દિવસ અથવા વ્યકિતને લગતું કાંઈ ને કાંઈ લખાણ હોવું જ જોઈએ આ લગભગ સર્વસ્વીકૃત નિયમના Conventionના— પાલનના મેદિ આગ્રહ રાખ્યો નથી. આ અંગે કોઈ વિશિષ્ટ સંવેદન ચિત્ત અનુભવે તો જ લખવું આવા નિયમને હું અનુસરતો રહ્યો છું. આવા પત્રના તંત્રી કેવા હોવા જોઈએ? મારા મનમાં જે પુત્રની કલ્પના છે તે પત્રના તંત્રી અંગે મે નીચે જણાવેલી ગુણવત્તા તેમ જ શકિતમા આવશ્યક લેખી છે. ૧. તેનું સમાજલક્ષી સંવેદન બને તેટલું વ્યાપક અને ઘેરૂ હોવું જોઈએ. જેવી રીતે કોઈ પણ ઠેકાણેથી ધરતીક પ થાય અને સીસમેાગ્રાફની પીન તેના થડકારો અનુભવે છે એવી રીતે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી સારી કે નરસી અસામાન્ય ઘટનાના થડકારો તંત્રીના દિલ ઉપર અંકિત થવા જોઈએ. ર. તે બહુ શ્રુત હોવા જોઈએ ‘તેનું જ્ઞાન-તેની સમજણ-માનવી જીવનનાં અનેક ક્ષેત્રાને સ્પર્શતી હોવી જોઈએ. તા. ૧-૧૨ ૬૪ પ્રશ્નો એટલા મોટા અને જટિલ બન્યા છે અને તે અંગે મારી સૂઝ નહિ જેવી છે. કેટલીક બાબત સ્પષ્ટ દેખાય છે; કેટલીક બાબતા આછી અધૂરી સમજાય છે; કેટલીક બાબતે મારી સમજણના પ્રદેશની બહારની હોય છે. ‘પ્રબુદ્ધ જીવન’વિષેની મારી કલ્પના એવી રહી છે કે, દેશિવદેશમાં બનતા મહત્ત્વના પ્રત્યેક બનાવો અંગે ‘પ્રબુદ્ધ જીવને’ માર્ગદર્શન આપવું જોઈએ, તે અંગેનું સત્ય અર્થઘટન—ight interpretation—રજા કરવું જોઈએ, આ કલ્પનાના પ્રમાણમાં ‘પ્રબુદ્ધ જીવન’ની સિદ્ધિ બહુ જ નજીવી છે. આ કલ્પનાને મૂર્ત બનાવવા માટે યોગ્ય તદ્વિદોના સારા પ્રમાણમાં સહકાર જોઈએ, જે હજુ સુધી મને પ્રાપ્ત થયો નથી. આ બાબતમાં એક તંત્રી તરીકે મેં હ ંમેશાં ખૂબ જ મૂંઝવણ અનુભવી છે અને મારી અતિ મર્યાદિત જ્ઞાનક્ષમતા મને ખૂબ જ સાલી છે. દેશના અને દુનિયાના કેટલાક મોટા પ્રશ્ના અને મારા જ્ઞાનની સમજણની પાર વિનાની અલ્પતા! કવિ કાલિદાસ કહે છે તેમ તરાપા વડે મહાસાગર તરવાના મનેારથ સેવવા જેવી આ વાત છે. આપણને આઝાદી મળ્યા બાદ દેશની નવરચનાના એક નાના ૩. તેનામાં વસ્તુતત્ત્વને-વસ્તુના મર્મને-સ્પર્શે, પકડે એવું ઘેરૂ ચિન્તન હોવું જોઈએ. ૪. તે સત્યના ઉપાસક હોવા જોઈએ. આમ કહીને હું કોઈ મોટો સત્યના ઉપાસક છું એવા હરગીઝ મારો દાવો નથી. અને મારું ચાલુ જીવન સત્યથી કેટલું વેગળું છે તે વિષે પણ હું પૂરો સભાન છું. આમ છતાં પણ, ‘પ્રબુદ્ધ જીવન’ પૂરતા મારા એવા સતત આગ્રહ રહ્યા છે કે, તેમાં બને ત્યાં સુધી એવું કોઈ પણ વિધાન કરવામાં ન આવે કે જે પોતાની સમજણ મુજબના સત્યથી વેગળું હોય. આ નિરધારને અમલી બનાવવાના હેતુથી— (ક) જ્યારે પણ ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલા લખાણમાં ખોટું વિધાન થયું છેઅથવા ખોટી રજૂઆત થઈ છેએમ માલૂમ પડયું છે ત્યારે તે કબુલ કરવાની—સુધારી લેવાની~મે તૈયારી દાખવી છે. (ખ) કંદ કદિ ચોકકસ પરિસ્થિતિ અંગે સચાટપણે કહેવાની મેં આવશ્યકતા ભાસતાં કડક ભાષાનો પ્રયોગ અનિવાર્ય બની જાય છે.. એ અપવાદ બાદ કરતાં સત્યની અભિવ્યકિત માટે મિત અને મિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાના . મેં આગ્રહ સેવ્યો છે. કહેવાતા નગ્ન સત્યમાંથી ઘણી વાર સત્ય લુપ્ત થાય છે અને કટુતા રહી જાય છે. (ગ) વ્યકિત અને તેને લગતા વિષય- બે વચ્ચેનો ભેદ નજર સમક્ષ કાયમ રાખીને વ્યકિત વિષે. દિલમાં લેશમાત્ર ડંખ ન રહે એવી મે સતત જાગૃતિ સેવી છે. ૫. તેનામાં પૂરી નિર્ભયતા હોવી જોઈએ. આનો અર્થ કોઈ એવા ન કરે કે, મે ભયને સર્વથા જીતેલા છે એવા મારા કોઈ દાવા છે. એમ હું કહું. તો દંભ જ લેખાય. મારા મનમાં જ્યાં ત્યાં ભયં બેઠેલા છે. એની મને પૂરી ખબર છે. પણ ‘પ્રબુદ્ધ જીવન’ પૂરતું હું એટલું કહી શકું કે, સાધારણ રીતે જે વિષયા ચર્ચવામાં આવે છે તેના સંદર્ભમાં અવારનવાર કોઈ નવી પરિસ્થિતિ યા કોઈ નવી સમસ્યા ચેલેન્જ રૂપે-પડકાર રૂપે—જ્યારે પણ સામે આવીને ઊભી રહી છે અથવા તો કોઈ વિશિષ્ટ વ્યકિત વિષે. ખાસ લખવાનું પ્રાપ્ત થયું છે ત્યારે તે વિષે લખવાનું કોઈ દબાણ કે ભયને વશ થઈને મેં કદિ ટાળ્યું નથી. ટાળ્યું હોય તો તે અંગેની અધુરી સમજણના કારણે અથવા તો ઓછી સૂઝના કારણે અથવા તો તત્કાળ તેવી બાબતની ચર્ચા હાથ ધરવાનું લાક કલ્યાણની દષ્ટિએ ઉચિત લાગ્યું ન હોય તેવા કારણે. ૬. સમય અને સંયોગની આવશ્યકતા મુજબ કોઈ પણ પક્ષ, વસ્તુ કે વિષયની ભલે જોરદાર રજૂઆત કરવામાં આવે, તે પણ મંત્રીએ અંદરથી પૂરા સ્વસ્થ અને તટસ્થ રહેવું જોઈએ. તંત્રીની જવાદારી અંગે હંમેશાં મારો આ આદર્શ રહ્યા છે. અને તેને પહોંચી વળવા માટે મે' આજ સુધી એકનિષ્ટાથી પ્રયત્ન કર્યો છે. હવે અહિં એક બે અંગત પ્રશ્નાના ઉલ્લેખ કરૂ તો તે અસ્થાને નહિ ગણાય. પહેલા પ્રશ્ન છે કે હું શા માટે લખું છું? બીજો પ્રશ્ન છે હું કેમ લખું છું? હું શા માટે લખું છું? પહેલા પ્રશ્નના જવાબમાં કદાચ કોઈને અહંભાવ જેવું લાગે તો પણ ` મારે એમ કહેવાનું છે કે, હું જે કાંઈ લખું છું તે’ Page #239 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૪ પ્રબુદ્ધ જીવન ૧૫૫ સ્વાન્તઃ સુખાય” લખું છું. તે દ્વારા મારા આત્માને-અન્તરમનનેવ્યકત થવાની તક મળે છે અને આત્માની અભિવ્યકિતને આ આનંદ એ જ મારી લેખનપ્રવૃત્તિને પ્રેરક હેતુ રહ્યો છે, અને તેથી તેને લગતા પરિઝામનું વળતર મને તે અભિવ્યકિતના આનંદમાંથી–અન્ત: સુખની પ્રાપ્તિમાંથી-પૂર મળી રહે છે. હું કેમ લખું છું? ' બીજો પ્રશ્ન છે હું કેમ લખું છું? આ પ્રક્રિયા સમજાવવી જરા મુશ્કેલ છે. પણ એક બાબતની સ્પષ્ટતા કરી દઉં. હું શીધ્ર કવિ માફક, દૈનિક પત્રના તંત્રી માફક કોઈ શીધ્ર લેખક નથી. પ્રેરણા મુજબ લખાયું તે લખાયું, પછી તે જોવા સુધારવાનું હોય જ નહિ આવી પણ કોઈ માન્યતા કે ખ્યાલ હું મારાં લખાણો વિષે ધરાવતો નથી. જ્યારે કોઈ પણ વિષય ઉપર કાંઈક લખવાની જરૂર જણાય છે ત્યારે તે વિષય અંગેના વિચારો મનમાં ઘોળાયા કરે છે. તે ધીમે ધીમે લેખના આકારમાં શબ્દરૂપ ધારણ કરે છે. તે શબ્દરૂપને ફરી ફરીને હું નિહાળું છું, ચકારું છું અને જેમ કોઈ એક શિપી પથ્થરમાંથી ઉપસાવેલી માતને જ્યાં ત્યાં ટાંકણું મારી મારીને કંડારે છે અને પિતાની કલ્પનાનું રૂપ પ્રસ્તુત મૂતિમાં આબેહુબ પ્રગટ ન થાય ત્યાં સુધી ટાંકણું માર્યા જ કરે છે–આવી કોઈક પ્રક્રિયા મારાં લખાણને અંગે ચાલતી હોય છે અને મને પૂરો સંતોષ થાય ત્યારે જ તે લખાણ મુદ્રણ માટે રવાના કરવામાં આવે છે. આ માટે મારે મને કોઈ વિષય નાનું નથી હોતો કે કોઈ વિષય મોટો નથી હોતે. દરેક વિષયનું મારે મન એકસરખું મહત્ત્વ છે. આ રીતે હું શીધ્ર લેખક નથી, પણ લેખન મારે મન એક શિલ્પકાર્ય રહ્યું છે, અને મારી વૃત્તિ એક શિલપીની રહી છે. આ રીતે મારી લેખનપ્રવૃત્તિને હું વર્ણવી શકું. ‘પ્રબુદ્ધ જીવન’ને સાપ્તાહિક બનાવવાનો મારો મનોરથ : “પ્રબુદ્ધ જીવનનું જ સ્વરૂપ મારી કલ્પનામાં છે--તટસ્થ, નિડર, સત્યલક્ષી અને સંયમપૂર્ણ–આવાં પત્રોની, મને લાગે છે કે, આપણા સમાજને-આપણા દેશને–ખૂબ જ જરૂર છે, કારણ કે, આવાં પત્રો દેશના-સમાજના-વિચારઘડતરમાં ઘણો ફાળે આપી શકે છે. ગઈ કાલે શ્રી ગગનવિહારી મહેતાએ કહ્યું હતું તે મુજબ વાં પત્રો સમાજનું “Social Berometre” થઈ શકે છે, સમાજ કઈ દિશાએ જઈ રહ્યો છે અને સમાજે કઈ દિશાએ જવું જોઈએ તેનું અનુમાપન દાખવતા યંત્રની આવાં પત્ર ગરજ સારે છે. પણ આવી સામાજિક તાકાત પ્રાપ્ત કરવા માટે પાક્ષિક કે માસિકની નહિ પણ સાપ્તાહિકની વધારે જરૂર છે એમ મને હંમેશાં લાગ્યું છે. સમ્યક પ્રકારે અને સત્યના માર્ગે ચલાવવામાં આવતું એક સાપ્તાહિક પત્ર કેવાં ભવ્ય પરિણામો નિપજાવી શકે છે તે માટે ગાંધીજીનું ‘નવજીવન’ કે ‘હરિજનબંધુ સચેટ દાખલારૂપ છે, આ રીતે વિચારતાં “પ્રબુદ્ધ જીવન” પાક્ષિક છે તેથી મને સંતોષ નથી. સમાજ અને રાજકારણ ઉપર પૂરત પ્રભાવ પાડવા માટે તેને સાપ્તાહિક બનાવવું જોઈએ. આવો મારો કેટલાય સમયથી અભિપ્રાય અને મને રથ રહ્યો છે. પણ આવું આદર્શલક્ષી સાપ્તાહિક ચલાવવા માટે પ્રજ્ઞાસંપન્ન લેખકોને તેમ જ સારા પ્રમાણની આર્થિક સગવડને સંગીન સહકાર જોઈએ. આજના સંયોગોમાં ‘પ્રબુદ્ધ જીવન પાક્ષિક સાપ્તાહિકમાં પરિવર્તન સહજ શકય નથી લાગતું. મારા પછી કોણ? “પ્રબુદ્ધ જીવન સાથેના મારા આ પચ્ચીસ વર્ષના સંબંધના અનુસંધાનમાં મારા સામે તેમ જ પ્રબુદ્ધ જીવનના ચાહકો સામે એક પ્રશ્ન સહજ રીતે આવીને ઊભે રહે છે કે મારી પછી કોણ? મને લાગે છે કે આ પ્રશ્ન અંગે કોઈ વિશેષ ચિતા સેવવાની જરૂર નથી. હું ધારું છું અને મને પૂરી આશા છે કે, જ્યારે હું નહિ હોઉં અથવા તો પ્રબુદ્ધ જીવન’ને સંભાળી શકે એવું મારામાં સામર્થ્ય રહ્યું નહિ હોય ત્યારે આપણા ચીમનભાઈ, જેમને આજે ઘડિની ફ રસદ નથી, અને જેમને ‘પ્રબુદ્ધ જીવન” કે એવા બીજા કોઈ સાપ્તાહિક માટે લખવું એ તે માથાને ઘા થઈ પડે છે–આને અર્થ કોઈ એમ ન સમજે કે તેમનામાં લખવાની આવડત નથી, કારણ કે એ આવડત ન હોત તો કેવળ લખાણ સાથે જોડાયેલ સોલીસીટરને વ્યવસાય આવી અસાધારણ સફળતાપૂર્વક તેઓ ચલાવી જ શકયા ન હોતઆવા આપણા ચીમનભાઈ ઉપર જણાવી તેવી પરિસ્થિતિમાં પ્રબુદ્ધ જીવન’નું સંપાદન સ્વીકારવાના જ છે. અને આ કાર્ય માટે તેઓ સર્વ પ્રકારની ગ્યતા ધરાવે છે એ વિશે તે કોઈ બે મત હોવા સંભવ જ નથી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી મળનાર રૂા. ૧,૫૦૦ની વાર્ષિક મદદ આમ જ્યારે ચીમનભાઈનો ઉલ્લેખ કરું છું ત્યારે બે-ચાર દિવસ પહેલાં બનેલી ઘટના યાદ આવે છે. ગઈ ૧૨મી તારીખે સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સભા હતી. તે સભામાં “પ્રબુદ્ધ જીવનની રજતજયંતી છે તે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ “પ્રબુદ્ધ જીવન’ને શી રીતે મદદરૂપ થઈ શકે એવો પ્રશ્ન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતિલાલ શાહ તરફથી રજૂ કરવામાં આવ્યો, અને કેટલીક ચર્ચાના પરિણામે પ્રબુદ્ધ જીવનને ટ્રસ્ટ તરફથી રૂ. ૧,૫૦૦ની.વાધિક મદદ કરવી એ ઠરાવ કરવામાં આવ્ય, એ જ ઘડિએ શાંતિભાઈએ એમ જણાવ્યું કે, “આ મદદ જ્યાં સુધી પરમાનંદ ‘પ્રબુદ્ધ જીવન’ ચલાવે છે ત્યાં સુધીની સમજવાની છે.” ચીમનભાઈએ એ સાંભળીને એમ જણાવ્યું કે, “પરમાનંદ નહિ હોય તો તમારે મદદ આપવાની જરૂર જ નહિ રહે.” એ ઘડીએ મેં એમ કહ્યું કે, “હું નહિ હોઉં ત્યારે મારાથી વધારે સમર્થ વ્યકિત ચીમનભાઈ એ સ્થાન ઉપર આવશે, એટલે ટ્રસ્ટે આજે નક્કી કરેલી મદદ બંધ કરવાને પ્રશ્ન જ કદિ ઊભે નહિ થાય.” આ રીતે પ્રબુદ્ધ જીવન’ને મોટા ટેકારૂપ બની જાય એવી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રબુદ્ધ જીવન’ને વાર્ષિક રૂા. ૧,૫૦૦ની ગ્રાન્ટ આપવા અંગે કરેલા નિર્ણયની જાહેરાત કરતાં હું ખુબ આનંદ અનુભવું છું અને તે માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટને અમારા સંધ તરફથી હાદિક આભાર માનું છું.' આભારનિવેદન આ મારું વકતવ્ય પૂરું કરતા પહેલાં એક બે બાબતને ઉલ્લેખ કરવો જરૂરી છે. સૌથી પહેલાં તે એક સરખું પચ્ચીસ વર્ષ સુધી ‘પ્રબુદ્ધ જીવન’નું કશી પણ રોકટોક સિવાય સંપાદન કરવાની તક આપવા બદલ મુંબઈ જૈન યુવક સંઘને મારે આભાર માનવાને છે. મારા ઘડતરમાં–વૈચારિક તેમ જ આધ્યાત્મિક ચણતરમાં – પ્રબુદ્ધ જીવનની સંપાદન–પ્રવૃત્તિએ જે ફાળો આપ્યો છે તેને શબ્દોમાં હું શી રીતે વર્ણવું ? આજે હું જે છું તે તેને લીધે છું અને તે ન હોત તો હું શું હોત તેની મને ક૯૫ના આવતી નથી. આ રીતે આ સંઘનું મારા માથે જે ઋણ છે તેને હું કદિ પણ બદલેવાળી શકું તેમ નથી. બીજો આભાર મારે માનવાને છે મેનાબહેનને, ભાઈ દલસુખભાઈ માલવણિયાને તથા ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈને. તે ત્રણ મિત્રોએ જ્યારે પણ મેં જે કાંઈ માગ્યું–તે પછી હિંદી કે અંગ્રેજી લેખને અનુવાદ હોય, સ્વતંત્ર લખાણ હોય કે અવકનકાર્ય હોય–તે તેમણે વિના વિલંબે પૂરું પાડયું છે. આમાં પણ રતિભાઈના ઉમળકાની-સદ્ભાવની-વાત જ શું કરું? | મારા ઉપર વરસેલે પ્રશંસાને વરસાદ આજે આ પ્રસંગે ચારે તરફથી મારી ઉપર પ્રશંસાને જે વરસાદ વરસી રહ્યો છે તે વિશે શું કહેવું તે મને સમજાતું નથી.. જો હું કોઈ મોટો સત્તાધીશ હોત અથવા તો કોઈ નામી ઉદ્યોગપતિ હોત તો આ બધી પ્રશંસા તે સત્તા કે શ્રીમંતાઈને અનુલક્ષીને છે. એમ માની હું સમાધાન અનુભવત. મારી જેવો એક સામાન્ય માનવી અને ‘પ્રબુદ્ધ જીવન” જેવું એક સામાન્ય પત્ર-તે ચલાવવામાં એ તે કયો માટે પુરુષાર્થ કર્યો કે તેના ઉપર આટલી બધી પ્રશંસાને વરસાદ વરસે ? મારા માટે વપરાયેલા પ્રશંસાના શબ્દો-વિશેપણને હું યોગ્ય છું એમ જો હું માની લઉં તે હું મારી જાતને ઓળખતો નથી એમ કહેવાય. હું એ શબ્દો કે વિશેષણને નહિ પણ તે પાછળ રહેલા દિલના ભાવને–ઉમળકાને--નિહાળું છું અને આટલા બધા શુભેચ્છકો કે જેમાંની કેટલીક તે મારે મન આદરણીય વ્યકિતઓ છે તેમના હૃદયને હું આટલી નિકટતાથી સ્પર્શી શકયો છું એ જોઈને હું ઊંડી ધન્યતા અનુભવું છું. મારા માટે આ એક self-discovery છે, મારી જાતે અંગેનું અણકપેલું એવું એક દર્શન છે. અમારી ઝોળી છલકાઈ ગઈ ! ‘પ્રબુદ્ધ જીવનની રજત જયંતી ઊજવવાને અમારી કાર્યવાહક સમિતિએ નિર્ણય કર્યો ત્યારે મુંબઈ જૈન યુવક સંઘ કે જે “પ્રબુદ્ધ જીવન’ની બધી જ જવાબદારી વહન કરે છે, તેના માટે રૂા. ૨૫૦૦૦ને ફાળે એકઠો કરવાનું વિચારેલું. જણાવતાં આનંદ થાય છે કે તે લક્ષ્યાંકને વટાવીને એ ફાળે રૂ. ૨૭૦ ૦ ૦થી આગળ ચાલ્યો છે. આ ફાળામાં ભાઈબહેનોએ જે કાંઈ આપ્યું તે પૂરા ઊમળકાથી આપ્યું છે. 'પ્રબુદ્ધ જીવન’માં ફંડની વ્યકિતઓ છે તરછકો કે જેમાંની ઉમળકાને નિહાળને નહિ Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રભુપ્ત જીવન ૧૫૬. અપીલ બહાંર` પડી કે તરત જ ચિ. નરેન્દ્ર રૂા. ૧૧ નોંધાવ્યા "અને શ્રી નવલચંદ ટી. શાહે રૂા. ૧૦૧ અમારા કાર્યાલય ઉપર વણમાગ્યે મોકલી આપ્યા. અહીં બાજુએ બેઠેલા શ્રી રામજી શામજી વીરાણી પાસે સંઘના ફંડમાં તેમની રકમ નોંધવા માટે ગયા ત્યારે તેમણે કહ્યું કે “મારે રૂ।. ૧૦૦૦ તેા આપવા જ છે, પણ વધારે જોઈએ તો જરૂર કહેજો.” એક વ્યાપારી મિત્ર દર વર્ષે સંઘના ફાળામાં રૂા. ૨૦૦ આપતા હતા. તેમણે આ વખતે રૂા. ૧૦૦ આપ્યા. આમ કેમ તે મને સમજાયું નહિ. દશ-બાર દિવસ પછી તેમનો ટેલિફોન આવ્યો કે “એ વખતે હું mood માં નહાતા અને તમને ૧૦૦ આપી વિદાય કર્યા, પણ મારે તમને રૂા. ૫૦૦ આપવા તો બાકીના રૂા. ૪૦૦ મંગાવી લેશે.” એક બહેન ‘પ્રબુદ્ધ જીવન'ની વાંચક હશે જેને હું આળ નિહ. તેમણે કોઈ સાથે રૂા.૧૨૫ની રકમ મોકલી આપી. એક મિત્ર, તેમની આર્થિક સ્થિતિને ઘણા ' સમયથી ધક્કો લાગેલા, માંદગીના બિછાને પડેલા, તેમની હું ખબર કાઢવા ગયા અને મને આગ્રહ “કરીને તેમણે રૂ।. ૧૧ આપ્યા. મૃણાલિનીબહેન દેસાઈ, અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બે વાર વ્યાખ્યાન આપવા આવેલા એટલા જ અમારો સંબંધ. તેમણે મને રૂા. ૧૦૧ આપ્યા અને હું તો ચકિત થઈ ગયા. પંડિતજી તથા મુનિ જિનવિજયજીની એક ભિગની માફક રાગાં બહેન માફક વર્ષોથી સંભાળ લે છે એવાં શ્રી મેાતી બહેને રૂા. ૧૫૦ મોક્લાવ્યા. સહજ કલ્પનામાં ન આવે એવી અનેક વ્યકિત પાસેથી નાની - માટી ૨કમા આવતી જ રહી છે. અમદાવાદથી ભાઈ પુરુષોત્તમ માવળંકરે રૂા. ૧૦૧ના ચેક મોકલ્યો. તેવી જ રીતે પ્રભુદાસ પટવારીએ પણ ૧૦૧નો ચેક મોકલ્યા. ભાવનગરથી નર્મદાબહેન રાવળે રૂા. ૨૫ના મનીઓર્ડર મોકલ્યો. આમ હું કોને સંભાર અને કોને ભૂલું? આ બધું શું સૂચવે છે? આ બધી વ્યકિતઓના મારા ઉપર વહી રહેલા પ્રેમ-ભાવ અને ‘પ્રબુદ્ધ જીવન’ અંગે તેમના અંતરમાં અંકિત થયેલા ઊંડા સદ્ભાવ. આથી વધારે માટી કમાણી-વધારે મેટું વળતર—બીજું શું હોઈ શકે? આ બધું જોતાં વિચારતાં હું ગદ્ગદ્ બનું છું, મારું હૃદય કૃતાર્થતાની લાગણીથી ભરાઈ જાય છે. કાકાસાહેબનો મને માર્ગદર્શન આપતા સંદેશા વકતવ્ય પૂરું કરતાં પહેલાં, ‘પ્રબુદ્ધ જૈન' શરૂ કર્યું તા. ૧-૫-’૩૯ના રોજ. તેના પહેલા અંકમાં અંતરની શુભેચ્છા દાખવતા કાકાસાહેબ કાલેલકરના લેખ પ્રગટ કરવામાં આવ્યો હતો, તે લેખના અંત ભાગમાં ‘પ્રબુદ્ધ જૈન’ માટે તેમણે ભવ્ય કલ્પનાપૂર્વકના આદર્શનું નિરૂપણ કર્યું હતું, જે અહીં રજ કરવા મન થઈ આવે છે. આ અંગે તેમના ઉદ્ગારો નીચે મુજબ હતા: ‘પ્રબુદ્ધ જૈન’જૈન સમાજને અને તેની સાથે ભારતીય રસમાજને જાગેલા જોઈ બેસતા કરે અને ઊઠીને ચાલવાની પ્રેરણા આપે તો એણે જૈનદર્શનને જીવનદર્શન બનાવ્યું કહેવાય. જૈનદર્શનના હાર્દમાં રહેલી અહિંસા, અનેકાન્ત, સંયમ અને તપના મંત્ર જેણે સાંભળ્યા છે એ સંદેશાના અવાજથી જે અસ્વસ્થ બન્યાં છે, એવાઓની વાણીને એકત્ર કરનાર સ્થાન ‘પ્રબુદ્ધ જૈન’ બની જાય તો તેની હસ્તી કૃતાર્થ થશે.” કાકાસાહેબે નિરૂપેલા આ આદર્શને મૂર્તરૂપ આપવાના, અમલી બનાવવાના આ પચ્ચીસ વર્ષ દરમિયાન મે યથાશકિત પ્રયત્ન કર્યો છે. તેના પરિણામે ‘પ્રબુદ્ધ જૈન-જીવન'ની હસ્તી કૃતાર્થ થઈ છે કે નહિ તેના નિર્ણય કરવાનું ચૂકાદો આપવાનું કામ આપ સર્વનું છે, વિશાળ સમાજનું છે. મારા અંતરની પ્રાર્થના છેવટે મારા અંતરની એક જ પ્રાર્થના છે કે મારામાં સતત નિર્ભયતા, બુદ્ધિ અને હૃદયની નિર્મળતા અને વિચાર, વાણી અને વર્તનની નમ્રતા પ્રગટતી રહે, વિકસતી રહે, અને વિશ્વનિયામક પરમ શકિત દ્વારા મારામાં શકિતને સતત સંચાર થતા રહે કે જેથી *પ્રબુદ્ધ. જીવનને વિશેષ ને વિશેષ સમૃદ્ધ બનાવવા પાછળ અને એ રીતે મારા જીવનને સવિશેષ પ્રબુદ્ધ બનાવવા પાછળ મારી સમગ્ર શકિતનો યોગ અર્પિત કરી શકું! પરમાનંદ તા. ૧-૧૨-૧૪ મુંબઇ શહેરમાં મળી રહેલી ચુકેરીસ્ટીક કૉંગ્રેસ [મુંબઈ ખાતે તા. ૨૮–૧૧–૬૪ના રોજથી મળી રહેલી આ કૈંગ્રેસનું અધિવેશન ખ્રિસ્તી નહિ એવા કેટલાક વર્ગોમાં ઉગ્ર વિવાદના તેમ જ વિરોધના વિષય બની રહેલ છે ત્યારે તા. ૧૫-૧૧-૬૪ ના ‘સમર્પણ’માં પ્રગટ થયેલ આપણા એક મહામાનવ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીને આ જ પ્રશ્નને લગતા લેખ પ્રબુદ્ધ જીવનના વાચકોને સાચું માર્ગદર્શન આપનારો નીવડશે એમ વિચા-/ રીને નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી ભારતના જુદા જુદા ભાગામાંથી ઘણા લોકોએ મને પા લખી મુંબઈમાં ૨૮ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી મળનારી ૩૮મી આંતરરાષ્ટ્રીય યુકેરિસ્ટિક કૉંગ્રેસનો વિરોધ કરવા જણાવ્યું છે. નામદાર પોપ પોલ છઠ્ઠા આ પ્રસંગે ભારતની મુલાકાતે આવશે. આ પણ એક અભૂતપૂર્વ ઘટના છે. મારા પર આવેલા બધા જ પત્રામાં એક સમાન દલીલ એ કરાઈ છે કે આ કોંગ્રેસ ભારતમાં રોમન કેથા લીક ચર્ચને સુદઢ બનાવવા યોજાય છે. આને પરિણામે વટાળપ્રવૃત્તિ વધશે અને હિંદુ ધર્મને ધક્કો પહોંચશે. થોડા હિંદુ મિત્રાએ આ કોંગ્રેસની ચર્ચા કરી ત્યારે મને નિમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં લગભગ બધા જ એવા મતના હતા કે આ કોંગ્રેસના સખત વિરોધ કરવા. હું એ લોકો જોડે સંમત થઈ. શકયો ન હતો. યુકેરિસ્ટિક કોંગ્રેસ વિશેના મારા વલણ વિશે મારે સ્પષ્ટતા કરવી જોઈએ એમ મને લાગે છે. હું હિંદુ છું. હિંદુ ધર્મની નવરચના થાય અને એ તેના નૈતિક અને આધ્યાત્મિક સઘળાં મૂલ્યો સામેના પડકારને ઝીલી શકે એવા સબળ બને એમ હું ઈચ્છું છું. હું એક પગલું આગળ જઈશ. હું એમ માનું છું કે અદ્યતન પરિસ્થિતિ સાથેની અસંગતતા એગાળી નાખવામાં આવે તે હિંદુ ધર્મ ભવિષ્યની ધર્મશ્રાદ્ધાના પાયા બની કે એમ છે. આથી જ યુકેરિસ્ટિક કાંગ્રેસ વિશેના મારા મંતવ્યો વિશે સ્પષ્ટતા કરવાની મને જરૂર લાગે છે. યુકેરિસ્ટિક કૉંગ્રેસ રોમન કેથાલિક ચર્ચના મત, સંપ્રદાય અને સિદ્ધાંત અનુસાર યોજાઈ રહી છે. “ઈસુ ખ્રિસ્ત પાછા ફરી તમામ લોકોને પિતા પાસે લઈ જઈ તેમના મેાક્ષ ન કરે ત્યાં સુધી તેમના માનવજાતને ઉગારનાર મહામૃત્યુની સ્મૃતિ જાળવવા માટે” આ કોંગ્રેસ યોજાય છે. સ્વાભાવિક રીતે જ રોમન કેથા લિક ચર્ચના આ રહસ્યામાં આપણને રસ નથી, જેમ કોઈ બિનહિંદુને મહારુદ્ર કે વિષ્ણુયાગના કર્મકાંડમાં કે પ્રયાગસ્તાનના પુણ્યમાં અથવા શ્રીકૃષ્ણના અવતાર સ્વરૂપમાં રસ ન હોય એમ જ! રોમન કેથલિક ચર્ચ એ સુઆયોજિત અને સુદઢ ધાર્મિક સંપ્રદાય છે અને એના ૪૦ કરોડથી પણ વધારે અનુયાયીઓ છે. એ પણ એટલું જ સાચું છે કે આ કોંગ્રેસ એશિયામાં ચર્ચને દઢ કરવા અને તેના સંદેશ વિસ્તારવા માટે યોજાય છે. હું એ પણ કબૂલ કરીશ કે એના એક વિશાળ પરિણામ તરીકે ધર્માંતર પ્રવૃત્તિને વેગવાન બનાવવાના પ્રયત્નો થાય પણ ખરા! કૃષ્ણાનગરના બિશપ મેસ્ટ રેવ. લૂઈ એલ. આર. મારોએ 48 સંધના સભ્યોને નમ્ર અનુરોધ · ‘પ્રબુદ્ધ જીવન’રજત જયન્તી સમારોહના ચતુર્થાંવધ કાર્યક્રમને લગતાં અનેક દષ્યાના સુન્દર ફોટોગ્રાફાનો એક સંગ્રહ સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યો છે. આપ આ સંગ્રહમાંથી આપને જોઈતી નક્લોન, એક નકલના રૂા. ૩ લેખે, ઓર્ડર આપી શકો છે. આ સંગ્રહમાં આપની છબી કોઈ ને કોઈ ફોટોગ્રાફમાં સુકિત થઈ હોવી જોઈએ. એમ ન હોય તો પણ રજત જયંતીના સ્મરચિહ્ન તરીકે આપને પસંદ પડે તેવા બેચાર ફોટોગ્રાફો વસાવવા આપને અમારો નમ્ર અનુરોધ છે. “મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #241 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૪ તેમના એક ધર્મોપદેશ દરમ્યાન કહ્યું હતું : – | ‘આ કૉંગ્રેસના મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે ભારતમાંના ઈસુના સંતાન ઈસુ જેવાં જ બનીએ કે જેથી આપણાં વ્હાલા બિનકથાલિક ભાઈએ પણ આપણી સામે જોઈ લાગણી અને ભાવથી કહે કે ‘આ સરસ કથાલિકાની માફક મારે પણ પ્રભુના સંતાન થવું છે.' યુકેરિસ્ટિક કૉંગ્રેસનો આ હેતુ છે, આપણા સૌનું આ કર્તવ્ય છે.” આપણે આ પ્રશ્નને બંધારણીય, સામાજિક અને માનવ દષ્ટિબિંદુથી પણ વિચારી શકીએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતનું બંધારણ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે બીજા કોઈ પણ પંથના પ્રત્યેક હિંદીને સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા બક્ષે છે. આપણા બંધારણની ૨૫મી કલમમાં જણાવાયું છે : “ જાહેર વ્યવસ્થા, નીતિધારણ અને આરોગ્ય તથા આ વિભા ગની બીજી જોગવાઈઓને અધીન રહીને બધા જ માણસોને સમાન રીતે વિચારવાની સ્વતંત્રતા અપાશે અને ધર્મના ઉપદેશ કરવાનો, આચારમાં મૂકવાનો કે પ્રચાર કરવાનો પણ સૌ કોઈને સમાન અધિકાર રહેશે.” . 1 પ્રબુદ્ધ જીવન આ બંધારણીય જોગવાઈને ધ્યાનમાં લેતાં, ભારતમાં વસતા ખ્રિસ્તી નાગરિકોને આપણે કઈ રીતે તેમની ધાર્મિક પરિષદ્ યાજતા અટકાવી શકીએ ? હિંદુઓ અને મુસ્લિમો જેટલા જ તેઓ પણ આ પ્રજાના અંતર્ગત ભાગ છે. ભારતીય બંધારણમાંના આ સિદ્ધાંત બીજા ધર્મો પ્રત્યેની હિંદુ ધર્મની સહિષ્ણુતાનું જ પ્રતિબિંબ પાડે છે. આપણા ઈશ્વર સાંપ્રદાયિક ઈશ્વર નથી. અને બીજા કોઈ નામે, બીજો કોઈ માર્ગે ભજે તેની સામે આપણને વિરોધ નથી. ગીતમાં જ કહ્યું છે : यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचितुमिश्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ।। (જે જે સકામી ભકત જે જે દેવતાના સ્વરુપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છતા હોય તે તે ભકતની તે જ દેવ પ્રત્યેની શ્રાદ્ધાને હું સ્થિર કરું છું.) આમ છતાં એક પાયાની બાબતમાં હિન્દુ ધર્મ ખ્રિસ્તી ધર્મથી જુદો પડે છે. રોમન કેથલિક ચર્ચ એમ માને છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે અને યુકેરિસ્ટિકની વિધિ ખ્રિસ્તીઓ અને ઈસુ વચ્ચે કડીસમાન છે. આ મત મુજબ જો વ્યકિત ઈસુને જ પ્રભુના પુત્ર તરીકે અને મોક્ષદાતા તરીકે માને તો જ મોક્ષ મળી શકે. ખ્રિસ્તી ન હોય એવા કોઈ પણ આસ્તિક પ્રભુના દ્રાર સુધી પહોંચી શકે નહિ. એ હકીકત છે કે ઈસુનું જીવન પ્રભુમય જીવનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ ભારતમાં જનમ્યા હોત તો ભગવાન બુદ્ધની સાથે એમની ગણના થતી હોત. : ગીતામાં ભગવાન ‘સર્વભૂતહિતે રત : ' સૌ માનવાના કલ્યાણના ઉપદેશ આપે છે. બુદ્ધ પણ વ્યાપક કરુણાનો જ ઉપદેશ આપ્યો. ચૈતન્યે પણ પ્રેમધર્મનું ઉદ્બોધન કર્યું. ગાંધીજીએ અહિંસાના—હિંસાના વિરોધી રૂપ તરીકે અહિંસા નહીં પણ પ્રેમના રચનાત્મક પ્રતીક તરીકે અહિંસાના ઉપદેશ કર્યો. ખ્રિસ્તી ધર્મના એક મહાન ધર્મગુરુ સેન્ટ પાલ. આ જ વિચારોને કેટલી મધુર રીતે રજૂ કરે છે? ‘હું માનવી અને ફરિસ્તાઓની ભાષામાં બાલતા હાઉં, પણ મારામાં પ્રેમ ન હોય તે મારો અવાજ વ્યર્થ કોલાહલ છે. મારી પાસે પયગમ્બરી શકિત હોય, હું ગેબનાં રહસ્યો જાણતો હાઉં, અને પર્વતાને ચલાવી દે એટલાં બળ અને શ્રાદ્ધા હોય તોયે જો મારી પાસે પ્રેમ ન હોય તો હું કંઈ જ નથી. જો હું મારી પાસે છે એ બધુ જ આપી દઉં; મારો દેહ પણ સમર્પી દઉં, છતાં જો મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ મેળવીશ નહીં.” જ પ્રેમ માયાળુ અને શાંત છે. પ્રેમ એ ઈર્ષ્યા નથી. એ અહંતા નથી. પ્રેમમાં પોતાના જ માર્ગ માટેની જીદ નથી હોતી. પ્રેમ પ્રતિ ૧૫ ૭ વાદ નથી કરતો. એ અસત્યમાં રાચતો નથી. એ કેવળ સત્યમાં રાચે છે; પ્રેમ બધી જ વસ્તુઓને ધારણ કરે છે - બધી જ બાબતમાં માને છે, બધી જ બાબતોની આશા રાખે છે, અને બધું જ સહન પણ કરે છે. ગીતામાં પણ શરણાગતિ, ઈશ્વરપ્રણિધાન પર ભાર મુકાયા છે. ગીતામાં જે મૂળ સિદ્ધાંતની વાત છે તે જ વિષયોની આલાચના સેટ ગસ્ટિનના ‘કન્ફેશન્સ'માં જોઈ શકાશે. યુકેરિસ્ટિક કૉંગ્રેસનાં લક્ષ્ય આ પ્રમાણે છે:– ખ્રિસ્તી પરિવારની નવરચના, લગ્ન-ગ્રંથીની પવિત્રતા અને અખંડિતતા તથા પોતાનાં સંતાનોનાં પૂર્ણ ખ્રિસ્તી ઉછેર માટેની માતાપિતાની ખેવના સાથે જ વ્યકિતગત માનવ અને માનવસમાજની નવરચના સંકળાયેલી છે. જો ઉપરોકત ‘અવતરણ’માંથી ખ્રિસ્તી વિશેષ દૂર કરવામાં આવે તો હું એ લક્ષ્ય જોડે સંમત થઈશ. હિંદુ ધર્મ પણ વ્યકિત અને સમાજની નવરચના ઈચ્છે છે. આ નવરચના કુટુંબના સંબંધાની નવરચના પર, લગ્નજીવનની પવિત્રતા અને અખંડિતતા પર અને સંતાનોને ઉછેર માટેની માતાપિતાની પૂર્ણ ખેવના પર જ અવલંબે છે. જો યુકેરિસ્ટ કૉંગ્રેસ ખ્રિસ્તી પરિવારોની આવી નવરચના ઝંખે તો આપણે શા માટે વિરોધ કરવો જોઈએ? ઊલટાનું ખ્રિસ્તી પરિવારોનું આ પરિવર્તન હિંદુઓને પણ જાગૃત કરશે. છતાં એક ભય સાચા છે. યુકેરિસ્ટ કૉંગ્રેસને લીધે મિશનની ધર્માંતર પ્રવૃત્તિઓ વેગ પકડશે. પણ આથી ચોંકી જવાનું કોઈ કારણ નથી. હિંદુ ધર્મ એ કાંઈ મૃત ધર્મ નથી. આપણે હકીકતો પર દષ્ટિ કરીએ: હિંદૂ ધર્મે આ પહેલાં પણ તેને ઉન્મૂલ કરવા માટે કરાયેલા બધા જ પ્રયત્નોનો સફળ પ્રતિકાર કર્યો છે અને આ પ્રતિકારની પરાક્રમકથા આપણા માટે નવી નથી. છેલ્લાં બે હજાર વરસમાં ખ્રિસ્તી ધર્મે આ દિશામાં ત્રણ ખૂબ જ મહત્ત્વના અને વ્યવસ્થિત પ્રયાસો કર્યા હતા, પણ એને ઝાઝી સફળતા મળી ન હતી. યુરોપ અને જાપાન જેવા પૂર્વના દેશમાં મોટા પાયા પર ધર્માંતરો થયા હતા. પણ ભારતમાં બહુ જ ઓછા પ્રમાણમાં આ ખ્રિસ્તી ધર્મ પ્રભાવ પાડી શક્યો છે. ખ્રિસ્તી યુગના આરંભમાં જિસસના એક અનુયાયી સેટ ટૅામસ ભારતમાં આવ્યા હતા અને કેરળમાં ખ્રિસ્તી ધર્મના ઉપદેશ આપ્યો હતા. આટલાં બધાં વર્ષો પછી પણ આ વિસ્તારની ત્રીજા ભાગ કરતાં યે ઓછી વસ્તી પર જ આ પ્રભાવ રહેવા પામ્યો છે. પછીથી સેાળમી સદીમાં ખ્રિસ્તી ધર્મ ફિર ગીની જોડે પાછા આવ્યો. તેની પ્રવૃત્તિઓ ગાવાની આસપાસ જ કેન્દ્રિત થઈ. ત્યાંના સત્તાધીશોના સહકારથી પણ ત્યાંની વસ્તીના અધભાગનું યે ધર્માંતર સાધી શકાયું ન હતું. ત્રીજી વખત અંગ્રેજોના ભારત આવવાની સાથે ખ્રિસ્તી પ્રભાવનો મોટો જુવાળ આવ્યો. આ વખતે તો એને એક પક્ષેથી શકિતશાળી વ્યવસ્થાતંત્ર તે બીજા પક્ષેથી બ્રિટિશ સત્તાના સહકાર હતા. બીજી બાજુએ હિંદુ નેતાગીરીના અભાવ હતો અને વ્યવસ્થા પણ નહોતી. આમ પ્રારંભમાં ખ્રિસ્તી ધર્મને થોડો લાભ થયા હતા. ૧૯૪૭ પહેલાં સેા કરતાંયે વધુ વરસોથી ખ્રિસ્તી મિશન સરકારના સહકારથી હિંદુઓના ધર્માંતર માટે યત્ન કરી રહ્યા હતા. કેટલા યે માણસા માટે તો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી શાસક પક્ષની કૃપા અવતરે એમ હતું. આ દોઢસા વરસ દરમ્યાન શું બન્યું? હિંદુ સમાજના બુદ્ધિશાળી વર્ગમાં ય. જે કોઈ થોડા ખ્રિસ્તી થયા તેઓ તો તરત જ પાછા બ્રહ્મો સમાજ કે પ્રાર્થના સમાજ જેવી સંસ્થાએ! દ્રારા પાછા હિંદુ ધર્મમાં આવી ગયા. દેશમાં નવજાગૃતિના જુવાળ આવ્યો. તેજસ્વી નેતાઓએ Page #242 -------------------------------------------------------------------------- ________________ , ૧૫૮ ', * પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૬૪ , E ભારતની પ્રજાને એના ઉજજવળ વારસાનું ભાન કરાવ્યું અને સ્ટાલિન પછીના રશિયામાં હવે પ્રતિસ્પર્ધીને દૂર કરતી વખતે કાયમને ધર્માતરની પ્રવૃત્તિઓ અટકી પડી. માટે દુનિયામાંથી દૂર કરવાનું જરૂરી રહ્યું નથી. દૃશ્રોવે પોતે પણ છે. આજે શી પરિસ્થિતિ છે? સત્તા પર આવતાં કોઈના જાન લીધા નહોતા. - " વિશાળ દષ્ટિવાળા વિચારશીલ હિંદુને એકાંતિક ખ્રિસ્તી સિદ્ધાંત - દૃશોવના સત્તાત્યાગનું કારણ નાદુરસ્ત તબિયત જાહેર થયું . ', ' હેજે અસર કરે એમ નથી. છે, પણ તે સાચું કારણ નથી. અત્યાર સુધીમાં બહાર આવેલી વિગતો ભારતમાંથી બ્રિટિશ શાસને વિદાય લીધી છે અને મિશનરીઓને પરથી એમ જણાય છે કે ચીન પરત્વેનું કુથોવનું વલણ સોવિયેત હવે રાજ્ય તરફથી કોઈ સહકાર મળે એમ નથી. ખ્રિસ્તી મિશન અત્યાર સુધી સમાજના ચકકસ વર્ગને રાહત આગેવાનોને બહુ પસંદ નહોતું. ચીન સાથે સંઘર્ષ કુશવે જેટલી , આપતા હતા. પણ હવે આને પણ અવકાશ નથી. કલ્યાણરાજયની હદે આગળ વધવા દીધો તે તેમને પસંદ નહિ હોય એમ લાગે છે, પ્રવૃત્તિઓ સમાજના અસહાય વર્ગોને આવરી લેતી જશે એમ રશિયાની ક્રાંતિ પછી જ્યાં જ્યાં સામ્યવાદીઓ સત્તા પર આવ્યા છે મિશનની આ પ્રવૃત્તિઓને પણ કોઈ પ્રભાવ નહીં રહે. ત્યાં ત્યાં તેમણે રશિયાનું વર્ચસ અને માર્ગદર્શન સ્વીકાર્યું છે. પણ તાજેતરમાં વેટિકને ખ્રિસ્તી ધર્મની કેટલીક એકાંતિકતાને ચીનની વાત જુદી રહી છે. ચીન ઘણો મોટો દેશ છે, તેની વસ્તી રશિયા કરતાં લગભગ ચારગણી છે. ચીનના નેતા - ' દૂર કરવાને અને બીજા ધર્મો સાથે કોઈક પ્રકારનો વિનિમય ચાઉ–માઓ વગેરે રશિયાના વર્તમાન નેતાઓ કરતાં ઊતરતા તે નહિ, પણ કદાચ કરવાને અભિગમ દર્શાવ્યું છે. ખ્રિસ્તિ સંપ્રદાયો પણ મૂળભૂત ધર્મો ચડિયાતા છે. ચીન સામ્યવાદી બન્યા પછી સામ્યવાદી જગતના " સાથે સમાન સમજૂતી સાધવાની તત્પરતા દાખવે છે. ખ્રિસ્તી મિશને જે નિ:સ્વાર્થતાથી અને સમર્પણભાવથી ગરીબ નેતૃત્વ માટે રશિયા અને ચીન વચ્ચે જાણે કે હરીફાઈ ચાલી રહી છે. અને નિરાધારોની સેવા કરે છે એ કક્ષાએ આપણે નં પહોંચી સામાન્યત: સામ્યવાદીઓની વિચારસરણી આંતરરાષ્ટ્રીય હોય છે.' શકયા હોઈએ તો એમની પાસે ફરિયાદ કરવાને આપણને કોઈ છતાં, બધા સામ્યવાદી દેશે અને તેના રાજકર્તાએ પોતાના રાષ્ટ્રીય અધિકાર છે ખરો? તથા આર્થિક હિત વગેરેની અવગણના કરી શકતા નથી. વળી, ( ખ્રિસ્તી મિશનોને ધાર્મિક પડકાર હિંદુ ધર્મો ધર્મને જાગૃત ચીન અને રશિયાન હિતે પણ એક નથી. ચીનની સરહદ પરનું ' , કરીને ઝીલ્યો છે. મંગેલિયા જે તિબેટ પેઠે પહેલાં ચીનના સામ્રાજ્યનું અંગ ગણાતું સ્વતંત્રતા પછી હિંદુ ધર્મને પુનરુદય થયું છે અને આથી તે તથા સાઈબીરિયા હાલ જો કે રશિયાના તાબે છે, એમ છતાં તે " ખ્રિસ્તી ધર્મ ભારતમાં કોઈ પ્રકારે આગળ ફેલાય એવું લાગતું નથી. બંને દેશે પોતાના છે એમ ચીન માને છે. કુોવ સત્તા પર તે આપણે જો આપણી ધર્મભાવનાને વધુ બળવાન બનાવવાને આવ્યા પછી એટલે ૧૯૫૩ પછી રશિયાએ શાંતિમય સહઅસ્તિત્વની પડકાર ઝીલી શકીએ નહીં તો બીજા ધર્મોને કોઈને ધાર્મિક પ્રેરણા નીતિ સ્વીકારી છે, જેને પરિણામે પશ્ચિમ અને ખાસ કરીને અમેરિકા આપતા કેમ રોકી શકીએ? સાથે રશિયાના સારા સંબંધો કેળવાતા રહ્યા છે. આ ચીનને પસંદ - આ દેશમાં ઈશ્વરને નિમ્ન કરવા માગતો સામ્યવાદ જો નહોતું. આ ઉપરાંત આફ્રિકા અને અગ્નિ એશિયાના દેશો પર : - ફાલીફ લી શકે છે તો જે ભલે પિતાની રીતે પણ ઈશ્વરનો ચીનનું વર્ચસ વધતું ગયું તે રશિયાને સ્વીકાર્યું નહોતું. રશિયા પશ્ચિમ સંદેશે જ લાવવા માંગે છે તેનો આપણે શા માટે વિરોધ અને અમેરિકા સાથે આટલું નજીક આવે તે ચીનને પરવડે નહિ. કરવો જોઈએ? પશ્ચિમી દેશોમાંથી પણ અમેરિકાને બાદ કરતાં બીજા દેશો ' દરેક ધર્મનું મૂળ એક જ છે. ઈશ્વરમાંની શ્રદ્ધા. એક રીતે ચીન તરફ વધુ ઢળતા રહ્યા છે. ઇંગ્લેન્ડ તે ચીન સાથે મોટા વેપારી આપણે ઈશ્વરમાં માનતા અને ઈશ્વરમાં ન માનતા એવા બે વર્ગો ખેડી રહ્યું છે. ફ્રાંસની નીતિ પણ અમેરિકાવિરોધી અને ચનતરફીવચ્ચેના મહાન સંઘર્ષના કાળે જીવી રહ્યા છીએ. ચીનનું વર્ચસ વધે એવી જ રહી છે. તે કેમ્બોડિયા, લાઓસ અને ભવિષ્ય જે ઈશ્વરમાં માને છે તેમનું છે. પછી ભલે એમને કે વિયેટ નામને તટસ્થ રાખવા માગતું હોય એમ લાગે છે. રશિયા | ઈશ્વર પ્રત્યેને ભાવ ગીતામાંથી પ્રગટતો હોય, બાઈબલમાંથી મળતો જેમ અમેરિકાની નજીક આવતું ગયું, તેમ બ્રિટન, ફ્રાંસ અને જર્મની હોય, કુરાનમાંથી આવતું હોય કે ગાથાઓમાંથી જન્મતો હોય!' કેટલેક દરજજે ચીનની નજીક જતાં ગયાં છે. કનૈયાલાલ મા. મુનશી રશિયા ગમે તેટલું ઈચ્છતું હોય તો પણ સામ્યવાદી જગતમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણ કાયમી ભંગાણ પડે તે ખુદ તેને કે કોઈ પણ સામ્યવાદી દેશને પરવડે , * શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન તેમ નથી. ચીનના આક્રમણ સામે રશિયાએ ભારતને મદદ કરી, પણ અમેરિકા ચીન પર હુમલો કરે તો રશિયાએ ચીનને મદદ કરવી * (તા. ૨૧-૧૧-૬૪ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના જ પડે. ચીન સાથેને રશિયાને સંઘર્ષ ફ્રોવ જેટલી હદે લઈ ગયા આશય નીચે “મનેહર’માં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ઉપરના તેટલી હદે તે નહોતે લઈ જવો જોઈતો એમ રશિયાના અન્ય સામ્ય: ', વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. તેની સંક્ષિપ્ત નોંધ નીચે વાદી નેતાઓને કદાચ લાગ્યું હોય. એમ છતાં ક્રોવના ગયા પછી આપવામાં આવે છે. તંત્રી.) પણ, રશિયાના નવા નેતાઓએ ચીનને પંપાળવાની નીતિ અપનાવી * આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લા થોડા સમયમાં ત્રણ ખૂબ મહત્વના નથી એમ દેખાઈ રહ્યું છે. હવે ચીન સાથેને રશિયાનો સંઘર્ષ વધતો બનાવો બની ગયા છે: રશિયામાં વડા પ્રધાન શ્રોવનો સત્તાત્યાગ, અટકશે. કદાચ બંને દેશે નજીક આવવાને પણ પ્રયાસ કરે. એમાં અમેરિકામાં પ્રમુખ તરીકે જહેંન્સનની ચૂંટણી અને ઈંગ્લેન્ડમાં ચીનનો અણુબોમ મહત્વનો ભાગ ભજવે છે. આસુસત્તાઓનું મજૂર પક્ષનું સત્તા પર આવવું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તથા નજીકના નાના દેશો પર વર્ચસ રહે છે. શોવને સત્તાત્યાગ ઘણા અચાનક અને અણધાર્યો થયો છે. - ચીન પાંચ-દશ વર્ષે અણુશસ્ત્રોને મોટો જથ્થો જમા કરે એ શકય ' તેના સત્તાત્યાગની કોઈને ગંધ નહોતી. તેના સત્તાત્યાગનું કારણ છે. પરિણામે આવી મહાસત્તા ચીન સાથે સંઘર્ષ વધવા દે , સોવિયેત રાજકારણના અભ્યાસીઓ આજે પણ નિશ્ચિતપણે કહી રશિયાને પરવડે તેમ નથી. * શકતા નથી. સામાન્ય રીતે સામ્યવાદી કે રસરમુખત્યારી દેશમાં કોઈ પણ દેશનું કૃષિ-ઉત્પાદન તેના બેરોમીટર સમું ગણાય ! આ સત્તાને ફેરફાર થાય ત્યારે જે પ્રતિપક્ષીને સત્તાસ્થાનેથી છે. પોતાના દશ વર્ષના સત્તાકાળ દરમિયાન કુશ્ચોવે આવું કૃષિ- . દૂર કરવો હોય, તેને દુનિયામાંથી પણ દૂર કરવામાં આવતું, પણ ઉત્પાદન અને વપરાશી માલના ઉત્પાદન વધારવાના પ્રયાસો કર્યા Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૧૪ હતા. એમાં એમને જોઈતી સફળતા સાંપડી નથી એ પણ એમના પતનનું એક કારણ હોઈ શકે. આમ છતાં, ક્રુથોવ ખરેખર એક મહાન નેતા હતા. આજના વિશ્વમાં ત્રણ મહાન નેતાઓને ક્રુશ્રોવ, કેનેડી, અને નહેરુને વિશ્વશાંતિમાં મોટો ફાળા રહ્યો છે. એમાં શ્રોવના ફાળા આછા નથી. પણ અત્યારે તે હાલત એવી છે કે એમાંના બે મોટા નેતાઓ આજે હયાત નથી અને ત્રીજા ક્રુશ્ચોવ હવે સત્તા પર રહ્યા નથી. આમ હોવાથી, ભાવિ આંતરરાષ્ટ્રીય રાજકારણ ચિંતા પ્રેરે એ સ્વાભાવિક છે. રશિયાનું પૂર્વ યુરોપના સામ્યવાદી દેશે ૨માનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવેકિયા, પાલેન્ડ વગેરે પરનું વર્ચસ પણ ઓછું થતું જાય છે. અત્યારે તેઓ રશિયાનું વર્ચસ સ્વીકારે છે, પણ પહેલાંની જેમ આંધળી રીતે નહિ. આ દેશોએ વધતા ઓછા પ્રમાણમાં પણ પોતાની સ્વતંત્ર આર્થિક અને રાજકીય નીતિ અપનાવી છે. આ દેશના સામ્યવાદી આગેવાના ક્રુથોવના હઠી જવાના કારણેાની તપાસ કરવા રશિયા ગયા હતા. એ દેખાડે છે કે ક્રુથ્રોવને પદભ્રષ્ટ કરવાનું પગલું આ આગેવાનોને ગમ્યું નથી. અમેરિકામાં પણ કેનેડી પછી જહોન્સન સત્તા પર આવ્યા છે. કેનેડી જેવી પ્રતિભા, ભાવનાશીલતા, આદર્શ અથવા ક્રિયાશીલતા જહાન્સનમાં નથી, જહાન્સન રાજકારણી રમત રમી શકે એમ છે. તેમની પાસે સૂત્ર-સંચાલનની શિકિત પણ છે ખરી. તાજેતરમાં અમેરિકામાં ગાલ્ડવેટર અને જહાન્સન વચ્ચે ખેલાયેલા ચૂંટણીજંગમાં ચાલેલી ચૂંટણીઝુંબેશ અમેરિકાના આંતરિક રાજકારણમાં ગંદામાં ગંદી ચૂંટણીઝૂંબેશ હતી, પણ એ ચૂંટણીના પરિણામે પુરવાર થયું છેકે અમેરિકના ઉદ્દામ વિચારસરણી સ્વીકારતા નથી. તેમણે મધ્યમ માર્ગ અપનાવ્યો છે. ગાલ્ડવાટરને પૂરેપૂરી હાર આપીને અમેરિકાની પ્રજા ઉદ્દામ માર્ગે જવા તૈયાર નથી એમ તે પ્રજાએ બતાવી આપ્યું છે. વૉલ્ટર લિપમેન કહે છે કે અમેરિકાની પ્રજાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મધ્યમ માર્ગ અપનાવ્યો છે. પ્રમુખ જહોન્સન રાહ-અસ્તિત્વની નીતિ ચાલુ રાખશે એમ જણાય છે. બ્રિટનમાં મજૂર પક્ષ બહુ ઓછી વધુમતી મેળવીને, ૧૩ વર્ષ પછી સત્તા પર આવ્યો છે. તેના નેતા હેરોલ્ડ વિલ્સન Dynamic વ્યકિત છે, સ્વયં કર્તુત્વ ધરાવતી શકિતશાળી વ્યકિત છે. તેઓ દનિશ્ચયી છે. તેમના પક્ષની બહુમતી બહુ ઓછી હોવા છતાં પોતાના કાર્યક્રમને અમલમાં મૂકતાં તેઓ ખેંચકાશે નહિ, તે બ્રિટનને યુરોપના સમાન બજારમાં સામેલ કરવાની કોશિષ નહિ કરે. રંગભેદના તેઓ સખત વિરોધ કરશે. તેમણે આ દિશાનું પહેલું હિમ્મતભર્યું પગલું દક્ષિણ આફ્રિકાને શસ્ત્રો પૂરાં પાડવાનું બંધ કરીને લીધું છે. દક્ષિણ આફ્રિકામાં બ્રિટનનું મોટું આર્થિક હિત છે. રૂઢિચુસ્ત કોન્ઝર્વેટીવ આ બાબતમાં જેટલા જોરથી સામનો ન કરત તેટલા જોરથી વિલ્સન સામનો કરશે. તેમણે સત્તા પર આવતાં જ એવી જાહેરાત કરી કે દક્ષિણ રહેાડેશિયા એકપક્ષી સ્વતંત્રતાની જાહેરાત કરશે તો બ્રિટન સખત પગલાં લેશે. પરિણામે આજે તા દક્ષિણ રહોડેશિયા સ્વતંત્રતા જાહેર કરતું અટકી ગયું છે. વિલ્સન આર્થિક ક્ષેત્રે પણ મહત્વનાં પગલાં લેશે એમ લાગે છે. તેમણે પોલાદ ઉદ્યોગના રાષ્ટ્રીયકરણની નીતિ જાહેર કરેલી જ છે. તે ઉપરાંત તેઓ સામાજિક સેવાઓને ક્ષેત્રે પણ આગેકદમ ઉઠાવશે એ નક્કી છે. I I આ ત્રણ મોટા રાષ્ટ્રોમાંના ફેરફારો આગામી પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનો ભાગ ભજવશે. ' આ ઉપરાંત દ’ગાલ અને પશ્ચિમ જર્મનીના એડેનાર યુરોપમાંથી અમેરિકાનું વર્ચસ ઘટાડવા પ્રયત્નશીલ રહ્યા છે. આથી જ તેમણે યુરોપના સમાન બજારની રચના કરી છે. એડેનોર પછીના પશ્ચિમ જર્મનીના નવા વડા પ્રધાન એરહાર્ડ અને દ’ગાલ વચ્ચે મતભેદો ウ ૧૫૯ પ્રવર્તતા હોય એમ લાગે છે. દ'ગાલ અમેરિકાની અસત્તાના વર્ચસનો વિરોધ કરે છે. તેઓ તે નાટોમાંથી છૂટા થઈ જવાની ધમકી પણ આપી ચૂકયા છે. વળી, દ’ગાલે તાજેતરમાં લેટિન અમેરિકાના દેશના પ્રવાસ ખેડી, ત્યાંથી અમેરિકાનું વર્ચસ ઘટે એવા પ્રયાસા કર્યા છે. તેમણે યુરોપના સમાન બજારમાંથી પણ આ દેશાને પાછા ખેંચવાની કોશિષ કર્યાનું જણાય છે. કેરામાં યોજાઈ ગયેલી શિખર પરિષદમાં તટસ્થ દેશે!એ ભાગ લીધા હતા. પણ એમાં ભાગ લેનારા બધા દેશે. ખરેખર તટસ્થ હતા એમ છે જ નહિ. દરેક દેશની જુદી જુદી નીતિ છે. ઈન્ડોનેશિયા, ઘાણા, સંયુકત આરબ પ્રજાસત્તાક, યુગોસ્લાવિયા, ભારત એ આ પરિષદમાં ભાગ લેનારાઓમાં મુખ્ય હતા અને તેમની સૌની નીતિ જુદી જુદી હતી. પરિષદને અંતે બહાર પડેલું નિવેદન પણ ગાળગાળ છે. તેમાંથી દરેક દેશ પોતાને ફાવતો અર્થ કાઢી શકે એમ છે. એમાં સૌને રાજી રાખવાની નીતિ દેખાઈ આવે છે. એટલે આ પરિષદની કામગીરી વિષે તે એમ જ કહી શકાય કે એમાં ભાગ લેનારાઓએ માત્ર વિચારોની આપ-લે કરી છે. પરિષદે કોઈ સક્રિય પગલું લીધું છે એમ તો ન જ કહી શકાય. ચીનના અણુબોંબના પરિણામે અગ્નિ એશિયાના દેશો પર તેનું વર્ચસ વધશે. અતિ સબળ દેશથી તેના પાડોશીઓ દબાય એ સ્વાભાવિક છે. ઈન્ડોનેશિયામાં સામ્યવાદનું જોર વધતું જાય છે. પ્રમુખ સુકર્ણ નહિ હોય ત્યારે ઈન્ડોનેશિયાનાં સૂત્ર—સંચાલન સામ્યવાદીઓના હાથમાં જાય એ શકય છે. કૅમ્બોડિયા અત્યારે ચીનના વર્ચસ હેઠળ છે. લાઓસના ચરુ ઊકળતો રહ્યો છે. તે તટસ્થ હોવા છતાં, ત્યાં હવે અમેરિકાનું હોવું જોઈએ એટલું વર્ચસ રહ્યું નથી. દક્ષિણ વિયેટનામમાં અમેરિકા શી નીતિ અપનાવશે અને ઉત્તર વિયેટનામને દબાવવા તથા દક્ષિણમાં વિયેટઢ્ઢાગના બળાને દબાવવા અમેરિકા કડક બને તો શું થાય તેના પર અગ્નિ એશિયાની પરિસ્થિતિના ઝેક આધાર રાખે છે. નહેરુના અવસાન પછી સ્વાભાવિક રીતે જ ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહેલાં જેટલું ઊંચું સ્થાન રહ્યું નથી. નહેરુ જેવી પ્રતિભા લાલબહાદુર શાસ્ત્રીમાં નથી. તેઓ કેરો પરિષદમાં સારી છાપ પાડી શકયા છે. બીજા દેશામાં ભારત અને તેના નવા વડા પ્રધાન શ્રી શાસ્ત્રી માટે માન છે. શ્રી શાસ્ત્રી પોતાની નમ્રતા અને સજ્જનતાને કારણે તથા ભારત પ્રત્યેની સારી લાગણીને કારણે માન મેળવી શકયા છે, પણ તેઓ અસરકારક પ્રતિભા પાડી શકયા નથી. આપણા દેશની વાત કરતાં પાડોશી દેશ સાથેના સંબંધો જેમના તેમ રહ્યા છે. પાકિસ્તાન સાથેના સંબંધો વધુ બગડયા નથી તેમ સુધર્યા પણ નથી, કાશ્મીરની પરિસ્થિતિ હજુ વિષમ જ રહેવા પામી છે. સિલાન સાથે થયેલા કરારોમાં ભારતે નમતું મૂકયું છે એવી મારી છાપ છે. સિલાન સાથેના સંબંધો સુધારવા આ પગલું લેવાયું છે એમ કહેવામાં આવે છે. નાગરિક હક્કવિહાણી વ્યકિતઓના પ્રશ્ન આંતરરાષ્ટ્રીય દષ્ટિએ હંમેશાં વિકટ રહ્યો છે. આજે તો દુનિયામાં આવી કરોડો વ્યકિતઓ આવા હક્કવિહોણી છે. એ બધી વ્યકિતઓને તેમના મૂળ દેશોમાં પાછી મેાકલવાનું યોગ્ય નથી, શકય પણ નથી. સિલાનની વાત લઈએ તે ત્યાં ભારતીએ પેઢીઓથી જઈ વસેલા છે. આવા પેઢીઓથી ત્યાં જઈ વસેલા, જામેલા અને ત્યાંના વિકાસ-સમૃદ્ધિમાં ફાળો આપી ચૂકેલા ભારતીઓને હવે પાછા મોકલી દેજો.' એવી મતલબના કરાર કરવા એ ઠીક નથી. આ કરાર થયા છતાં ય સિલોનનું વલણ સુધર્યાનાં ચિહ્નો દેખાતાં નથી. સિલાન જેવા નાના દેશ સાથે ભારતને નમતું મૂકવું પડે એ સારું નથી, ભારતમાં કરોડોની વસતિ છે, ત્યારે તેને પાંચ લાખ માણસા સમાવવા પડે એ મોટું કામ નથી. પણ આવી રીતે ત્યાં પેઢીઓથી વસેલા પાંચ લાખ માણસાને અહીં આવવું પડે તે ભારત Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૧૬૦ અને સિલાન બંને માટે સારું નથી–એકંદરે જોઈએ તો પાડોશી દેશા સાથે આપણે કોઈ સફળ નીતિ અમલી બનાવી શકયા નથી. નાગાલેન્ડનો પ્રશ્ન જોઈએ તો એ વિષેની આપણી નીતિ સફળ થઈ નથી. બળવાખોરો સાથે વાટાઘાટ કરી તેમની સાથે સમાધાન કરવું, યુદ્ધબંધી જાહેર કરવી-જે યુદ્ધબંધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જ હાઈ શકે એ બધાને પરિણામે નાગાલેન્ડ ભારતનું અંગ નથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે ભૂગર્ભ બળવાખોરોના આગેવાનો સાથે શાંતિથી વાટાઘાટો કરી એની તેમણે કદર કરવાને બદલે, ભારતની નબળાઈ માની લીધી લાગે છે. દેશમાં આજે અનાજની અછત અને મોંઘવારીના બે મોટા સળગતા પ્રશ્નો છે. અનાજ અંગે અખિલ ભારતીય નીતિના અભાવ એ માટી નિષ્ફળતા છે. આજની પરિસ્થિતિ ખરેખર દુ:ખદ ગણાવી જોઈએ. કેન્દ્ર સરકાર આ પ્રશ્ન અંગે રાજ્યો પર પેાતાનું વર્ચસ દાખવી શકી નથી. કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાના કેન્દ્રની વાત માનતા નથી એમ દેખાય છે. આજને સમયે કેન્દ્રમાં મજબૂત સરકારની જરૂર છે. અન્ન જેવા અતિ આવશ્યક પ્રશ્નમાં એકસરખી અખિલ ભારતીય નીતિ કેન્દ્ર નક્કી ન કરી શકે એ મોટી નિષ્ફળતા છે. આજે તો જ્યારે અમેરિકા વગેરે દૂરના દેશો ભારતની અન્ન કટોકટી નિવારવા ભારતને બનતી બધી સહાય કરી રહ્યા છે, ત્યારે દેશનાં જ પુરાંતવાળાં રાજ્યો ખાધવાળા રાજ્યોને અનાજ આપવાની ના પાડે તે અત્યંત શોચનીય છે. અન્નપરિસ્થિતિ હળવી કરવા કેન્દ્ર અનાજના ઝાનાની રચના કરી. પણ ઝાનપ્રથાથી પરિસ્થિતિ હળવી થઈ શકી નથી એ હકીકત છે. મારું તો દ્રઢતાપૂર્વક માનનું 'છે કે ભારતમાં અનાજ અંગે આ પ્રકારના ઝોન હોવા જ ન જોઈએ. જો આ દિશામાં કેન્દ્ર કડક પગલાં લેવાની નીતિ નહિ અપનાવે તો પરિણામ સારું નહિ આવે. ચામાસુ સાર નીવડેલું હોવા છતાં જો આ પરિસ્થિતિ છે તે ચામાસુ નબળુ` હોય ત્યારે શું થાય? આજે તે એક રાજ્યમાં ૬૦ રૂપિયે ઘઉં અને દાઢ રૂપિયે કિલો તેલ મળે છે જ્યારે બીજા રાજ્યમાં ઘઉંના ભાવ ૧૫૦ રૂપિયા અને તેલનો ભાવ ત્રણ રૂપિયે કિલા છે! વેપારીઓની નફાખોરી અને સંઘરાખોરીને લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય એમ કબૂલ કરીએ તો પણ આ પરિસ્થિતિ માટે સરકાર ઓછી જવાબદાર નથી. મુખ્ય પ્રધાનોની પરિષદમાં આ પ્રશ્ન હલ થઈ શકયા નથી. જો આ પરિસ્થિતિ ચાલુ રહી તા કાલે જિલ્લા—જિલ્લા વચ્ચે આમ થવા પામશે એમ એક મુખ્ય પ્રધાનનું કહેવું છે. પુરાંતી જિલ્લા પોતાનું વધારાનું અનાજ બીજા અછતવાળા જિલ્લાઓમાં પણ નહિ જવા દે. સૌરાષ્ટ્રમાં થોડા વખત પર લોકોએ તેલના ડબ્બા લઈ જતી લારીઓને જિલ્લા બહાર જતી અટકાવી હતી એ બનાવ ભૂલવા જેવા નથી. મોંઘવારીના પ્રશ્ન જોઈએ તો એમ કહી શકાય કે આજે આર્થિક બળા કોઈના કાબૂમાં નથી. આપણે મોંઘવારીને કાબૂમાં નથી લાવી શકયા એ નિવિવાદ છે. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તે અશાંતિ થશે તથા કાયદા અને વ્યવસ્થા જોખમાશે. માણસાનાં મન આજે ઉશ્કેરાયેલાં છે અને જો મોંઘવારીના આંક આ જ રીતે વધતા રહેશે તો અનાજ માટેનાં અને બીજા તોફાનો અસંભવિત નથી. અર્થકારણના વિષયમાં નાણાંપ્રધાન પોતાની નાણાંનીતિ બદલશે કે નહિ એ એક મોટો પ્રશ્ન છે. કાળું નાણું મોટું અનિષ્ટ છે. તેનાથી દેશનું અર્થતંત્ર અવ્યવસ્થિત થઈ જાય છે. એ નાણાંના પ્રશ્ન ઉકેલવા આજે, રચનાત્મક માર્ગ અપનાવવાની જરૂર છે. આજે સરકાર તરફથી લેવાતાં પગલાં ભયપ્રેરક છે. અને પ્રજાને ધનવાન સામે ભારે ચીડ છે તેથી પ્રજા આ પગલાંને આવકારે છે, પણ આ પગલાં નકારાત્મક છે, તેથી કાળાં નાણાંની સમસ્યાના ઉકેલ નહિં આવે. આ માટે કાંઈ રચનાત્મક પગલાં વિચારવા જોઈએ. વિદ્યાર્થીઓની ગેરશિસ્તના પ્રશ્ન આજે ગંભીર બન્યો છે. આજે વિદ્યાર્થીઓ કરે છે તેવું કાલે મજુરો પણ કરે. એરિસ્સામાં વિદ્યાર્થીઓ તરફથી જે કંઈ થયું તે ભારે શરમજનક છે. વિદ્યાર્થીઓને તા. ૧-૧૨ ૧૬ ૪ હથિયાર બનાવીને બીજા રાજદ્રારી પક્ષ આમ કરે તે પણ યોગ્ય નથી. આ ચેપનો ઉપાય નહિ થાય તો કાલે તે મજૂરોમાં અને પરમ દિવસે ગુમાસ્તાઓમાં ફેલાશે. બધા અસંતાષી વર્ગો આમ કરે તા દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાશે કેમ કરીને ? નહેરુના અવસાન પછીના ચાર માસમાં વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ સારી છાપ પાડી છે. તેમના વ્યકિતત્વની તેમના સાથીઓ પર, કેન્દ્રના પ્રધાનમંડળમાં સારી પ્રતિભા પડી છે. ખૂબ સજજન અને નમ્ર મૂતિ હોવાથી તથા પ્રામાણિકતા, સાદાઈ, સચ્ચાઈ વગેરે ગુણાને લીધે પ્રજાને પણ તેમની ઉપર ઈતબાર છે. આથી પ્રજા તેમને બાર માસ સુધી તક આપશે. જો ત્યાં સુધીમાં કોઈ અસરકારક આર્થિક અને રાજકીય નીતિ ઘડાશે નહિ તો પરિસ્થિતિ સ્ફોટક બની જશે એમાં કોઈ શક નથી. અત્યાર સુધી વિઘાતક બળો ભાષા અને કોમના હતા. હવે તેમાં રાજ્યના આર્થિક હિતાનાં પ્રશ્નના ઉમેરો થયો છે અને તે કારણે પરિસ્થિતિ વધારે સ્ફોટક બની છે. મુખ્ય પ્રધાનોને માત્ર પોતાના રાજ્યની જ ચિંતા છે, બાકીના ભારતની પરવા નથી એવું જાણે દેખાઈ રહ્યું છે. આમ તો દુનિયાભરમાં આજે સર્વત્ર સ્ફોટક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. દેશમાં જ્યારે એકતાનાં બળેએ સંગઠિત થવાની અત્યંત આવશ્યકતા છે ત્યારે જુદાઈનાં બળા જોર કરી રહ્યાં હોય એમ લાગે છે. (ત્યાર પછી કેટલાક પ્રશ્નોના વ્યાખ્યાતાએ નીચે મુજબ ઉત્તર આપ્યા હતા.) બર્મા સામ્યવાદ તરફ ઢળતું જાય છે. બર્માના હિંદીઓના અને સિલાનના હિંદીઓના પ્રશ્ન એક નથી. બર્માના હિંદીઓ કમાયેલું નાણું. મોટા ભાગે ભારતમાં લઈ આવતા હતા. સિલાનના હિંદીઓ પેઢીઓથી સિલેાનમાં ઠરીઠામ બનીને વસ્યા હતા અને તેમના સીલાનના વિકાસમાં ઘણા ફાળા હતા. ભારતે કોઈ પણ સંજોગામાં અણુબોંબ ન જ બનાવવા જૉઈએ. નૈતિક, આર્થિક કે વ્યવહા૨ દ્રષ્ટિએ તે વાજબી નથી. આણુબબ બનાવવાની હરીફાઈ ન થવી જોઈએ. અણુયુદ્ધ થતું રશિયા અને અમેરિકા જ અટકાવી શકે તેમ છે. ભારત પર ચીન અણુબોંબ વાપરશે તે અમેરિકા એ જોયા નહિ કરે. તે પેાતાનાં અણુશસ્રો ચીન પર એવે સમયે વાપરશે જ. ગેાવા સ્વતંત્ર તા રહી શકે નહિ. તેણે મહારાષ્ટ્ર કે મહિસૂર સાથે જોડાવું જોઈએ. ભૌગાલિક દ્રષ્ટિએ બંનેમાંના કોઈ પણ રાજ્ય સાથે તેનું જોડાણ વાજબી ગણાય. પણ ભાષાની દષ્ટિએ જોઈએ તે તે મહારાષ્ટ્ર સાથે જોડાવું જોઈએ એમ મારું માનવું છે. ગાવાની કોંકણી ભાષા મરાઠી ભાષા સાથે સામ્ય ધરાવે છે, કર્ણાટકી સાથે નહિ. આમ છતાં, ગાવાના જોડાણનો પ્રશ્ન જે રીતે ઊભા કરાયા છે તે રીત વાજબી નથી. ગાવાને મુકત કર્યું તે જ દિવસે જો તેને મહારાષ્ટ્ર સાથે જોડી દીધું હોત તો જુદી વાત હતી. પણ ત્યારે તેને તેની સંસ્કૃતિ જાળવી રાખવાનું વચન અપાયું હતું. હવે તે જો ગાવા મહારાષ્ટ્રમાં જોડાય તો તે પૂરો વિકાસ સાધી શકે નહિ. મહારાષ્ટ્ર એના વિકાસ માટે કેટલી રકમ ફાળવી શકે? માટે અત્યારે તો ગાવા ૧૦ વર્ષ સુધી કેન્દ્રના શાસન હેઠળ રહે એ તેના જ હિતમાં છે. કેન્દ્ર તેના વિકાસ માટે લાખોના ખર્ચ કરશે. તેના આર્થિક વિકાસ કરશે. ગુજરાત રાજ્યની અંગ્રેજી શિક્ષણની નીતિ પરત્વે કેન્દ્રના શિક્ષણપ્રધાન શ્રી ચાગલાએ જે રીતે અમદાવાદમાં જાહેર ટીકા કરી છે તે યોગ્ય નથી. આ નીતિ સંબંધે પ્રામાણિક મતભેદ હોઈ શકે. પણ જ્યારે શિક્ષણના વિષય રાજ્યની હકૂમત હેઠળ છે ત્યારે રાજ્યની શિક્ષણ અંગેની નીતિનો વિરોધ કરતું કેન્દ્રના પ્રધાનનું પગલું ‘બંધારણીય રીતે યોગ્ય નથી. વહીવટી તંત્રમાં અંગ્રેજીનું સ્થાન હિંદીએ લેવું જોઈએ અને તે જેટલું જલદી થાય તેટલું આપણા હિતમાં છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. કેળવણી અંગેની નીતિ, અનાજ અંગેની નીતિની જેમ, અખિલ ભારતીય નીતિ હોવી જોઈએ એવું મારું દૃઢ મંતવ્ય છે. ચીમનલાલ ચકુભાઈ શાહ Page #245 -------------------------------------------------------------------------- ________________ તા. ૧–૧૨–૨૪ પ્રબુદ્ધ જીવન ‘પ્રબુધ્ધ જીવન’ની રજત જયંતી પરિપૂર્તિ સંપાદક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહઃ મંત્રી, મુખઈ જૈન યુવક સંઘ ‘પ્રબુદ્ધે જીવન’ રજત જયન્તી સમારોહ : ચતુર્વિધ કાર્યક્રમ પ્રસ્તુત સમારોહ અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૧૪, ૧૫, ૧૬ નવેમ્બર એમ ત્રણ દિવસ માટે ચતુર્વિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. (૧) પત્રકારત્વ અંગે જાહેર પરિસંવાદ, (૨) ‘પ્રબુદ્ધ જીવન’ રજત જ્યંતી સમારંભ, (૩) સંગીત-નૃત્ય કાર્યક્રમ (૪) સ્નેહ સંમેલન, જેનું નીચે મુજબ ક્રમસર વર્ણન આપવામાં આવે છે. ૧. પત્રકારત્વ અંગેના પરિસંવાદ તા. ૧૪-૧૧-૬૪ શનિવાર સાંજના ૫-૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનના ગીતાહાલમાં શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાના પ્રમુખપદે ગોઠવવામાં આવ્યો હતો. આમાં જુદા જુદા વકતાઓએ પત્રકારત્વ સાથે સંકળાયલા જુદા જુદા મુદ્દાઓ અંગે છણાવટ કરી હતી. શ્રી ગીતાબહેન પરીખના મંગળગીત બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આવકાર આપતું નિવેદન કર્યું હતું. પરિસંવાદના પ્રમુખ શ્રી ગગનવિહારી મહેતાના પ્રાસંગિક વિવેચન બાદ કાકાસાહેબ કાલેલકરે પત્રકારત્ત્વ અને સત્યનિષ્ઠા, ઈન્ડિ યુન એક્સપ્રેસના મંત્રી શ્રી. ડી. આર. માંકર પીળું પત્રકારત્વ (Yellow Journalism ), જન્મભૂમિના તંત્રી શ્રી રવિશંકર મહેતાએ પત્રકારત્વ પક્ષલક્ષી કે લાલક્ષી, સુકાનીના તંત્રી શ્રી માહનલાલ મહેતા (સાપાન) એ પત્રકારત્વ. વ્યવસાય કે ધર્મ (career or mission), અમદાવાદથી ખાસ નિમંત્રણથી આવેલા સંદેશ’ ના તંત્રી શ્રી કપિલરાય મહેતાએ લાશાહીના સંદર્ભમાં પત્રકારત્વનું કર્તવ્ય અને ફાળો, પરિચયપુસ્તિકાના આયોજક શ્રી વાડીલાલ ડગલીએ સામયિકોનું પત્રકારત્વ, અમદાવાદથી ખાસ નિમંત્રણથી આવેલા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ જૈન પત્રકારત્વ – આમ પૃથક પૃથક વિષયો ઉપર વિવેચન કર્યું હતું. અંતમાં પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગેના પેાતાના કેટલાક અનુભવા રજા કરીને પરિસંવાદના ઉપસંહાર કર્યો હતો. આ સર્વ વિવેચનો અને વિવરણા ‘પ્રબુદ્ધ જીવન’ના આગામી અંકમાં. પ્રગટ કરવામાં આવશે. ૨. રજત જ્યંતી સમારંભ તા. ૧૫મી નવેમ્બર સવારના ૯ વાગ્યે ભારતીય વિદ્યાભવનના થીએટરમાં પ્રબુદ્ધ જીવન રજત જયન્તી સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનેક ભાઈ બહેન સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. પ્રાર ભમાં જાણીતા સંગીત - કળાકાર શ્રી અજિત શેઠે વેદની રૂચાઓના ઉચ્ચારણપૂર્વક મંગળ પ્રાર્થના કરીને સુમધુર વાતાવરણ નિર્માણ કર્યું હતું. ત્યાર બાદ શ્રી મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે નીચે મુજબ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું સ્વાગતપ્રવચન “મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિથી આપ સૌ પરિચિત છે. ‘પ્રબુદ્ધ જીવન’ છેલ્લાં ૨૫ વર્ષથી સમાજસેવાનું કામ કરી રહ્યું છે. તેની રજત જ્યંતી પ્રસંગે તેણે કરેલા કાર્ય પર દષ્ટિપાત કરવા આજના સમાર’ભ યોજાયો છે. સામાજિક સેવાનાં વિવિધ ક્ષેત્રમાં જુદી જુદી સંસ્થાઓ કાર્ય કરે છે: જેવાં કે તબીબી રાહત, આર્થિક સહાય વગેરે. મુંબઈ જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ જીવન' નું કાર્યક્ષેત્ર જુદા પ્રકારનું છે. માણસના વર્તનનું મૂળ અને પ્રેરક બળ તેના વિચાર છે. Revolvtions are born in the words of men. ૧૧. સમાજમાં પરિવર્તન અથવા ક્રાતિ લાવવી હાય તો તે વિચાર-પરિવર્તનથી જ શક્ય છે. વિચાર-પરિવર્તન એ પાયાનું કામ છે. જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ - જીવન’ સમાજમાં આ વિચાર - પરિવર્તનનું કાર્ય કરે છે. આ સંસ્થાઓએ ડફાળા એકઠા કરવા પર લક્ષ્ય રાખ્યું નથી. વિચાર જડ થઈ ગયા હોય, અથવા મનનાં દ્વાર બંધ થઈ ગયાં હોય એ દ્વાર ખોલવાનું કામ એક જમાનામાં સક્રિટિસે લોકોને જાગ્રત કરીને બજાવ્યું હતું, અલબત્ત, નાના પાયા પર, પણ કંઈક આવું જ કાર્ય શ્રી પરમાનંદભાઈએ અને ‘પ્રબુદ્ધ જીવને’ કર્યું છે. ગાંધીજીએ ભારતમાં કરેલી ક્રાન્તિની સાથે રહીને, ‘પ્રબુદ્ધ જીવને’ ક્રાન્તિના વિચારો ફેલાવવાનું કામ કર્યું છે. જૈન યુવક સંઘનું એ મુખપત્ર હોવા છતાં તે સાંપ્રદાયિક રહ્યું નથી, તેને મન જૈનજૈનેત્તર ' કે જૈનના ભિન્ન ભિન્નફિકામાં ભેદ નથી. ‘પ્રબુદ્ધ જૈન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ નામ રાખવામાં, તેમાં રહેલી થાડી એવી સાંપ્રદાયયિકતાની હવાને પણ દૂર કરવાના આશય હતા. માનવીનું જીવન પ્રબુદ્ધ - જાગૃત બને તે હેતુ આ નામ પાછળ રહ્યો છે. ૨૫ વર્ષ દરમિયાન શ્રી પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’ મારફતે જે કંઈ આપણને આપ્યું છે તે સાથે તેમનાય વિકાસ થયા છે. સામયિક માટે ઊંડો વિચાર કરીને લખવાનું હોય છે અને તેથી એ તોળી તોળીને લખાય છે. પરમાનંદભાઈ ‘પ્રબુદ્ધ જીવન’ નું જે રીતે સંપાદન કરી રહ્યા છે તેનાથી જૈન - જૈનેતરોમાં સારી જાગૃતિ આવી છે. ગુજરાતી પ્રજાના ઘડતરમાં આ પત્રના વિશિષ્ટ ફાળો છે. સત્યનિષ્ઠા અને નીડરતા એ બે ખાસ ગુણા પરમાનંદભાઈમાં છે. તેઓ કોઈના ગમા - અણગમાના ખ્યાલ રાખ્યા વિના કે પ્રશંસાની પરવા કર્યા વિના લખતા રહ્યા છે. તેઓ અડગ વૃત્તિના છે. મારે પણ કોઈ વખત તેમની સાથે મતભેદ હોય, તો પણ કેવળ કોઈને રાજી રાખવા જ તેમણે નમતું મૂક્યું નથી. તેઓ બિનજવાબદાર રીતે ઉદ્દામ પણ નથી. મધ્યસ્થ વૃત્તિ તેમનાં લખાણાનું લક્ષણ છે. હકીકતાને દાબી દેવી કે મારીમચડીને રજૂ કરવાની તેમની કયારેય વૃત્તિ રહી નથી. તેઓ પોતાના વિચારો રજૂ કરતી વેળા કોઈની ખફગીના કે કોઈના પ્રેમના વિચાર કરતા નથી. ‘પ્રબુદ્ધ જીવન’ ઉપરાંત જૈન યુવક સંઘ પર્યુષણ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજે છે. મુંબઈમાં આઠ દિવસ સુધી આ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનયજ્ઞ યોજાય છે, જેમાં ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના શ્રેષ્ઠ વિચારકો દ્વારા તેમના વિચારો રજૂ થાય છે, અને પ્રજા સ્વતંત્ર રીતે વિચાર કરતી થાય તેવી જાગૃતિ લાવવાના પ્રયત્ન થાય છે. - પૂ. કાકાસાહેબની અને પૂ. પંડિત સુખલાલજીની પરમાનંદભાઈને ઘણી હૂંફ રહી છે. તેઓ બંને આટલી મોટી ઉંમર થયા છતાં અમારા નિયંત્રણને માન આપીને, કાકાસાહેબ દિલ્હીથી અને પંડિતજી અમદાવાદથી અહીં. આ પ્રસંગે ખાસ હાજર રહ્યા છે. હું Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન . તો ! રેજીત પ્રબુદ્ધ જીવન રજત જયન્તી સમારંભનું એક દુષ્ય જ અ. છે , જીવન પર – જયંતી - પ્રજ્ઞાચક્ષુ ? જે ઉદારતા દર્શાવી છે. તેને હું અવશ્ય ઉપયોગ ક્રીશ, પણ દૂરપગની હદ સુધી ન જાઉં એની કાળજી પણ રાખવા ઈચ્છું છું. આજે ‘પ્રબુદ્ધ જીવન’ વિશે કંઈક કહેવાનું છે, પણ પ્રબુદ્ધ જીવન એટલે એના તંત્રી શ્રી પરમાનંદભાઈ. કાશીથી પાછા ફરી ગુજરાતમાં આવ્યું ત્યારે અચાનક ભાવનગર જવાનું થયું. તે કાળે ભાવનગર એટલે મારે મન શ્રી કુંવરજીભાઈનું ઘર જ મુખ્ય. કુંવરજીભાઈ જૂની પરંપરાના જૈન ધર્માભ્યાસી તરીકે જાણીતા. જો કે તેઓને ઉછેર એક રીતે પંથના વર્તુળમાં જ થયેલે, તેથી તેમનું મન પણ એ રીતે ઘડાયેલું. છતાં સ્વભાવે તેઓ ઉદાર અને શાણા વ્યવહારદક્ષ હતા. પ્રસંગ આવતાં તેમણે મને પોતાના ચિ. પરમાનંદભાઈએ લખેલ એક લેખ સાંભળી તેમનું સ્વાગત કરું છું અને પૂ. કાકાસાહેબને આજના સમારંભનું પ્રમુખપદ સ્વીકારવાની વિનંતી કરું છું.” ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે આ પ્રસંગ ઉપર અનેક શુભેચ્છકોના આવેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા, જેમાંના કેટલાક તા. ૧૬-૧૧-૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઈ ચુક્યા છે અને બાકી રહેલા કેટલાક પ્રબુદ્ધ જીવનના આ અંકમાં સંમીલિત કરવામાં આવ્યા છે. ' ત્યાર બાદ આ પ્રસંગ ઉપર અતિથિવિશેષ તરીકે પધારેલા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીએ નીચે મુજબ પ્રવચન કર્યું હતું:- પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી “માનનીય શ્રી પ્રકાસાહેબે પ્રમુખ તરીકે મને મુક્ત મને સમય મર્યાદાનું બંધન સ્વીકાર્યા વિના કંઈક કહેવાની - પ્રબુદ્ધ જૈનના તંત્રી પ્રબુદ્ધ જીવનના તંત્રી ' રજત જયન્ત સ્વ. મણિલાલ મકમચંદ શાહ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પૂજ્ય કાક Page #247 -------------------------------------------------------------------------- ________________ મારભના શેષ પુખલાલજી રંભના પ્રમુખ * । કાલેલકર 18 જીપન જવા આપ્યો. એ લેખ ‘ઉત્તર રામ ચરિત'ને લગતા હતા. એમાં એમણે રામે કરેલા સીતાત્યાગ વિષે સમાલોચક દષ્ટિએ પાતાના વિચારો દર્શાવેલા. તે વખતે તેઓ ઘણુ કરી કાલેજ જીવન જ જીવતા હતા. એમનું એ લખાણ સાંભળી મને મારા વિષે જે વિચારો આવેલા તેણે અમુક અંશે મારી દિશા બદલી એમ કહી શકાય. તેથી એ વિચારો અંગે જ અહિં ટૂંક્માં નિર્દેશ કરવા પ્રસ્તુત છે. હું તો કાશી આદિ અનેક સ્થાનોમાં રહી ભટકી સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન કરી ચૂક્યો હતો. કાવ્ય, નાટક આદિ સાહિત્ય પુષ્કળ વાંચ્યું હતું, એટલું જ નહિ પણ, અનેક વિદ્યાર્થીઓને એનું અધ્યાપન પણ કરાવેલું; આમ છતાં ઉત્તર રામ ચરિત કે બીજા નાટકો વિષે મારી સમાલોચક દૃષ્ટિ નથી ઉઘડી એવું સ્પષ્ટ ભાન તે મુંબઇ જૈન યુવક સંઘના પ્રમુખ પ્રબુદ્ધ જીવન ‘પ્રબુદ્ધ જીવન ’રજત જયન્તી સ્નેહસ ંમેલનનું એક દૃષ્ય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ @ ૧૩ ☆ *** વખતે મને થયું. મને વિચાર આવ્યો કે, પરમાનંદભાઈ તા હજી નાની ઉંમરના તેમ જ તેમના અભ્યાસ ચાલતો હતો કે પૂરા થવા આવેલા, જ્યારે મેં તો આ વિષયમાં ઘણા વખત ગાળ્યો છે અને છતાં ગ્રંથો કે તેના વિષયોનું સમાલાચન કરવાની શક્તિ મારામાં કેમ ન પ્રગટી? શું મારામાં એ શક્તિ મૂળત: છે જ નહિ કે યોગ્ય માવજતના અભાવે તે ખીલી નથી? આના ઉત્તર શેાધતાં હું પ્રાચીન અર્વાચીન શિક્ષણની પદ્ધતિની તુલનામાં પયો, અને મને સમજાયું કે, પ્રાચ્ય વિદ્યાઓના અસાધારણ કહી શકાય એવા પંડિતો, સન્યાસીઓ, ભિક્ષુકો અને સાધુઓ માટે ભાગે ગ્રન્થ - પારાયણના ઊંડા પરિશીલનમાં જ ફેરા ફર્યા કરે છે. તેઓ તટસ્થપણે ઈતિહાસ કે તુલના દષ્ટિનો ઉપયોગ કરી પોતાના વિષયનો વિકાસક્રમ જાણવા સ્નેહસંમેલનના પ્રમુખ શ્રી ભવાનજી અરજણ ખીમજી Page #248 -------------------------------------------------------------------------- ________________ - પ્રબુદ્ધ જીવન 3 તા. ૧-૧૨-૧૪ ભાગ્યે જ પ્રયત્ન કરે છે. તેથી જે પ્રાય વિદ્યાઓના અખૂટ અને અને માત્ર વ્યાપક વિસ્તાર જ અભિપ્રેત છે અને પહેલેથી આજ ' અમૂલ્ય ખજાનામાંથી પાશ્ચાત્ય વિદ્વાનોએ રુચિક્ર અને આકર્ષક સુધીની “પ્રબુદ્ધ જીવન” ની ફાઈલ વાંચનારને એ વાતની પ્રતીતિ રીતે અનેક નવાં દષ્ટિબિંદુઓ રજૂ કરી વિદ્વાનને વશ કર્યા છે તે જ થયા વિના નહિ રહે. મુંબઈ જૈન યુવક સંઘનું એ મુખપત્ર છે : ૪ પ્રાચીન વિદ્યાઓને પરંપરાગત વારસો ધરાવનાર અને સાચવી માત્ર એ કારણસર મારો એમાં રસ નથી. એ પત્ર જૈન યુવક કે ' રાખનાર એકાંગી ભારતીય પંડિતે એમાંથી નવીન વસતુ ભાગ્યે જ એના સંઘ સાથે સંકલિત ન હોત તો પણ હું તો એને સાંભળ્યા : શોધી શકે છે. વિના અધૂરપને અનુભવ કરત. મારી પાસે ગુજરાતી, હિન્દી અને ... આ એકાંગી વૃત્તિ મને કેવી રીતે લાગુ પડી હતી તેને અંગ્રેજી પત્ર પત્રિકાઓ આવે છે. તેમાંથી કોઈ પણ રીતે નિયમિતવિચાર કરતાં બે વાત મારા ધ્યાનમાં આવી. એક તો એ કે હું પણે સાંભળું છું એવા પત્રો પત્રિકાઓ અમુક જ છે અને તેમાં જે જન્મગત પંથ પરંપરામાં ઉછરેલો તેના જ અતિ સંકુચિત સંસ્કા પ્રબુદ્ધ જીવન’નું ખાસ સ્થાન છે. માંદગી, પ્રવાસ કે બીજા કારણસર રોના કોશેટામાં મારું મન પુરાઈ રહેલું, અને બીજી વાત એ કે એના અંકો સાંભળવા ન પામ્યો હોઉં ત્યારે તે બધા અંકો પાછી ' જ્યારે કાશી દિ સ્થાનમાં કરેલ અભ્યાસને પરિણામે જન્મગત અનુકૂળતા મળતાં સાંભળી જવાને મારે ૨૫ વર્ષને શિરસ્ત છે. પંથના સંસ્કાર- કોશેટામાંથી મન કેટલેક અંશે. મુકત થયું ત્યારે પ્રબુદ્ધ જીવન” એ મુખ્યપણે કર્મયોગનું સમર્થક છે. જે જ્ઞાન આ પણ એ મન પંડિતોની એકાંગી પ્રણાલીના સંસ્કાર - કોશેટમાંથી સાવ અને જે ભકિત આવશ્યક કર્મમાં પરિણામ નથી પામતી તેને મારી મુકત થઈ સમાચનક્ષમ થયું ન હતું. સમજણ પ્રમાણે “પ્રબુદ્ધ જીવન’ વંધ્ય લેખે છે. તેથી જ તે ગાંધીજીની - આ અને આવા બીજા આત્મનિરીક્ષણે મારી વિચાર – દિશા દષ્ટિનું એક રીતે સમર્થક છે. એક અથવા બીજા કારણે ભારતીય અને અભ્યાસ-દિશા બંને છેડે ઘણે અંશે પલટી નાખી. શ્રી પરમા- . પ્રજામાં અકર્મણ્યતાનું તત્ત્વ ઘર કરી બેઠું છે. તે જ તત્ત્વને લીધે નંદભાઈના એ લેખના વાચનની જે અસર થઈ તેનું આ બહુ ટૂંકું નૈષ્કર્મે સિદ્ધિ જેવા દર્શન ગ્રંથે યુકિતપૂર્વક રચાયા છે અને તે જ સૂચન માત્ર છે. : આજની સભામાં મોટે ભાગે જૈન છે અને તે પણ બધા જ તત્ત્વને લીધે પારલૌકિક મેક્ષવાદ અને પરલૌકિક નિર્વાણવાદ વિકસ્યા. ફિરકાના છે એમ માની હું મારા અનુભવની એક વાત કહેવા છે. જન્મસિદ્ધ જાતિવાદ કે સ્થળ અને રૂઢ આચારગત અહિંસાઈચ્છું છું. તે એ કે વર્ષોના ભારતીય શાસ્ત્રોના અલ્પસ્વલ્પ વાચન ચિંતન વાદ એ બંનેએ અકર્મણ્યતાને પોષવામાં મોટો ભાગ ભજવ્યો છે. અને અધ્યયન અધ્યાપનના પરિણામે મને એમ જણાયું છે કે વૈદિક ગીતાને કર્મયોગ અને તે પણ અનાસકત કર્મયોગ જાણીતું છે. અને બૌદ્ધ પરંપરાની તુલનામાં જૈન પરંપરાનું શાસ્ત્રીય જ્ઞાન હમણા અનાસકિત કે આસકિતની વાત છેડી દઈ આપણે પ્રશ્ન કરી બહુ પછાત જેવું છે. આ વાત કોઈને નારાજ કરવા નથી કહેતા, શકીએ કે ગીતાકારને કર્મયોગની ચર્ચા કરવાની અને તેના ઉપર આટલે ' પણ દરેક ફ્રિકાના સમજદાર સાધુ - સાધ્વીઓ અને વિદ્યાપક્ષપાતી બધો ભાર આપવાની શી જરૂર હતી? કેમકે કર્મ વિના તે કોઈનું ગૃહસ્થ આ મુદ્દો ધ્યાનમાં રાખી પિતાના અભ્યાસની કક્ષા અને જીવન નભતું નથી. તેથી જે જીવન માટે અનિવાર્ય છે તેના ઉપર દિશા બદલે અને તે જ તેઓ નવયુગનાં વિદ્યાસ્થળામાં પોતાને આટલો બધો ભાર એટલા જૂના કાળમાં પણ શા માટે આપવામાં '; ' મે સાચવી અને વધારી શકશે. પણ હું જયારે જૈન પરંપરાને પડયો? આને ઉત્તર મારી દષ્ટિએ એ છે કે, તેને આશય પ્રજાના અનુલક્ષીને આ વાત કરું છું ત્યારે કોઈ એમ ન માની લે કે, બીજી દરેક પંથમાં વ્યાપેલી અને ઉત્તરોત્તર વધારે વ્યાપ્ત થતી જતી પરંપરાઓ વિશે મારે કહેવાનું નથી. હું જ્યારે ધુરંધર એવા વૈદિક અકર્મણ્યતાના દુષ્પરિણામથી માનવજાતને સચેત-સભાન કરવાને હતે. બૌદ્ધ વૈષ્ણવ, શૈવ આદિ પંડિતોને મળું છું ત્યારે પણ તેમની ગમે તેમ હો, પણ એતો નિશ્ચિત છે કે માત્ર ગાંધીજીને જ નહિ પણ સંકુચિત પ્રણાલિ વિષે મારો અભિપ્રાય નમ્રપણે દર્શાવું છું. • પુરા આજન્મ સંન્યાસી વિનોબાજી સુદ્ધાંને કર્મયોગે આકર્ષી છે શ્રી પરમાનંદભાઈના તે કાળનાં અપક્વ લખાણે પણ મારા તે પ્રજાના સર્વાગીણ વિકાસમાં કર્મયોગનો શો ફાળે છે એ સમજણે. મન ઉપર જે છાપ પાડી અને જે આંદોલનો ઉભા કર્યા તે ઉપ ' પરમાનંદભાઈએ બહુ પહેલા ઉગતી જુવાનીમાં “આધુનિક રથી એમ કહી શકાય કે પરમાનંદભાઈએ અજ્ઞાત રીતે મારા ઘડ... જેને કલાવિહીન ધાર્મિક જીવન” એ નામની એક લેખ--માળા તરમાં અમુક ફાળો આપ્યો છે. શ્રીયુત ચીમનલાલ ચકુભાઈએ પર્ય . લખેલી. તેમાં એમનું દષ્ટિબિંદુ મુખ્યપણે સ્વચ્છતા, સૌંદર્ય અને આ પણ વ્યાખ્યાન દરમ્યાન એક વાત એવા મતલબની સૂચવેલી કે સુવ્યવસ્થાને લગતું હતું. તેમાં તેમણે સામાજિક અને ધાર્મિક આદિ હવે સાધુ સાધ્વીઓએ નવી રીતે શાસ્ત્રાભ્યાસની દિશામાં વળવાને ક્ષેત્રે જૈન પરંપરામાં જે જે સુરુ ચિપષક અને વિવેકપૂત ન જણાય સમય આવી ગયો છે. એમની એ સૂચનાએ પણ મને અત્યારે તેની સમાલોચના કરી છે. એ સૂચવે છે કે તેમના ખમીરમાં કળા' ' ઉપરના મુદ્દા ચર્ચવા પ્રેર્યો છે એ મારે કબૂલ કરવું જોઈએ. દષ્ટિ પ્રથમથી જ કેવી રીતે ઉદય પામી? પછી તો એમની કળા- ' “પ્રબુદ્ધ જીવન’ ના સુજ્ઞ વાંચકોને એ જાણ હશે કે, જ્યારે કોઈ દષ્ટિ વધારે વિકસિત અને વધારે વ્યાપક પણ બનતી ગઈ. “પ્રબુદ્ધ વ્યકિતના વિશિષ્ટ સદ્ગુણો એના તંત્રી જુએ છે ત્યારે એનું મન જીવન ના સુજ્ઞ તેમજ સ્મૃતિશીલ વાંચકોને એ અપરિચિત ન હોઈ એ સગુણા દર્શાવતી વખતે ચંદ્રથી કમળ ખીલે તેમ ખીલી ઉઠે છે શકે. અવારનવાર સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર, મૂર્તિ, સ્થાપત્ય, અને જ્યારે સમાજને આડે રસ્તે દોરે એવા દો કોઈ વ્યકિતમાં તીર્થ આદિની પોતે પોતાની રીતે ‘પ્રબુદ્ધ જીવનમાં સમજણ આપી એ તંત્રી નિહાળે છે ત્યારે તેને પુણ્યપ્રકોપ લુહારના હથેડાની છે, તેમજ કોઈ કોઈ વાર તે તે વિષયના નિષ્ણાતો દ્વારા પણ એમણે પેઠે ઉછળે છે. અબલા, એ બંને સ્થિતિમાં તેમનું મન સમત્વ એ કળાતત્ત્વની સમજણ અને માહિતી પુરી પાડી છે. ગુમાવતું નથી એ એક વિશેષતા છે. આને એક દાખલો આપ - આ પ્રસંગે હું મારા તરફથી એક સુરુચિભંગને દાખલે રજૂ અસ્થાને નથી. વયેવૃદ્ધ વિદ્વાન અને સાધક શ્રી મણિલાલ બાલા કરે તો તે જૈન જૈનેતર બધાને રુચિ પ્રમાર્જનમાં ઉપયોગી થઈ પડશે. ભાઈ નાણાવટી વિશેને “પ્રબુદ્ધ જીવન માં એક લેખ અને બીજો. ભારતીય ધર્મપરંપરામાં વૈરાગ્યનું પ્રમુખ સ્થાન છે. એ વૈરાગ્યને તેમના જ ચિ. રતિલાલ મણિલાલ નાણાવટીને લગતા પ્રબુદ્ધ જીવન” માં પોષવા ધર્મગુરુઓ અને કવિ તેમ જ સાહિત્યકારેએ સ્ત્રીશરીરનું પ્રગટ થયેલ એક લેખ. આ બંનેની સરખામણી કરવાથી ‘પ્રબુદ્ધ લગભગ જુગુપ્સાકારક વર્ણન કર્યું છે. ઘણી વાર એ વર્ણન એવું મળે '' જીવન” નું સમગ્ર પિત ધ્યાનમાં આવી જાય છે. છે કે, પિતાએ પુત્રીને કેમ ભાઈએ બહેનને તે સમજાવવું હોય તે “પ્રબુદ્ધ જૈન' માંથી પ્રબુદ્ધ જીવન”ને અવતાર થયો ત્યારે મેં તો એમણે બંનેએ સંકોચ ઉપર પૂરો કાબુ મેળવવો જોઈએ. મંત્ર જૈન . માનેલું જ હતું કે, જીવન શબ્દ દ્વારા જૈન શબ્દના ચાલુ સંકુચિત સાહિત્યની જ આ વાત નથી. બૌદ્ધ અને વૈદિક ગ્રન્થોમાં પણ દિ, - Page #249 -------------------------------------------------------------------------- ________________ તા. ૧–૧૨–૬૪ એવું જ જગુપ્સાજનક વર્ણન મળે છે. યોગશાસ્ત્રના ભાષ્ય અને તેની ઉપરની વાચસ્પતિ મિશ્ર જેવાની ટીકા જોતાં આ બાબત સ્પષ્ટ થાય છે. એ કબૂલ કરવું જોઈએ કે સાચા તત્ત્વજ્ઞ અને સાધકની દૃષ્ટિમાં વૈરાગ્યનું સાચું સ્વરૂપ પણ છે જ. પરવૈરાગ્ય એજ ખરો વૈરાગ્ય અને ટકાઉ વૈરાગ્ય છે એની વ્યાખ્યા પણ યોગશાસ્ત્રમાં તેમજ ઉપાધ્યાય યશોવિજ્યજીના ગ્રન્થામાં મળે છે. પણ અપરવૈરાગ્યનું જ વર્ણન સમાજમાં પ્રચલિત છે. સ્રીશરીરમાં માંસ, લેાહી, પરું, હાડકાં, આદિ અશુચિ તત્ત્વો હોવાથી તેમાં મેહ કરવા ન જોઈએ એ વસ્તુને ધ્યાનમાં રાખી લેખકોએ પોતાની બુદ્ધિને નચાવી છે. અહીં પ્રશ્ન એ થાય કે, શરીરમાં લાહી આદિ તત્ત્વો ન હોય તો બીજું શું હોય? શું આપણે શરીરમાં સેાના - રૂપા અને હીશ આદિની અપેક્ષા રાખી શકીએ? અને એ વસ્તુઓ તેમાં હોય તે પણ અવિવેકી દષ્ટાને મેહ તા થવાનો જ. ઉપરથી લાદેલ અલંકારણે માહ કર્યાં પેદા નથી કરતાં ? વળી વૈરાગ્ય કેળવવા પુરુષને સ્ત્રીશરીરનું આવું સુરુચિવિઘાતક વર્ણન કરવું પડે તો પછી સ્ત્રી વર્ગ વૈરાગ્ય કેળવવા પુરુષશરીરને પણ એ રીતે જ વર્ણવું પડે. જો કે, સદ્ભાગ્યે એવી કોઈ સાહસિક અને બુધિદ્ધશાળી સ્ત્રી લેખિકા થઈ જણાતી નથી, પણ આજની નારી એવું સાહસ કરે તો સામાજિક જીવન કે ધાર્મિક જીવન જીવવા જેવું જ ન રહે. પ્રબુદ્ધ જીવન ‘પ્રબુદ્ધ જીવને ’એના વાચકોની સુરુચિ કેળવવા અને જિજ્ઞાસાર્ને વિસ્તૃત કરવા અનેક લેખા એવા પૂરા પાડયા છે કે, એક રીતે તે ગુજરાતી ગદ્ય કાવ્ય બની રહે છે. દા. ત. વ્યોમવિહાર, સમુદ્રવિહાર, પર્વતવિહાર તેમજ ઉનાળા જેવી ધગધગતી ઋતુ અને બીજી ઋતુઓના હૃદયસ્પર્શી વર્ણના વાંચનાર ઘણીવાર સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના એવા વર્ણના વાચવાનું વિસરી પણ જાય. કાકાસાહેબ મહાપ્રવાસી છે. તો પરમાનંદભાઈ પ્રવાસી તો છે જ, એમને ચરં વેતિ, રૈવેતિ એ વેદમંત્ર વચ્ચે છે. તેથી જ તેમણે યુવક સંઘના સભ્યો અને બીજા મિત્રોને અનેક પ્રવાસોમાં સૌંદર્ય માણવા અને જિજ્ઞાસા પાષવા પ્રયત્ન કર્યો છે અને હજી કરે છે. - પરમાનંદભાઇને રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનૅક વિષયોમાં મૂળગામી રસ છે. તેનું કારણ તેમનામાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ અને મીમાંસાની શક્તિ છે, જે દર્શનશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનો મૂળ પાયા છે. તેઓએ કાલેજમાં તર્ક અને દર્શનનું મર્યાદિત અધ્યયન કરેલું, પણ ત્યાર બાદ વ્યવસાયમાં પડયા પછી પણ તેમણે એ અધ્યયન ચિંતન પુષ્કળ પ્રમાણમાં સાધ્યું છે. જેલમાં જાય ત્યારે “પણ યોગશાસ્ત્ર જેવા ગ્રન્થાના ચાલતા વર્ગમાં સંમિલીત થાય. એકવાર મને કહેલું કે, સ્યાદ્વાદમંજરી હું ભણ્યો છું, છતાં ફરીથી તમારી પાસે વાંચવાનું મન થાય છે. શ્રી અરવિંદ અને આઈનસ્ટાઈન જેવાના તત્ત્વવિષયક તેમજ વિજ્ઞાનવિષયક અતિ અઘરા લખાણા યથાવત ન સમજાય ત્યારે તેઓ ઘણી વાર ગીરનાર જેવા યાત્રાધામામાં એકાંત કેળવી તે ગ્રન્થાને ફરી ફરી વાંચું વિચારે અને સમજાયા પછી તૃપ્તિ અનુભવે. પરમાનંદભાઈની જિજ્ઞાસા એટલી બધી વ્યાપક છે કે તે માત્ર ગ્રન્થા, સ્થળો કે કલા ક્ષેત્રમાં જ સમાતી નથી, તેઓ તો જ્યાં • જાય ત્યાંથી કાંઈક ને કાંઈક નવું અને તે પણ સ્થિરપણે જાણવા મથે. શ્રી શંકરલાલ બેંકર હોય કે શ્રીમતી લીના મંગળદાસ હોય કે વિમલાબહેન ઠકાર હાય-એ બધાની પ્રવૃત્તિ વિષે પૂરી માહિતી મેળવે અને એ રીતે જે જ્ઞાનબિંદુઓના મધુસંચય કર્યો હોય તે, મધુકરી મક્ષિકાઓ જુદા જુદા પ્રકારના પુષ્પામાંથી રસ ચૂસી મધ રૂપે લોકોને પૂરો પાડે છે તેમ, તેઓ પ્રબુદ્ધ જીવન' દ્નારા કે બીજી રીતે પરિચિતાને તે પીરસતા રહ્યા છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ‘અપુત્રસ્ય ગતિિિસ્ત' એ ક્શન પ્રમાણે તા પરમાનંદભાઈની ગતિ જ નહિ થવાની, પણ એમણે (2) ૧૬૫ એ વિધાનને બીજી રીતે ખોટ પાડયું છે અને વળી એને સાચું પણ સિદ્ધ કર્યું છે. એમણે પોતાની પાંચે પુત્રીઓને તેમની શક્તિ, રુચિ પ્રમાણે એવું શિક્ષણ અને એવા સંસ્કારો આપ્યા છે કે એ પુત્રી પુત્રથી પણ ચડી જાય. તેએ પાતાના ઘરમાં પોતાની પુત્રીઓને કાવ્ય, સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન આદિ વિષે સમજાવતાં હોય કે ચર્ચા કરતાં હોય ત્યારે તેમનું નાનું ઘર એક વિદ્યાધામ જેવું લાગે. તેમનાં સરળસ્વભાવી અને સેવાપરાયણ પત્ની શ્રીમતી વિજ્યાબહેને આખી જીદંગી જે સમજણથી ઘરનો ભાર વહ્યો છે તે તા તેમના પ્રત્યક્ષ સંસર્ગમાં આવનાર જ જાણી અને કહી શકે. જો સોક્રેટિસની કે ટોલ્સ્ટોયની પત્ની જેવી પત્ની પરમાનંદભાઈને મળી હોત તો ચિત્ર કાંઈક નવું જ જોવા મળત હવે પ્રબુદ્ધ જીવનનું આગળ શું એ પ્રશ્ન આવે છે. તેને ઉત્તર શ્રી પરમાનંદભાઈના પ્રશંસકો આપી શકે. પણ એ ઉત્તરાધિકારી ખરો ત્યારે જ નિવડવાનો કે જો તે એમના જેવા જ્ઞાનતપસ્વી અને આર્થિલોલુપતા વિનાનો હશે. ” ત્યાર બાદ શ્રી પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’ ના તંત્રી તરીકે એક વિસ્તૃત નિવેદન કર્યું જે અલગ તારવીને આ અંકના પહેલા પાના ઉપર આપેલું છે. ત્યાર બાદ અન્ય વકતાઓનાં વિવેચન શરૂ થયાં. સૌ પ્રથમ અધ્યાપિકા શ્રી હીરાબહેન પાઠકે નીચે મુજબ વિવેચન કર્યું:અધ્યાપિકા શ્રી હીરાબહેન પાઠક ‘પ્રબુદ્ધ જીવન’ના એક નમ્ર વાચક તરીકે અને ક્યારેક લખનાર તરીકે હું આજે અહીં તેને વિશે બોલવા ઊભી થઈ છું. માનવપ્રઃત્તિનું નિરીક્ષણ એ એક સ્વાભાવિક વ્યાપાર મનુષ્ય ગણેલા છે. ભૂતકાળની પ્રવૃત્તિનું સિંહાવલાકન કરવું, તેનું સરવૈયું કાઢવું, જેનાથી મનુષ્ય સારાસાર લાભે છે. ‘પ્રબુદ્ધ જીવન’ના સંપાદનની પ્રવૃત્તિ પણ બે તબકકામાંથી પસાર થયેલી છે. ૧૯૨૯થી જૈન યુવક સંઘનું મુખપત્ર શરૂ થયું. તેનું નામ જુદું હતું. ૧૦ વર્ષ લગી તેણે સ્થિર થવાના પ્રયત્નો કર્યા. પણ ૧૯૩૯ થી તે સ્થિર સ્વરૂપે નિશ્ચિત થયું. તેના ઉપર પરમાનંદભાઈના વ્યક્તિત્વની મુદ્રા અંકિત થયેલી છે અને આજે તેનું જે સ્વરૂપ જોઈએ છીએ તે પરમાનંદભાઈના સંપાદનને આભારી છે. કોઈ પણ માનવીય પ્રવૃત્તિને - અહીં મુરબ્બી કાકાસાહેબ, બેઠા છે તેથી નદીનું રૂપક સાંભરે છે. ~ નદીની ઉપમા આપી શકાય. દા. ત. ગંગા. હિમાલયના પર્વતપ્રદેશમાંથી નીકળતી, નીકળતી પોતાના માર્ગ આંકતી છેક પ્રયાગ આગળ તે સ્થિરતા પામે છે. અને યમુનાના સંગમ પામી સુંદરવનના નેત્રઝુંડમાંથી પસાર થઈ મેઘના અને પદ્મા નામે ઓળખાઈ છેવટે સાગરને જઈ મળે છે. તે પ્રમાણે ‘પ્રબુદ્ધ જીવન’ ની કારકિર્દીનાં પણ બે સ્વરૂપ દેખાય છે. ‘પ્રબુદ્ધ જીવન’ની મૂલવણીના વિચાર કરતાં, વૃત્તવિવેચન લેખેની તેની ગુણવત્તાનો વિચાર કરતાં, તેની તત્ત્વદષ્ટિએ સમીક્ષા થવી જોઈએ. પત્રકારત્વ એ એક સામાજિક. પ્રવૃત્તિ છે. જો મારે તેને વધારે વિશિષ્ટ રીતે ઓળખાવવી હોય, તો હું તેને કેળવણીની એટલે કે શિક્ષણની પ્રવૃત્તિ કહું. શિક્ષક અથવા ધર્મગુરુ અથવા લાકસેવક-આ ત્રણેની પ્રવૃત્તિ પ્રજાને કેળવવાની છે. તેવું કાંઈક પત્રકારત્ત્વનું પ્રયોજન પણ લેખી શકાય. આપણા મધ્યકાલીન જમાનામાં આખ્યાન કરનારા માણભટ્ટનું પણ આ જ પ્રયોજન હતું; પ્રજાને માહિતીઓ અને અનેક બાબતો પૂરી પાડવી; અને તેમ કરતાં ઈષ્ટ અભિપ્રાય પ્રેરી તેનું માનસ કેળવવું. પત્રકારતત્વનું પણ તે કાર્યપ્રયોજન છે. વૃત્તવિવેચનના પણ ત્રણ પ્રકાર છે. એક રોજબરોજનાં વર્તમાનપત્રાને વહેતા સંસાર સાથે લેવાદેવા – સંબંધ છે. તેથી તે અપઝપ સમાચારો આપે અને અલપઝલપ તે અભિપ્રાયો આપે, બહુબહુ ' તે સમાજ કે રાષ્ટ્રનાં અનુકળ - પ્રતિકૂળ વહેણા - છે એમ માહિતી આપતાં આપતાં ચીંધી બતાવે. તેની તુલનાએ સાપ્તાહિક, સમયદષ્ટિએ બનતા બનાવોથી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દૂરત્વ પ્રાપ્ત કરતાં, ઠીક સમતોલન જાળવી શકે. અને કંઈક વિñષ વૃત્તવિવેચન કરી શકે. તે સાથે કઈક સાહિત્યિક પ્રસાદી પણ તે પીરસી શકે. પ્રબુદ્ધ જીવન પણ પાક્ષિક પત્ર વિશેષ તાટસ્થ્ય જાળવી શકે. પંદર દિવસને સારો એવા સમયગાળા તેને મળે છે. જેમાં બનાવા, માહિતીઓ, પૂરા ઘાટ મેળવી લઈ શકે છે. તેથી તેને વિશે તટસ્થ' મતદર્શન કરવાનો તેને વિશેષ અવકાશ છે. પાક્ષિક એ રીતે એક બાજુ વહેતા · સમાચાર સાથે સંબંધ ધરાવે છે; બીજી બાજુ વૈચારિક એવી સ્થિર સૃષ્ટિ સાથે પણ તે નાતા રાખી શકે. લગભગ નદીના બંધ જેવું તેનું સ્થાન છે. ભૂમિ અને જલના સીમાપ્રદેશ પર જેવું બંધનું સ્થાન તેનું પાક્ષિકનું વહેતા સમાચાર અને વિચારસૃષ્ટિ પ્રત્યેનું સ્થાન છે. ખરી રીતે કોઈ પણ ઉત્તમ સાહિત્યકારે કે પત્રકારે અર્જુનના • ' લક્ષ્યવેધ જેવી દષ્ટિ કેળવવી જોઈએ. સત્ય અને ભાવનાનાં બે પલ્લામાં પગ રાખી વહેતા એવા ચલ સંસારમાંથી પોતાનું ઈષ્ટ લક્ષ્ય તેણે સાધવું જોઈએ. જે પત્રકાર તે ધર્મ સાધે છે તે ચલ - અચલ બંને પાસાં સાચવી શકે છે. ‘પ્રબુદ્ધ જીવને’ પોતાના સંપ્રદાય અંગેનાં અને વિશાળ સમાજનાં વહેણાની ચર્ચા કરી છે, તો તે સમાજને પોષક એવી સાહિત્યિક ભાવના ને વિચારસામગ્રી પણ તેણે પીરસી છે. ‘પ્રબુદ્ધ જીવન’ની ફાઈલાનાં પાનાં ફેરવતાં મે' તે અનુભવ્યું છે. તેમાં કલા, ભૌતિકશાસ્ત્ર, તત્ત્વચિંતન, સેવા, પ્રેમ વગેરે અનેક વિષયો ઉપરનાં લખાણે છે. આ રસાળ સંપાદનકલા જોતાં શ્રી પરમાનંદભાઈના વ્યકિતત્વનો પરિચય થશે. પરમાનંદભાઈને મેં મુરબ્બી લેખ્યા છે. એટલે તેમના વિશે અભિપ્રાય આપવા એ અવિવેક ગણાય, અનુચિત લાગે. છતાં કહું છું કે, સાહિત્યકાર અધ્યાપક થવા સર્જાયેલા પરમાનંદભાઈનું ઈષ્ટ સ્વરૂપ તે ‘પ્રબુદ્ધ જીવન’ છે. એવું જ બીજું ઈષ્ટ સ્વરૂપ તે પર્યુષણ વ્યાખ્યાનમાળાની તેમની યોજના છે. અને આ બન્ને પ્રવૃતિનું સમાજકેળવણીનું ઈષ્ટ ફળ મે જોયું છે. પરમાનંદભાઈના વ્યકિતત્ત્વની ઝલક તેમના પોતાના લેખામાં તો ખરી જ, પણ અન્ય લેખકોની લેખપસંદગીમાં એમે જોઈ છે. સંપાદનની બાબતમાં તેઓ પૂર્ણતાંના આગ્રહી – a sense of perfection વાળાછે. વળી શિષ્ટતા અને સુરુચિના પણ તેઓ જબરા આગ્રહી છે. વિશાળ વિશ્વ પ્રત્યેની તેમની સંવેદનબુદ્ધિ પણ તીવ્ર છે. વળી, સમાજક્લ્યાણની હિતબુદ્ધિથી તેમણે આખા સંપ્રદાયને બિનસાંપ્રદાયિક રીતે કેળવવા પ્રયાસ ર્યો છે. સંરક્ષણાત્મક (conservative) ને પ્રત્યાઘાતી માનસની દષ્ટિએ એ કેટલા ભયંકર ( dangerous ) ગણાય? બળવાખોર માનસ લઈને તેમણે પોતાના સમાજમાં પ્રવેશ કર્યો અને તેને પલટવાના આજ લગી તેમના પ્રયાસ ચાલુ છે. એવી આ સંપાદનપ્રવૃત્તિ સતત ટકી રહે એવી શુભેચ્છા – અભિલાષા હું આજને પ્રસંગે વ્યકત કરું છું.” ત્યાર બાદ સંઘના નિયંત્રણને માન આપીને અમદાવાદથી પધારેલા શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરૅક્ટર અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયાએ નીચે મુજબ વિવેચન કર્યું હતું: ! અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા આજના સમારભમાં આશીર્વચન આપવાનું મને કહેવામાં આવ્યું છે. પણ હું એવા આર્શીર્વચન આપવાને લાયક નથી. ‘પ્રબુદ્ધ જીવન' સાથેના મારા સંબંધથી હું મારો વિકાસ અનુભવી રહ્યો છું. આથી ‘પ્રબુદ્ધ જીવને’ મને આશીર્વાદ દેવા જોઈએ. શરૂઆતમાં તો મારે ‘પ્રબુદ્ધ જીવન’ ન વાંચવું હોય તો પણ પંડિતજીને સંભળાવવા માટે ” મારે વાંચવું પડતું. પછી તેમાં રસ જાગૃત થયો. આજે તો ગમે ત્યાંથી સમય કાઢીને પણ વહેલી તકે પરમાનંદભાઈનાં લખાણો વાંચી લઉં છું. મારો ‘પ્રબુદ્ધ જીવન’ (1) તા. ૧-૧૨-૪ માટેના તેમ જ લેખનપ્રવૃત્તિનો રસ જળવાઈ રહે તેનું નિમિત્ત પરમાનંદભાઈ બન્યા છે. લખાણા માટેની તેમની માગણી સંતોષવાના મેં પ્રયાસો કર્યા છે, મને સારા લેખક તરીકે ઘડવાના તેમના પ્રયાસ રહ્યા છે. ક્યારેક મારુ લખાણ તેમને પસંદ ન પડ્યું હોય. તો તે હિંમતથી તે પાછું મોકલી દે છે. ‘પ્રબુદ્ધ જીવને જૈન સમાજના પત્રકારત્ત્વમાં નવીભાત પાડી છે. પરમાનંદભાઈએ જૈનદર્શનને. માધ્યસ્થ ભાવ ‘પ્રબુદ્ધ જીવન'માં દાખલ કર્યો છે. પરમાનંદભાઈનાં લખાણામાં કયારેક ઉગ્રતા આવી જાય છે. પત્રકાર ખરું કહેવાની હિંમત નહિ કેળવે તે સમાજનું ઉત્થાન નહિ થાય; જૈન સમાજની વિકૃતિઓ પ્રત્યે પરમાનંદભાઈ ઉગ્ર અંગુલિનિર્દેશ કરતા રહે છે. સમાજને જુદે માર્ગે વાળે એવી પરિસ્થિતિ ઉગ્ર લખાણાથી રોકવી જોઈએ” ત્યાર બાદ સંઘના નિયંત્રણને માન આપીને અમદાવાદથી ખાસ પધારેલા પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ નીચે મુજબ વિવેચન કર્યું હતું:-- પંડિત બેચરદાસ જીવરાજ દોશી બનવા “દુનિયાભરમાં બે સત્તાઓ ચાલી રહી છે: એક ધર્મસત્તા અને બીજી રાજસત્તા. પ્રજાના પાલન, પેષણ અને સત્ત્વસંવર્ધન માટે રાજસત્તા સ્થપાએલ છે. રાજસત્તાના સૂત્રધારો સાદું જીવન જીવનારા કરુણાવૃત્તિવાળા અને કર્તવ્યપરાયણ જ્યાં સુધી હાય ત્યાં સુધી તેઓ પોતાનો ધર્મ ચૂકતા નથી, પણ જ્યારે રાજસત્તા વૈભવી, આરામશીલ, સ્વચ્છંદી અને હુંપદવાળી લાગે છે, ત્યારે તે પોતાનાં તમામ કર્તવ્યો ચૂકી જાય છે અને પ્રજાનું પીડન, શાષણ અને અપમાન થવા લાગે છે. આવે ટાણે ધર્મસત્તા તે રાજસત્તા ઉપર અંકુશ રાખી પાછી એ સત્તાને ઠેકાણે લાવવા ગમે તે ઉપાય અજમાવી પ્રજાનાં પીડન, શોષણ, અને અપમાનને અટકાવવા ભરચક પ્રયાસ કરે છે. આ હકીકત દુનિયાના કોઈપણ ભાગના ઈતિહાસમાં સુપ્રતીત છે. મતલબ. કે, અવળે માર્ગે જનારી રાજસત્તાને ઠેકાણે લાવવા માટે જ ધર્મ સત્તા સ્થપાયેલ છે. જેમ રાજસત્તાના સૂત્રધારો વૈભવી જીવન ગાળવા લાગે છે, સાદાઈને કોરે રાખે છે અથવા દેખાવ પૂરતી રાખે છે, આરામશીલ અને ભાગપરાયણ તથા નિષ્ઠુર બને છે તેમ ધર્મસત્તાના સૂત્રધારો પણ ઘણી વાર અવળે માર્ગે ચડી જાય છે. આમ તે ધર્મસત્તાના સૂત્રધારો નિસ્પૃહી, ત્યાગી, પરિશ્રમી, વૈરાગ્યસંપન્ન અને વૈભવથી, વિમુખ હોય છે, પણ જ્યારે આ સૂત્રધારો વિવેકશકિત ખોઈ બેસે. છે, ચિંતનમનન કરવાનું તેમને સૂઝતું નથી અને શુષ્ક કર્મકાંડમાં રાચતા હોય છે ત્યારે તેઓ લોકોમાં પ્રતિષ્ઠિત હાવાને લીધે અનેક જાતની અનુકૂળ સગવડો ભકિતને નામે મેળવતા હોય છે, જવાબ દારી પોતાને માથે ભારે હોવા છતાં, તે તરફ તદ્દન બેદરકાર રહેવા. માંડે છે અને જ્ઞાન, ધ્યાન કો૨ે મૂકી તેઓ, વેશતા સાધુના હાવા છતાં, અંતરથી ગૃહસ્થ જેવા થવા માંડે છે, પરિગ્રહ રાખવા અને વધારવા સુદ્ધાં લાગે છે અને તે ધર્મને નામે, જ્ઞાન યા પુસ્તકને નામે યા મંદિર કે દીક્ષાને નામે ભિક્ષાજીવી હોવાથી કોઈ પ્રકારના પરિામ તેઓને પેાતાના નિર્વાહ માટે કરવાના હોતા નથી. નામ. તે। શ્રમણ-શ્રામ કરનાર છે, છતાં અશ્રમણ જેવી દશામાં - રાચતા હોય છે, એટલું જ નહીં, આવી સ્થિતિમાં જડ કર્મકાંડ એક બાજુ ભલે ચાલતાં હોય પણ બીજી બાજુ અનાચારો પણ ચાલતા. હોય છે. નામ ધર્મનું અને કામ સ્વચ્છંદનું – આવી સ્થિતિ. આવી પડે છે. આમાં કેટલાક મહાનુભાવા સજજના અને વિવેકી વિચારકો પણ હોય છે, છતાં તેમનું પરિબળ હોતું નથી, એટલે તેઓ નજરે જોવા છતાં કોઈને કાંઈ કહી શકતા નથી; માત્ર ખેદ અનુભવીને બેસી રહે છે. ધર્મસત્તાના સૂત્રધારોની આવી સ્થિતિ પણ ભગવાન મહાવીરથી માંડીને આજ સુધીના જૈન ધર્મના ઈતિહાસમાં સુપ્રસિદ્ધ છે. આવી સ્થિતિમાં કાં તા કોઈ આત્માર્થી સાધુ ભારે Page #251 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૪ પ્રબુદ્ધ જીવન પુરુષાર્થ કરીને સાધુસંસ્થામાં શુદ્ધિ લાવવા પ્રયાસ કરે અથવા કોઈ એ તેના અન્યાય સામે કોઈ જ બોલી શકતું નહોતું અને જે બોલે તેને વિવેકી, સમદર્શી, સત્યનો વિચારક ગૃહસ્થ આવી સ્થિતિમાં જેલ ભેગા થવું પડતું અથવા ફાંસીએ લટકવું પડતું. આવા સમયે પલટો લાવવા ઉગ્ર પ્રયત્ન કરે, જીવનું જોખમ ખેડીને પણ ગૃહસ્થ પૂ. ગાંધીજીએ આવી આપણને અન્યાય સામે બોલતો, લડતાં અને સાધુઓ માટે બંધુકૃત્ય કરે આ સિવાય બીજા કોઈનું સાધુઓને પ્રાણ સુદ્ધાં કુરબાન કરતાં શીખવ્યું. તેમ શ્રી પરમાનંદભાઈએ પણ પિતાના આચારધર્મમાં સ્થિર કરવાનું સામર્થ્ય નથી. જ્યારે જ્યારે જૈન સમાજના માંધાતા સાધુઓ કે એના પડખિયા ગૃહસ્થોની સાધુઓ પિતાના આચારમાં શિથિલ થયેલા છે અને જૈનધર્મને અન્યાય અને અધર્મવાળી પ્રવૃત્તિઓ સામે આપણને બોલતાં તૈયાર વગાવનારા થયેલા છે. ત્યારે ત્યારે આચાર્ય હરિભદ્ર જેવા ધર્મ- કર્યા, પડકાર કરતાં તૈયાર કર્યા અને ગમે તે ભાગે આ જડ જીવનપ્રાણ નિસ્પૃહ મહાત્માઓએ જગતમાં આવીને એ સંસ્થાને નવું માંથી બહાર નિકળવા માટે પ્રેરણા મળે એવું વાતાવરણ તૈયાર લોહી આપી માર્ગ પર ચડાવવા પ્રયાસ કરેલ છે. આમ તે સાધુ કર્યું, એ દષ્ટિએ વિચારીએ તે ખરેખર શ્રી પરમાનંદભાઈ આપણા થયેલ વ્યકિત સંસારના પ્રપંચને છોડીને જ સાધુમાર્ગમાં આવેલ છે. માટે માર્ટિન લ્યુથર જેવા જ કહેવાય. તેઓએ સામી છાતીએ ભારે પણ અંતરમાં વૈરાગ્ય ભાવ સ્થિર રીતે નહીં થયેલ હોવાથી, અને જે દઢતા, ધૈર્ય, સમદશિતા અને સત્યપ્રિયતાને વળગી રહી તે વખતે આ જોઈએ તે તમામ સગવડે સમાજ તરફથી મળતી હોવાથી, વળી કશી જડતાપ્રધાન વિચારવિહીન સાધુઓ તેમ જ ગૃહસ્થોનો સામનો કર્યો. જવાબદારી માથે ન હોઈને સ્વાધ્યાય, આંતરતપ, ધ્યાન ચિતનવિહા- તેમ કદી તેમણે અસત્યને પોતાની ટૂંક આવવા દીધું નથી. આજ ણી એ સંસ્થાની વ્યકિતએ શિથિલ થાય જ, જે વ્યકિત દઢ રહેવા પચીશ પચીસ વર્ષથી તેઓ એકધારી રીતે પોતાની અનુભવપ્રધાન ઠરેલ મથતી હોય તે પણ શિથિલ થઈ જાય એવી આ પરિસ્થિતિ છે. એક પીઢ વૃત્તિથી એકધારું અને પ્રાસાદિક શૈલીવાળું “પ્રબુદ્ધ જૈન’ કે ‘પ્રબુદ્ધ અમલદાર પ્રમાણિક હોય અને કદી લાંચરુશ્વત ન લેતે હોય જીવન’ ચલાવતા રહ્યા છે. આ બધા વિચાર કરતાં શ્રી પરમાનંદત્યાં બીજો તેને ઉપરી અમલદાર અપ્રમાણિક હોય અને પેટ ભરીને ભાઈના આપણે ભારે આભારી છીએ, આપણે તેમના ઋણી છીએ. લાંચરુશ્વત લેવાની તરફેણ કરતો હોય, પણ હોય, ત્યાં પેલા મારી તેમને નમ્રભાવેવિનંતિ છે કે, જે જોમથી પરમાનંદભાઈ તે વખતે પ્રામાણિક અમલદારને પ્રમાણિક રહેવું ભારે કઠણ બને છે અને ઝૂઝયા તે જ જોમથી વર્તમાનમાં પણ તેમને બુઝયા વિના ચાલવાનું છેવટે અપ્રમાણિક બનવું પડે છે. - નથી. ધર્મને નામે હજી પણ અંધાધુંધી અટકી નથી, તપને નામે વર્તમાન સાધુસમાજની લગભગ આવી જ પરિસ્થિતિ છે, ભાગની પ્રક્રિયા ચાલતી રહી છે અને એવું તો ઘણું જુઠાણું શું આચાર્ય, શુ ઉપાધ્યાય કે શું ગણી કે પંડિત યા સામાન્ય શ્રમણ- ધર્મને નામે આ મહાત્માઓ ચલાવી રહ્યા છે અને ભળી જનતા આ બધા મોટે ભાગે શિથિલ સ્થિતિમાં ધર્મનું નામ લઈને રમ- તેમાં ફસાઈ પિતાને નાશ વહોરી રહી છે. આમાંથી તેને બચાવવા માણ દેખાય છે. આવી સ્થિતિમાં આ લોકો શાસ્ત્રની દુહાઈ દઈને અને આત્માર્થની જયોત ચેતતી રાખવા શ્રી પરમાનંદભાઈએ આ પોતાની જડતાવાળી પ્રવૃત્તિઓને ચલાવતા હોય છે, પણ ખરી રીતે ઉમરમાં પણ એક શૂરવીર સુભટની પેઠે લડાઈ ચલાવ્યા સિવાય બીજો એ ઘણીખરી પ્રવૃત્તિઓ અશાસ્ત્રીય, અધામિક અને અનાચાર- કોઈ આરો નથી એમ મને લાગે છે. આ વખતે શ્રી પરમાનંદપ્રધાન હોય છે. આમ હોવાથી એ મુનિઓને અનુરારનારો સમાજ ભાઈને અને તેમની પ્રવૃત્તિમાં વિશેષ સહકાર આપનારા શ્રી ચીમન“અંધ અંધ પલાય” જેવી સ્થિતિમાં રીબાતે હોય છે, અને મુનિ જે લાલ ચકુભાઈ વગેરે તેમના સહકારી સૂર પુરૂષોને હું વિશેષ કહે તેને ખરું માનવાની વૃત્તિવાળા બની જાય છે. સાધારણ જન અભિનંદન આપું છું અને પરમાત્મા પાસે હાદિક ભાવે પ્રાર્થના કરું સમાજ શાસને જાણી કે સમજી શકતા નથી, એટલે સ્વર્ગની લાલચ છે કે, શ્રી પરમાનંદભાઈ વગેરે મંડળી આરોગ્ય સાથે દીર્ઘજીવી અને નરકના ભયને લીધે એ મુનિની જડપ્રવૃત્તિને અનુસર્યા થાય અને અજ્ઞાનના અંધારા સામે પોતાના પ્રકાશમય બાણ ફેંકી સિવાય બીજું કાંઈ સ્વતંત્ર વિચારી શકતો નથી અને કમનસીબે - જૈન સમાજનું સંરક્ષણ કરવાનું પોતાનું કર્તવ્ય બજાવ્યા કરે.” કેટલાક ગૃહસ્થ જેઓ ભારે કુશળ હોય છે તેઓ આવા મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન માન્યવર શ્રી શાંતિલાલ હ. શાહ શિથિલ સાધુને પડખે ચડીને સારી એવી કમાણી પણ કરતા રહે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન શ્રી શાંતિલાલ શાહે જણાવ્યું છે. આવી સમાજના તેજને, શકિતને, ધનને અને સર્વસ્વને હણનારી હતું કે “હું પરમાનંદભાઈને અને ‘પ્રબુદ્ધ જીવન’ને ચાહક છું. તેઓ પરિસ્થિતિ જૈનસમાજે અનેકવાર અનુભવેલી છે અને તેમાંથી તે બાલદીક્ષાની લડતના સફળ લડવૈયા રહ્યા હતા. તાજેતરમાં જ હાઈકોઈ આત્માર્થી મુનિ કે ગૃહસ્થના પ્રયાસને લીધે ઉગરતી આવી છે. કોર્ટની ચેંબરમાં બાલદીક્ષા અટકાવવાને લગતે એક કેસ ચાલતો છેલ્લા પચીશ વરસથી વર્તમાન જૈન પ્રજા પોતાના અંધ વિશ્વાસને હતે. પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવનમાં તેની વિગતે છાપી. લીધે આવી ભયંકર સ્થિતિમાં સબડતી આવી છે એ હું મારી જાતે એમાં અદાલતને તિરસ્કાર થતો હતો એવો મત દર્શાવાય. છતાં જોઈ શકું છું પણ કોનું દેન છે કે, એ અંગે ચૂકે ચાં કરી શકે? તે વિશે બેપરવા રહીને તેમને ઠીક લાગ્યું કે તેમણે છાપ્યું જ, કોઈ એની સામે થઈને ચૂં કે ચાં કરવાવાળા નિકળે તે સાધુઓ પરમાનંદભાઈનાં પ્રવાસ-પર્યટનનાં વર્ણને વાંચવાને પણ કે પેલા કુશળ ગૃહસ્થ જેએ સાધુના પડખિયા છે તેઓ તેને અનેરો આનંદ છે. તેમની ભાષાને પ્રસાદગુણ અનુભવવા જેવો બેહાલ બનાવી મૂકે છે અને નાસ્તિકનું બિરુદ આપી તે ગૂંચાં છે.. મિત્રો બનાવવાની તેમની કલા અનેખી છે. યોગ્ય વ્યકિત કરેનારનું કશું જ ચાલવા દેતા નથી. નાનાં બાળકોને ભગાડી દીક્ષા શોધીને તે સામે ચાલીને પણ મૈત્રી કરે છે અને મૈત્રી બાંધ્યા આપવાનું શાસ્ત્રમાં લખેલ છે–આવું રાતાળ જુઠું બોલીને સાધુ- પછી તેને નીભાવવાની કલા પણ તેમને સાધ્ય છે. , એ. નાના બેસમજ બાળકોને દીક્ષા માટે સંતાડવા લાગ્યા, ભગાડવા પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાનમાળામાં બીજા ધર્મોને લગતાં લાગ્યા અને ગમે તે ઉપાયે મુંડવા પણ લાગ્યા. આવી મનુષ્ય- - પ્રવચને પણ યોજવાની તેમણે જ પહેલ કરી હતી. ત્યાર પછી ઘાતક પરિસ્થિતિમાં જયારે સાધુઓ પાછું વાળીને જોયા વિના રાચતા મુંબઈમાં તેમ જ અન્ય શહેરોમાં તેનું અનુકરણ થયું. ‘પ્રબુદ્ધ જીવનને હતા તેવે વખતે, શ્રી પરમાનંદભાઈએ તેમની સામે પડકાર કર્યો અંક હું તો ગમે ત્યાંથી મેળવીને વાંચું છું.' અને ભારે ધર્મ, હિંમત, સમભાવ સાચવીને આવી અનિષ્ટ પરિસ્થિતિ- ભારત અને પરદેશમાં વ્યકિતથી પ્રભાવિત પત્ર ગણ્યાગાંઠયા માંથી સમાજને બચાવવા તેઓ આગળ આવ્યા. યુવક સંઘ દ્વારા છે. ગાંધીજીનું ‘નવજીવન’ જેમ તેમના વ્યકિતત્વથી પ્રભાવિત હતું યુવક પરિષદો ભરી અને ‘પ્રબુદ્ધ જૈન’ નામનું યુવક સંઘનું મુખ- ' તેમ પ્રબુદ્ધ જીવન’ પરમાનંદભાઈથી પ્રભાવિત છે. પત્ર પણ શરૂ કર્યું. જ્યારે આપણે ત્યાં અંગ્રેજી સત્તા હતી ત્યારે જ તેઓ “પ્રબુદ્ધ જીવનને પાક્ષિકમાંથી અઠવાડિક કરે એવો ર Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મારો મત છે. શી રીતે કરવું અને તેમાં જોઈતું સાહિત્ય મેળવવાની જવાબદારી તેમની છે. તેઓ સાપ્તાહિક કરવાની હિંમત કરે તો ખર્ચને પહોંચી વળવામાં તેમને મુશ્કેલી નહિ નડે. તેમના અનુગામીની ચિંતા ચીમનભાઈ દુર કરે એવી આશા આપણે રાખીએ. પરમાનંદભાઈ અને ‘પ્રબુદ્ધ જીવન’ના સુખી દામ્પત્યના આ સમારંભ છે એમ હું માનું છું. તે બંને પ્રત્યે મારા અંતરની શુભેચ્છા છે.’ પ્રબુદ્ધ જીવન પરિચય ટ્રસ્ટના મેનેજી ંગ ટ્રસ્ટી શ્રી વાડીલાલ ડગલી “હું ‘પ્રબુદ્ધ જીવન”ને પરમાનંદભાઈની નિશાળ કહું છું. પરમાનંદભાઈ આ નિશાળના ખાંખાંખોળા કરતા મહેતાજી છે. એવી બહુ ઓછી વ્યકિતઓ હાય છે કે જે તમને સાવ બીનઅંગત કામ માટે ટેલિફોન કરે કે જમવા બાલાવે. ઈરાનમાં બળવા શા કારણે થયા કે નાણાં વગર અર્થતંત્ર ચાલી શકે કે કેમ એની ચર્ચા કરવા માટે જ પરમાનંદભાઈ ફોન કરે ત્યા૨ે મન પ્રસન્ન થઈ જાય. સાચું છે. તે પરમાનંદભાઈએ કોઈ ખાસ વ્યવસાય કર્યો નથી. ઝવેરાતના ધંધા પણ એક એ જ હતા. એ તે વણિક કુટુંબમાં જન્મી બ્રાહ્મણનું જીવન જીવી રહ્યા છે. સત્યનિષ્ઠા, વિદ્યાપ્રીતિ અને દુન્યવી પરિગ્રહ પ્રત્યેની અમર્યાદિત મમતાને કારણે પરમાનંદભાઈના · વિચારોમાં અસાધારણ ઓજસ જોવા મળે છે. ‘પ્રબુદ્ધ જીવન’ના મોટામાં મોટો ફાળા એ છે કે તેણે ધર્મનું સામાજિકરણ કરવામાં નિડર ફાળો આપ્યો. હું કાલેજમાં ભણતો હતા ત્યારે કયારેક કવિતાઓ લખતા. ‘પ્રબુદ્ધ જીવને' એ અરસામાં મારી એક કવિતા છાપેલી એની એક કડી મને યાદ આવે છે: “બંધુ જીવો બધા દુ:ખ દરિયે ડૂબ્યા, શું કર્યું એકલા મોક્ષ પામી ? જગતના જીવની શુદ્ધ સેવા કને, ભાસતી મેાક્ષ સિદ્ધિ નકામી,” સાચું પૂછે તો ‘પ્રબુદ્ધ જીવને' અને તેના મહેતાજીએ મને જે શીખવ્યું હતું તે જ મેં આ કવિતામાં પાછું વાળ્યું હતું. ‘પ્રબુદ્ધ જીવન’ની આવી વિચારસરણીને કારણે આ સામયિક જૈન સમાજમાં ગાંધીજીના દૂત તરીકે કામ કરી શકયું. પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’નું સંપાદન કરીને આપણને એ શીખવ્યું છે કે સાચા જૈન સાચા હિંદી થઈ શકે છે અને સાચા વિશ્વનાગરિક પણ થઈ શકે છે. અમદાવાદથી તે જ દિવસે પધારેલા અને સમારંભમાં ઉપસ્થિત થયેલા જૈન શ્વે. મૂ. સમાજના એક અગ્રગણ્ય આગેવાન શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખે જણાવ્યું કે: શ્રી છેટાલાલ ત્રિકમલાલ પરીખ “પ્રબુદ્ધ જીવન”ના હું શરૂઆતથી જ વાચક રહ્યો છું. પરમાનંદભાઈની કલમ કોઈ કોઈ વાર ઝબકે છેએથી મને આનંદ થાય છે. અને ત્યારે હું તેમને પત્ર પણ લખું છું. લખવાની કુદરતી કલા તેમને વરેલી છે. પોતાના વિચારોની યોગ્ય રજૂઆત કરવી, મધ્યસ્થતા ખાવી નહિ અને જરૂર પડયે ઉગ્રતા પણ દર્શાવવી—આ કામ સહેલું નથી, મને એ વાત જાણીને આનંદ થયો કે, ‘પ્રબુદ્ધ જીવન'નું ભવિષ્યમાંશ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સંચાલન કરશે. ઈશ્વર શ્રી પરમાનંદભાઈને આરોગ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે.” સંઘના કોષાધ્યક્ષશ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૩૫ વર્ષ પર સ્થપાયેલા યુવક સંધના હું સાથી છું. સંઘનું ધ્યેય હંમેશાં સામાજિક અને રાષ્ટ્રીય વિકાસનું રહ્યું છે અને એ ધ્યેય પાર પાડવામાં યુવક સંઘમાં પણ સૌથી વધુ ફાળા સ્વ. શ્રી મણિલાલ માકમચંદ શાહના અને શ્રી પરમાનંદભાઈના રહ્યો છે. યુવક સંઘે ક્રાંતિ કરી સમાજમાં ખડભળાટ મચાવ્યો હતો. દેશમાં રાષ્ટ્રીય યુવક પ્રવૃત્તિના પ્રણેતા જ્યારે શ્રી મહેરઅલી હતા ત્યારે શ્રી પરમાનંદભાઈએ જૈન સમાજમાં ક્રાંતિ આણવા ઉપરાંત રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. યુગપરિવર્તન સાથે યુવક સંઘમાં પણ ફેરફારો થતા ગયા. શ્રી પરમાનંદભાઈએ યુવક સંઘની પ્રતિષ્ઠા વધારવામાં મોટો ફાળો આપ્યો છે. તેમણે આ પ્રવૃત્તિને Mission-ધર્મકાર્ય-રૂપે લેખી, આગળ ધપાવી છે. જેમ મોટા મહાલયાના પાયામાં પથ્થરો પુરાયેલા હાય છે તેમ મુંબઈ જૈન યુવક સંઘના પ્રતિષ્ઠામહાલયમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. હું તેમને તંદુરસ્તી ઈચ્છું છું. જો પ્રબુદ્ધ જીવન'નું હવે પછીનું સુકાન શ્રી ચીમનભાઈને સોંપાશે તો તેઓ એ કાર્ય જરૂર સંભાળી શકે એવી ક્ષમતા ધરાવે છે. તા. ૧–૧૨–૬૪ આજે તો પૈસા સમાજને બીજે માર્ગે વાળી રહ્યો છે, સાધુસમાજ ઢીલા થતા જાય છે. આ સંજોગામાં રાષ્ટ્ર સાથે કદમ મિલાવવાની સમાજને ફરજ પાડવામાં અમારા મુંબઈ જૈન યુવક સંઘને શ્રી ચીમનભાઈની દોરવણી મળી રહેશે એવી મને આશા છે. પરમાનંદભાઈએ છેલ્લાં ૨૫ વર્ષથી સંસ્કારગંગા વહેવડાવી છે. હું તો પરમાનંદભાઈ એટલે ‘પ્રબુદ્ધ જીવન’ અને ‘પ્રબુદ્ધ જીવન’ એટલે પરમાનંદભાઈ એમ માનું છું. હવે યુવક સંઘના ભાઈઓ ‘પ્રબુદ્ધ જીવન’ નહિ, પણ પ્રબુદ્ધ સંઘનું સ્વપ્ન સેવી તેને સાકાર બનાવવામાં આગળ આવે એવી અભિલાષા હું અહીં વ્યકત કરું છું.” - ત્યાર બાદ સમારંભના પ્રમુખ શ્રી કાકાસાહેબ કાલેલકરે સમગ્ર ચર્ચાના ઉપરસંહાર કરતાં નીચે મુજબ જણાવ્યું: કાકાસાહેબ કાલેલકરનો પ્રમુખ સ્થાનેથી ઉપસંહાર પત્રકારોના પરિસંવાદમાં ભલે સમયની વિભાગણી બરાબર નહીં થઈ હોય. આજના સમારંભમાં મે પંડિત સુખલાલજીને કહ્યું કે, તેમને માટે સમયનું બંધન નથી. તેમણે પંદર મિનિટ માગી હતીમેં એમને પાંત્રીસ આપી છે. શ્રી પરમાનંદભાઈ પ્રવૃત્તિ સાથે તેમને સંબંધ જોતાં મે કર્યું એ જ બરાબર હતું. પં. સુખલાલજી આજન અતિથિ વિશેષ છે, ઉપરાંત તે મૌલિક ચિંતન કરનારા અને નિર્ભય વકતા છે, એમના વિચારો જૈન સમાજે આદરથી સાંભળવા જોઈએ. શ્રી. પરમાનંદભાઈ પણ વ્યાપક દષ્ટિએ વિચાર કરે છે. એમની સલાહ બધી રીતે હિતકારી હોય છે. પરમાનંદભાઈની કાર્યકુશળતા વિશે અને એમની સેવા વિશે કાલે—આજે બધા વકતાઓએ મુકતકંઠે ઘણું કહ્યું છે. તેમાં હું એટલું ઉમેરીશ કે, ઘણા લોકોને જેમ સફળતા મળતાં વેંત એનો કેફ ચઢે છે, અને તેઓ પોતાની મર્યાદા ન સમજતાં પ્રવૃત્તિએ વધારી દે છે, તેમ પરમાનંદભાઈનું નથી. તેઓ ઠરેલ છે. પોતાની મર્યાદામાં રહીને હાથમાં લીધેલું કામ વધારે સારી રીતે કરવામાં માને છે: ‘પ્રબુદ્ધ જીવન’ અને ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા' અને તેથી જ એ બે પ્રવૃત્તિએ આટલી સરસ રીતે ચાલી છે. બીજું પરમાનંદભાઈ ઉત્પાતિયાં ક્રાન્તિમાં માનતા નથી. તેમને વિચારની શકિત પર વિશ્વાસ છે. કોઈ સારો વિચાર પ્રજા આગળ વ્યવસ્થિત રીતે અને દઢતાથી મૂકયો હોય, તો સમાજ ધીમે ધીમે અનુકૂળ થતા જાય છે. સમાજ એ નવા વિચારને ધીમે ધીમે અપનાવે છે અને પછી પેાતાની મેળે સુધારા કરતા કરતા ક્રાન્તિ સુધી પહોંચી જાય છે. વિચારની શકિત ઉપર અને સમાજની સમજણ ઉપર પરમાનંદભાઈના જે વિશ્વાસ છે, એને પણ હું એમની આસ્તિકતા ગણું છું. ભૂતકાળ તરફ જોનાર સમાજને વર્તમાન કાળને સમજતો કરવા, અને એની નજર ભવિષ્યની જરૂરિયાત તરફ વાળવી, એ નાનીસૂની ક્રાન્તિ નથી. પણ હવે આખી દુનિયા જે વેગે બદલાતી જાય છે, તેના વિચાર કરતાં ધર્મજીવનમાં વિશ્વાસ રાખનાર સમાજે હવે વધુ મૌલિક ક્રાન્તિ માટે તૈયાર થવું જોઈએ. તેની જ વાત હું આજે ટૂંકામાં કરવા માગું છું. ધર્મપરાયણ સમાજ પોતાના ધર્મસંસ્થાપક પ્રત્યે અનન્ય નિષ્ઠા કેળવી એને ત્રિકાલજ્ઞ ગણે છે. ભવિષ્યકાળના સવાલોના ઉકેલ એમનાં વચનામાંથી શેાધવા મથે છે. અને તેથી શાસ્ત્રીય સંશાધન વધારવાને બદલે ` અને જીવન દ્વારા પ્રયોગો કરવાને બદલે જૂના ગ્રંથોના અર્થ કરવા પાછળ બધી કિત ખરચી નાખે છે. વિજ્ઞાન અને વૈદક જેમ જતે દહાડે વધતું જાય છે, અને આપણું જ્ઞાન ઊંડું થાય છે, તેમ જ ધર્મ અને અધ્યાત્મની બાબતમાં પણ થવું જોઈએ. ધર્મશાસ્ત્રને વફાદાર રહેવું અને ધર્મગ્રંથાને વળગી રહેવું એ બન્ને એક જ વસ્તુ નથી. ધર્મશાસ્ત્રમાં, તત્ત્વજ્ઞાનમાં અને અધ્યાત્મમાં પણ નવા નવા સંશોધનને અને નવી નવી સાધનાને અવકાશ હોય છે. એમાં જૂના આચાર્યો, એમનાં વચના અને ગ્રંથાને જ વળગી રહેવાથી જીવનમાં પ્રગતિ નથી થવાની. ફીઝીકસ, કેમેસ્ટ્રી, એન્જીનીયરીંગ અને મેડિસીન આદિ વૈજ્ઞાનિક ક્ષેત્રામાં લોકો જૂના આચાર્યને અને એમના ગ્રંથાને વળગી રહ્યા નથી. આજે ગ્રંથનિષ્ઠા, વ્યકિતનિષ્ઠા, (વચનનિષ્ઠા) અને પંથનિષ્ઠાથી ચાલે નહીં. એમને ઠેકાણે હવે આપણે બીજી ત્રણ વૈજ્ઞાનિક નિષ્ઠા Page #253 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૪ પ્રબુદ્ધ જીવન ' સ્વીકારવી જોઈએ. એક હશે સત્યનિષ્ઠા, બીજી આત્મનિષ્ઠા અને થયાં હતાં અને નીચે મુજબના નર્તનને કાર્યક્રમ તેમણે રજુ કર્યો હતે. ' ' ત્રીજી સાર્વભૌમ જીવનનિષ્ઠા. ' (૧) નર્તન લાવણ્ય: મતકા: બહેન રંજના, સુવર્ણા અને દર્શના. આ જીવનનિષ્ઠા અત્યંત વ્યાપક અને ઊંડી વસ્તુ છે. મતભેદ, રાધા તથા લલિતા વૃન્દાવનનું પ્રકૃતિ સૌંદર્ય માણે છે. કૃષ્ણના - દૃષ્ટિભદ અને સંઘર્ષ ટાળીને જીવનમાં સફળતા મેળવવી હોય તો આગમનથી રાધા આનંદમગ્ન બને છે. લલિતા રાધાકૃષ્ણના યુગલ સમન્વયવૃત્તિ કેળવ્યે જ છૂટકો. નર્તનમાં સાથ આપે છે અને સમગ્ર વાતાવરણ આનંદોલ્લાસથી - | જૂના શાસ્ત્રીઓ જ્યારે શાસ્ત્રાર્થ કરવા બેસે છે, ત્યારે પ્રતિ પરિપલ્લવિત બને છે. પક્ષીને હરાવવા માટે વાદ, જલ્પ, વિતંડાનો આશ્રય લે છે. અને (૨) શુક સારી તંદ્ર: નૃતિકા: નયના ઝવેરી. પિતાના પંથના શાસ્ત્રો વચ્ચે જ્યારે વિરોધ દેખાય ત્યારે ખૂબીથી [ '' '' ' વચનને નવો અર્થ કરી બધાં શાસ્ત્ર વચનની એકવાકયતો કરી આ નર્તનરચના એક રસિક પૌરાણિક કથા ઉપર નિર્ભર છે. * ' બતાવે છે. શુક (પોપટ) અને સારી (પોપટી) પ્રેમકલહમાં ફસાયા છે. શુક કૃષ્ણની '! આવી એકવાકયતા અને સમન્વય એક જ વસ્તુ નથી. સમ બાળલીલા, પ્રેમલીલા અને અસુરવધની ભકિતભાવથી પ્રશંસા કરે ન્વય ભેદને અને વિરોધનો સ્વીકાર કરે છે, અને એમાંથી જ છે. સારી રાધાને પક્ષ લે છે અને કૃષ્ણને ગોવાળિયો, માખણચોર જીવન માટે હિતકર રસ્તો શોધી કાઢે છે. આવી સમન્વયદષ્ટિ અને કાળીયો કહીને વગોવે છે. કૃષ્ણ નમ્રભાવે કહે છે કે, રાધાના. ' થી જ જીવનમાં સફળતા મળે છે, અને ખરું જોતાં સાર્વભૌમ જીવન શુભ્રતર પ્રેમ વિના હું કંઈ સાધી નથી શકયો. આખરે કલહનું નિષ્ઠા હોય ત્યારે જ સમન્વયના રસ્તાઓ જડે છે. સમાધાન થાય છે અને શુક-સારી જુગલ નર્તન રચી રાધાકૃષ્ણન ગુણગાન કરે છે. * * * * * | આજે ધર્મભેદ, પંથભેદ, વંશભેદ, ભાષાભેદ, એટલા બધા વધ્યા છે અને મૂડીવાદ, સામ્યવાદ, સમાજસત્તાવાદ, સ્વાતંત્રયવાદ અને - ૩) માખણ ચેરી: નતિકા: દર્શના ઝવેરી. અધિકારવાદ જેવા વાદો વચ્ચે એટલા બધા વિવાદો અને શીતયુદ્ધો માખણચોરી એ શ્રી કૃષ્ણની બાળલીલાને અત્યન્ત રસિક પ્રસંગ ચાલે છે કે, સંવાદ કયાંય દેખાતા જ નથી. આ રીતે દુનિયાને સર્વ- છે. માતા યશોદા ઘર બહાર ગયાં છે અને કૃષ્ણ ગોવાળમિત્રેની નાશ થવાનો અને તે પહેલાં સંસ્કૃતિનાશ પણ આપણને જોવો જ સહાયથી માખણની ચોરી કરે છે. - પડશે. (૪) તાલિકા નૃત્ય: નતિકા: રંજના તથા સુવર્ણા. એ વિનાશ ટાળવો હોય તે તો હવે સમન્વય વૃત્તિ કેળવ્ય જ છૂટો. ગ્રંથનિષ્ઠા, અને પંથનિષ્ઠા, વ્યકિતનિષ્ઠા અને વચનનિષ્ઠાના મણિપુરની રથયાત્રા ઉત્સવમાં રચાતું આ તાળીનૃત્ય છે. આ - દિવસ હવે રહ્યા નથી. જો એમને વળગી રહીશું તો જીવનમાંથી ઉત્સવમાં રાધાકૃષ્ણના જીવનને એક મહત્ત્વને પ્રસંગ વણી લેવામાં આવ્યો છે. કર્ણ ગોકુળ ત્યજી મથુરા જવા તૈયાર થાય છે. ત્યારે 'પ્રગતિનાં તત્ત્વ સુકાઈ જશે અને આપણે ભવિષ્યકાળને દ્રોહ કરી ભૂતકાળના ઉપાસક તરીકે સયા કરીશું. જીવનનિષ્ઠામાં પ્રયોગ રાધા તથા વ્રજર્ગોપીઓ વિલાપ કરે છે અને હવે ફરીથી કૅણનાં નિષ્ઠા આવી જ જાય છે. દર્શન નહિ થાય એવી શંકા-કુશંકા કરે છે અને કૃષ્ણના રથને રોકે છે. - હવે એક વસ્તુનો ઉલ્લેખ કરી આજનું કામ પૂરું કરીશ. (૫) સ્વરમાળા: નતિકા: નયના, રંજના, સુવર્ણ, દર્શના પં. સુખલાલજીએ કહ્યું તેમ, પરમાનંદભાઈની પ્રવૃત્તિ એકલે હાથે આ નર્તનની રચના તાલના વિવિધ છંદોલય અને સ્વરાવલી '' કયાં સુધી ચાલશે. એમની પ્રવૃત્તિ એમની કુશળતાથી એમની ઉપર યોજવામાં આવી છે. - નિષ્ઠાથી “આગળ ચલાવનાર પ્રબુદ્ધ યુવકો એમની આસપાસ ભેગા આ વૈવિધ્યભર્યા મૃત્યુને કાર્યક્રમ, નઈતકાઓનું અનુપમ અંગ- * * * થવા જોઈએ. અને એમણે પરમાનંદભાઈનું કામ અનેક દિશાએ લાવણ્ય, ચારે બહેનેમાંથી કોણ ચડે કે ઉતરે એ કહેવું મુશ્કેલ પડે ", ' વધારવું જોઈએ. પચીસ વરસની એમની સતત સેવાની તો જ કદર એવી ચારે બહેનની જુગલબંધી, તેમની ભાવભરી સૌમ્ય, પ્રસન્ન . કરી કહેવાય.” મુખમુદ્રા, તથા રોમાંચક તાલબદ્ધતા, કળાપૂર્ણ, નૃત્યચેષ્ટા, અદભૂત ' અંતમાં શ્રી લીલાવતીબહેન દેવીદાસે આભારનિવેદન કરતાં વેશભૂષા, મણિપુરી નૃત્યની પરમકોટિની સાધના, અને ગાયનવાદઆજના સમારંભના પ્રમુખ શ્રી કાકાસાહેબને, પૂ. પંડિતજીને, શ્રી નને મનહર સંવાદી સુમેળ -- આ બધુ નિહાળીને પ્રેક્ષકગણે પ્રસપરમાનંદભાઈને પં. બેચરદાસને તેમ જ સંઘના પ્રમુખ નતાની પરાકાણ અનુભવી અને એક કલાક એક ક્ષણ માફક સરી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને પુષ્પહાર પહેરાવ્યા હતા અને ત્યાર ગયો હોય એવી આનંદમુગ્ધતા દાખવી. આજથી પા વર્ષ પહેલાં બાદ શ્રી માલિનીબહેન શાસ્ત્રીનાં ભજન અને વંદેમાતરમ સાથે આ જ બહેનના નૃત્યને કાર્યક્રમ આ જ સ્થળે મુંબઈ જૈન યુવક -સમારંભ વિસર્જન કરવામાં આવ્યો હતો. સંધ તરફથી ૧૯૫૯ના એપ્રિલ માસમાં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખ- ૩, સંગીત-નૃત્યનો કાર્યક્રમ પણ નીચે ગોઠવવામાં આવ્યો હતો. આજે ફરી એવો જ સુયોગ પ્રાત થયા અને કાકાસાહેબની આ પ્રસંગ ઉપર ઉપસ્થિતિ થઈ. તા. ૧૫ મી રવિવાર સાંજે ૬-૩૦ વાગ્યે મરીન લાઈન્સ સ્ટેશન ત્યને કાર્યક્રમ પૂરો થતાં કાકાસાહેબે ત્યારથી આજ સુધીમાં આ પાછળ આવેલા તારાબાઈ હેલમાં ‘પ્રબુદ્ધ જીવન” રજત જયન્તી ચારે ભગિનીઓએ સાધેલી પ્રગતિ તરફ નિર્દેશ કરીને, તે અંગે ઊંડે સમારોહના સંદર્ભમાં સંગીત - નૃત્યને બે ક્લાકને એક કાર્યક્રમ રાખ સંતોષ વ્યકત કર્યો અને ચારે બહેનોને હાદિક ધન્યવાદ અને આશીવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ૨૫ બેઠકની સગવડવાળો આખો વદ આપ્યા અને ભારતની ભિન્નભિન્ન નૃત્યપદ્ધતિઓનું મીલનવ્હલ ચીકાર ભરાઈ ગયો હતો. આ કાર્યક્રમમાંના સંગીત વિભાગ સંયોગીકરણ ગુજરાતી સમાજ દ્વારા થાય એવી શુભેચ્છા વ્યકત કરી અંગે જેમનું સંગીતવાદન ઓલ ઈન્ડિયા રેડીઓ - મુંબઈ કેન્દ્ર ઉપરથી અને આ રીતે સંગીત-નૃત્યને કાર્યક્રમ પૂરો થયો. અવારનવાર સાંભળવામાં આવે છે એવા શ્રી નીનુ મઝમુદાર અને તેમના પત્ની શ્રી કૌમુદી મુનશીને સંગીતને એક કાર્યક્રમ રાખવામાં ૪. સ્નેહ સંમેલન આવ્યો હતો. તેમણે બન્નેએ સાથે મળીને તેમ જ અલગ અલગ - તા. ૧૬મી નવેમ્બર સાંજના સમયે પ્રાણસુખ મફતલાલ સ્વીમીંગ શાસ્ત્રીય સંગીત તેમ જ હળવું સંગીત રજુ કરીને સર્વ કોઈનાં દીલનું પૂલ કાફેટેરિયામાં મુંબઈની કેંગ્રેસના પ્રમુખ શ્રી ભવાનજી અરજણ રંજન કર્યું હતું. શ્રી કૌમુદીબહેન ઉચ્ચ કોટિનાં ગાયિકા છે. ભાઈ ખીમજીના પ્રમુખસ્થાને રજત જયન્તી સમારોહના સંદર્ભમાં એક નીનુ મઝુમદાર સારા સંગીતકાર તો છે જ પણ પધકાર પણ છે. સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંઘના સભ્યો તેઓ સુંદર ગુજરાતી લોકગીત રચે છે અને ઓલ ઈન્ડિયા રેડિયો તથા આમંત્રિત મહેમાને મળીને આશરે ૪૦૦ ભાઈ બહેનોએ ભાગ ઉપર હિદી સંગીતનું સંચાલન કરે છે. એક કલાકને તેમને કાર્યક્રમ લીધો હતે. રાંધના સભ્યો અને સ્વજનનું આ સુભગ મીલન હતું. પૂરો થતાં કાકાસાહેબ કાલેલકરે તે બન્નેનું ભાવભર્યું અભિનન્દન કર્યું આ સ્નેહ સંમેલનનું દષ્ય ભારે ભવ્ય અને રોમાંચક હતું. સૌ કોઈની. અને તેમને આશીર્વાદ આપ્યા. મુખાકૃતિ ઉપર ઊંડી પ્રસન્નતાને ભાવ અંકિત થતે હતો. આવેલાં ત્યાર બાદ આ કાર્યક્રમના નૃત્ય વિભાગ અંગે બહેન નયના, ભાઈબહેને પોતપોતાની મંડળીમાં ગોઠવાઈ ગયાં હતાં. આ પ્રસંગ ' રંજના, સુવર્ણા તથા દર્શના – આ ચાર બહેને જેઓ ઝવેરી સીસ્ટર્સ- , માટે નિયત કરવામાં આવેલા પ્રમુખ શ્રી ભવાનજીભાઈ ઉપરાંત * ના નામથી ઓળખાય છે અને જેમણે મણિપુરી નૃત્યના વિષયમાં સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ, " - માત્ર ભારતમાં જ નહિ પણ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવી છે તેમનું શ્રી ગણપતિશંકર દેસાઈ, અમૃતસરવાળા લાલા હરજસરાયજી, તથા . . નૃત્ય રાખવામાં આવ્યું હતું. તેઓ તેમના મૃત્યુ દિગ્દર્શક ગુરુ બિપિન - લાલાશાદીલાલજી, પંડિત બેચરદાસ દોશી, કાકાસાહેબ કાલેલકર જ જ, સિહા, તથા વાઘકારો તથા સંગીતકારોની. મંડળી સાથે ઉપસ્થિત વગેરે અનેક વિશિષ્ટ વ્યકિતઓ ઉપસ્થિત થઈ હતી. સ્નેહસંમેલન Page #254 -------------------------------------------------------------------------- ________________ , આપે. 1. ૧૭૦ પ્રબુદ્ધ જીવન , - તા. ૧-૧૨-૧૪ " ( અંગે જવામાં આવેલ અલ્પાહારને ન્યાય અપાયા બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહે સ્નેહસંમેલનના પ્રમુખ શ્રી સ દેશાઓ અને શુભેચ્છાપત્રો ભવાનજીભાઈને આજના શુભ પ્રસંગને અનુલક્ષીને બે શબ્દ કહેવા મુંબઈથી ખાદી કમિશનના અધ્યક્ષ શ્રી ઉછંગરાય ઢેબર: . વિનંતિ કરી, જેને માન આપીને શ્રી ભવાનજીભાઈએ જણાવ્યું કે હું મુંબઈ જેન યુવક સંઘના વર્ષોથી સભ્ય છું. ૧૯૩૮માં જ્યારે પ્રબુદ્ધ જીવને ૨૫ વર્ષ પૂરાં કરે છે. આ પાક્ષિક પત્રના - સંઘનું બંધારણ કરવામાં આવેલું અને વિશાળ ક્રાન્તિકારી વિચારણા - એક દૂરવર્તી અવલોકનકાર તરીકે મેં તેને સતત વિકસતું નિહાળવું , ''ઉપર સંઘની નવરચના કરવામાં આવેલી તે પહેલાં તે બંધારણને છે. પ્રબુદ્ધ જીવન સ્વત: એક સંસ્થા છે. આપણા દેશમાં ખરડ પરમાનંદભાઈએ મને દેખાડેલે અને અમે તે વિષે ચર્ચા કરેલી. આસપાસના વાતાવરણથી ઊંચે ઉઠવાની-વ્યકિતએ તેમ જ. સંસ્થાને– પ્રબુદ્ધ જીવન’ને હું લાંબા સમયનો વાચક અને ચાહક છે અને પરમાનંદભાઈ વિષે-તેમના સ્પષ્ટ, સત્ય અને એમ છતાં સંયમપૂર્ણ સતત મથામણ કરવાની છે. વ્યકિત કે સંસ્થા આ પુરુષાર્થમાં જેટલી લખાણ વિશે—મારા દિલમાં હંમેશા આદર રહ્યો છે. “પ્રબુદ્ધ જીવને સફળતા મેળવે તેટલા પ્રમાણમાં તે પોતાના ધર્મકાર્યની સેવા બજાવે ગુજરાતી સામયિકોમાં એક નવી જ ભાત પાડી છે. “પ્રબુદ્ધ જીવન’ છે. આ માટે આત્મસમીક્ષા, આત્મગત આલેચના અને આત્મ- " એટલે પરમાનંદભાઈ અને પરમાનંદભાઈ એટલે “પ્રબુદ્ધ જીવન– ગત ધારણાના સતત પ્રયત્નની જરૂર રહે છે. “પ્રબુદ્ધ જીવન’ અને , - ', ' " આવું બન્ને વચ્ચે તાદામ્ય રહેલું છે. આજે આપણે બધાં અહિં એકઠા થયા છીએ તે, મને લાગે છે કે, પરમાનંદભાઈને જ પરિવાર જે મહાન વ્યકિત તેનું સંપાદન અને ઘડતર કરે છે તે શ્રી પર- છે. પ્રબુદ્ધ જીવન સતત વિકસતું રહે અને લોકોની સેવા કરતું માનંદભાઈ–બન્નેને નિરાશા, અંગત રાગષ અને અંગત અહંરહે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. પરમાનંદભાઈ પછી કોણ. ભાવની-ચોતરફની-આબેહવા સામે સતત ઝુઝતા નિહાળ્યા છે. એને લગતી. આપણ સર્વની ચિન્તા પરમાનંદભાઈએ પોતાના આ કારણે તેઓ હંમેશા વસ્તુલક્ષી રહ્યા છે. આગામી વર્ષો દરવારસદાર તરીકે આપણા ચીમનભાઈને જાહેર કરીને હળવી કરી છે, - અને ‘પ્રબુદ્ધ જીવનના ભાવીને નિર્ભય બનાવ્યું છે.” મિયાન, મને કોઈ શંકા નથી કે, માનવી - માધ્યમ દ્વારા શકય હોય - ત્યાર બાદ એ પ્રસંગ ઉપર ઉપસ્થિત થયેલા શ્રી કાન્તિલાલ તેટલા પ્રમાણમાં ‘પ્રબુદ્ધ જીવન’નું એક આદર્શ સંસ્થામાં -Ideal - ઈશ્વરલાલને વિનંતી કરતાં તેમણે જણાવ્યું કે, “આ પ્રસંગમાં ભાગ Institutionમાં–પરિણમન થશે. લેતાં અમે બન્ને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. પરમાનંદભાઈ મુંબઈથી શ્રી ભાનુશંકર યાજ્ઞિક: ' ' કોને સારું લાગશે કે ખોટું લાગશે તેની પરવા કર્યા સિવાય જે પિતાને યોગ્ય લાગ્યું, સત્ય. લાગ્યું તે “પ્રબુદ્ધ જીવન’ દ્વારા કહેતા - - હું છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રબુદ્ધ - જીવન' ને નિયમિત ન રહ્યા છે. તેમની સાથે હું એક યા બીજી બાબતમાં જુદો પડતે હઈશ, વાચક છું. એમાંથી ઘણી વાર ઘણું ઘણું મેળવ્યું છે. એ ઋણ , પણ તેમની સત્યપ્રિયતા અને નિડરતા અંગે મેં તેમના વિશે હંમેશા અદા કરવા આ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવું છું અને પ્રાળું છું કે આદર અનુભવ્યો છે અને આમ તો અમારા કુટુંબ સાથે તેઓ ‘પ્રબુદ્ધ જીવન' ની રાષ્ટ્રીય અને સમાજોપયોગી પ્રવૃત્તિ ઉત્તરોત્તર એટલા બધા ભળી ગયા છે કે, અમે તેમને અમારા એક કુટુંબીજન તરીકે જ લેખીએ છીએ. આવા પરમાનંદભાઈનું આ “પ્રબુદ્ધ વિશેષ વિસ્તારવાનું સામર્થ્ય શ્રી પરમાનંદભાઈ અને આપ સર્વને જીવન’ સદા ફાલનું ફ_લનું રહે અને સમાજને સારા માર્ગદર્શન આપતું રહે એવી મારી અત્તરની શુભેચ્છા છે.” મુંબઈથી શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ: ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે શ્રી. ભવા પ્રબુદ્ધ જીવન’ શરૂઆતથી જ હું વાંચતો આવ્યો છું. તેના નજીભાઈને ઉપસ્થિત થયેલા મહેમાનો અને ભાઈ બહેનોનો આભાર માન્ય, ફ_લહારથી વિશિષ્ટ વ્યકિતઓને સત્કાર કરવામાં આવ્યો અને નક્કર વાંચનથી ઘણું સમજવાનું મળે છે. ભાઈશ્રી પરમાનંદભાઈની * આનંદભર્યો–ઉલ્લાસભર્યા વાતાવરણમાં સૌ છૂટાં પડયાં. તટસ્થ વૃત્તિથી “પ્રબુદ્ધ જીવન’ પ્રથમ કક્ષાએ મૂકી શકાય તેવી છાપ - મારા ઉપર પડી છે. ભવિષ્યમાં આ જ પ્રમાણે જાહેર જનતાને તેને આ મુજબ પ્રબુદ્ધ જીવન રજત જયન્તી અંગે નકકી કરેલ * લાભ મળ્યા કરે તેવી શુભેચ્છા છે. ચતુવિધ કાર્યક્રમ ધારણા મુજબ પાર પડેલો જોઈને અમે ખૂબ સંતોષ અનુભવીએ છીએ. આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ પ્રબુદ્ધ, મુંબઈથી શ્રી જમુભાઈ દાણી: જીવન’ને દળદાર અંક સમારંભ અને સ્નેહસંમેલનમાં ભાગ લેનારા . હું વર્ષોથી ‘પ્રબુદ્ધ જીવનને વાચક અને ચાહક રહ્યો છું. ભાઈબહેનમાં મફત વહેંચવામાં આવ્યો હતો. અમારા નિમંત્રણને આટલા વર્ષો સુધી એ પત્રે સમાજની, સાહિત્યની અને નૂતન માન આપીને રજત જયંતી સમારંભનું પ્રમુખસ્થાન શોભાવવા ધર્મભાવનાની ભારે સેવા કરી છે એમ હું માનું છું. એક વિશિષ્ટ માટે પૂજ્ય કાકાસાહેબ ખાસ દિલ્હીથી આવ્યા અને અતિથિવિશેષ ' તરીકે પૂજય પંડિત સુખલાલજી અમદાવાદથી પધાર્યા. આ ઉપરાંત ધર્માનુયાયીઓનું આ મંડળ હોવા છતાં, એ સંઘે જે વિશાળ અને પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પ્રાધ્યાપક પંડિત દલસુખભાઈ. સર્વમાનવસ્પશી" ભાવના દાખવી છે એ અભિનંદનીય છે. માલવણિયા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા શ્રી કપિલરાય મહેતા નવું જગત વિશ્વઐક્યભાવ પ્રતિ ત્વરિત ગતિએ જઈ પણ અમારા નિમંત્રણને માન આપીને અમદાવાદથી આવ્યા અને રહ્યું છે; આવા કાળમાં “પ્રબુદ્ધ જીવન” પત્રે સમગ્ર જીવનને સ્પ- . અમારા સમગ્ર સમારોહને દીપાવ્ય-આ સર્વના અમે ખૂબ જ આભારી છીએ. આ ઉપરાંત અમદાવાદથી શ્રી ચુનીલાલ વર્ધમાન ર્શતા પ્રશ્ન પ્રત્યે નવી અને પ્રેરક દષ્ટિ આપવા સતત પ્રયાસ કર્યો શાહને, દિલ્હીથી શ્રી મહેન્દ્ર દેસાઈને, સણોસરાથી શ્રી મનુભાઈ છે. મંદિરોનો ક્રિયાકાંડ - ધર્મ કદાચ આ પત્રે ઓછો ઉધ્ધાળે પંચાળી તથા નાગપુરથી દાદા ધર્માધિકારીને પત્રકારિત્વ-પરિસંવાદમાં હશે, પણ જીવનના સાચા આચારધર્મનું નવલું દર્શન એણે સદાય ભાગ લેવા માટે તથા કલકત્તાથી શ્રી ભંવરમલ સિંધીને અને આપ્યું છે, પોળ્યું છે. આ પત્ર આથી પણ વધુ પ્રેરક, સેવા આપવા રાંદેરિયાથી મુનિ જિનવિજ્યજીને અમારા સાથી સ્વજન તરીકે ' ' ' તેમજ અમદાવાદથી વિદ્યાનિષ્ઠ બહેન ડો. એસ્તર સોલોમનને આ ભાગ્યશાળી થાઓ એવી શુભેચ્છા - પ્રસંગમાં ભાગ લેવા માટે અમારા તરફથી ખાસ નિમંત્રણ મોક- મુંબઇથી શ્રી બૈરીશંકર ઝાલા: ' ' ' લવામાં આવેલું, પણ તેઓ તબિયતના અથવા અન્ય પ્રકારની અગ- પ્રબુદ્ધ જીવન બુદ્ધિને અને સાચાં જીવનમૂલ્યોને પુરસ્કાર -વડના કારણે આવી ન શકયા. તેમની અનુપસ્થિતિ અમને ખૂબ સાલી છે. આ સમગ્ર સમારોહની સફળતા અનેક મિત્રોના હાર્દિક કરતું સામયિક છે, એ વધારે સામર્થ્યવાન બને અને ઉત્કર્ષ પામે સહકારને આભારી છે. તેમને વ્યકિતગત ઉલ્લેખ કરવા માટે અહિ એવી શુભેરછાને..! અવકાશ નથી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આજ સુધીની લાંબી મુંબઇથી શ્રી પી. જી. શાહ : - કારકિર્દીમાં “પ્રબુદ્ધ જીવનની રજત જ્યન્તીને આ સમારોહ એક - આ પત્રે છેલ્લાં ૨૫ વર્ષથી જૈન - જૈનેતર સમાજની ભારે મહત્ત્વના સીમાચિહન તરીકે લેખાશે તેમ જ સુરુચિ અને પ્રમાણપુર: " ' 'સરતાના નમુના રૂપ આ સમારોહ અમારા માટે ચિરસ્મરણીય બની જશે. સેવા કરી છે. એનું વિશાળ અને રાષ્ટ્રીય દષ્ટિબિંદુ અનેકને પ્રેરણાદાયી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ રહ્યું છે.' 4 તે , , ? Page #255 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૪ શુદ્ધ જીવન અમદાવાદથી શ્રી ગગાબેન ઝવેરી : ‘પ્રબુદ્ધ જીવને’ જનહિતમાં મોટો ફાળો આપ્યો છે. તેની તટસ્થ નીતિને, સ્પષ્ટ કહેવાની રીતને ધન્યવાદ છે. નિર્ભય રીતે કહેનારા પત્ર બહુ જ ઓછાં છે. ‘પ્રબુદ્ધ જીવન’ દીર્ઘાયુ થાઓ એવી શુભાષિશ. મુંબઇથી શ્રી ધીરુભાઇ દેસાઇ : પ્રબુદ્ધ જીવન હું બહુ રસપૂર્વક વાંચું છું, એમાંનું લખાણ તટસ્થ, સમતોલ, નિર્ભય અને પ્રેરણાદાયી છે. એના વાચકોને પોતાના વ્યક્તિગત જીવનને વિશુદ્ધ કરવામાં અને ઊંચું લઈ જવામાં એ અચૂક મદદ કરે છે, એટલું જ નહિ પરંતુ નૈતિક મૂલ્યો ફરીથી સ્થાપવામાં મદદ કરીને આપણા સામાજિક જીવનને ઊંચે ચઢાવવામાં પ્રબુદ્ધ જીવન મહત્ત્વનો ફાળા આપી રહ્યું છે. મુંબઇથી શ્રી નરેન્દ્ર રાવળ: અનેકનાં ખૂબ ભાવનાભર્યા આશીર્વાદ સાથેની આ પ્રવૃત્તિ સમાજ માટે જાગતી મશાલ બની જાય તે કેવું સારું. ગાંધીજીનાં યુગ પછી એટલે કે નવજીવન અને હરિજનબંધુ પછી પ્રજાને નીતિનિયમન તથા આદર્શલક્ષી જીવન સૂચવી શકે તેવું કોઈ સામયિક દેખાતું નથી. ‘પ્રબુદ્ધ જીવન’ તેનું સ્થાન લઈ રહ્યું છે. મુંબઇથી શ્રી જયંતિલાલ માનર : પ્રબુદ્ધ જીવનના રજત મહાત્સવ એ સમગ્ર ભારત માટેનું આશાકિરણ છે. તે માટે હું મુંબઈની જીવદયા મંડળી તરફથી અને મારા તરફથી અભિનંદન પાઠવું છું. ધર્મનું ધ્યેય જ જ્યારે જીવનને પ્રબુદ્ધ બનાવી અંતિમ લક્ષ્યને પહોંચવાનું છે ત્યારે જીવનને પ્રબુદ્ધ બનાવવામાં માર્ગદર્શન આપી શકે તેવું સાહિત્ય અનિવાર્ય સાધન છે. એક નિષ્પક્ષપાત અહિંસાના સેવક તરીકે હું ઉલ્લેખ કર્યા વગર રહી શકતા નથી કે જૈન યુવક સંઘની સ્થાપનાથી પ્રબુદ્ધ જીવનના અધિપતિ અને સંઘનાં કર્મનિષ્ઠ તરીકે શ્રી પરમાનંદભાઈની સેવા અનુપમ છે. વિચારસ્વાતંત્ર્ય ... અને લેખનસ્વાતંત્ર્ય સમાજને કેટલી હદ સુધી માર્ગદર્શક નીવડે છે એ તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રબુદ્ધ જીવન એ તેમનું જીવનકાર્ય જ નહિ, જીવનની અનુપમ સિદ્ધિ છે. વિચારપ્રૌઢત્ત્વ સાથે જન્મેલ અને ૨૫ વર્ષ પૂરાં કરી વિશેષ પ્રૌઢ બનેલ પ્રબુદ્ધ જીવન ભારતીય સમાજ સમક્ષ દીવાદાંડી રૂપે અધિક સેવાનું સામર્થ્ય સંપાદન કરે એ જ શુભેચ્છા. મુંબઇથી સર હરકીસનદાસ હોસ્પિટલના શ્રી ગેારધનભાઇ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘે યશસ્વી પ્રવૃત્તિમય ૨૫ વર્ષ પૂરા કર્યા તે માટે સંઘને ધન્યવાદ આપું છું. મુંબઇથી શ્રી મહીપતરાય જાદવજી શાહ: મંત્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ પ્રબુદ્ધ જીવને છેલ્લાં ૨૫ વર્ષમાં મનનીય લેખો તેમ જ નિર્ભયવિચારણા દ્વારા જનસમાજને જાગૃત રાખવા માટે જે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે તે ચિરંજીવ રહેશે. મુંબઇથી શ્રી કેશવલાલ એમ. શાહ, એડવોકેટ : વર્ષોથી પ્રબુદ્ધ જીવનના સત્યમ્ શિવંમ સુન્દરમ્ રૂપ લેખા વાંચું છું. દૈનિક અને સાપ્તાહિક અખબારી આલમમાં વિરાટ રણની મીઠી વીરડી જેવાં લાગ્યાં છે. એ મીઠો પ્રવાહ ચાલુ રહે અને વધુ વિસ્તરે એ જ શુભેચ્છા. મુંબઇથી મૃણાલિનીબહેન દેસાઇ: જાહેર ખબરની સહાયતા વગર ચાલતું આ પાક્ષિક સિદ્ધાંતવાદનું પ્રત્યક્ષ ઉદાહરણ જ છે. જીવનના વિવિધ પાસાનું દર્શન કરાવવાની વિશાળ દષ્ટિ સાથે રસિક સાહિત્યદષ્ટિ પણ એના સંપાદનમાં છે. પંડિતજી ઉપરનું સાહિત્યસંક્લન-એ એનાં સુંદર સાહિત્યના એક ઉત્તમ નમૂનો છે. પ્રબુદ્ધ જીવનને પ્રભુ ચિર અને સમૃદ્ધ રાખે ! ૧૭૧ મુંબઇથી શ્રી હરિવલ્લભ ભાયાણી: પ્રબુદ્ધ જીવન હું વર્ષોથી નિયમિતપણે યથાવકાશ વાંચું છું. વર્તમાન જીવનનાં અનેક સંકુલ સાંસ્કૃતિક પ્રવાહો અને પ્રશ્નવિશેષે સમાજજીવન પરત્વે આચારવિચારને સ્પર્શતા પ્રવાહો અને પ્રશ્ન-અંગે પ્રબુદ્ધ જીવનમાં જે વિશદ્ તટસ્થભાવી, મર્મગામી વિચારણા અપાય છે તેથી તેની મૂલ્યવત્તા અને સ્થાન મારી દષ્ટિએ ઘણાં ઊંચાં છે. આપણાં જીવનનાં અન્ય ક્ષેત્રને લખની આવી જ કોટિની-સ્પષ્ટભાષી, બુદ્ધિ અને માનવતાની કસેાટી એ નવુંજુનું છે, ચકાસતી, સમતોલ અને નિર્ભીક-વિચારણા અનેક જાગૃત વિચારકોને હાથે સતત અને પુષ્કળ થતી રહેશે તો જ ઘડાતા જીવનને ઈષ્ટ વળાંક આપી શકાશે. વારાણસીથી શ્રી જગન્નાથ અહિવાસી: પ્રબુદ્ધ જીવન તો મારું એક વ્યસન થઈ ગયું છે. એમાં આવતાં મૌલિક વિચારો દર્શાવતા લેખો તથા સુંદર ચૂંટી કાઢેલા અનુવાદો અને ઉતારાઓ ખરેખર ઉચ્ચ કોટિનું સાહિત્ય પીરસે છે. આ પ્રકારનું પખવાડિક સમાજનું ચારિત્ર્ય અને સંસ્કારધડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ રજત જયંતી પ્રસંગે આપને નિર્વ્યાજ સેવા બદલ મારા અભિનંદન તથા પ્રબુદ્ધ જીવન વધુ ને વધુ સમૃદ્ધ બને એ જ અર્થાના. પોંડીચરીથી શ્રી સુન્દરમ્ ઃ એ પહેલાં ‘જૈન’ હતું તેમાંથી ‘ જીવન' થયું એ તેના મોટો વિકાસ છે અને તેણે જાગૃત રહેવાને—ખાસ તો જૈન બંધુએ—કરેલા સહૃદય પ્રયત્નો અભિનંદનને પાત્ર છે. હજુ તે વધુ ને વધુ પ્રબુદ્ધ બના, કેમકે જ્ઞાન તો અનંત છે. અમદાવાદથી શ્રી લીનાબહેન મગળદાસ : પ્રબુદ્ધ જીવનના રજત જ્યંતી સમારોહ ઊજવાય છે તેથી ઘણા આનંદ થાય છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેણે મનનીય સ્વતંત્ર લેખો અને સમાજના શુદ્ધિકરણમાં અગત્યના ફાળા આપ્યો છે. આજના સમયમાં નીડરતા અને ટેથી ટકી રહેવામાં પ્રબુદ્ધ જીવન સહાયભૂત થયું છે. અમદાવાદથી શ્રી રસિકલાલ છે. પરીખ : ગાંધીજીએ જે નવા પ્રકારના જાહેર પત્રના ચીલા પાડયા એમાં જનારા ગુજરાતમાં બહુ પા નથી. જે થોડાંક છે તેમાં પ્રબુદ્ધ જીવન અગ્રેસર છે. એમાં આવતા લેખો, ચર્ચા, સમાલાચનાઓ ધ્યાનપૂર્વક વાંચનારાઓમાં હું એક છું. પ્રબુદ્ધ જીવનની ઉદાર, ઉદાત્ત, ગંભીર ક્લ્યાણલક્ષી દ્રષ્ટિથી હું એના એક પ્રશંસક છું. એની આ દષ્ટિ ઉત્તરોત્તર વિકસતાં રહો અને પ્રબુદ્ધ જીવનને યશસ્વી કરતાં રહે એવી પ્રાર્થના. અમદાવાદથી બહેન એસ્તર એ. સેલેામન : પ્રબુદ્ધ જીવને જીવનના અનેકવિધ પ્રવાહોની નિડર સમીક્ષા કરી છે. પોતાના મન્તવ્યોથી વિભિન્ન મત ધરાવતા વકતાઓ અને લેખકોનું વક્તવ્ય વિગતવાર - કેટલીકવાર તેમના જ શબ્દોમાં – રજૂ કરી વાચકને વિભિન્ન વિચારસરણીથી પરિચિત કરવામાં પ્રભુદ્ધ જીવનને હંમેશા આનંદ જ રહ્યો છે. આ સ્વસ્થ પત્રકારત્વને આદર્શ છે. જ્યાંથી જે કાંઈ ઉત્તમ કોટિનું મળે તે અપનાવી લેવાના પ્રબુદ્ધ જીવનનો પ્રયાસ હોય છે જે અનુકરણીય છે. પ્રબુદ્ધ જીવન ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી હાર્દિક શુભેચ્છા છે. અમદાવાદથી શ્રી શ"કરલાલ બેકર : વર્તમાન પરિસ્થિતિમાં માનવજીવન વધુ ને વધુ પ્રબુદ્ધ થાય, ઉન્નત થાય, ક્લ્યાણકારી થાય તેવા તલસ્પર્શી વિચારો તથા ઉચ્ચતમ ભાવનાઓ પ્રબુદ્ધ જીવન વરસાથી એનાં વાંચકોને આપતું આવ્યું છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ 120 ૧૭૨ • પ્રબુદ્ધ જીવન સામ્ય નિર્ભયતા, વિવેકી સત્યવાદિતા અને કલ્યાણભાવનાનુ વિરલ વાહન ‘પ્રબુદ્ધે જીવન’ ‘પ્રબુદ્ધ જીવન’ એટલે પ્રજાનો વફાદાર પહેરેગીર. જનતાને જાગ્રત રાખવા એ પોતે સદા જાગતું રહે છે. જનતાને અજ્ઞાન, દ્ધશ્રાદ્ધા, અહંકાર, વહેમ, અને રૂઢિચુસ્તતાના ફાંસલામાંથી મુકત કરવા પ્રયત્ન કરવા એ એનું જીવનવ્રત છે. એ વ્રતને સફળ બનાવવા એણે નિર્ભયતા, સત્યવાદિતા અને કલ્યાણભાવનાની ત્રિવેણીના સંગમ સાધીને પોતાનું એક અનોખું ત્રિવેણીતીર્થ રચ્યું છે. એ કદી કોઈથી ડરતું નથી, કોઈની શેહ-શરમમાં ખેંચાવું એને રૂચતું નથી, અને છતાં એ બીજાને ડરાવવામાં, બિહામણુ રૂપ ધારણ કરવામાં માનતું નથી. એની નિર્ભયતા જાણે સૌમ્યતાના કવચથી વધારે શોભી ઊઠે છે. સત્યની શોધ, સત્યને સ્વીકાર અને સત્યનો પ્રચાર એ જ “પ્રબુદ્ધજીવન”નું જીવન અને સર્વસ્વ છે. એ માટે જ એ જીવે છે અને ઝઝુમે છે. અસત્યનો યશ એને ખપતો નથી, સત્યાનાશી હઠાગ્રહ કે કદાગ્રહને એ સ્પર્શતું સુદ્ધાં નથી, અને સાચી વાત કહેતાં એ ખમાતું નથી. પણ એનું સત્ય ડંખ, દ્વેષ કે ઈર્ષ્યા-અસૂયાથી મુક્ત અને વિવેકશીલતાથી મુક્ત હોય છે. એ એની દુર્લભ અને આદર્શવિશેષતા છે. આ વિશેષતાને સાચવી રાખવા આત્મનિરીક્ષણ અને સ્વભૂલસ્વીકારના કઠોર અસિધારાવ્રતનું એ ખડે પગે પાલન કરે છે. પાતાની જરા સરખી ચૂકને એ માફ કરતું નથી. પોતાની ભૂલ તરફ ધ્યાન ગયા પછી એના સ્વીકાર કરીને એ માટે માફી માગતાં માન કે પ્રતિષ્ઠાના કોઈ વિચાર એને સતાવતા નથી. આ વિનમ્રતા એ જ “પ્રભુદ્ધ જીવન”ની મહાનતા બની રહે છે. “પ્રબુદ્ધ જીવન”ના આ તપની પાછળ લાકકલ્યાણની ભાવનાં સતત ધબકતી રહે છે. લાકનું અહિત થાય એવી પ્રવૃત્તિઓ, વ્યક્તિ કે સંસ્થાઓથી એ જનતાને બચાવતું રહે છે; અને લેાકલ્યાણની ભાવનાના વિસ્તાર થાય એવાં ઉમદા માર્ગો અને કાર્યાનું એ સુભગ દર્શન કરાવતું રહે છે. વ્યક્તિ અને સમાજનું ઘડતર થાય, ચિત્ત ઉદાર અને ઉન્નત બને અને હૃદય આહ્લાદથી પ્રફુલ્લિત થાય એવા—પ્રેરક, નરવા અને સુરુચિપાયક એવા–રસથાળ હોય છે. સાચે જ, ‘પ્રબુદ્ધ જીવન' સત્ય, શિવ અને સૌન્દર્યનું સુભગ દર્શન કરાવનાર અને જીવનમાં એની પ્રતિષ્ઠા કરનાર માતા સરસ્વતીનું એક સબળ વાહન છે. વર્તમાનપત્રા અને સામયિકો આજે વ્યકિત, સમાજ અને સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ જેવા બની ગયાં છે. પણ એમાં લાજીવનનું યથાર્થ ઘડતર કેટલા કરે છે એ પ્રશ્ન વિચારવા જેવા છે. વર્તમાનપત્રોની પણ એક અજબગજબ અને ગહન દુનિયા રચાઈ ગઈ છે! એમાંથી સાચ-ખાટની તારવણીનું કામ ખૂબ મુશ્કેલ છે, અને છતાં એમાં કેટલાંક પત્ર સ્ફટિક સમાં સ્વચ્છ, મિત્ર સમા હિતસાધક અને સૂર્યનાં કિરણોની જેમ સરળમાર્ગી પ્રગઢ થતાં રહે છે, એ “દુનિયાની ખુશનસીબી છે. ‘પ્રબુદ્ધ જીવન’ આવાં બડભાગી વિરલ પત્રોમાં શાભાભર્યું સ્થાન ધરાવે છે: એવી એની ઊંચી કક્ષા છે, એવી એની તંદુરસ્ત પ્રણાલિકા છે એવી એની મંગળ દૃષ્ટિ છે. અને મંગલ ગૃહદીપની જેમ એ “સત્યં શિવ સુન્દર”ની ભાવનાના સુરમ્ય 'પ્રકાશ ચામેર પાથરતું રહે છે. " “પ્રબુદ્ધ જીવન”ની આવી ગૌરવભરી અને યશસ્વી કારકિર્દીએ એના મહાનુભાવ મંત્રીશ્રીની અમર કીર્તિગાથા બની રહે એવી છે. મુરબ્બી શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા “પ્રબુદ્ધ જીવન”ના પ્રણેતા અને પ્રાણ છે; સાથે સાથે “પ્રબુદ્ધ જીવન” પણ એમના માટે તા. ૧-૧૨-૧૪ સર્વસ્વ બની બેઠું છે. એ બેની વચ્ચેના સંબંધની એસૂત્રતા યોગસાધક ધ્યાતા અને ધ્યેયની એકસૂત્રતા જેવી છે. આ એકસૂત્રતાના બળે જ આ પત્ર ઉત્તરાત્તર વિકાસશીલ બનતું રહ્યું છે અને વિશાળતાના નવા નવા સીમાસ્તંભો વટાવતું રહ્યું છે. આ રીતે વિચારતાં “પ્રબુદ્ધ જીવન” શ્રી પરમાનંદભાઈના વૈચારિક કે માનસિંક ઊર્વીકરણનું સૂચક બની રહે છે, અને એનાં સુફળ જનતાને ભેટ ધરતું રહે છે. પત્રની લેખ-સામગ્રી માટેની શ્રી પરમાનંદભાઈની ચીવટ, પેાતાના કે બીજાના લેખની, ભાષા અને વિચારની દષ્ટિએ, એમને હાથે થતી માવજત, અને અમુક વાત કે વિષયથી અજ્ઞાત કે અલ્પજ્ઞાન વાચક પણ એનું હાર્દ સરળતાથી સમજી શકે એવી અસંદિગ્ધ, સચાટ અને સત્યગામી રજૂઆત-પત્રકારત્વની આ કળામાં શ્રી પરમાનંદભાઈની નિપુણતા ભલભલા મંત્રીઓને માટે પણ માર્ગદર્શક બની રહે એવી છે. નાટયકાર કોઈ કુશળ માળી જે ખંતથી પોતાના ઉદ્યાનની સજાવટ કરે છે, કોઈ હોંશીલી કુળવધૂ જે ઉમંગથી પોતાના ઘરને સજાવે છે, અને કોઈ કાબેલ જે હોંશથી પોતાની રંગભૂમિને તૈયાર કરે છે, એવી જ ખંત અને હોંશથી શ્રી પરમાનંદભાઈ “પ્રબુદ્ધ જીવન”ને તૈયાર કરે છે; અને એમ કરતાં “પ્રબુદ્ધ જીવન”ની ક્યા કે રુચિની સાથે બંધબેસતા ન આવે એવા લેખ પાછા વાળવામાં તેઓ મિત્ર કે અપરિચિત 'જન વચ્ચે કશા ભેદ કરતા નથી. પોતાની દૃષ્ટિ પ્રમાણે “પ્રબુદ્ધ જીવન” સર્વાંગસુંદર બને એ જ એમની તમન્ના રહે છે. ક્લાસૂઝની ભેટ તે જાણે એમને જન્મથી જ મળી છે. “પ્રબુદ્ધ જીવન”ના એક એક અંક એમની આ તમન્ના અને કલાસૂઝનો સાક્ષી બની રહે એમ છે. અને પત્રની સાથે આટલી એકરૂપતા, આટલી સૂઝ, આટલી આવડત, આટલી ખંત અને આટલી જહેમત, અને એમાં સ્વાર્થનું નામેાનિશાન નહિ—શ્રી પરમાનંદભાઈની આ નિ:સ્વાર્થતા જેટલી વિરલ છે, એટલી જ એમના યશસ્વી અને નિર્મળ જીવનની યશક્લગીરૂપ બની રહે એવી છે. શ્રી પરમાનંદભાઈને આવું આદર્શ પત્ર, પોતાની રુચિ અને મરજી મુજબ પ્રગટ કરવાની, તમામ મોકળાશ આપીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘે દેશ, ધર્મ અને સમાજની જે ઉત્તમ સેવા બજાવી છે તે માટે સંઘ અને એના સંચાલકોને ધન્યવાદ અને અભિનંદન ઘટે છે. “પ્રબુદ્ધ જીવન”ના રજતજયંતી વર્ષ નિમિત્તે આ છે એની થોડીક પ્રશસ્તિ. જનસમૂહની વિશેષ સેવા બજાવવા માટે “પ્રબુદ્ધ જીવન”ના હજી પણ વિશેષ ઉત્કર્ષ થાઓ, અને એ ઉત્કર્ષની સાધના માટે “પ્રબુદ્ધ જીવન”ના પ્રણેતા શ્રી પરમાનંદભાઈ તંદુરસ્તી અને સુખશાંતિભર્યું સુદીર્ઘ આયુષ્ય ભાગવો, એવી આપણી અંતરની પ્રાર્થના હા! રતિલાલ દીપચંદ દેસાઈ માદલપુર, અમદાવાદ-૬ તા. ૨૭-૧૦-૬૪ વિષયસૂચિ મંત્રીનું નિવેદન મુંબઈમાં મળી રહેલી યુકેરીસ્ટીક કૉંગ્રેસ રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણ ‘પ્રબુદ્ધ જીવન’ જયન્તી સમારોહ: મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ચતુવિધ કાર્યક્રમ સંદેશાઓ અને શુભેચ્છાપત્ર R પૃષ્ઠ ૧૫૩ પરમાનંદ કનૈયાલાલ મુનશી . ૧૫૬ ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૫૮ ૧૬૧ ૧૭૦ માલિક શ્રી મુંબઇ જૈન યુવક સધ, મુદ્રક પ્રકાશક શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ–૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ, Page #257 -------------------------------------------------------------------------- ________________ REGD. No. B-1266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૬ પ્રબુદ્ધ જીવન મુંબઈ, ડીસેમ્બર ૧૬, ૧૯૬૪, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ક આજે પશ્ચિમના દેશો કયાં જઈ રહ્યા છે કે, થિાડા સમય પહેલાં, મુંબઈ ગ્રાંટરોડ કોર્નર પાસે આવેલા નવા સીનેમા થિયેટર ‘અપ્સરા'નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તે અપ્સરા’ની એક બાજુની દીવાલની મધ્યમાં વિપુલ સ્તનમુગલ ધરાવતી એક સ્ત્રીનું બસ્ટ-કોરેલી અર્ધ પ્રતિમા–ચોડવામાં આવેલ છે. આ બસ્ટમાં માત્ર રૂપાળું મીઠું અને ભરેલાં બે ખુલ્લા સ્તનોને રજૂ કરવામાં આવ્યાં છે, અને કોઈ પણ જોનારના દિલમાં કામલોલુપતા પ્રેરે એ પ્રકારનું તેનું નિરૂપણ છે. આ સામે શ્રી જૈન મહિલા સમાજના મુખપત્રમાં શ્રીમતી લીલાવતીબહેન કામદારે સખત વિરોધ રજૂ કર્યો હતો અને સમાજની શીલરક્ષાની ચિતા ધરાવતા નાગરિકોને રાજમાર્ગ ઉપર પસાર થતા હારે વટેમાર્ગુઓના દિલમાં વિકૃતિ પેદા કરતી આ શિલ્પકૃતિને ત્યાંથી ઉખેડી લેવાની હીલચાલ હાથ ધરવા અનુરોધ કર્યો હતો. આ અનુરોધ આપણા નૈતિક માનસને યથાસ્વરૂપે રજૂ કરતા હોઈને તેને સર્વ કોઈનું અનુમોદન ઘટે છે. આથી તદ્દન અવળી દિશાએ પશ્ચિમના દેશે ગતિ-પ્રગતિ કરી રહ્યા છે | તેની ઝાંખી અમદાવાદમાં પ્રગટ થતા તા. ૨-૯-૬૪ ‘પ્રભાત'માં પ્રગટ થયેલ નીચે આપેલ તંત્રીલેખમાં થાય છે. તંત્રી | દુનિયામાં નૈતિક મૂલ્યો અને નૈતિક ધરણામાં તળીઆઝાટક એવાં કામને ફોજદારી ગુન્હો નહિ ગણવે જોઈએ તેમ જ એક જ પરિવર્તન આવી રહ્યું છે. જાતિની પુખ્ત વયની બે વ્યકિતઓના પરસ્પર સંમતિથી થતા હમણાં હમણાં અમેરિકાના અને ઈગ્લાન્ડના અખબારોમાં જાતિય વ્યવહાર સામે ફોજદારી કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવો નહિ વાંચીએ છીએ કે એ દેશની યુવતીઓ તેમના પહેરવેશમાં “ખુલ્લી જોઈએ. છાતી”ની ફેશન આરંભી રહી છે. " (૨) કામાવેશ પ્રેરતી બિભત્સતાને ઉરોજન ના મળતું હોય ' | “ખુલ્લી છાતી” એટલે સ્ત્રીના સ્તન વિભાગ ઉપર કપડાનું અને સામાજિક સ્વાથ્યના સંરક્ષણના નિયમોનો ભંગ ના થતો આ રણ ન આવે એવી ઢબને પોશાક. હોય એ પ્રકારના સંતતિ નિયમનના સાહિત્યની વહેંચણીને કે તેનાં હિંદમાં મોટા ભાગના સુશિક્ષિતેને પણ આંચકો આપે સાધના પ્રચારને ગુન્હાહિત નહિ ગણવાં જોઈએ. એવા આ સમાચાર છે. (૩) જે જે મુલકમાં ગર્ભપાતને ગુન્હો ગણવામાં આવે છે, | ઘેડા દિવસ પહેલાં અમે “ટાઈમ” સાપ્તાહિકમાં વાંચ્યું તેવા મુલકમાં કાયદેસર રીતે ગર્ભપાત કરાવવાની ક્રિયાને ગુન્હાના હતું કે, અમેરિકામાં કૅલેજમાં ભણતી યુવતીઓમાં એ ચાલ વર્તુળની બહાર રાખવી જોઈએ. વ્યાપક બન્યો છે કે, તેઓ લગ્નનાં કોઈ બંધને સ્વીકારતી નથી. (૪) જ્યાં સ્ત્રી કે પુરુષની સંમતિ હોય તેવા કિસ્સામાં કૃત્રિમ એટલે કે લગ્ન પહેલાં જાતીય સંબંધો મુકત રીતે બાંધે છે. ગર્ભધારણ કરાવવાની ક્રિયાને ગેરકાયદેસર નહિ ગણવી જોઈએ. | “ટાઈમ”ના ખાસ લેખમાં પૂરતા આધારે સાથે એમ હેગની આંતરરાષ્ટ્રીય કેંગ્રેસના આ ઠરાવો આપણે ક્યા બતાવવામાં આવ્યું હતું કે, આ મુકત આચારને ધર્મગુરુઓ અને નવાં મૂલ્યો અને નવા વ્યવહારો તરફ જઈ રહ્યા છીએ તેનો ચિતાર આપે છે. વિઘાચાર્યો ટેકો આપે છે, એટલું જ નહિ પરંતુ, બાળાઓનાં માતાપિતા પણ તે સત્કારે છે. જાણે માનવજાતના સામાજિક જીવનમાં કડાકા થઈ રહ્યા છે; જાણે આકાશ ફાર્યું છેજાણે જવાળામુખીએ લાવાની નદીઓ ! “ટાઈમ” કેટલાંક દ્રષ્ટાંત આપતાં સામાન્ય બનતી જતી . વહાવવા માંઈ છે, એક પ્રથાનું ખ્યાન આપ્યું હતું કે “છોકરી જ્યારે સાંજે ફરવા હેગની કેંગ્રે, તેમાં ૫૪ દેશના ૫૦૦ પ્રતિનિધિઓની નીકળતી હોય છે ત્યારે, તેની માતા તેને મદદગાર થવા પૂછે છે કે, હાજરી અને તેમણે સર્વાનુમતે કરેલા આ ઠરાવ, એના પ્રત્યે આંખે બેટી, સંતતિ નિયમનનાં સાધનો સાથે લેવાનું ભૂલી તો નથી ગઈ મચી રાખવાનો કોઈ અર્થ નથી. શાહમૃગ જમીનમાં માથું નાખીને ને ?' જવાબમાં બેટી કહે છે કે, “તેણે વૌજ્ઞાનિક સાધને સાથે આસપાસ કંઈ બનતું નથી એવા ભ્રમમાં રહે છે એ રીતે માનવી લીધો છે.” સ્વસ્થતા જાળવી રાખવા મથે તે નિરર્થક છે. - આ બધું ઓછું હોય તેમ, જગતના ધારાશાસ્ત્રીઓ અને આ પ્રશ્ન એ થાય છે કે, આ નવા પ્રવાહ પ્રત્યે ઈતિહાસનું ન્યાયશાસ્ત્રીએ પણ નવા નિબંધ મુકત ચારને અનુમોદી રહ્યા છે. અને સંસ્કૃતિનું સાતત્ય જાળવવા ઈચ્છનારા માનવીઓએ કેવી ગયા અઠવાડિયામાં હેગમાં નશિયતના કાનૂન અંગે નવમી રીતે વર્તવું અગર તો તેની સાથે કેવી રીતે ધડ પાડવી? . આંતરરાષ્ટ્રીય પરિષદ મળી હતી. તેમાં જગતભરમાંથી ૫૪ દેશોના . સહેલાઈથી જવાબ ન આપી શકાય તે આ પ્રશ્ન છે. ૫૦ ન્યાયશાસ્ત્રીઓએ હાજરી આપી હતી. ' , " રોસ્કીએ સામાજિક તત્ત્વજ્ઞાનના વિવેચનના અનેક ગ્રંથમાં રાખ્યું હતું (અમે બરાબર ત્રીસ વર્ષ પહેલાં આ વાંચ્યું હતું.) કે “સમાજઆ આંતરરાષ્ટ્રીય પરિષદે ખાસ ઠરાવ પસાર કર્યો હતો કે, વાદની ઉચ્ચતમ ભૂમિકામાં અને મૂઢિવાદ દુનિયામાં જે કોઈ જાતીય વ્યવહાર માટેની નિશિયને જેમ બને તેમ હળવી અને સ્થળે જીવંત રહ્યો હશે તે તેની મંજીલની છેલ્લી ભૂમિકામાં માણસને ઓછી બનાવવી જોઈએ. આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં પૈતાની સલામતી માટે ખાનગી મિલ્કતની જરૂરિયાત રહેશે નહિ આવ્યા હતા. અને તે તેના સામાજિક આચારમાં જંગલવાસી પશુ જે મુકત આ દાવમાં નીચેના ચાર વિભાગો રાખવામાં આવ્યા હતા આ આગાહી સાચી પડતી લાગે છે ! તેના પડછાયા આજે (૧) જતીય આચાર અને તે દ્વારા કુટુંબ પરિવાર સામે જગતભરમાં પથરાવા માંડયા છે ! થતા અપરાધો સંબંધમાં આ કેંગ્રેસ માને છે કે, વ્યભિચાર અને કકલભાઈ કઠારી Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રબુદ્ધ જીવન આંતરરાષ્ટ્રીય યુકેરિસ્ટિક કૉંગ્રેસનું ૩૮મું અધિવેશન 5 ૩૮ મી આંતરરાષ્ટ્રીય યુકેરિસ્ટિક કૉંગ્રેસ મુંબઈમાં તા. ૨૮ - નવેમ્બરથી ૬ ડીસેમ્બર સુધી મળી ગઈ. નામદાર પોપ પાલ છઠ્ઠા આ પ્રસંગે ભારત આવ્યા તે એક અભૂતપૂર્વ ઘટના છે. યુકેરિસ્ટિક કૉંગ્રેસ રોમન કેથેલિક ચર્ચના મત, સંપ્રદાય અને સિદ્ધાંત અનુસાર યોજાઈ હતી. ‘ ઈસુ ખ્રિસ્ત પાછા ફરી તમામ લોકોને પિતા પાસે લઈ જઇ, તેમના મેાક્ષ ન કરે ત્યાં સુધી, તેમના માનવજાતને ઉગારનાર મહામૃત્યુની સ્મૃતિ જાળવવા માટે આ કોંગ્રેસ યોજાય છે. રોમન કેથોલિક ચર્ચ એ સુઆયોજિત અને સુદઢ ધાર્મિક સંપ્રદાય છે અને તેના ૪૦ કરોડથી પણ વધારે અનુયાયીઓ છે. રોમન કેથેાલિક ચર્ચની એવી માન્યતા છે કે ‘ઈસુ ઈશ્વરનો પુત્ર છે અને યુકેરિસ્ટિકની વિધિ ખ્રિસ્તીઓ અને ઇસુ વચ્ચે કડી સમાન છે. આ મત મુજબ જે વ્યકિત ઈસુને જ પ્રભુના પુત્ર તરીકે અને મેાક્ષદાતા તરીકે માને તેને જ મેાક્ષ મળી શકે, ખ્રિસ્તી ન હોય એવા કોઈ પણ આસ્તિક પ્રભુના દ્રાર સુધી પહોંચી શકે નહિ.' આ કૉંગ્રેસ એશિયામાં ચર્ચને દઢ કરવા અને તેના સંદેશ વિસ્તારવા માટે યોજાયેલ હોઈ અને તેના વિશાળ પરિણામ તરીકે ધર્માંતર પ્રવૃત્તિને વેગવાન બનાવવાના પ્રયત્નો થવાની શક્યતા હોઈ, આ કૉંગ્રેસનું અધિવેશન ખ્રિસ્તી નહિ એવા કેટલાક વર્ગોમાં ઉગ્ર વિવાદ અને વિરોધનો વિષય બનેલ, પરંતુ ભારતના બંધારણની ૨૫ મી કલમ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે બીજા કોઈ પણ પંથના પ્રત્યેક હિંદીને સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા બક્ષતી હોઈ, કેન્દ્ર સરકારે તેમ જ મહારાષ્ટ્ર સરકારે યુકેરિસ્ટિક કેંગ્રેસના અધિવેશનમાં અંતરાય રૂપ બનતી પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેતાં, કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નહિ અને આ અધિવેશન સફળતાપૂર્વક પાર પડયું – જેની ઉંડી છાપ આ અધિવેશનમાં ભાગ લેનાર પરદેશીઓ ઉપર પડી, એટલું જ નહિ પરંતુ, સુધરાઈ તરફથી યોજાયેલ સ્વાગત સમારંભમાં નામદાર પોપ પોલ છઠ્ઠાએ ખ્રિસ્તી તેમ જ બીન ખ્રિસ્તી પ્રજા તરફથી મળેલા પ્રેમાળ આવકાર અને ઉષ્માભર્યા આતિથ્ય માટે આભારની ઉંડી લાગણી વ્યકત કરી. ભારતની ખાસ વિશિષ્ટતા—આતિથ્યસત્કારની ભાવના-ના તાદશ્ય અનુભવ ના. પોપ પોલને થવા પામ્યો અને તેના ઉત્તર પણ ના, પાપે ‘નમસ્તે’ અને ‘ જય હિંદ ’ ની ઘેાપણાથી તેમ જ ‘ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે હું લઈ જા.' ની પ્રાર્થનાથી આપ્યો તે ભારતવાસીઓ માટે પણ ગૌરવભરી હકીકત છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર સાથે વટાળ પ્રવૃત્તિ સંકળાયેલી છે એ ખરૂં, પરંતુ તેની સાથે આ ધર્મમાં માનવસેવા અને પ્રેમની ઉચ્ચ ભાવના રહેલી છે અને તેને સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સાકાર સ્વરૂપ આપવામાં આવ્યું છે તેની ઉપેક્ષા થઈ શકે નહિ, બીજી રીતે કહીએ તે આ સંપ્રદાયના ૪૦ થી ૪૫ કરોડ અનુયાયીઓ છે તેની ભૂમિકામાં માનવસેવા અને માનવપ્રેમ રહેલાં છે. ભારત એ ધર્મસહિષ્ણુતાની ભાવનાનું મોટામાં મોટું પુરસ્કર્તા છે, એટલે ભારતમાં તમામ ધર્મોને આદરનું સ્થાન છે. ભારતના બિનસાપ્રદાયિક રાજ્યમાં તમામ ધર્મના માનવીઓને ધર્માચરણની છૂટ છે. આ સંજોગામાં આ દેશમાં ધર્મને નિર્મૂળ કરવા માગતા સામ્યવાદ જો ફાલી ફ્ લી શકે છે, તે પછી જે પ્રેમ અને સેવા વડે ઇસુ ખ્રિસ્તના સંદેશા ફેલાવવા ઇચ્છતા હોય તેને આ તર્ક વિરોધ કરવાનું કોઈ રીતે વ્યાજબી ઠરાવી શકાય નહિ, દરેક ધર્મના અનુયાયીઓની એ ખાસીયત છે કે તે બીજા ધર્મની ખામીઓ અને નબળાઈઓ શોધવા અને તેને મોટું સ્વરૂપ આપવા પ્રયત્ન કરે છે, પરંતુ બીજા ધર્મમાંથી કે તેના અનુયાયીઓ પાસેથી શીખવા જેવું હાય તે ગ્રહણ કરવા તેઓ તત્પર બનતા નથી. ખ્રિસ્તી મિશના જે નિ:સ્વાર્થતાથી અને સમર્પણભાવથી ગરીબા અને નિરાધારોની સેવા કરે છે તેમાંથી બાધપાઠ ગ્રહણ કરવાના વિવિધ ધર્મના અનુયાયીઓએ કેટલા પ્રયત્ન કર્યો છે તેનું સૌ કોઈએ આંતરનિરીક્ષણ કરવાનું રહે છે. તેમના અનુયાયીઓની સંખ્યા આજે ૪૦-૫૦ કરોડની છે તે તેમના વ્યવસ્થિત પ્રચારનું પરિણામ છે. તેમની પ્રચારની પદ્ધતિના પણ અભ્યાસ કરવા જેવો છે. આપણામાં કહેવત છે કે કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે. તે જ પ્રમાણે બાળક નાનું હાય ત્યારે તેમનામાં જે પ્રકારના સંસ્કાર રેડવા હોય તેવા રેડી શકાય. ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં પણ આ પદ્ધતિ મુખ્યત્વે અપનાવાઈ રહેલ છે. ખ્રિસ્તી મિશનો શાળાઓ ચલાવે છે તેમાં અભ્યાસ કરતાં બાળકોમાં ખ્રિસ્તી ધર્મ અને ઇસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષણ થાય તેવા વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેનું બીજું સાધન છે ગરીબો, દલિતા, પીડિતોની સેવા. આ માટે ખ્રિસ્તી મિશના હેસ્ટિટલા ચલાવે છે તેમ જ માનવસેવાની બીજી અર્નેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. સેવા વડે સામી વ્યકિતના પ્રેમ સંપાદન કરીને તેઓ ખ્રિસ્તી ધર્મ અને ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષણ ઊભું કરે છે. તેના તાદશ ચિતાર ના પાપ પાલે આપણી સમક્ષ રજૂ કર્યો છે. ના. પાપ પાલે આવતા વેંત જ યુકેરિસ્ટિક કૉંગ્રેસમાં અંતરાય ઊભા કરવા માટે અટકમાં લેવામાં આવેલ વ્યકિતઓને છેડી મૂકવાની કેન્દ્ર સરકારને તેમ જ મહારાષ્ટ્ર સરકારને વિનંતિ કરી; ભારતના અસંખ્ય દરિદ્રનારાયણોને રાહત આપવા માટે રૂા. ૨,૨૫૦૦૦ નું દાન કર્યું. તેઓશ્રીનો સત્કાર કરવામાં સામેલ થયેલ અને એમ કરતાં અકસ્માતનો ભોગ બનેલા ૨૬ વર્ષના યુવાન છબીકારનાં કુટુંબીજનોને આશ્વાસન આપવા માટે તેમના ખાસ પ્રતિનિધિને મોકલ્યા અને એ પત્રકારની ત્રણ માસની પુત્રીની ભાવી કેળવણી માટે ૫૦૦૦ ડોલરની તેઓશ્રીએ બક્ષીસ કરી. આ બધી બાબતો કોઈ પણ માનવહૃદયનું દિલ જીતી લે અને આકર્ષણ પેદા કરે તે તે સ્વાભાવિક છે. તેથી ઉલ્ટું હિન્દુ ધર્મ કે અન્ય ધર્મોએ બીજાને પ્રેમથી કે સેવા. વડે જીતવાને બદલે બહિષ્કાર કરવાનું વધુ પસંદ કર્યું છે; તેને પરિણામે તેમના ધર્મના અનુયાયીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી રહેલ છે તેમ જ તેના પ્રચારનું ક્ષેત્ર વ્યાપક બનવાને બદલે સંકુચિત બનતું ગયું છે. બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ આંતરરાષ્ટ્રીય ધર્મી બની શકયા છે, ત્યારે બીજા ધર્મોનું ક્ષેત્ર ભારતની અંદર પણ વધુ ને વધુ સંકુચિત બનતું ગયું છે તેનું કારણ બહિષ્કારની નીતિ મુખ્યત્વે છે. બહિષ્કારને સ્થાને પ્રેમથી અને સમજાવટથી વિરોધીઓનાં પણ દિલ જીતવાના તેમ જ સ્વર્ગ અને મોક્ષના અંતિમ લક્ષ્યના પાયામાં માનવસેવા અને માનવપ્રેમની ભૂમિકા રચવાનો બોધપાઠ યુકૅરિસ્ટિીક કૉંગ્રેસના અધિવેશનમાંથી સૌ કોઈએ ગ્રહણ કરવા યોગ્ય છે તે વિષે બે મત હોઈ શકે નહિ. • જૈનપ્રકાશ ’માંથી સાભાર ઉષ્કૃત ) એમ. જે, દેસાઈ ‘પ્રબુદ્ધે જીવન’ રજત જ્યંતી. સમારાહના સદર્ભમાં સધને થયેલી અપ્રાપ્તિ રૂા... ૨૬,૮૩૦.૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ્મા ૭૫૦,૦૦ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ 77 ૨૦૧.૦૦ શ્રી મણિબહેન સી. નાણાવટી ૧૫૦.૦૦ માતીબહેન જીવરાજ દોશી ૧૦૧,૦૦ લીલીબહેન પંડયા ૧૦૧.૦૦ મિસીસ ઈન્દુમતીબહેન મુનસીક્ ૧૦૧.૦૦ શ્રી ભૃણાલિનીબહેન દેસાઈ ૫૧,૦૦ સુનંદાબહેન જ. વેરા વાડીલાલ ડગલી મનુ સુબેદાર 99 કુસુમચંદ્ર ડાહ્યાભાઈ નંદલાલ શાહ "3 ૨૮,૫૭૧.૫૧ 27 ૧૫૦,૦૦ Yo, ૦૦ ૨૫,૦ ૨૫,૦૦ ૨૫.૦૦ ૨૫૦૦ ૨૫,૦૦ ૨૫.૦૦ સારાભાઈ ડાહ્યાભાઈ ૨૫,૦૦ વેલજી કાનજી ૧૧.૦૦ 99 17 99 27 93 39 તા. ૧૬-૧૨-૬૪ " "3 શ્રેણીબહેન કાપડિયા રતનસી પુંજાભાઈ મિતાબહેન પ્રકાશભાઈ ગાંધી હરસી વેલજી દેઢીયા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૬-૧૨-૯૪ પ્રબુદ્ધ જીવન ૧૭૫ જ માનવતાની મૂર્તિ સ માં સ્વ. ફેસર હૈડેન જ એક શાનદાર ભોજન સમારંભમાં, પ્રૉ. જે. બી. એસ. રસપૂર્વક વર્ણન કરત. એ કહે : “મારા પિતાના આ પ્રયોગે હૌલ્ડન પણ આમંત્રિતોમાંના એક હતા. જાતજાતની આમિષયુકત મને ફાયર ડેમ્પ વિશે ઘણું ઘણું શીખવ્યું હતું.” આવા તે કાંઈ વાનીઓને તેઓ અડકતા નહોતા એ જોઈને એમની પડોશમાં કેટલા પ્રયોગ મોટા હૌલ્વેને નાના હબેન પર કર્યા હતા. નાને બેઠેલા એક અન્ય મહેમાને પૂછ્યું: “કેમ વેંકટર ! તમે કાંઈ ખાતા હૈહેન પોતે પણ જ્યારે થોડો મેટ થશે ત્યારે ફાયરડેમ્પ જેવા નથી ? શરીર સ્વસ્થ નથી ?” હોÖને જવાબ આપ્યો : “ના, એવું ઝેરી વાયુઓ અંગેના સંશોધન માટે અનેક વાર કાંડનની ગટરમાં તે કંઈ નથી, પણ હું કેવળ વનસ્પત્યાહારી છું એટલે મારે આ ઊતર્યો હતે. વાનગીઓ વર્ષ છે.” પેલા મહેમાનને આશ્ચર્ય થયું. એક પાશ્ચાત્ય ત્રણ વર્ષની ઉંમરે, પિતાને પ્રયોગોમાં મદદ કરવા લાગેલે હલ્ડન વૈજ્ઞાનિક અને તે પણ વનસ્પત્યાહારી ! ફરી તેમણે પ્રશ્ન કર્યો : ભણવામાં ઘણા હશિયાર હતો. ઈટન અને ઓક્સફર્ડમાં ભણીને તમે માંસાહાર કેમ નથી કરતા?” હૈÖને તરત જ કહ્યું : “એક એણે “મેથેમેટિકલ મડરેશન્સ”ના વિષયમાં પ્રથમ વર્ગ સાથે માસ્ટરની પ્રાણીશાસ્ત્રી તરીકે માનવીમાં કે અન્ય પ્રાણીઓમાં હું ઝાઝે ભેદ ઉપાધી મેળવી હતી. આ ઉપાધિ અંગે, હોલ્ડન ભારતમાં સ્થિર જેતે નથી અને જો માનવમાંસ ખાવા સામે મારો વાંધો હોય તે થયા પછી થોડી મજાકમાં અને ચેડા ખેદમાં કહેતા કે: “આપણી અન્ય પ્રાણીઓનું માંસ હું ખાઈ જ કેમ શકું?” પેલા પડોશમાં ભારતીય સરકારના તંત્રની જડતા એવી છે કે હું અરધો ડઝન બેઠેલા મહેમાન અવાક્ થઈ ગયો. જેટલી સર્વોચ્ચ વૈજ્ઞાનિક સંસ્થાઓને માનદ સભ્ય હોવા છતાં, | આવે, આમવત્ સર્વ ભૂતેષુ ને-ભૂતમાત્રને સમાન ગણવાને, શયલ સોસાયટીને ફેલે હોવા છતાં, અને વિજ્ઞાન અંગેની મને આપણા પ્રાચીન મહર્ષિઓએ ચીંધેલે માર્ગ સાઘન્ત અનુસરનારા સંખ્યાબંધ માનદ ઉપાધિઓ મળેલી હોવા છતાં વિદ્યાપીઠમાં અર્વાચીન સમયના પિ સમા, પ્રોફેસર જહોન બરડન એન્ડરસન ફિઝિકસ કેમિસ્ટ્રી કે એ કોઈ વિષય લઈને ઉપાધિ મેળવી ન હોંઠેનનું હમણાં જ - તા. ૧લી ડિસેમ્બરે - ભૂવનેશ્વર ખાતે અવસાન હોવાથી, ભારત સરકારે ભારતમાં ઉપલબ્ધ વિજ્ઞાનીઓની જે યાદી થયું. અને એમના અવસાનની સાથે, દુનિયામાં ભાગ્યે જ જોવા કરવા માંડી છે તેમાં મારું નામ દાખલ કરવા લાયક મને લેખે નથી ! મળે એ મસ્ત મિજાજને વૈજ્ઞાનિક આપણે ખોઈ બેઠા. ભારતમાં ડિગ્રીઓ ઉપર અને પહેલા વર્ગ બીજા વર્ગ ઉપર જે હા, આપણે ખોઈ બેઠા ! કારણ કે ડૅ. હૈÖન આપણા ભાર મૂકવામાં આવે છે તે કેવળ અયોગ્ય છે. ડિગ્રી વિનાને પણ પિતાના હતા. બ્રિટને, કૂસે, અને ઈઝરાયેલે સાથે મળીને જ્યારે જો સારો માણસ મળતો હોય તો તેને યોગ્ય તક આપવી જોઈએ.” મિસર પર આક્રમણ કર્યું ત્યારે, જન્મે બ્રિટિશ (એ Úટલેન્ડમાં (ઑક્સફર્ડમાં એક વખત તેઓ શારીરિક પ્રક્રિયાશાસ્ત્ર શીખવતા જન્મેલા) એવા આ વિશ્વશાંતિવાદી વિજ્ઞાનીને એવી ચીડ ચઢી કે હતા. જો કે એ વિષયની ડિગ્રી એમની પાસે નહોતી એ બાબત કદાચ તેમણે બ્રિટન છોડીને, બ્રિટનનાં નાગરિકપદનો ત્યાગ કરીને, અન્ય આ કહેતી વખતે એમના ખ્યાલમાં નહિ હોય.). કોઈ દેશમાં જઈ વસવાને વિચાર કર્યો અને ભારતમાં આવીને આ મુદ્દા ઉપર વિવરણ કરતાં એક અખબારી મુલાકાતમાં વસ્યા તથા ભારતનું નાગરિકપદ અંગીકાર કર્યું. ભારત પ્રત્યે પ્રીતિ હૈ. હૈડેને કેટલીક રસિક વાતો પણ કરી હતી. તેમણે કહ્યું હતું : તે તેમને પહેલેથી જ હતી. વર્ષો પહેલાં પણ તેમણે ભારતમાં આવીને “હું તો જુદી જુદી ક્લમ કરીને, ફળ-ફૂલની નવી નવી જાતે વસવાની ઈચ્છા વ્યકત કરી હતી, પણ એ ઈચ્છાએ ઉગ્ર સ્વરૂપ ઉતારતા માળીને પણ એક વૈજ્ઞાનિક ગણું છું. વિજ્ઞાન લાખને પકડયું મિસર ઉપરના બ્રિટન, ફ્રાંસ તથા ઈઝરાયેલના આક્રમણે. ખરચે બાંધેલી પ્રગશાળામાં જ શીખી શકાય છે એવું કાંઈ નથી. ભારતમાં ઠરીઠામ થવાના એમના આખરી નિર્ણયમાં, ભારતની મેં મારી જિંદગીમાં કોઈ માંધાં યંત્રો વડે પ્રગ કર્યા નથી. એથી ભૂમિ પર કોઈ વિદેશી સૈન્યોને મથકો આપવામાં આવ્યાં નથી તે, પ્રયોગશાળામાં ઝળકતી કારકિર્દી ન ધરાવતા હોય એવા એ હકીકતે પણ ઠીક ઠીક ભાગ ભજવ્યો હતે. વિદેશમાં મથકો વિદ્યાર્થીઓને મેં અપનાવ્યા છે અને આવા એક વિદ્યાર્થીએ તે સ્થાપવાની નીતિના તેઓ કટ્ટર વિરોધી હતા. પાછળથી નાબેલ પારિતોષિક પણ મેળવ્યું છે. આ વિદ્યાર્થી મારા ડે. હૈનના પિતા શ્રી જે. એસ. હૈલેન પણ એક વિખ્યાત હાથ હેઠળ લાંડન યુનિવર્સિટીમાં ભણતો હતો. બિચારાને પરીક્ષામાં વિજ્ઞાની-જીવશાસ્ત્રી-હતા અને પોતાનો બધો વારસો જાણે એ પોતાના ત્રીજો વર્ગ આવ્યો એટલે પ્રયોગલક્ષી અભ્યાસ આગળ પુત્રને આપી ગયા હતા. આ મેટા સૅલ્ડન પણ કોઈ અનોખા વધારવાનાં દ્વારા એને માટે બંધ થઈ ગયાં. મને એ વિદ્યાર્થીની મિજાજના વિજ્ઞાની હતા અને પોતાના ઘણા પ્રયોગોમાં, કોઈ અન્ય શકિતમાં શ્રદ્ધા હતી, એટલે મેં લાંડની બહાર એક દિવસ બગાડીને પ્રાણીને નહિ પણ પોતાના બાળક પુત્ર જહોનો જ ઉપયોગ કરતા; બે-ત્રણ યુનિવર્સિટીઓમાં તપાસ કરી અને એમાંથી એકમાં એને અને આ જહોન જ્યારે મોટો થયો ત્યારે, એને પિતાને પ્રયોગો ગોઠવી આપ્યું. એ વખતે તો કેટલાકોએ ઉહાપોહ પણ કરેલ કરવા માટે કોઈ બાળકો ન હોવાને કારણે, એણે પોતાના શરીર ઉપર જ કે હલ્ડન લાગવગશાહી વાપરે છે. પણ એ વિદ્યાર્થીને જ્યારે નોબેલ પ્રયોગ કર્યા હતા અને એ રીતે પિતાની શારીરિક પ્રક્રિયાને પારિતોષિક મળ્યું ત્યારે એ બધાને સજજડ જવાબ મળી ગયું.” કાયમી જફા પહોંચાડી હતી. કોને ખબર છે કે જે કેન્સરે એમનો ડે હÖને ભારતમાં આવ્યા પછી, પોતાના સહકાર્યકરો ૭ વર્ષની વયે ભાગ લીધે તે કેન્સરને પ્રારંભ પણ આવી જ કોઈ ' તરીકે જે સંખ્યાબંધ વિજ્ઞાનીઓને રાખ્યા હતા તેમાં કોઈને પહેલા જફામાંથી શરૂ ન થયો હોય? વર્ગની ડિગ્રી નહોતી કે પી એચ. ડી.ની ઉપાધિ નહોતી. વળી હૈર્લ્ડન જ્યારે આઠ વર્ષના હતા ત્યારે એમના પિતાએ એમની પાસે કોઈ ઝાઝાં સાધનો પણ નહોતાં. છતાં આ લોકોએ એમના પર પહેલે પ્રયોગ કર્યો હતે. ફાયર ડેમ્પ નામને જે એક જે સંશોધનો ક્યાં હતાં તે ઘણી સુસજજ પ્રયોગશાળાઓમાં થતાં વાસુ કોલસાની ખાણમાં થાય છે એ વાયુની ઝેરી અસરનું પ્રત્યક્ષ સંશાધનાથી વધારે સારાં હતાં. . હૈડેનના એક શિષ્ય તો ચોખાને પ્રમાણ આપવા માટે મોટા હોલ્ડન નાના હÖનને લઈને કોલસાની પાક ૨૫થી ૩૦ ટકા વધારાય એવી જાતનું સંશોધન કર્યું છે, જ્યારે ખાણમાં ઉતર્યા હતા. ખાણમાં આ વાયુ શ્વાસમાં જવાથી થોડી જ બીજા શિષ્ય કોપરાંને પાક ૨૫ ટકા વધારાય એવું સંશોધન કર્યું છે. વારમાં બાળ હૈડેન બેભાન થઈ ગયા હતા. પાછળથી આ બાળ ચેખાના પાક અંગે સંશોધન કરનાર ડૉ. સુબોધકુમાર રાય અને હેન પિતે જ્યારે માટે વૈજ્ઞાનિક થયો ત્યારે એ આ પ્રસંગનું કોપરા અંગે સંશોધન કરનાર ડૅ. ટી. એ. ડેવિસને ડૅ. હલ્વેને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રભુ એક અખબારી મુલાકાતમાં ભારોભાર અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, “ર્ડા. રોયના જેવું સંશોધન તે દુનિયાભરમાં થયું નથી, પણ એ જાણે છે કોણ? અને ડો. ડેવિસે જે સંશાધન કર્યું છે તેમાં ભારત કરતાં સિલેને વધારે રસ દાખવ્યો છે એ પણ એક જાણવા જેવી વાત છે!” ડૉ હૉલ્ડન નાનામાં નાના સંશોધનને પણ મોટાં સંશેાંધન જેવી અગત્ય આપતા, કોઈએ એમને એક વખત પૂછ્યું કે શરીરની પ્રક્રિયા અંગેના શાસ્ત્ર પરત્ત્વેની તમારી મોટામાં મોટી શોધ કઈ ત્યારે તેમણે જવાબ આપ્યો : “એમાનિયમ કલેરાઈડ પીવાથી ઝેર જેવી અસર થાય છે, અને શ્વાસ પણ રૂંધાવા માંડે છે એ!” વિજ્ઞાનમાં સત્યની શોધ માટે પોતાના શરીર પર પ્રયોગા કરનાર વૈજ્ઞાનિકો નથી થયા એવું નથી, પણ એ બધામાં ડૅા હૂઁાલ્ડનની તાસીર જુદી જ હતી. ઈંગ્લેન્ડમાં “થેટિસ” નામની સબમરીન જ્યારે ડૂબી ગઈ ત્યારે, એ અંગેની તપાસમાં, ડા॰ હાલ્ડેનને એક નિષ્ણાત સાક્ષી તરીકે બાલાવવામાં આવ્યા હતા. આ જુબાની આપવા જતાં પહેલાં ડા॰ હાલ્ડને જુબાનીમાં કશું અસત્ય ન રહી જાય એટલા માટે પોતાની જાત પર વિવિધ પ્રયોગા કર્યા હતા, જેમાં એક હવાબંધ લાખંડના કબાટમાં સાડાચૌદ કલાક સુધી પુરાઈ રહેવાના પ્રયોગનો પણ સમાવેશ થતો હતો ! ડાયાબિટિસ સારો કરનારી દવાની શોધમાં એમણે જાતજાતના એસીડોના પોતાની જાત પર પ્રયોગો કર્યા હતા અને માનવીઓને બેભાન કર્યા વિના કે એમની ઈન્દ્રિયાને બહેરી બનાવી દીધા વિના જો એમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તેમને કેવી લાગણી થાય એ જાણવા માટે, કોઈ પણ જાતનાં સંમોહન વિના તેમણે પોતાની જાત ઉપર શસ્ત્રક્રિયા કરાવી હતી. ધ્રુવ સમુદ્રમાં મનવાર ડૂબી જાય તો એ બરફના પાણીમાં ખલાસીઓને શી શી યાતના ભાગવવી પડે એ જાણવા માટે તે આવાં બરફના પાણીમાં ૨૦ મિનિટ સુધી પડયા રહ્યા હતા. સામાન્યત: આવી ઠંડી પાંચ મિનિટથી વધારે કોઈ સહન કરી શકતું નથી. પોતાની જાત ઉપર પ્રયોગા કરવાની ડૉ હૉલ્ડનની પ્રકૃતિએ એમના સહકાર્યકરોને કાવ્યની પણ પ્રેરણા આપી હતી અને તેમણે ડી॰ હાલ્ડેન માટે નીચેનું જોડકણુ જોડી કાઢયું હતું: "What teacher can that be, inside a plate-glass drum, that is Prof. Haldane, whom you see testing a vacuum, ભાવાર્થ: સાહેબ, પેલી બંધ કાચની પેટીમાં શું છે? અરે એ તો પ્રń. હાલ્ડેન છે. તે હવાવિહોણી સ્થિતિના પ્રયોગ કરી રહ્યા છે! ડ હોલ્ડેનનું સંશોધનનું ક્ષેત્ર ખૂબ વ્યાપક હતું. પ્રાણીશાસ્ત્ર અંગે, શરીરની પ્રક્રિયા અંગે અને બીજા એવા આનુષંગિક વિષયો અંગેનું સંશોધન એ એમના મુખ્ય રસના વિષય હતા. પણ ખગાળથી માંડીને ગ્રીક, લેટિન કે સંસ્કૃત ભાષા સુધીના વિષયો પણ તેમને આકર્ષતા અને એ બધા સાથે તેમણે એક વૈજ્ઞાનિકની અદાથી પરિચય કેળવ્યો હતો. ખચ્ચર જેવી વર્ણસંકર પ્રજાની જાતિ અંગે તેમણે જે નિયમ શેાધી કાઢયા છે તે પ્રાણીશાસ્ત્રની તેમની મોટામાં મોટી શેોધ ગણાય છે અને તેથી જ પ્રાણીશાસ્ત્રીઓએ તે નિયમને “હોલ્ડન પ્રિન્સિપલ” એવું નામ આપ્યું છે. ૐ હાલ્ડનના પ્રયોગની વાત એમની જીવમાત્ર પ્રત્યેની હમદર્દીના એક દૃષ્ટાંત સાથે પૂરી કરીશું અને પછી એક માનવ તરીકેના એમના ગુણા પર થોડો દષ્ટિપાત કરી લઈશું. કાર્બન મોનોકસાઈડ એક ઝેરી વાયુ છે. એ ઝેરી વાયુ અંગે સંશાધન કરતાં તેમને જણાયું કે પતંગિયાના સૂક્ષ્મ મગજમાં જીવન જે એક પ્રકારના પદાર્થ છે. તેની કાર્બન મોનોકસાઈડ સાથે વિશિષ્ટ પ્રક્રિયા થાય છે. આ શેાધ તેમણે પતંગિયાને મારી નાખ્યા વિના કરી હતી. તા. ૧૬-૧૨-૧૪ ડૉ. હાલ્ડ્રન હજી બે વર્ષ પહેલાં તો શરીરે સ્વસ્થ હતા. એમના પડછંદ દેહ અને દુર્વાસા જેવા સ્વભાવને કારણે કેટલાકો તો એમને charging buffalo—ધસમસતા આવતા પાડો—જ કહેતા. એમના આવા સ્વભાવને કારણે તેઓ અથડામણમાં પણ ઘણી વખત આવતા. ભારત આવ્યા પછીની એમની સૌથી જાણવા જેવી અથડામણ ભારત સરકાર સાથેની હતી. ભારત આવ્યા પછી તેઓ ૧૯૫૭માં ઈન્ડિયન સ્ટેટીસ્ટીક્લ ઈન્સ્ટિટયૂટ (સરકારી સંસ્થા) માં જોડાયા હતા, પણ ત્યાં જે તુમારશાહી શિથિલતા વગેરે ચાલતું હતું તેથી કંટાળીને તેમણે ત્યાંથી રાજીનામું આપ્યું હતું. આવા જ કારણેાસર તેમણે અખિલ ભારત વૈજ્ઞાનિક સિતિમાંથી પણ રાજીનામું આપ્યું હતું. એ પછી તેઓ ભુવનેશ્વર આવીને રહ્યા હતા. તેમને પંજાબ યુનિવર્સિટીએ પણ બાલાવ્યા હતા, પણ તેઓ ત્યાં એ માટે નહોતા ગયા કે જે શહેરમાં માનવીને દરજ્જો એના રહેઠાણના લત્તાને આધારે નક્કી થતા હાય—ત્યાં મારે નથી જવું! આવા, ભૂતમાત્ર પ્રત્યે પ્રેમ રાખનારો આદમી, સામ્યવાદ તરફ આકર્ષાય એ સ્વાભાવિક હતું. ડૉ. હૉલ્ડન પ્રારંભમાં સામ્યવાદી હતા, પણ ક્રુથ્રોવની સ્ટાલિનવાદના અનિષ્ઠ પ્રત્યે આંખ ખુલી તેના વરસા પહેલાં, ડા. હાલ્ડેનની આંખ ખુલી ગઈ હતી, અને સ્ટાલિનવાદના તેઓ પ્રખર ટીકાકાર બની રહ્યા હતા. છતાં તેઓ માકર્સવાદી તા છેવટ સુધી રહ્યા હતા; ભારતમાં આવ્યા પછી તો આ માકર્સવાદ સાથે થોડો થોડો ગાંધીવાદ પણ ભળ્યા હતા. એક વખત એક પત્રકાર સાથે ઉદ્ધત વર્તન કરવાના પ્રાયશ્ચિત તરીકે તેમણે ઉપવાસ કરેલા અને બીજી વખત, પોતાને ત્યાં જમવા નોતરેલા બે અમેરિકન વિદ્યાર્થીઓને લકત્તાના અમેરિકી અધિકારીએ અટકાવેલા તેના વિરોધમાં પણ, તેમણે લાંબા ઉપવાસ કરેલા. ભારતમાં આવ્યા પછી તેઓ લુંગી અને કફની જ પહેરતા. બહારગામ જાય ત્યારે લુંગીની જગ્યાએ તેઓ પાયજામા પહેરતા. બહારગામમાં તો ખાસ કરીને તેમને દિલ્હી જવાનું થતું. દિલ્હીમાં તેઓ ઘણી વખત પંગપાળા જ પ્રવાસ કરતા જણાતા. વાહનના ઉપયોગ તેઓ ઓછા કરતા. પેાતાના કંફની—પાયજામાના પોષાક વિષે તેઓ કહેતા, “અહીંની હવા માટે આ જ પોષાક ઉત્તમ જ છે. મને એમાં ખૂબ “ઈઝી” લાગે છે.” તે ઘરમાં પાનના ડબ્બા પણ રાખતા. તેઓ કહેતા: “મર્યાદિત પ્રમાણમાં પાન ખાવાની ટેવ ખોટી નથી.” અલબત્ત, પાનમાં તંબાકુ ખાવાની તે કદી હિમાયત ન કરતા. અખબારોમાં લોકોને સમજાય એ રીતે લેખ લખવાના એમને શોખ હતા અને એ રીતે તેઓ એક પત્રકાર પણ હતા. આ પત્રકારના પાઠમાં તેઓ બ્રિટનના લૉર્ડ બર્કનહેડ સાથે એક વાર ખૂબ અથડામણમાં આવ્યા હતા. બર્કનહેડ તમતમતા કટાક્ષ અને દાહક ટીકા કરવા માટે નામચીન હતા. એણે વૈજ્ઞાનિક વિષય ઉપર એક લેખ પ્રગટ કર્યો. પ્રા. હાલ્ડને કહ્યું: “આ લેખ તો મારાં પુસ્તકોના ઉતારો છે.” બર્કનહેડે જવાબ આપ્યો : “મારે હાલ્ડેનને પગલે ચાલવાની જરૂર નથી.” હાલ્ડને સામે તીખા ઉત્તર આપ્યા: “બર્કનહેડ મારે પગલે પગલે ચાલે ત્યાં મને વાંધો નથી જ, પણ ચાલતાં ચાલતાં તેઓ મારા જોડા પણ ચારી લે તેની સામે મારા વાંધે છે. આવા આ પત્રકાર, પ્રાણીશાસ્ત્રી, અન્ન - નિષ્ણાત, નૌકાદળના સલાહકાર, માકર્સવાદી, સંસ્કૃતશાસ્ત્રી, નિરીશ્વરવાદી અને સત્યના પરમ આગ્રહી ' આદમીની જીવનની મહેચ્છા ભારતમાં આવીને વસવાની અને ૧૦૦ વર્ષ જીવવાની હતી. આ મહેચ્છા સંપૂર્ણ Page #261 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૧૪ પ્રબુદ્ધ જીવન પણ પૂરી થાય એ કુદરતને મંજુર નહોતું. ગઈ પહેલી તારીખે એણે ધન્ય એ જેમને ઊંચકી લીધા. રંહ્યું માત્ર એમનું સંભારણું કે એમનું સંશોધન કે" (“Blesscd is he” એ મથાળાના શ્રીમતી વિમલાબહેન [નોંધ:ડં. હોલ્ડન સાથે એમનાં પત્ની પણ ભુવનેશ્વરમાં ઠકારના અંગ્રેજી કાવ્યનો અનુવાદ) , " કામ કરતાં હતાં. તેઓ પણ વૈજ્ઞાનિક છે અને તેમના મિજાજ પણ ' , ' . (છંદ: અનુષ્ટ્ર) એમના પતિ જેવો જ છે. લંડનમાં એક વખત પોલીસ સાથે ઝગ- " ધન્ય એ જે જીવી જાણે, ડિવાને કારણે તેઓ જેલમાં પણ ગયેલાં. તેઓ પૅ. હૈહેનનાં બીજાં , * : *લેશ ના ભય રાખીને, પત્ની છે. પહેલાં પત્નીને ડં. હોÖને ૧૯૪૫ માં છૂટાછેડા આપેલા. ધન્ય છે જે કરે પ્રેમ, | . હોલ્ડને ૨૦, ઉપરાંત પુસ્તકો, અનેક લેખો, નિબંધો અને ધરે સકિત ના જરીભાષણ લખ્યાં, છે. એમનાં પુસ્તકોમાંના નીચેનાં મુખ્ય છે: ધન્ય એ જે કળે સર્વ, | (૧) પેસીબલ વર્ડઝ, (૨) એનીમલ બાયોલૉજી, (૩) સાયન્સ અને ના જાણતે કંઈ– ધન્ય અનુભવે છે જે, એન્ડ એથીકસ, (૪) એનઝાઈમ્સ, (૫) ઈનીકવોલિટી ઑફ મેન, ના ઝાલી રાખતો. (૬) ધી કોઝીઝ ઑફ ઈવોલ્યુશન, (૭) હેકટ ઍન્ડ ફેઈથ, (૮) હેરિડીટી ધન્ય સરળ ને સાદ, ઍન્ડ પોલિટિકસ, (૯) ધી માર્કસીસ્ટ ફિલોસોફી ઍન્ડ સાયન્સીસ, અને જે ગૂંચ ના ધરે— (૧૦) સાયન્સ ઍન્ડ એવરી ડે લાઈફ, (૧૧) સાયન્સ ઈન પીસ ઍન્ડ ધન્ય એ જે બન્યા મુકત, વૉર, (૧૨) ન્યુ પામ્સ ઈન જેનેટિકસ, (૧૩) વૉટ ઈઝ લાઈફ, અને ના બાંધી રાખતે – (૧૪) બામેં કેમીસ્ટ્રી ઑફ જેનેટિકસ ] મનુભાઈ ચહેતા ધન્ય એ મૃત્યુ પામે છે, અને જે નાસી ના જતો. સંદેશાઓ અને શુભેચ્છા ગીતા પરીખ (૧૯૨મા પાનાથી ચાલુ) - સ ઘ સમાચાર ખંડવાથી શ્રી વેલજીભાઈ: જુગ જુગ જીવે પ્રબુદ્ધ જીવન અને શ્રી પરમાનંદભાઈ! સંધના સભ્યોને નમ્ર અનુરોધ ભાવનગરથી શ્રી ગિરીશ મ, ભઠ્ઠ: - પ્રબુદ્ધ જીવન” રજત જયન્તી સમારેહના ચતુવિધ વૃદ્ધાવસ્થાને લીધે નિવૃત્તિમાં વાંચવા સિવાય અન્ય પ્રવૃત્તિ કાર્યક્રમને લગતાં અનેક દગ્યાનાં સુન્દર ફોટોગ્રાફીને એક સંથ સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યે છે. આપ આ થઈ શકતી નથી. એટલે આ પત્રનું વાચન મને ૨૨યું છે. આ પત્રનું સંગ્રહમાંથી આપને જોઇતી નકલને, એક નકલના રૂા. ૩ ધારણ ચિંતનાત્મક રહ્યાં છે. પંથની સાંકડી મર્યાદા અળગી લેખે, ઓર્ડર આપી શકે છે. આ સંગ્રહમાં આપની છબી કરી એ વિશાળતામાં વિહરે છે અને છતાં પંથનાં પ્રાણપ્રશ્નોને કઈ ને કઈ કટોગ્રાફમાં સુઅંકિત થઈ હોવી જોઈએ. એમ એ ઉવેખતું નથી. ન હોય તો પણ રજતજયન્તીના સ્મરણચિહન તરીકે આપને પસંદ પડે તેવા બેચાર કેટેગ્રાફે વસાવવા આપને અમારે પ્રબુદ્ધ જીવન પત્રકારોને પથદર્શન પણ આપે છે. નમ્ર અનુરોધ છે. પ્રબુદ્ધ જીવનને દીવડો અંતરને અજવાળતો રહે. વલસાડ પર્યટન બગસરાથી શ્રી લાલચંદ વેરા: શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને વલસાડ ખાતે ૨ાવેલા પ્રબુદ્ધ જીવન હું નિયમિત વાંચું છું. આ પત્ર દ્વારા જે અતુલ પ્રોડકટ સને લગતા ઉધોગનગરની રચના લેવાની તક મળે સામગ્રી સાંપડી છે એ દિર્ઘકાલીન અને ઉમદા છે. ધર્મ, સમાજ એ હેતુથી ઘણું ખરું તા. ૨-૩ જાન્યુઆરી એમ બે દિવસનું એક અને રાષ્ટ્રનાં અભ્યદયમાં પ્રબુદ્ધ જીવને કિમતી ફાળો આપ્યો છે. પર્યટન ગોઠવવાનું વિચારાઈ રહ્યું છે. આ પર્યટનની વિગતો ની તુતીકરીનથી શ્રી રતનશી પુંજાભાઈ: થયે સંઘના સભ્યોને પરિપત્રથી ખબર આપવામાં આવશે. રજત જયંતી સમારોહને સફળતા ઈચ્છું છું. શ્રી વિમલાબહેન ઠકારને વાર્તાલાપ જામનગરથી વિશા ઓસવાલ ડીગના મંત્રી: - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપાશ્રય નીચે તા. ૪ થી જન્યઅંતરનાં અભિનન્દન સ્વીકારશે. આરી મંગળવાર સાંજના ૬ વાગ્યે–યુરોપથી થોડા સમયમાં પાછા આવી રહેલાં શ્રી વિમલાબહેન ઠકારને જાહેર વાર્તાલાપ ગોઠવવામાં આબુથી પ્રણવતીર્થ: આવ્યું છે. સ્થળ : શ્રી લીલાવતીબહેન દેવીદાસનું નિવાસસ્થાન, પ્રબુદ્ધ જીવન મારે માટે એક વિશિષ્ટ પ્રકારનું “રીડર્સ ડાઈ શકિતવીલા, લેબર્નમ રોડ, ગામદેવી. આ વાર્તાલાપમાં જિજ્ઞાસુ જેસ્ટ” છે. ભાઈ - બહેનોને નિમંત્રણ છે. ઘેલકાથી વકીલ ચંદુલાલ મયાચંદ: મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ પ્રબુદ્ધ જીવન ઉત્તરોત્તર પ્રગતિ સાધે અને સુયશ પ્રાપ્ત વિષયસૂચિ કરે એ જ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. સંદરથી શ્રી નંદલાલભાઈ: આજે પશ્ચિમના દેશ કયાં કકલભાઈ કોઠારી ૧૭૩ શ્રી પરમાનંદભાઈ નિષ્કામભાવે જનતાની જે સેવા કરી રહ્યા જઈ રહ્યાં છે? આંતરરાષ્ટ્રીય યુકેરિસ્ટિક છે તે માટે શત શત પ્રણામ કેંગ્રેસ ૩૮ મું અધિવેશન એમ. જે. દેસાઈ ૧૭૪ મહુવા બંદરથી શ્રી ગારીઆધારકર: માનવતાની મૂર્તિનમાં પ્રબુદ્ધ જીવન આવતી કાલની પેઢી માટે પ્રેરણાત્મક પત્ર છે. સ્વ૦ પ્રોફેસર હૅન્ડેન મનુભાઈ મહેતા ૧૭૫ આલમેરાથી શ્રી શાંતિલાલ ત્રિવેદી : પ્રબુદ્ધ જીવન’ રજત જયંતી ૧૭૮ સમાહ: પત્રકારત્વ અંગેનો પરિસંવાદ : પ્રબુદ્ધ જીવન માનવધર્મની પરિભાષા કરનાર પત્રિકા છે. વ્યાખ્યાતાઓ : શ્રી ચીમનલાલ ચકુભાઈ કલીકટથી શ્રી છગનલાલ જી. શાહ શાહ, કાકા સાહેબ કાલેલકર, શ્રી રવિશંકર પત્રકારિત્વની દુનિયામાં આપનાં પત્ર જેવા બીજા કદાચ જુજ પત્રો મહેતા, શ્રી મોહનલાલ મહેતા (સંપાન) હશે. તટસ્થ અભિપ્રાય, લખાણનું ઉચ્ચ ધોરણ, જ્ઞાનને પ્રસાર, તેમજ શ્રી કપિલરાય મહેતા, વાડીલાલ ડગલી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, શ્રી ગગનસ્પષ્ટ ભાષા ઈત્યાદી તત્ત્વથી સભર એવું આ પત્ર પ્રતિદિન - વિહારી મહેતા, શ્રી મહેન્દ્ર વાલજીભાઈ દેસાઈ. વિકાસમય બની રહે એવી મારા અંતરની શુભેચ્છાઓ પાઠવું છું. સંદેશાઓ અને શુભેચ્છાપત્રો પૃષ્ઠ ૧૯૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૧૪ ‘પ્રબુદ્ધ જીવન” રજત જયંતી પરિપૂર્તિ સંપાદક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ, મત્રી, મુંબઈ જૈન યુવક સંઘ પત્રકારત્વ અંગેનો પરિસંવાદ પ્રસ્તુત સમારોહ અંગે જે ચતુર્વિધ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો તેના ત્રણ કાર્યક્રમની વિગતે ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં આપવામાં આવેલ છે. બાકી રહેલ તા. ૧૪-૧૧-૬૪ના રોજ યોજાયેલ પત્રકારત્વ અંગે પરિસંવાદ જેનું પ્રમુખસ્થાન શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાએ શેાભાવ્યું હતું તેની વિગતો નીચે આપવામાં આવેલ છે. સંપાદક.] - આ પરિસંવાદ તા. ૧૪-૧૧-૬૪ શનિવારના રોજ સાંજના આવ્યા છે એ એમની કર્તવ્યનિષ્ઠા સૂચવે છે. આટલું જણાવીને પ-૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનના ગીતામંદિરમાં યોજવામાં આવ્યો આજના કાર્યની પ્રમુખસ્થાન સ્વીકારીને શરૂઆત કરવા શ્રી ગગનહત, સંખ્યાબંધ ભાઈ બહેને આ પરિસંવાદમાં ભાગ લેવા ઉપસ્થિત ભાઈને વિનંતિ કરું છું.” થયાં હતાં. શરૂઆતમાં બહેન ગીતા પરીખે પ્રાર્થના અને મંગળગીત ત્યાર બાદ પ્રસ્તુત પરિસંવાદનું પ્રમુખ તરીકે સૂત્ર ધારણ ક્રમાં સંભળાવ્યાં હતાં. શ્રી ગગનવિહારી લલુભાઈ મહેતાએ નીચે મુજબ પ્રારંભિક ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રવચન કર્યું:ઉપસ્થિત મહાજને તથા સભાજનનું સ્વાગત કરતાં નીચે મુજબ ક પ્રમુખસ્થાનેથી શ્રી ગગનવિહારી મહેતા ક પ્રવચન કર્યું: સર્વ પ્રથમ આ સ્થાન ઉપર નિયુકત કરવા બદલ આપના ક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહક સંઘને હું આભાર માનું છું. મારા જીવનનો આરંભ પત્રકાર તરીકે જ " “પ્રબુદ્ધ જીવનની રજત જયન્તી અંગે કેવા પ્રકારના કાર્યક્રમ થયો હતો. ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યા બાદ હું સ્વ. શ્રી સૈયદ અબ્દુલ્લા’ શેઠવો એ વિષે ચર્ચા-વિચારણા કરતાં અને છેલ્લાં પચ્ચીસ બ્રેલ્વીના તંત્રીપણા હેઠળ મુંબઈથી પ્રગટ થતા “બોમ્બે કૅનિક્લ’ વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવને જે પ્રકારનું પત્રકારત્વ ખીલવ્યું છે માં જોડાયો હતે. પત્રકારત્વ લોહીમાં પ્રવેશી ગયા પછી તે સંપૂર્ણતે જોતાં અન્ય કાર્યક્રમો સાથે પત્રકારત્વ અંગે એક પરિસંવાદ પણે જતું નથી. આજેય હું દૈનિકે અને સામયિકોમાં લખું છું. જવો એ યોગ્ય અને સુસંગત લેખાશે એમ નકકી કરવામાં ૧૯૫૨માં હું અમેરિકા ગયો ત્યારે સ્ટીમર પર એક પત્રકારે આવ્યું અને તે નિર્ણયના પરિણામે એક પરિસંવાદ-એક સેમીનાર–ના મને પૂછયું કે, “તમે પત્રકારત્વ કેમ છોડી દીધું ?” મેં જવાબ આકારમાં આપણે સર્વ અહિ એકઠા થયા છીએ. આ મંગળ પ્રસંગે દી, “કોઈ પણ વ્યવસાયમાંથી નીકળી જવું હોય તો તે માટે પત્રઆપ સર્વનું અમારા સંઘ તરફથી હાર્દિક સ્વાગત કરૂં છું. કારત્વ સારામાં સારો વ્યવસાય છે.” શ્રી પરમાનંદભાઈ છેલ્લાં ૨૫ વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ શ્રી પરમાનંદભાઈને લગભગ ૪૫ વર્ષથી મને પરિચય છે સંભાળે છે. તેમનું તંત્રીપદ એટલે એક સત્યનિષ્ઠ અને નિડર અને એમને માટે સન્માન છે. 'પ્રબુદ્ધ જીવનનું સુકાન એમણે એના પત્રકારત્વ. હું વર્ષોથી આ સંસ્થા અને પત્ર સાથે સંકળાયેલ છું. આરંભથી જ સંભાળ્યું છે. પ્રજાજીવનની નૈતિકતા માપવાનું આ શ્રી. પરમાનંદભાઈ કોઈ પણ વિષય પર કલમ ઉપાડતાં પહેલાં ઊંડો સામયિક એક સારું સાધન છે. તેમની શૈલી આકર્ષક છે. વળી, વિચાર કરે છે. પછી કોઈ શું કહેશે તેની ચિન્તા કર્યા વિના અથવા બુદ્ધિની વિશદતા અને પ્રમાણિકતા તેમનામાં છે એ “પ્રબુદ્ધ જીવન’ , હકીકતોને કોઈ પૂર્વગ્રહને અનરૂપ બનાવવા મારી મચડીને રજૂ ન નું વિશિષ્ટ લક્ષણ છે. ઉતાવળથી કે લાગવગને વશ થઈને નહિ, પણ, કરતાં, તેમાંથી સત્ય તારવીને રજૂ કરવાની જ તેમણે હંમેશાં ચિન્તા હકીકતને ઊંડો અભ્યાસ કરી, તટસ્થતાપૂર્વક અને નિડરતાથી સેવી છે. તેમને ભાષા પર સંયમ તમે સૌ જાણે છે. આજના પ્રજા પોતાનાં મંતવ્ય રજૂ કરવાં એ આજકાલ નાનીસૂની વાત નથી. જીવન પર વર્તમાનપત્રોની પ્રબળ અસર પડે છે. “પ્રબુદ્ધ જીવન’ શ્રી પરમાનંદભાઈ હકીકત અને અભિપ્રાયના ભેદને હકીકતોને મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર હોવા છતાં, માત્ર જૈન સમાજના જ અને પોતાના અભિપ્રાયને નીડરતાથી વર્ષોથી રજૂ કરતા રહ્યા પ્રશ્ન પુરનું તે સીમિત નથી. તે રાષ્ટ્રીય પ્રશ્નની વિશદ છણાવટ છે એ ગૌરવની વાત છે. ‘મંચેસ્ટર ગાર્ડિયન' ના તંત્રી શ્રી સી. કરે છે અને પ્રજાને સાચું માર્ગદર્શન તટસ્થ રીતે આપતું રહ્યું પી. ઑટે વર્ષો પહેલાં કહ્યું હતું કે હકીકત-વાસ્તવિકતા-પવિત્ર છે અને તેથી ગુજરાતી પ્રજામાં તેનું વિશિષ્ટ સ્થાન છે. આ પ્રકારના છે, અભિપ્રાયમાં સ્વતંત્રતા આવશ્યક છે. અમેરિકાના એક પ્રમુખ પત્રની રજત જ્યન્તીના સંદર્ભમાં થોજવામાં આવેલ પરિસંવાદનું મસ જેફરસને કહ્યું હતું કે, સ્વતંત્ર રાજ્ય કરતાં સ્વતંત્ર વર્તન પ્રમુખસ્થાન શોભાવવા માટે સુયોગ્ય વ્યકિત-શ્રી ગગનવિહારી માનપત્ર વધુ મહત્ત્વનું છે. ફ્રેન્ચ ફિલસૂફ વૉલ્ટેરે પણ કહ્યું હતું કે, લલ્લુભાઈ મહેતા આપણને પ્રાપ્ત થયા છે. શ્રી ગગનભાઈના તમારા અભિપ્રાય સાથે હું સંમત નથી, પરંતુ એ અભિપ્રાય જનતા વ્યવસાયી જીવનની પત્રકારત્વથી શરૂઆત થઈ હતી, અને જાહેર સમક્ષ રજૂ કરવાની તમારી સ્વતંત્રતા માટે હું મરણપર્યંત ઝઝૂમીશ.” જીવનમાં તેમનું હંમેશાં અગ્રસ્થાન રહ્યું છે. માત્ર રાષ્ટ્રીય ક્ષેત્રે અંતમાં, શ્રી ગગનવિહારી મહેતાએ કહ્યું કે, “આપણે સહિષ્ણુતાની નહિ પણ અત્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ, તેમણે અનેક કાર્યો દ્વારા ખ્યાતિ વાત તે ખૂબ ક્રીએ છીએ; પણ બીજા સાથેના મતભેદ અને મેટી નામના મેળવી છે. આજના પ્રમુખસ્થાન માટે આથી સાંખી લેતા નથી એ શેચનીય છે. જ્યાં સુધી આપણે બીજાનાં વધારે ગ્ય વ્યકિત આપણને મળતું નહિ. થોડા દિવસ પહેલાં મંતવ્યો પ્રત્યે સહિષ્ણુતા નહિ કેળવીએ ત્યાં સુધી સાચે, સબળ તેમના મોટા ભાઈ શ્રી વૈકુંઠભાઈનું અવસાન થયું છે અને પ્રજામત નહિ કેળવાય અને તે આપણું પત્રકારત્વ સ્વતંત્ર આપણા દેશને એક ઉત્તમ કોટિના પ્રજાસેવકની ખોટ પડી છે. રહેશે નહિ. પરિણામે લોકશાહી માટે એ જોખમરૂપ પુરવાર થશે.” તેમના માટે આ અસાધારણ ગમગીનીને પ્રસંગ છે અને તે આ પછી પ્રમુખશ્રીએ પરિસંવાદમાં ભાગ લેનારા વકતાઓ કારણે અહિ આવતાં તેમણે સંકોચ અનુભવ્યો હોય એ સ્વાભાવિક છે અને તેમના વિષયોની યાદી વાંચી સંભળાવી હતી અને તે છે. આમ છતાં પણ, તેઓ અમારી સાથે નકકી ક્યાં મુજબ અહિ યાદીમાંના પ્રથમ વકતા કાકાસાહેબ કાલેલકરને “વૃતવિવેચનમાં Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન વગર તા. ૧૬-૧૨-વ્ સત્યની ઉપાસના' એ મુદાને કેન્દ્રમાં રાખીને પત્રકારત્ત્વ અંગે પોતાના વિચારો રજુ કરવા વિનંતિ કરી. મગળ પ્રભાત”ના તંત્રી શ્રી કાકાસાહેબ કાલેલકર મારા જીવનની અને દુનિયાની અનેક ઘટનાઓની ચર્ચા કરનાર આપણે ધૃતવિવેચકો જ્યારે એક સુંદર નિયતકાલિકની રજતાંતી પ્રસંગે અભિનંદન કરવા અને વૃત્તવિવેચનને અંગે થોડી ચર્ચા કરવા ભેગા થયા છીએ ત્યારે આ શહેરના એક આદરણીય નાગરિક અને શ્રેષ્ઠ રાષ્ટ્રસેવક શ્રી વૈકુંઠભાઈ મહેતાને આપણી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આપણે કાર્યના પ્રારંભ કરીએ. ‘પ્રબુદ્ધ જીવન’ પ્રારં’ભમાં એક જૈન છાપું હતું. ‘પ્રબુદ્ધ જૈન’ નામે ચાલતું. એણે જૈન સમાજની અને જૈન આદર્શની સેવા કરતાં કરતાં પોતાની સંકુચિતતા છેડી દઈ વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું અને આ રીતે પચીસ વરસ સુધી ગુજરાતી સમાજની નકકર સેવા કરી એનું આજે આપણે અભિનંદન કરીએ છીએ. વર્તમાનપત્રાનો સંબંધ માટે ભાગે વર્તમાનકાળ સાથે જ હોય છે. ચાલુ ઘટનાનું વિવેચન કરવું અને સમાજને વિવેચન દ્વારા ઉપયોગી થાય એવી દોરવણી આપવી એ છે ધ્યેય વર્તમાનપત્રોનું. આવાં પત્રા જ્યારે કોઈ ધાર્મિક સમાજની સેવા કરવા ઉપાડે છે ત્યારે તે ભૂતકાળની ઉપાસના કરવા મથે છે. જૈન સંપ્રદાય હોય કે વૈષ્ણવ, શાકત હોય કે શિખ સંપ્રદાય, ઇસ્લામી હોય કે વિશ્વાસી, ભૂતકાળમાં નકકી થએલા સાંપ્રદાયિક દષ્ટિથી જ તેઓ વિચારવા માગે છે. ભૂતકાળની કસોટીથી વર્તમાનકાળને કસે છે. અને એક રીતે જૂના આદર્શો તરફ સમાજને ખેંચી જવા મથે છે અને એમાં જ સમાજના ઉત્કર્ષ જુએ છે. એ જૂના આદર્શો ગમે તેટલા કલ્યાણકારી ભલે કેમ ન હોય, એમની મૂડી લઈને સમાજને ભવિષ્યકાળ તરફ લઈ જવાનું આપણું કામ હોય છે. એટલે કે ભલેને આપણે ભૂતકાળના આદર્શથી સમૃદ્ધિ મેળવી હોય, આપણે તો જીવનનિષ્ઠ રહી એના ભવિત વિકાસનું જ ચિંતન કરવાનું રહ્યું. તેથી શ્રી પરમાનંદભાઈએ શ્રી જૈન યુવક સંઘ વતી ચાલતા આ છાપાનું નામ ‘પ્રબુદ્ધ જૈન’ હતું તે ‘પ્રબુદ્ધ જીવન' કર્યું. આજનો મારો વિષય છે, ‘વૃત્તવિવેચનની પ્રવૃત્તિમાં સત્યની ઉપાસના, ’ . જે ત્રિકાલાબાધિત છે તેને જ આપણે સત્ય કહીએ છીએ. એટલે આપણે સાંપ્રદાયિક હોઈએ કે ન હોઈએ, સત્ય પ્રતિ નિષ્ઠાવાન રહીને જ આપણે આપણું કામ કરવાના અને તેથી સત્યનું સ્વરૂપ ધ્યાનમાં રાખીને જ આપણે વૃતવિવેચનનું કાર્ય કરવું રહ્યું. આપણી સંસ્કૃતિએ સત્યનું સ્વરૂપ સમજાવતાં અને એનું માહાત્મ્ય ધ્યાનમાં લેતાં કહ્યું છે, यद् भूत हितम् अत्यंतम् तद् सत्यं अिती ન: શ્રુતમ્ । પોતાના સંપ્રદાયનું, રાષ્ટ્રનું કે માણસજાતનું જ કેવળ હિત નહીં, કિન્તુ પ્રાણીમાત્રના આત્યંતિક સાર્વભૌમ હિતને જે અનુકૂળ છે, તે જ સત્ય કહેવાય એમ આપણે પરંપરાથી જાણતા આવ્યા છીએ. આ રીતે સત્યમાં વિશ્વકલ્યાણની ભાવના અને અહિંસાની સાધના આવી જ જાય છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ, અને ધર્મસંસ્થાપકો, સત્યાર્થી અને તાર્થી સત્યધર્મા હતા. જે સાચું હોય તે જ હિંમતપૂર્વક કહેવું અને જે સાચી ઘટના ઘટી હોય તે આપણને ગમે કે ન ગમે, જેવી ને તેવી જ નોંધી રાખવી એ આપણૂ` પ્રથમ કર્તવ્ય છે. મહાભારતના કાળના એક ઋષિના મનમાં વેદ પ્રત્યે ચીડ ચઢી, વેદવિદ્યા ઉપર જ રચાએલા એક સમાજના નેતાને વેદની કલ્યાણકારિતા પ્રત્યે અશ્રદ્ધા જાગી, એટલે કોઈની કે કશાની પરવા કર્યા ૧૭૯ એ બોલી ઊઠ્યા, વિષ્ણુ લેવા:”. આ કંઈ નાની સૂની હિંમતની વાત ન હતી. ભલે તે એ રીતે બાલ્યા. પણ એ . વસ્તુ ઢાંકી દેવાને બદલે વૈદિક સંસ્કૃતિના ઉપાસક વેદવ્યાસે પોતાના ઈતિહાસગ્રંથ મહાભારતમાં અનંતકાળ માટે નોંધી રાખી છે અને આપણે માટે સત્યની ઉપાસનાના એક આદર્શ મૂકી દીધા છે. સત્ય પ્રત્યે આપણી શ્રદ્ધા વ્યકત કરવા માટે આપણે કહીએ છીએ, કે વિજ્ય તે સત્યનો જ છે, સત્યને ચગદીને ધૂળ ભેગું કર્યું હોય તો યે તે પોતાના આંતરિક બળથી ફરીથી ઉપર ઉઠવાનું જ सत्याची रडूनी टाकिले धुळीत, तरी अरुळित निज बळे । એમ આપણે કહીએ છીએ, પણ શું આપણા એવે અનુભવ છે? અંતે સત્યનો જ વિજ્ય છે. પણ કોના અંતે? મારા મરી ગયા પછી? પ્રસંગનું મહત્ત્વ જ ન રહ્યા પછી? જમાનાને અંતે? કે આ સૃષ્ટિના અંતે? સત્યનો વિજ્ય ત્યારે જ ગણાય, જ્યારે આપણને એની મદદથી જીવનમાં સફળતા મળે. શું આપણા અનુભવ છે કે જીવનમાં અને સમાજમાં સત્યનિષ્ઠા જ ફાવી છે? (એમ જ હોત તો બધા જ સત્યનિષ્ઠ થઈ જાત અને સત્યનિષ્ઠાની આપણે આટલી કદર પણ ન કરત ). દુનિયામાં કૂડકપટ અને જૂઠાણું એટલું બધું ફાવતું દેખાય છે કે, ભલે આપણે સત્યના વિજયની વાત શ્રાદ્ધાથી કરીએ, પણ અનુભવ એવો નથી એ વસ્તુ સ્વીકાર્યે જ છૂટકો. આ વસ્તુસ્થિતિ જાણીને જ ઉપનિષદના ઋષિએ જાણે કહ્યું સમેત ગમત, નાનૃતમ્ । ( સત્યને જ વિજય થાય છે, જૂઠાણાને નહીં.) હવે આ વચનની ખૂબી એ છે કે, સંસ્કૃતમાં ય ધાતુ પરસ્પૈપદી હોવા છતાં ઋષિએ એને અહીં આત્મનેપદી બનાવ્યો છે. એનો અર્થ હું એમ કરું છું કે, સત્યના વિજય બહારની દુનિયામાં થાઓ કે ન થાઓ, પાતા પૂરતા આત્મને' એ થાય જ છે. પોતાના હ્રદયને સત્યથી જ સંતોષ થાય છે. સત્યને વળગી રહેવાથી દુન્યવી દષ્ટિએ ખાવાપણું જ છે, એ જાણતાં છતાં માણસ જ્યારે હૃદયની પ્રેરણાથી સત્યને જ વળગી રહે છે, ત્યારે માણસ પરિસ્થિતિ ઉપર વિજય મેળવી હૃદયને જ વફાદાર રહી, એના સંતોષ ખાતર સત્યને જ વળગે છે. આ છે સત્યનો મોટામાં મોટા સાર્વભૌમ વિજ્ય. અને તેથી જ મને તા સત્યમેવ યતે એ વચન કરતાં જૈન વચન વધા૨ે આવકારદાયક લાગ્યું છે. સયં ત્િ સૂર્યમ્ દ્િ આ દુનિયામાં સારરૂપ તે સત્ય જ છે. અસત્ય દ્વારા ભલે ને ધન દોલત મળે, અધિકાર ને પ્રતિષ્ઠા મળે, ભાગવિલાસ, રાજપાટ બધું મળે, પણ માણસને એથી સંતોષ થવાને નથી. આ બધી વસ્તુઓ મળે નહીં ત્યાં સુધી માણસ એમની પાછળ ફાંફા મારે છે. એ મળે કે તરત જ માણસને અનુભવ થાય છે કે એ બધું નિ:સાર છે. એ બધું મેળવવા માટે આપણે સત્યના દ્રોહ કર્યો, એમાં આપણે સરવાળે ખાયું છે, કશું મેળવ્યું નથી. વૈરાગી, તપસ્વી, મેક્ષાથી સંતોની વાત હું કરતો નથી. વિશ્વવિજેતા મહત્ત્વાકાંક્ષી ઉત્પાતિયા લોકોનો અનુભવ છે કે સત્યના દ્રોહ કરીને, માનવજાતિનું અકલ્યાણ કરીને, આપણે જે મેળવ્યું, તે હાથમાં આવતાંવેંત રાખ જેવું, ધૂળ જેવું કે ઝેર જેવું નીવડયું છે. આથી ઊલ્ટું, જે સત્યને જ વળગી રહ્યા તેમને દુન્યવી રાફળતા મળે કે ન મળે, એમને પરમ રામાધાન રહે છે કે આપણે આપણી નજર આગળ તુચ્છ અને હલકા ન નીવડયા. વૃત્તવિવેચકોના સંબંધ સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજનૈતિક જીવન સાથે દિવસ-રાત્ર ચાલે છે.એ ધંધામાં બાહ્ય સફળતા મળા કે ન મળા, સત્યની જ ઉપાસના કર્યાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમાધાન Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૬૪ આપણને મળવું જોઈએ. છાપાંઓ ચલાવવાં એ તે સમાજસેવાની - ' ઉત્તમ સાધના છે. જાહેર જીવનની શુદ્ધતા અને આર્યતા જાળવવાને ભાર - આપણે માથે છે. આપણે દુર્જન ન-જ બનીએ. સમાજકંટક ન બનીએ. - આજે દેશમાં ઘૂસણખોરી અને ભ્રષ્ટાચારની ચર્ચા ખૂબ ચાલે . . " છે. એમ નથી કે કેટલાક સરકારી કર્મચારી જ લાંચ લે છે અને : ' કેટલાક દુર્દેવી મિનિસ્ટર જ પક્ષપાત કરે છે. કેટલાક વૃત્તવિવેચક વિક છાપાના તંત્રીઓ પણ દુર્જનતાને જોરે લાંચ મેળવે છે. સારા કે નરસા ગમે તેવા માણસને બદનામ કરવાની ધમકી " ' 'આપીને કેટલાક વર્તમાનપત્રકારે લાંચ. મેળવે છે અને મૂઠી બરા-બર ભરી એટલે નિંદા બંધ કરી સ્તુતિ કરવા પણ તૈયાર થાય છે, જ્યારે પત્રકારનો ધર્મ કહે છે, “લાભહાનિને વિચાર કર્યા વગર જે " . " જાહેરના હિતનું હોય તે જ લખવું, લોકોના ખાનગી જીવનની વાતોમાં ઉતરવું નહીં, અને કેવળ દૃષથી ઉતારી પાડવાનો પ્રયત્ન . ; કરવો નહીં. ગાંધીજી કહેતા હતા કે યુકિત – પ્રયુકિતથી માહિતી - - મેળવવી કે ઉધાડી પાડવી એમાં પત્રકારની સફળતા નથી, . હાથમાં આવ્યું તે છાપી માર્યું એ પત્રકારને ધર્મ નથી, પણ સાચી "વિગતો હાથમાં હોવા છતાં, જાહેર હિતને વિચાર કરી, તે જે ' પ્રગટ કરતો નથી તે સાચો પત્રકાર. ગાંધીજી વિશે ઘણા લોકોએ ઘણું લખ્યું છે, પણ આ તમારી મુંબઈના જ એક જવાબદાર તંત્રી - Indian Social Reformer' ના નટરાજને એકવાર ગાંધીજી તક વિશે જે લખેલું તે મને યાદ રહ્યું છે: “Everybody's honour " " " , is safe in Gandhi's hands.” છાપાને તંત્રી દુર્જન કે પિશુન : --- હોય તો જ લોકોને બદનામ કરવામાં રસ ધરાવે. ' ગાંધીજી એક આદર્શ નેતા હતા. રાષ્ટ્રપુરુષ હતા. તે જ પ્રમાણે એક સફળ પ્રભાવશાળી પત્રકારે પણ હતા. એમણે પોતાની આગળ સત્યની ઉપાસના અને લોકસેવાનો જે ઊંચે આદર્શ રાખે, તેમાંથી આપણે ઘણું લઈ શકીએ છીએ. એક બે દાખલાએ અહીં રજૂ ' કરૂં તે, ગાંધીજીની સાધનાનો આપણને ખ્યાલ આવે. - સૌરાષ્ટ્રની રાજદ્વારી વાત છે. ત્યાંના એક પોલિટિકલ એજન્ટે કાંઈક પગલું ભર્યું હશે, અને જાહેરમાં એણે એની ના પાડી. એક * * જાણે એ ગોરાને જ એક કાગળ ખાનગીમાં શ્રી ઢેબરભાઈને - બતાવ્યો. જે ઉપરથી પેલા પોલિટિકલ એજન્ટનું જૂઠાણું સહેજે ' ' . . ઉઘાડું પડે એમ હતું. ઢેબરભાઈએ એ કાગળ ગાંધીજીને બતાવ્યો , અને એ પ્રગટ કરાય કે ન કરાય એ વિશે સલાહ પૂછી. - - : ગાંધીજીએ ના કહી. ખાનગીમાં મળેલ કાગળ આમ જાહેર . . . ન જ કરાય. પેલે માણસ જૂઠું બોલીને ભલે જીતી જાય, આપણે સહન કરીશું, પણ ખાનગી રીતે મળે કાગળ આપણાથી પ્રગટ '. ' . ન જ કરાય. તે બરાબર એથી ઊલટો બીજો એક દાખલો છે. સરકારને એક ''. ખાનગી પરિપત્ર ગાંધીજીના હાથમાં આવ્યો. જાહેરના મહત્ત્વનો : : *હતે એટલે ગાંધીજીએ પોતાના છાપા દ્વારા પ્રગટ કર્યો. સરકારે કેસ કર્યો. હાઈકોર્ટે ગાંધીજી ઉપર એક નોટિસ કાઢી કે અમુક તારીખે જવાબ આપવા હાઈકોર્ટમાં હાજર થવું. તે વખતે ગાંધીજીની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે એમણે હાઈકોર્ટને લખ્યું , , કે “એ દિવસ મારે માટે અનુકૂળ નથી, કેમ કે પંજાબ તરફ મારે . કાર્યક્રમ છે, મને બીજી કોઈ તારીખ આપો” અને ઉમેર્યું કે, “મને * આપેલી તારીખ છાપાઓમાં જાહેર નહિ કરતા, કેમ કે જાહેરમાં નાહક હિલચાલ થશે, જે હું ટાળવા માગુ છું.” હાઈકોર્ટ માની ગઈ. ' હવે મુંબઈના મોટા મેટાં કાયદાપંડિતો અને ધારાશાસ્ત્રીઓ તે કહે કે કાયદા પ્રમાણે ગાંધીજીએ કોર્ટનું અપમાન કર્યું છે, એમણે માફી માગે જ છૂટકો. તેઓ ન માગે તો અમે તેમનું સમર્થન ન કરી શકીએ. બીજી બાજુ રાજકીય નેતાઓ અસ્વસ્થ થયા. ગાંધીજી - ' માફી માગી બેસે તો પ્રજાની હિલચાલને ધક્કો પહેચશે. પણ એમને કહે કોણ? ગાંધીજીએ તે એક જ વાત પકડી કહ્યું કે “જો મને ખાતરી થઈ જાય કે મેં કોર્ટનું અપમાન કર્યું છે, તો હું જરૂર માફી માગીશ. પરિણામ ગમે તે આવે.” . . નક્કી થયેલ દિવસે ગાંધીજી મુંબઈ હાઈકોર્ટમાં પહોંચ્યા. " કોર્ટે એમને સમજાવ્યું કે “આ હડહડતું કોર્ટનું અપમાન છે અને તમારે માફી માગવી જ જોઈએ.” ગાંધીજીએ કહ્યું, કે “હું નથી માનતો કે મેં કોર્ટનું અપમાન કર્યું છે, જે પગલું ભર્યું છે તે પહેરના હિતનું જ હતું અને છેલ્લે ઉમેર્યું. “The court certainly does not want an inslucere apology from me.” “મારી પાસેથી ખોટી ખાટી માફી ક્ટાવવાની કોર્ટની નું ઈચ્છા ન જ હોઈ શકે. જાણે કે કોર્ટના દબાણથી લાચાર થઈને જે લોકો માફી માગે છે, તે પૂરા જીગરથી માફી માગતા હશે. ગાંધીજીના આવા અગવડભર્યા સવાલ આગળ. કરવું એ કોર્ટને સૂર્યું નહીં. એમણે મુકદમ મુલતવી રાખ્યો ને ગાંધીજીના --- ગયા પછી ચૂકાદો આપ્યો કે ગાંધીજીએ કોર્ટનું અપમાન ક્યને ગુન્હો કર્યો છે અને અમે એમને ફરી આવું ન કરવાની ચેતવણી આપી છોડી દઈએ છીએ. છાપાવાળાઓ બીજે દિવસે લખતાં " , ચૂક્યા નહિ: “Gandhiji was reprimanded and warned : " behind his back.” “ઢેઢ નહિ પણ ગાંધીજીના ગયા પછી કોર્ટે ગાંધીજીને સખત ચેતવણી આપી” ઈત્યાદિ. . . સત્યની ઉગ્ર નિષ્ઠા અને કલ્યાણ માટે જે કરવું પડે તે કરવાની હિંમત–આવી બેવડી સાધનાને કે પ્રભાવ હોય છે, એ આ દાખલા પરથી સહેજે સ્પષ્ટ થાય છે. - જનસત્તાના આ દિવસમાં સારા નરસાં બધાં જ બળો : જાહેર જીવનમાં કામ કરે છે, અસર કરે છે. તેમાં અક્ષરજ્ઞાનના ફેલાવાને કારણે લોકો વાંચતા થયા છે, બધા જ દેશમાં આવી સ્થિતિ છે. હવે જ્યારે લોકોમાં અક્ષરજ્ઞાન ફેલાય છે, પણ એના પ્રમાણમાં કેળવણી અને સંસ્કારિતા અને વ્યાપક દષ્ટિ ફેલાતાં નથી, ત્યારે છાપાંઓ દ્વારા લોકોને ઉશ્કેરવાનું અને એમને બહેકાવવાનું કાર્ય . સહેલું થાય છે. સંકુચિત અને ઝેરી વિચારે આકર્ષક ભાષામાં લોકો આગળ પીરસીને એમને પોતાના કરવા એ રમત દુનિયામાં બધે જ ચાલે છે. એવે વખતે જ્યાં પ્રજા ઘડાઈ નથી, ત્યાં છાપાંઓ દ્વારા ગમે તેટલા ઉત્પાત પેદા થઈ શકે છે. આને ઈલાજ શો? સરકાર દ્વારા એને સારો ઈલાજ થઈ છે શકતું નથી. હડહડતા ગુન્હાને કાનૂન દ્વારા અટકાવી શકાય, પણ કાનૂનમાં સપડાયા વિના ગમે તે જાતને પ્રચાર કરવાની કળા ખૂબ - - - કેળવાઈ છે. અંગ્રેજોના દિવસમાં એ કળાની આપણે કદર પણ છે, કરતા હતા. આપણે તે વખતે જોયું નહિ કે આડકતરી રીતે પ્રચાર ' કરી, કાનૂનમાંથી બચી જવાની આવી કળાથી સરકારનું નુકસાન " . થાય છે તે કરતાં પ્રજાના ચારિત્ર્યનું નુકસાન વધારે થાય છે. નિખાલસતા અને સીધેસીધું કહેવાની હિંમત ચારિત્ર્યનું સૌથી અગત્યનું છે ! લક્ષણ છે. એ ગયું એટલે પરસ્પર વિશ્વાસ અને હાર્દિક સહગ , પણ મળાં પડે છે. ખેર! અને જ્યારે રાજ્યસત્તા જોરાવર પક્ષના હાથમાં હોય છે, ' ' ત્યારે કોક કોક વાર કાનૂનને ઉપયોગ દુર્જનતાને અટકાવવા માટે '' ' થવાને બદલે પ્રતિપક્ષીઓને પજવવા માટે પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં છાપાઓના ચારિત્ર્યમાં સુધારો કરવાનું કામ કાનૂન દ્વારા કે સરકાર દ્વારા થવું મુશ્કેલ છે. ત્યારે એને ઈલાજ છે? જૂને અનુભવ કહે છે કે બ્રાહ્મણ જો તપેભ્રષ્ટ થાય તો રાજા એને સુધારી ન શકે. એને તો બ્રાહ્મણ જાતિ જ સુધારી શકે. એ જ ન્યાયે વેપારીઓને સુધારવો હોય તે કાનૂન નહિ કે : Page #265 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૯૪ પણ, વેપારીઓની ન્યાત જ ભ્રષ્ટ વેપારીને સુધારી શકે અને એ જ ન્યાય છાપાઓ માટે પણ છે. આપણે વૃત્તવિવેચકોએ આપણી પેતાની એ જવાબદારી ઓળખી સમાજને કેળવવા રહ્યો. સમાજ કેળવાય, સઁસ્કારી થાય, દીર્ઘ અને વ્યાપક દ્રષ્ટિથી જોતા થાય, ત્યારે જ સામાજિક દોષો દૂર થઈ શકે છે. એ દિશામાં આપણાથી બનતું કરવું એ જ આપણા પ્રધાનધર્મ છે. આને જ વ્યાપક સત્યની ઉપાસના કહું છું. સત્યમાં સમાહિતની બધી જ વસ્તુઓ સમાઈ જાય છે. એ સત્ય, એ નિર્ભયતા અને સર્વોદયકારી પ્રજાહિત— તત્પરતા આપણને પ્રેરો. सत्यं परं धीमहि । પ્રમુખ જીવન ત્યાર બાદ ઈન્ડિયન એકસપ્રેસના મંત્રી શ્રી. ડી. આર. માંકુકરને ‘પીળું પત્રકારત્વ' ‘Yellow Journalism '-નો મુદ્દો કેન્દ્રમાં રાખીને પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગે પોતાના વિચારો રજૂ કરવા વિનંતિ કરતાં તેમણે પેાતાના વિચારો અંગ્રેજીમાં રજૂ કર્યા હતા અને તેની ટૂંકી નોંધ તેમની પાસે માંગવામાં આવેલી પણ તેમની તરફથી એ નોંધ નહિ મળતાં અહિં આપી શકાઇ નથી, જે માટે અમે ખૂબ દિલગીર છીએ. ત્યાર બાદ “પત્રકારત્વ : પક્ષલક્ષી કે લોકલક્ષી’’ એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને જન્મભૂમિના તંત્રી શ્રી રવિશંકર મહેતાને પત્રકારત્વ ઉપર પોતાના વિચાર દર્શાવવા પ્રમુખશ્રીએ વિનંતિ કરી. ‘જન્મભૂમિ’ના તંત્રી શ્રી રવિશંકર મહેતા પત્રકારત્વ અંગેના આજના આ પરિસંવાદ માટે જે વિષયો પસંદ કરાયા છે તેમાંથી મે‘પત્રકારત્વ : પક્ષલક્ષી કે લોકલક્ષી' એ વિષય પસંદ કર્યો છે. અને થોડાક વિચારો, એક બીજો વિષય વ્યવસાય કે ધર્મકાર્ય,? – કેરીઅર કે મિશન—વિષે પણ વ્યકત કરવા માગું છું. એ કરતાં પહેલાં માનનીય પ્રમુખશ્રીની રજા લઈને જેની રજત જયંતી નિમિત્તે આજે આપણે એકઠા થયા છીએ, તે ‘પ્રબુદ્ધ જીવનને અને તેના સંપાદક શ્રી પરમાનંદભાઈને થોડી પ્રાસંગિક અંજલિ આપવા માગું છું. આ સામયિક હું ઘણાં વર્ષોથી વાંચતા રહ્યો છું—એ ‘પ્રબુદ્ધ જૈન’ હતું ત્યારથી, ‘પ્રબુદ્ધ જૈન' અને ‘પ્રબુદ્ધ જીવન' એ બંનેમાં ‘પ્રબુદ્ધ' શબ્દ હંમેશાં મને જરા ખૂંચતો રહ્યો છે, કેમકે આપણાં દર્શનશાસ્ત્રોમાં ‘પ્રબોધ’ શબ્દ કેવળજ્ઞાનના પર્યાય તરીકે બહુધા વપરાતા હોય છે. આમ છતાં પણ, બંને હેસીયતે આ સામયિક રૂઢ અને સ્તબ્ધ વિચાર–આચારના અજ્ઞાનમાંથી જાગેલા માનવીઆનું અને લોકોને એ રીતે જગાવવા માટેનું સાત્વિક પત્ર છે એવી છાપ હંમેશાં મારા મન પર અંકિત થઈ છે; અને આવું ઉદાત્ત હેતુલક્ષી પત્ર હોવાથી તેનું સંપાદન અને સંચાલન ધર્મકાર્ય–મિશનની ઢબે એકધારી રીતે થતું આવ્યું છે એમ મને લાગ્યું છે. સાત્વિક વૃત્તિના આવેશમાં આવાં પત્રે અવારનવાર પ્રગટતાં રહેતાં હોય છે, પણ તેમનું આયુષ્ય લાંબું નથી હોતું એવા અનુભવ થયો છે. એ નિયમમાં અપવાદ સર્જીને આ પત્રને પચ્ચીસ વર્ષ સુધી ચલાવતા રહેવા માટે તેના શ્રેયાર્થી સંપાદક શ્રી પરમાનંદભાઈ અને સંચાલકમંડળને હું ધન્યવાદ આપું છું. મારા વ્યાખ્યાનના મુખ્ય વિષય “પત્રકારત્વ પક્ષલક્ષી કે લોકલક્ષી” બહુ સુવિચારિત હોય એમ મને નથી લાગ્યું, કારણ કે પત્રની પક્ષલક્ષિતા અને લેાકલક્ષિતા એ બંને પરસ્પરવિરોધી ભાવા હોય એમ હું માનતો નથી. આવા પ્રશ્નની વિચારણાને, જમણી કે ડાબી સરમુખત્યારીથી માંડીને, નવાદિત રાષ્ટ્રોમાં ઘણીક જગ્યાએ હવે ફેશનેબલ બનવા લાગેલી નિયંત્રિત લાકશાહીઓ–Guided Denocracles – માં તાં કોઈ અવકાશ જ નથી હોતા. ૧૮૧ એટલે જેને આપણે મુકત અથવા શુદ્ધ લોકશાહી શાસનપદ્ધતિએ કહીએ છીએ ત્યાંના જ પત્રકારત્વ પરત્વે આ પ્રશ્ન પ્રસ્તુત બને છે. હવે આ મુકત લોકશાહીમાં પક્ષનિષ્ઠા અને લોકનિષ્ઠા વચ્ચે વિસંવાદ નથી હોતો. લાકશાહીની મૂળભૂત નિષ્ઠા લાકોની હોય છે. લોકશાહીમાં જનતાને જ સર્વસાનું નિધાન માનવામાં આવે છે અને તેથી શાસનવ્યવસ્થાનું પ્રયોજન લાકકલ્યાણ જ હોય છે-કમમાં કમ વૈચારિક રીતે તો એમ માનવામાં આવે જ છે. Government of the people, for the people, by the people—શાસન લોકોનું, લોકો વડે, લોકો માટે—એવી જ એની સર્વમાન્ય વ્યાખ્યા છે. એટલે એ એંધાણે લાકશાહી પત્રકારત્વ પણ મૂળભૂત રીતે તે લાલક્ષી જ હોઈ શકે. Mass circulation–સામૂહિક ફેલાવા–વાળાં પત્રોની બાબતમાં તો આ વાત એક બીજી વ્યવહારૂ રીતે પણ સાચી છે. જો એ પત્રમાં લોકોને રસ પડે એવું અને લાકોનું હિત સાધે તેવું લખાણ ન આવતું હાય તો લાકો રોજેરોજ પૈસા આપીને એ ખરીદે નહિ. એટલે એ રીતે પણ એને લેાકલક્ષી તો બનવું પડતું . હોય જ છે. પણ આટલી સામાન્ય વાત સ્વીકારી લીધા પછી પત્રોની લાલક્ષિતામાં ઘણા ભેદ પડતા હોય છે. પહેલા અને મહત્વના ભેદ લોકોનાં પ્રેય અને કોય વચ્ચે પડતો હોય છે. વળી વાચકોના રુચિભેદને લીધે પણ વિવિધ રુચિઓને અનુલક્ષિત કરવાને કારણે પાનાં તાસીર અને ચારિત્ર્યમાં તેમજ વ્યકિતમત્વમાં તફાવત પડતા હોય છે. કેટલાંક પત્રા માટે પત્રકારત્વ એ પણ બીજા કોઈ ધંધા જેવા ધંધા માત્ર હોય છે. આવા પત્રાને આપણે ધંધાદારી પCmmercial Journalism–તરીકે ઓળખતા હોઈએ છીએ. પાતાનું છાપું વધારેમાં વધારે લોકો વાંચે એટલું જ તેમનું લક્ષ્ય હોય છે—અને આથી પેાતાના સમાચારોની પસંદગી અને રજૂઆતમાં અને વિચારોની અભિવ્યકિતમાં કોઈને માઠું ન લાગે તે જોવાની ખાસ કળજી રાખતાં હોય છે. આવાં પત્રા ધંધાદારી રીતે બહુધા સફળ હોય છે, પણ અન્યથા મોટે ભાગે Faceless વ્યકિતત્વ વિનાના હોય છે, અને સમાજની વૃત્તિઓ તેમ જ પ્રવૃત્તિઓ પર તેમના કોઈ જ પ્રભાવ પડતો હોતો નથી. આવાં પત્રે સ્વયંલક્ષી હાઈ પક્ષલક્ષી કે લોકલક્ષીના સવાલ તેમને પીડતા હાતા નથી. બીજાં કેટલાંક પત્રા લાકોને શું વાંચવાનું ગમશે તેનો જ ખ્યાલ રાખતાં હોય છે. એવી વાચનસામગ્રી તેમને માટે પથ્ય હશે કે કેમ તેની ચિંતામાં તેઓ પડતાં હાતાં નથી. આવાં પત્રકારત્વમાં બે પ્રકાર હોય છે. (૧) લોકોની હીનવૃત્તિઓ અને વાસનાઓને ગલગલિયાં કરી તેમનું અનુસરણ મેળવી લેનારો; (૨) લોકોના સમકાલીન જીવનની સમસ્યાઓની પંચાતમાં ઉતર્યા વિના તેમનાં શાખ કે જરૂરિયાતના વિવાદથી પર એવા વિષયો તરફ તેમનું ધ્યાન વાળી લેનારાં. પહેલા પ્રકારનાં પત્રો બહુધા આપણે જેને પીળું પત્રકારત્વ કહીએ છીએ તે પ્રકારનાં હોય છે. તેઓ જાણતાં હોય છે કે સાહિત્યકારોએ ભલે નવરસ નિર્માણ કર્યા હોય, પણ નિદારસ અને બિભત્સ રસ સહુથી વધુ વ્યાપક હોય છે. સમાજજીવનનાં અભદ્ર તત્ત્વાને સપાટી પર આણીને તેઓ પોતાના નિભાવ કરતાં હોય છે. સમકાલીન જીવનના પ્રશ્નોને ગૌણ બનાવી, વાચકોના શોખના અન્ય વિષયો રસાત્મક રીતે આગળ કરી, બહોળાં વેચાણ—mass circulation મેળવી લેનારાં પાનું પ્રમાણ દુનિયાના તમામ લાકશાહી દેશમાં વધતું દેખાય છે. આ ઉપરાંત પત્રકારત્વના બીજા અવાંતર પ્રકારો હોય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તેમની લોકલક્ષિતા બહુધા લાકોના પ્રેયની પોષક હોય છે. જે થોડાં વર્તમાનપત્રો લોકોના શ્રેયની વધુ ખેવના કરતાં હાય છે અથવા તો તેમના પ્રેય અને શ્રેયના સુમેળ બેસાડવા મથતાં હોય છે તેમને માટે જ આ પક્ષલક્ષિતા કે લાલક્ષિતાને પ્રશ્ન ચિંતનના વિષય બનતા હોય છે. પ્રભુ જીવન અને એવાં પત્રને મેં આરંભમાં જણાવ્યું તેમ પક્ષલક્ષતા અને લેાકલક્ષિતા વચ્ચે ખાસ વિસંવાદ નથી લાગતો. લાકશાહીમાં રાજકીય પક્ષો બહુધા લોકકલ્યાણના પોતપોતાના ખ્યાલાને આધારે બંધાતા હોય છે અને તે અનુસાર તેઓ પોતાના કાર્યક્રમો, લોકોની અનુમતિ માટે તૈયાર કરતા હોય છે. હવે લાકશાહીની શાસનવ્યવસ્થામાં શાસક પક્ષ તરીકે કે વિરોધ પક્ષ તરીકે એ પક્ષા જ મહત્ત્વના ભાગ ભજવતા હોય છે. આ સ્થિતિમાં લોકકલ્યાણના હેતુથી જ પ્રેરાયેલાં વર્તમાનપત્ર પણ એક અથવા બીજા પક્ષની વિચારસરણી અને કાર્યક્રમનાં હિમાયતી બને તેમાં કશું જ ખોટું હોતું નથી, એટલું જ નહિ પણ, એમ થવું અંશત: અનિવાર્ય હોય છે. કેમ કે લાકશાહીમાં પ્રભાવી—અસરકારક બનવા માટે વિચારને પણ સંઘ— બળની જરૂર હોય છે. એવા સંઘબળની ઉપેક્ષા કરવામાં આવે તો આચાર્ય વિનોબાના અતિ ઉત્તમ સર્વોદય વિચારની જે દશા થઈ છે તે થવાના ભય રહે. શાસ્ત્રકારોએ એમ કહ્યું છે કે સંઘે વિત્ત: યુિને કળિયુગમાં તો કોણ જાણે, પણ લાકશાહીમાં તા સંખ્યાબળનું મહત્વ અને રાંઘશકિતના પ્રભાવ હોય જ છે. એટલે લોકશાહી વર્તમાનપત્રા પક્ષીય દષ્ટિએ લોકલક્ષી હોય એ સાહજિક લાગે છે. પણ પક્ષલક્ષિતા અને પક્ષનિષ્ઠા એ બે વસ્તુ અલગ છે. *My party right or wrong'-સાચા કે જુઠો પણ મારો પક્ષ—એવી વૃત્તિ અને બીજા બધા પક્ષો અને તેમના વિચારો ને કાર્યક્રમોના આંધળા નિષેધ એ પક્ષનિષ્ઠાનું લક્ષણ ગણાય. આવાં લક્ષણવાળાં સામ્યવાદી પત્રા આપણા દેશમાં ઘણાંય છે. પણ જનતા પર તેમના કોઈ નોંધપાત્ર પ્રભાવ હોય, અથવા તે તેઓ બહાળા ફેલાવા મેળવી શક્યાં હોય એમ જાણવામાં આવ્યું નથી. એટલે આ વિષય જે રીતે રજૂ થયો છે તે પરત્વે મારી દ્રષ્ટિ આ છે. પત્રાની લેાકલક્ષિતાની અવિરોધી એવી પક્ષલક્ષિતાનું એક તાજું ખૂબ જ નોંધપાત્ર ઉદાહરણ આપું. અમેરિકામાં ૮૦ ટકા જેટલાં પત્રકાર–પરિસંવાદના પ્રમુખ શ્રી ગગનવિહારી લ. મહેતા ✩ સંધના વર્ષોજૂના કાર્યકર તથા જૈન મહિલા સમાજના મંત્રી બેઠેલાં (ડાખી બાજુથી) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ, પ્રેા. તારા શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ, પંડિત, સુખલાલજી, શ્રી મનુભાઇ કાપડિયા, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, ઉભેલાં: પ્રા. રમણલાલ ચી. શાહ, શ્રી. ચીમનલાલ જે. શાહ, શ્રી. લાકડાવાળા, શ્રી. પ્રવીણભાઇ મંગળદાસ શાહ, શ્રી. દીપુર બરાડિયા, શ્રી. સુખાધભાઇ એમ. શાહ, શ્રી. જય ંતિલાલ વર્તમાનપત્રો અને સામયિકો રિપબ્લિકનપક્ષી છે. છતાં આ વખતે પ્રમુખપદની ઉમેદવારીમાં ડેમોક્રેટિક પક્ષના શ્રી જહોનસન સામે રિપબ્લિકન પક્ષના ગોલ્ડવટર જેવા અત્યંત વિષમ વિકલ્પ ઊભા થયા ત્યારે, મોટા ભાગનાં રિપબ્લિકન પત્રાએ પોતે જ ગોલ્ડવ ટરનો નિષેધ ઉચ્ચાર્યો. મારી સમજ પ્રમાણે લોકશાહીમાં મૂળભૂત રીતે લોકલક્ષી પણ વ્યવહારમાં પક્ષલક્ષી એવાં વર્તમાનપત્રાનું સ્થાન, ગૌરવ અને મર્યાદા આ પ્રકારનાં હોય છે. લાકોના વધતા ઓછા લાભ માટે પક્ષ ખરો, પણ લોકોને ભાગે પક્ષ નહિ એ તેમનું બિરૂદ હોય છે. શ્રી લીલાવતીબહેન દેવીદાસ તા. ☆ શ્રી મુંબઇ જૈન યુવક KA સંઘના એક આધસ્થાપક સભ્ય પુરાણા ‘પ્રબુદ્ધ જૈન’ના તંત્ર શ્રી રતિલાલ ચીમનલાલ કાઠા Page #267 -------------------------------------------------------------------------- ________________ -૬૪ ની કાર્યવાહક સમિતિ ગુલાલ શાહ, શ્રી રિષભદાસજી રાંકા, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, માડણ ભુજપુરિયા, શ્રી લીલાવતીહેન દેવીદાસ, શ્રી જસુમતીહેન મને માલી સાવલા, શ્રી. દામજીભાઇ વેલજી શાહ, શ્રી. રમણલાલ ચંદ્ર સંધવી, શ્રી. દુર્લભજી કેશવજી ખેતાણી, શ્રી, કાંતિલાલ ઉમેદચંદ શાહ, શ્રી. શાંતિલાલ ઠાકરસી રોડ, શ્રી. રમણિકલાલ મણિલાલ શાહ, M ✩ શ્રી મુંબઇ જૈન યુવક સંધના મંત્રી શ્રી રમણિકલાલ મણિલાલ શાહ ‘પત્રકારત્વ : વ્યવસાય કે ધર્મકાર્ય' એવા જે સવાલ ઊભા કરવામાં આવ્યો છે તે સંબંધે મારી સમજ એવી છે કે ધર્મકાર્યબુદ્ધિથી વર્તમાનપત્ર ચલાવવામાં આવતું હોય તો યે પત્રકાર માટે તે વ્યવસાય મટી જતું નથી. અને કેવળ વ્યવસાયબુદ્ધિથી પત્રકારત્વ ખેડવામાં આવતું હોય તો યે શુદ્ધ વ્યવસાયબુદ્ધિ શ્રેયની સર્જક અને પોષક બન્યા વિના રહેતી નથી. તે સ્વે મંમિરત: સંસિદ્ધિ મતે ન:। એ ગીતાવાકય જેટલું બીજા કોઈ વ્યવસાયને તેટલું જ પત્રકારત્વના વ્યવસાયને પણ લાગુ પડે છે એમ હું માનું છું. પ્રબુદ્ધ વન * ☆ ત્યાર બાદ ‘પત્રકારત્વ Career or mission--વ્યવસાય કે ધર્મકાર્ય'-એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને પ્રમુખશ્રીએ ‘સુકાની’ના તંત્રી શ્રી મેહનલાલ મહેતા (સાપાન)ને પત્રકારત્વ અંગે પોતાના વિચારો રજૂ કરવા વિનંતી કરી. ‘સુકાની’ના તંત્રી શ્રી મેાહનલાલ મહેતા (સાપાન) પત્રકારત્વનાં વિવિધ અંગ-ઉપાંગ વિષે બોલતાં પાર આવે તેવું નથી. પરંતુ આ પરિસંવાદના યાજકોએ વિષયની તથા સમયની જે મર્યાદા બાંધી છે તે લક્ષમાં રાખીને મારે મુખ્યત્વે ‘પત્રકારત્વ: વ્યવસાય કે ધર્મકાર્ય” અથવા ‘કેરીઅર કે મિશન' એ વિષય પર બાલવાનું છે. સાથે સાથે પત્રકારત્વ ‘પક્ષલક્ષી કે લેાકલક્ષી' તે વિષે પણ મારા વિચારો હું સંક્ષેપમાં જણાવીશ. I સામાન્ય રીતે તે વ્યવસાય’ અને ‘ધર્મકાર્ય’ એ બેમાંથી જો એકને પસંદ કરવાનું હોય અથવા તા બેમાંથી એકને વરમાળા આરોપવી હોય તો તે ધર્મકાર્યને જ આરોપાય એમાં શંકા નથી. ‘મિશન’ અને ‘ધર્મકાર્ય’ જેવા શબ્દો અને તેની આસપાસના ભાવાનું એવું આકર્ષણ છે અને તેની ઉચ્ચ પ્રતિષ્ઠા પણ છે, પરંતુ વ્યવહારૂ દષ્ટિએ વિચારીએ તે આ દ્રમાં દેખાતો વિરોધ આભાસી છે એમ લાગ્યા વિના રહેશે નહિ. કેરીઅર’ના શબ્દાર્થ તા, આજીવિકા માટે સ્વીકારેલા માર્ગ એવો થાય. ‘મિશન'ના અર્થ નિ:સ્વાર્થ ભાવે કોઈ ધ્યેયપ્રાપ્તિ માટે મથવું એમ કહી શકાય. પત્રકારત્વના આપણા દેશમાં અને દુનિયામાં જે વિકાસ થયો છે તે આ સંદર્ભમાં ધ્યાનમાં લેવાની જરૂર છે. દૈનિક વર્તમાનપત્રનું પ્રકાશન આજે એક ઉદ્યોગ જેવું બની ગયું છે. પ્રચલિત પરિભાષામાં કહીએ તો દૈનિક વર્તમાનપત્ર ‘ભારે ઉદ્યોગ’ની વ્યાખ્યામાં આવી જાય, સાપ્તાહિકને ‘લઘુ ઉદ્યોગ' કહી શકાય, અને ‘પ્રબુદ્ધ જીવન’ જેવું પાક્ષિક ‘ગૃહઉદ્યોગ’ ગણાય. ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વર્તમાનપત્રનાં સંપાદન—સંચાલનમાં પ્રગટ અપ્રગટ અનેક તત્ત્વો ભાગ ભજવતાં હાય છે. પ્રબુદ્ધ જૈન’ના હૃદયસ્પર્શી વાર્તાલેખક ૧૮૩ જેમ બીજા ઉદ્યોગ અને વ્યવસાયમાં, તેમ પત્રકારત્વમાં પણ આર્થિક બાજુની અવગણના થઈ શકે નહિ, પરંતુ સચ્ચાઈ અને પ્રામાણિકતાથી જો ઉદ્યોગ ચલાવવા હોય તો "આર્થિક લાભાલાભને જ સફળતા-નિષ્ફળતાના માપ તરીકે અથવા તે ધ્યેય તરીકે શ્રી મુંબઇ જૈન યુવક સંધના મંત્રી સ્વ. ડૉ. વ્રજલાલ ધ. મેધાણી ☆ શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૧૪ સ્વીકારી શકાય નહિ. આ ઉપરથી સમજાશે કે ખરે મુદ્દો પત્રકારત્વની પસંદગી વ્યવસાયબુદ્ધિથી કરવી કે ધર્મબુદ્ધિથી કરવી તે નથી, પરંતુ પત્રકારધર્મનું પાલન થાય છે કે નહિ તે જ ખરો મુદ્દો છે અને તે જ સાચી કસોટી છે. “મિશનરની સાથે જો ઝનૂન હોય, અભિમાન હોય, જડતા હોય તે, પત્રકારધર્મ બજાવવા માટે અનિવાર્ય ગણાય એવું સત્યનું શોધન, પરીક્ષણ તેમ જ પ્રકાશન થઈ શકે નહિ. “કેરીઅરના ખ્યાલથી કેવળ આર્થિક લાભની દષ્ટિ જો રાખવામાં આવી હોય તે પણ સત્યની આરાધના શકય નથી. વ્યવસાયબુદ્ધિની સાથે જો સરચાઈ હોય તો તેને ધર્મકાર્ય સમજવું જોઈએ અને ધર્મકાર્યની દૃષ્ટિ સાથે વ્યવહારકૌશલ્ય હોય તે વ્યવસાયની કસેટીએ પણ સફળતા પ્રાપ્ત થઈ છે એમ ગણવું જોઈએ. મુખ્ય સવાલ એ છે કે પત્રકારત્વને ધર્મકાર્ય ગણનાર અને વ્યવસાય ગણનાર પોતાની પ્રવૃત્તિ માટે કરોટીરૂપે નજર સામે રાખે છે શું? આ મર્યાદાથી જો વિચાર કરીએ તો એમ જ લાગે કે પત્રકાર તરીકેને ધર્મ બજાવવો તે જ મુખ્ય બાબત છે, એની સરખામણીમાં બાકીનું બધું ગૌણ અને નકામું છે, માત્ર પત્રકાર માટે જ નહિ, બધાં જ ક્ષેત્રના કાર્યકર માટે, આ જ નિયમ કે વિધાન લાગુ પાડી શકાય તેમ છે. રાષ્ટ્રના સૈનિક પાસે આપણે શાની અપેક્ષા રાખીએ? સૈનિકથી માંડીને સેનાપતિ સુધી સૌને ધારણસરને પગાર મળે, એણે પોતાનું કામ કે નોકરી સ્વીકારતાં પહેલાં પગાર અને બીજી સુખસગવડોને વિચાર કરી લેવું જોઈએ, પરંતુ ગણવેશ પહેર્યા પછી તો તેણે સૈનિધર્મ જ બજાવવાનું રહે છે. એ કસોટીએ જ તેના જીવનનું અને કાર્યનું મૂલ્ય થઈ શકે. સૈનિક બહાદુર હોય, કુશળ હોય, રાષ્ટ્રભકિતથી ભરેલું હોય, તાલીમબાજ હોય, આજ્ઞાંકિત હોય એવી અપેક્ષા આપણે રાખીએ અને તેને કેટલો પગાર મળે છે તે ન જોઈએ એ સ્વાભાવિક છે. શિક્ષક પાસે પણ શિક્ષકધર્મની આશા રાખવી ઘટે છે. ન્યાયમૂર્તિનું પદ સ્વીકારનાર તે વ્યવસાય તરીકે સ્વીકારે છે કે ધર્મકાર્ય તરીકે એમ પૂછી શકાય ખરું? એની પાસે તો ન્યાયની જ અપેક્ષા રહે તે યોગ્ય છે. કવિ, સાહિત્યકાર, વિજ્ઞાની વગેરે અને આગળ વધી કહીએ તો વેપાર-ઉદ્યોગના ક્ષેત્રમાં પડેલા પણ પિતાને ધર્મ બરાબર બજાવે છે કે નહિ તેનું જ મહત્ત્વ છે. “ધર્મકાર્ય’ કે ‘મિશન” જેવું નામ આપવાથી દેખાવ સારો થાય ખરો, અને પ્રતિષ્ઠા પણ વધે, પરંતુ મૂળ ધર્મના પાલન માટે તેની આવશ્યકતા નથી. આમ છતાં એટલું ખરું કે બીજું બધું જ ભૂલી જઈ કેવળ સ્વાઈયુકત ધંધાદારી દષ્ટિ રાખનારા દરેક ક્ષેત્રમાં ચાર-લુટારુ બની જાય છે, પરંતુ ધર્મકાર્યને ઝબ્બો પહેરનારાઓમાં પણ દંભીઓ અને સ્વાર્થીઓ નથી એમ કોણ કહી શકશે? પૈસાનો લોભ નહિ, અપેક્ષા નહિ, એટલા માત્રથી “મિશનરી’ થઈ શકાય નહિ. પત્રકારધર્મ, સૈનિકધર્મ કે શિક્ષકધર્મ બજાવવા માટે ખરેખર તે પ્રામા ણિકતા અને કુશળતાના સમન્વયની જરૂર છે. આ દષ્ટિએ વિચારતાં મિશનરીની નિષ્ઠા, સચ્ચાઈ, ધ્યેય જરૂરી છે. એ જ રીતે વ્યવસાયીની તાલીમ, શિસ્ત અને વ્યવહારકુશળતા પણ હોવાં જ જોઈએ. બંનેમાં પિતાની પ્રવૃત્તિ માટે આવશ્યક એવું જ્ઞાન અને જે સાચું માર્યું તે પાર પાડવા માટેની ખુમારી અનિવાર્ય ગણાય. જગતના સામાન્ય વ્યવહારમાં–વ્યવસાયમાં પ્રામાણિક માણસે ઘણા મળે છે અને કુશળ માણસેની યે ખેટ દેખાતી નથી. પરંતુ પ્રામાણિકતા અને કુશળતા એ બંને ગુણ જેનામાં હોય તેને દુર્લભ છે. ધર્મકાર્ય’ અને ‘વ્યવસાયને યોગ પ્રામાણિકતા અને કુશળતાના પગ જેવો છે એમ કહી શકાય. આજે અને સર્વ કાળે જેમ ધર્મબુદ્ધિથી તેમ વ્યવસાયબુદ્ધિથી પણ પોતાના જીવનને અને પ્રવૃત્તિને ઉજજવળ કરનારી વ્યકિતઓ જોવા મળે છે. થોડા સમય પહેલાં મેં એક ચિત્ર જોયું હતું. તમારા માંથી પણ ઘણાએ તે જોયું હશે. એનું નામ “મિરેકલ વર્કર’ વિશ્વની એક પ્રતિભાસંપન્ન અંધ નારી શ્રી હેલન કેલરના બાળપણની એમાં કથા આવે છે. જડ પશુ જેવી એક કન્યા સાચું માનવરૂપ પ્રાપ્ત કરીને કેવી પ્રતિભા પામે છે તેનું હૃદયસ્પર્શી ચિત્ર એકવાર જોયા પછી ભૂલી શકાતું નથી. હેલન કેલરની આ પ્રતિભા પ્રગટાવવામાં જે સ્ત્રી સહાયક બની છે તે તેની શિક્ષિકા કે પરિચારિકા છે. એણે એ કામ વ્યવસાયબુદ્ધિ અથવા તો એક નેફ્રી તરીકે જ સ્વીકાર્યું હતું, પરંતુ તેનામાં વ્યવસાયની તાલીમ સાથે શિક્ષિકાની ધર્મનિષ્ઠા પણ હતી, તેથી તેણે જે કામ કર્યું તે જગતના શ્રેષ્ઠ મિશનરીને પણ ઝાંખા પાડી દે તેવું અદ્ભુત, તેજસ્વી અને પવિત્ર હતું. આપણે કોઈ પણ કામ પાર પાડવું હોય ત્યારે સ્વયંસેવક શેધવા કરતાં પ્રામાણિક અને તાલીમબાજ વ્યવસાયીઓ શોધીશું તો આપણને વહેલી અને વિશેષ સફળતા મળશે એમ મારું માનવું છે. પત્રકારત્વ માટે તો મારા લાંબા અનુભવને અંતે હું એવા નિર્ણય પર આવ્યું છું કે એ ક્ષેત્રમાં આવનાર પત્રકારને ધર્મ બજાવવાને સમર્થ છે. કે નહિ તે જ એક કસોટીએ તેની તપાસ થવી જોઈએ અને પત્રકારત્વ એ વ્યવસાય છે કે ધર્મકાર્ય છે તેની આળપંપાળ છોડી દેવી જોઈએ. - પત્રકારત્વ પક્ષલક્ષી કે લોકલક્ષી એ વિવાદ મને અર્થહીન લાગે છે. લોકશાહીમાં પક્ષને લેકોનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય છે. લકો વિના પક્ષની હતી કલ્પી શકાય નહિ. લોકશાહી રચનામાં રાજ્યનું સંચાલન સીધું લોકો દ્વારા નહિ, પરંતુ તેણે પસંદ કરેલા પક્ષ દ્વારા થતું હોય છે. એટલે પત્રકારે પક્ષ અને લોક બંને તરફ લક્ષ રાખવાની જરૂર છે. લોકહિતની દષ્ટિ સમજી શકાય અને સ્વીકારી શકાય તેવી છે, પરંતુ પત્રકારે જ્યારે જે સારું લાગે તે, પક્ષ કે લોકની પરવા કર્યા વિના, હિંમતપૂર્વક રજૂ કરવું જોઈએ. આ હિંમત માટે તેને મૂલ્ય ચૂકવવું પડે તો તે ચૂકવવાની પણ તેની તૈયારી હોવી જોઈએ. છતાં સામાન્ય રીતે એમ કહી શકાય કે પત્રકારે લોકકલ્યાણની દષ્ટિને પ્રાધાન્ય આપવું જોઈએ. રાજ્યતંત્ર ચલાવવા માટે પક્ષની પસંદગી અનિવાર્ય બની જાય છે, એટલે ચૂંટણીનો સમય આવે ત્યારે ગુણદોષની તુલના કરીને પક્ષની પસંદગી કર્યા વિના ચાલે નહિ. આને અર્થ એ નથી કે પત્રકારના દિલમાં જે આદર્શ છે તેની કસેટીએ, જેને તે ટેકો આપે છે તે પક્ષ સંપૂર્ણ છે, પરંતુ તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમાધાન છે એમ સમજવું જોઈએ. આને અર્થ એ થાય કે પત્રકારે કોઈ વ્યકિતની, જૂથની કે પક્ષની કંઠી બાંધવાની જરૂર નથી. કંઠી તે સત્યની જ બાંધી શકાય, અને તેમાં છે જે સમાધાન કરવું હોય તો તે કંઠી લોકહિતની જ હોઈ શકે. આ દષ્ટિએ લેક્લક્ષી કે પક્ષલક્ષી, એવો વિરોધ રહેતો નથી. ત્યાર બાદ પત્રકારત્વ પક્ષલક્ષી કે લોકલક્ષી' એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને સંદેશ'ના તંત્રી શ્રી કપિલરાય મહેતાને પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગે પોતાના વિચારો રજુ કરવા વિનંતિ કરી. ક “સંદેશ'ના તંત્રી શ્રી કપિલરાય મહેતા ક “પ્રબુદ્ધ જીવનના રજત જયંતી સમારોહ પ્રસંગે યોજાયેલા પત્રકારત્વ અંગેના પરિસંવાદમાં ભાગ લેતાં મને આનંદ થાય છે. કારણ કે વિલેપાર્લે માં મારા વિદ્યાર્થીકાળથી શ્રી પરમાનંદભાઈ પ્રત્યે મને જે આદરભાવ રહ્યો છે એ આમાં ભાગ લેવા દ્વારા વ્યકત કરવાની તક મળે છે. - મારા પહેલાં અન્ય વિદ્વાનો અને પીઢ પત્રકારમિત્રોએ પત્રકારત્વનાં વિવિધ પાસાં અને પ્રશ્ન વિશે વિવેચન કર્યું જ છે. આ વિષય એવો છે કે, એમાં થોડી પુનરાવૃત્તિ થવાની છતાં મેં તે આ પરિસંવાદ માટે સૂચવાયેલ વિષયોમાંથી “પત્રકારત્વ પક્ષનિષ્ઠ કે લોકનિષ્ઠ’ એ મુદ્દો જ પસંદ કર્યો છે અને તે વિષે જ હું મુખ્યત્વે બેલીશ. આ પરિસંવાદ એક પ્રકારની પ્રગટ , વિચારણા છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૬૪ અને સુશિક્ષિત સંસ્કારી કોાતાવર્ગ સમક્ષની એવી પ્રગટ વિચારણા પોતાનાં મંતવ્યોને સ્પષ્ટ અને કદાચ સ્વચ્છ કરવા માટે ઉપયોગી પણ નીવડે. પ્રબુદ્ધ જીવન લેાકશાહી સમાજવ્યવસ્થામાં વર્તમાનપત્રા એ રાજ્યની ચાથી આધારશિલા છે, Fourth Estate છે એમ કહેવાયું છે. લાકમતનું એ વાહન છે, લાકસમુદાયની લાગણીઓને એ વાચા આપે છે અને તેથી ધારાકીય સંસ્થા, વહીવટી સા અને ન્યાયતંત્ર જેવું જ એનું પણ મહત્ત્વ છે. લોકશાહીને શુદ્ધ અને સુદઢ બનાવવામાં એનો કીંમતી ફાળા છે. લાકશાહી વિષેની આજની પરિભાષા પણ જ્યારે પ્રચલિત થઈ નહોતી ત્યારે, અમેરિકાના સુપ્રસિદ્ધ પ્રેસીડેન્ટ જેર્સને એકવાર એમ પણ કહ્યું હતું કે “જો વર્તમાનપત્ર વિનાની સરકાર અને સરકાર વિનાનાં વર્તમાપ —એ બે સ્થિતિની વચ્ચે પસંદગી કરવાનું મને કહેવામાં આવે તે હું બીજી સ્થિતિ પસંદ કરું.” એટલે કે લોકશાહી સમાજમાં સરકાર વિના કદાચ ચાલે, પણ સ્વતંત્ર વર્તમાનપત્રા વિના ન ચાલે એટલે સુધી પ્રે. જેર્સન માનતા હતા. કોઈ વિચાર આગ્રહપૂર્વક ઠસાવવા માટે અતિશયોકિત કરવી ક્ષમ્ય ગણાય, અને પ્રે. જેફર્સને કહ્યું એમાં વર્તમાનપત્રાનું વધુ પડતું મહત્ત્વ દર્શાવાયું હોય એમ લાગે, પણ એની પાછળનો વિચાર સાચા છે. લોકશાહીનું હાર્દ જ મુકત વિચાર, મુકત અભિવ્યકિત, મુકત ચર્ચા વગેરેમાં રહેલું છે. વર્તમાનપત્ર સ્વતંત્ર હોય અને મુકત વિચાર, મુકત અભિવ્યકિત અને મુકત ચર્ચાના અધિકારો જવાબદારીના પૂરા ભાન સાથે ભાગવતાં હોય તો લાકશાહીના પાયા સુદઢ બનાવવામાં એમના જેવું કાર્ય બીજું કોઈ સાધન કરી શકે નહિ. આપણે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગેવાની નીચે સ્વરાજની લડત લડયા અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી. લાકશાહી માર્ગ આપણે પણ આગળ વધી રહ્યા છીએ, ત્યારે જૅમ રાજકીય પક્ષાને અને જનતાને તેમ વર્તમાનપત્રને માટે પણ સ્વરાજધર્મ ઊભા થયા છે. એ સ્વરાજધર્મ લાકશાહીને વફાદાર રહેવાના શપથ લઈ લેાકશાહીની ભાવના પચાવી, લોકશાહીને સુદઢ કરવા માટે કેવળ પક્ષનિષ્ઠ મટીને લોકનિષ્ઠ બનવાનો છે. સ્વાતંત્ર્યની લડતના કાળમાં પક્ષનિષ્ઠા એ એક પ્રકારે તા લોકનષ્ઠા જ હતી. કોંગ્રેસ જેવા રાજકીય પક્ષ તે વખતે ભારતની પરાધીનતા સામે ઝૂઝતા હતા. જનતાને આઝાદી મળે અને જનતાનું રાજ્ય થાય એ માટેની સિદ્ધિ અંગે લડત ચલાવતા પક્ષ કોંગ્રેસ પ્રત્યેની નિષ્ઠા દેશનાં ઘણાં વર્તમાનપત્રાએ જાળવી હતી. રાષ્ટ્રની સ્વતંત્રતા મેળવવાના વિદેશી સરકાર સામેના જંગમાં રાષ્ટ્રવાદ એ જ પક્ષ હતા અને તેના પ્રત્યેની નિષ્ઠા એ જ રાષ્ટ્રનિષ્ઠા અથવા લોકિનષ્ઠા હતી. એ નિષ્ઠા વિદેશી સરકાર સામે ઝૂઝતી . જનતા પ્રત્યે હતી. સ્વરાજની લડતને રાષ્ટ્રવાદી વર્તમાનપત્રોનો ટેકો સ્વાભાવિક હતા. સ્વરાજની લડતના સમય પૂરતું પત્ર* કારત્વ પક્ષનિષ્ઠા હોય એ ઈષ્ટ પણ હતું. આપણા દેશમાં પ્રાંતે પ્રાંતમાં પત્રકારત્વના વિકાસનો તાજો ઈતિહાસ તપાસીશું જણાશે કે રાષ્ટ્રવાદી નેતાઓએ જનતામાં જાગૃતિ આણવા માટે વર્તમાનપત્રાનો આરંભ કર્યો હતા. એવાં અને તે સિવાયનાં વર્તમનાપત્રાના સ્વરાજની લડતમાંના ફાળા ખૂબ મહત્ત્વના હતા. સ્વરાજની લડતના મારચે જાળવતી કોંગ્રેસને ટેકો આપનારાં અને જો જોખમ આવી પડે તો તે ખેડવા તત્પર એવાં રાષ્ટ્રવાદી અખબારો દરેક પ્રાંતમાં હતાં – સંખ્યાબંધ મંત્રીઓએ રાષ્ટ્રવાદી હાવાને કારણે જેલવાસ વેઠયો હતો. અખબારો પાસે જામીનગીરી મંગાઈ હતી, પ્રેસે। જપ્ત પણ થયાં હતાં. કોંગ્રેસ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખીને જે કંઈ ભાગ અપાયા તે રાષ્ટ્રની સ્વરાજની લડત માટેના જ ભાગ હતા એ તે દેખીતું 13 ૧૮૫ છે. ભારતના ઈતિહાસ લખનારને વીસમી સદીના પૂર્વાર્ધમાં સ્વરાજની લડતમાં રાષ્ટ્રવાદી વર્તમાનપત્રાના મહત્ત્વના ફાળા નોંધ્યા વિના ચાલે. તેમ નથી. પણ સ્વાતંત્ર્ય મળ્યા પછી અને “અમે, ભારતના લાકો” એવા શબ્દોથી શરૂ થતા આમુખવાળું. લોકશાહી બંધારણ આપણે ઘડીને અમલમાં મૂકેલું તે પછી વર્તમાનપત્રને સ્વરાજધર્મ લોકશાહીને વફાદાર રહેવા અને લોકશાહીને સુદૃઢ બનાવવા માટે લોકનિષ્ઠ બનવાના છે. લોકોના મેોટામાં મોટા સમૂહનું વધારેમાં વધારે હિત - greatest good of the greatest number –જળવાય એ માટે મથવું એ લાંકશાહીનું મુખ્ય કામ છે. લોકનિષ્ઠા એટલે લોકહિત પ્રત્યે નિષ્ઠા એ તો સ્પષ્ટ જ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પ્રજાતંત્રવાદી માટે પણ એ જ ભાવના રજૂ કરી છે. એમણે ૧૯૩૯માં ‘હરિજનબંધુ'માં લખ્યું હતું કે, “પ્રજાતંત્રવાદી સાવ નિ:સ્વાથી" હોવા જોઈએ. તેણે પોતાની અગર પોતાના પક્ષની દષ્ટિએ નહિ પણ સમસ્ત પ્રજાના તંત્રની દષ્ટિએ બધું સ્વપ્નાં વિચારવું જોઈએ, બધાં · ઘડવાં જૉઈએ." આ વાકયમાં ‘પક્ષની દષ્ટિએ નહિ પણ સમસ્ત પ્રજાના તંત્રની દષ્ટિએ’ એ શબ્દોના અર્થ અને મહત્ત્વ એટલાં સ્પષ્ટ છે કે સાચા લોકશાહી વાદી વર્તમાનપત્રાનો સ્વરાજધર્મ એમાંથી આપોઆપ નકકી થાય છે. આપણે સ્વતંત્ર થયા અને લોકશાહી માર્ગ સ્વીકાર્યો. પાર્લામેન્ટરી પદ્ધતિની લેાકશાહી સ્થાપનારૂં બંધારણ પણ ઘડીને અમલમાં મૂકેલું. પરંતુ પૂ. ગાંધીજીએ કહેલા પ્રજાતંત્રવાદીના ગુણ કેળવવાના હજી બાકી છે. આપણા દેશના રાજકારણ, અર્થકારણ, સમાજકારણમાં લોકશાહી માનસ કેળવવાનું હજી બાકી છે. લેાકશાહી સ્વાતંત્ર્યના ૧૭ વર્ષ વીત્યાં તે પણ લોકશાહીની દષ્ટિએ આપણે હજી સંક્રાંતિકાળમાં જ છીએ. આપણે પરાધીન પ્રજા હતા. ત્યારનું અને વિદેશી સરકારને લડત આપતા હતા ત્યારનું જે આપણું માનસ હતું તે બદલીને ‘લોકતંત્રાત્મક ગણરાજ્ય’ ને લાયક એવું સંપૂર્ણ લોકશાહી માનસ ઘડવામાં હજી આપણે સુશિક્ષિતો પણ ઘણા ઊણા છીએ. ભૌતિક વિકાસની દૃષ્ટિએ જેમ સંક્રાંતિકાળમાં છીએ તેમ માનસિક અનુકૂળ ભૂમિકા વિકસાવવામાં પણ હજી સંક્રાંતિ કાળમાં જ છીએ. લોકશાહી માનસ ધ્યેય અને કાર્યક્રમ અંગે પાતાનાં મંતવ્યો ધરાવતાં છતાં દુરાગ્રહી ન હોય. અન્ય મંતવ્યોનો આદર કરનારું હોય. અન્ય મંતવ્યો . વચ્ચેના ગુરુતમ ભાજ← highest common factor —શોધવાની અને એના આધારે સહુને સાથે લેવાની વૃત્તિવાળું હોય. તેમ ન બને તો જુદા પડવાના અધિકાર મુકત મને સ્વીકારનારૂ હોય. આખી ગીતા દ્વારા અનેક રીતે અર્જુનને જ્ઞાન આપ્યા પછી પણ શ્રીકૃષ્ણે તા કહ્યું જ હતું કે, ‘વષેઇતિ તથા 'બળજબરીથી પોતાની વાત કે આગ્રહ સ્વીકારાવવાની વૃત્તિ જ ન હોય અને મુકત અભિવ્યકિતની--મુકત ચર્ચાની–ઉપયોગિતા જ નહિ પણ ઉપકારકતામાં પણ શ્રદ્ધા હોય એવું માનસ કેળવવાનું આપણે હજી બાકી છે. અને લાકશાહીમાં રાજકીય પક્ષો તા, લોકશાહીના અત્યારના પ્રકારમાં, અનિવાર્ય ગણાય છે. સમસ્ત જનસમુદાય નહિ તે ૭૫ થી ટકા જેટલે સમુદાય જ્યારે લોકશાહી માનસ વર્તનની આદર્શ કક્ષાએ પહોંચે ત્યારે આજના જેવા રાજકીય પક્ષો કદાચ આગળી જશે અને નવા સ્વરૂપે જ બધું ચાલશે. પણ એ દિવસે તો કદાચ બ્રહ્માનાં વર્ષો દૂર છે! કેમકે લોકશાહી એની રાજકીય સંસ્થાઓ દ્વારા જ વ્યકત થતી હોય ત્યાં સુધી એ મર્યાદિત છે. માનવપ્રકૃતિમાં લોકશાહી નહિ ત્યાં સુધી એની મર્યાદા જેટલા દૂર છે. ઊતર Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨: રહેવાની. સુપ્રસિદ્ધ અમેરિકન તત્વચિંતક જહોન ડયુઈએ એના છે. તેથી ક્રાંતિકારી ફેરફારો તે જલદી સ્વીકારાતા નથી જ, પણ • ' Freedom and Culture' પુસ્તકમાં એક સ્થળે કહ્યું છે કે, પ્રગતિશીલ પગલામાં સમાજના કેટલાક વર્ગને ઘસડવો પડે છે. આમ, "No matter how uniform and constant human લોકમત હંમેશાં સાચી રીતે કેળવાયેલ અને જાગૃત જે હોતે નથી. mare is in the abstract, the conditions within તેને જગત કરવાની, કેળવવાની જરૂર પડે ત્યાં ટોકવાની અને બીજે which and upon which it operates have changed "so greatly since political democracy, was establish રસ્તે વાળવાની જરૂર પડે છે. એ કર્તવ્ય રાજકીય કે આથિક-સામાed, that democracy cannot now depend upon or be જિક નેતાઓ સાથે વર્તમાનપત્રોએ પણ બજાવવાનું હોય છે.' expressed in political institutions alone. We can- - લોકોનું હિત શામાં છે તેની ખાત્રી થયા પછી લેકમત કેળવવાnot even ' certain that they and their legal માટે કદાચ અપ્રિય થઈને પણ અભિપ્રાય દર્શાવતા રહેવું પડે એવી '' accompaniments, are actually democratic at the સ્થિતિ કનિષ્ઠ પત્રકારે પણ ભેગવવી પડે છેએટલે લોકનિષ્ઠા . ' present time, for, defocracy is expressed in the attitudes of human beings and is measured by conse અને લોકરંજની નતિ વચ્ચે સ્પષ્ટ તફાવત છે. કેવળ લેકરંજની quences produced in their lives". નીતિ રાખનાર વર્તમાનપત્રો કે પત્રકાર ઘણીવાર જેમાં લોકોનું માનવપ્રકૃતિનાં વલણે સુધારવા માટે પણ કેવળ પક્ષનિષ્ઠા હિત ન હોય એવાં વલણોને પણ પોષે એમ બને. ." કરતાં લોકનિષ્ઠાની જરૂર પત્રકારત્વના ક્ષેત્રમાં તે વધારે છે. પક્ષનિષ્ઠ પત્રકારત્વનું લોકશાહીમાં સ્થાન નથી એવું ન કહેવાય.' '; પક્ષનિષ્ઠા કરતાં લોકનિષ્ઠા વધુ વ્યાપક તો છે જ, પણ વધારે જુદા જુદા રાજકીય પક્ષનાં પિતાનાં મુખપત્રો હોઈ શકે. એવાં જવાબદારી પણ નાખે છે. કોઈ એક રાજકીય પક્ષના ધ્યેય અને મુખપત્રો પિતાના પક્ષને જ પ્રચાર કરે અને બીજા - પક્ષને " 5. કાર્યક્રમને જે પુરસ્કાર કરતા રહેવાનું અને એ પાના નેતાઓના વિરોધ અથવા એમનાં મંતવ્યો અને કાર્યક્રમનું ખંડન કરે છે ને વિચારો અને વર્તનનું સમર્થન કરતા રહેવાનું સહેલું છે, કેમકે, એમાં મુખપત્રો હોઈને એમનું વલણ પક્ષનિટ જ હોય તે તેમની . સ્વતંત્ર ચકાસણી કરવાપણું ખાસ રહેતું નથી. વળી જો એ પક્ષ પાસે બીજા બધા પક્ષો પ્રત્યેના ઉદાર વલણની અપેક્ષા રાખી ને ? - રોજેકર્તા પક્ષ હોય તો એ પક્ષનિષ્ઠાનો રસ્તો તેટલે અંશે લાભદાયી શકાય. જે પક્ષનાં તેઓ મુખપત્ર હોય તેનાં બધાં સારાનરસાં કાર્યોને અને સલામત પણ ગણાય. પરંતુ લોકનિષ્ટ પત્રકારત્વની જવાબ- બિરદાવવાં અને પિતાના પક્ષની ભૂલોને બચાવ કરવો એ એમની , દારી વિશેષ છે. એણે તે કેવળ લોકશાહી અને લોકહિતના ત્રાજ- એ ફરજ થઈ પડે. ' " વેજ દરેક પ્રશ્ન તેળી જોવાનું હોય છે અને લોકહિતની દષ્ટિ રાખી- પરંતુ રાજકીય પક્ષો ઠેકઠેકાણે પોતાનાં મુખપત્રો પ્રગટ કરી ' ને જ પોતાનું વલણ લેવાનું હોય છે. એ વલણ સત્તાપરના રાજકીય શકતા નથી. આપણા વિશાળ દેશમાં તે સંપૂર્ણ રીતે રાજકીય પક્ષની નીતિનું સમર્થન કરનારું પણ હોય, તે કયારેક એની વિરુદ્ધ પક્ષોની માલિકીનાં વર્તમાનપત્રો તદન આંગળીને વેઢે ગણાય એટલાં ' . ' આ છે, જેનારૂં પણ હોય. વર્તમાનપત્ર જો પક્ષનિષ્ઠ હોય તે તે પોતાના જે છે. ઘણાંખરાં વર્તમાનપત્રો સ્વતંત્ર વ્યવસાય તરીકે ચાલે છે : આ પક્ષની નીતિ અને અભિપ્રાય જ સાચાં હોવાનું આગ્રહપૂર્વક કહ્યા અને ખાસ કરીને દેશમાંના જુદી જુદી ભાષાઓમાં પ્રગટ થતાં કરે અને જુદા અભિપ્રાયને આદર ન કરે, ઊલ્ટે તેના પર પ્રહાર ૩૫૦ જેટલાં દૈનિક વર્તમાનપત્રોમાંના ૯૦ ટકાથી વધારે તો કોઈ એક ' પણ કરે. પણ લોકશાહીમાં એ વલણ ઈષ્ટ નથી. પૂ. ગાંધીજીએ પણ પક્ષની માલિકી કે કાબુ હેઠળ નથી. સ્વરાજ માટેની લડત : પિતે જે ‘નવજીવન’માં છેક ૧૯૨૪માં સ્પષ્ટ રીતે એમ લખ્યું હતું ચાલતી હતી ત્યારે રાષ્ટ્રના અને વર્તમાનપત્રના સ્વાતંત્ર્ય માટે , '', કે, “મેં ફરી ફરીને કહ્યું છે કે કોઈ પણ સંપ્રદાયને પોતાને વિચાર જ ઘણાંખરાં વર્તમાનપત્રો ઝૂઝતાં હતાં. પ્રજાકીય છાવણી એક જ હતી, સાચો છે એવો દાવો કરવાનો અધિકાર નથી. આપણી પિતા પ્રત્યે તેથી કોંગ્રેસ જે સ્વરાજની લડત આપી રહી હતી તેને ઘણાં ખરાં - તેમ જ પારકા પ્રત્યે ઓછામાં ઓછી એટલી ફરજ તો છે જ કે, વર્તમાનપત્રોને ટેકો હતો. આજે દેશના સહુથી વધુ વ્યાપક, આપણે વિરોધીને વિચાર સમજી લેવું અને જે તે ન સ્વીકારી સહુથી વધુ વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને શકિતશાળી પક્ષ તરીકે કોંગ્રેસનું , શકીએ તે તેને એટલું જ માન આપવું કે જેટલાની આપણે જે સ્થાન છે તેને કારણે ઘણાં દૈનિકો અને સાપ્તાહિકનું સામાન્ય - આપણા વિચાર માટે તેની પાસેથી આશા રાખીએ આ મન:સ્થિતિ વલણ રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ સત્તામાં રહે એ તરફ છે, છતાં.' નિગી પ્રજાજીવનની એક અગત્યની કસોટી છે.” એટલે લોકનિક એ બધાં પણ કોંગ્રેસના સંવશે અનુયાયી કે ટેકેદાર નથી. સ્વતંત્ર ', ' •, વર્તમાનપત્ર એક જ પક્ષના નહિ પણ બધા પક્ષના અભિપ્રાયોને વર્તમાનપત્રે કોંગ્રેસને સત્તારૂઢ પક્ષ તરીકે આદર કરે, ચૂંટણી : સ્થાન આપે, જુદા જુદા અભિપ્રાયોની તટસ્થભાવે નુલના કરે. આ વખતે કોંગ્રેસના ગુણદોષ દેખાડતાં છતાં પક્ષ તરીકે તેને રસત્તાસ્થાને અને વધુમાં વધુ લોકહિત શામાં છે તે તારવવાનો પ્રયાસ કરે. બેસાડવાનું ઈષ્ટ માને, પણ કોંગ્રેસનાં મુખપત્ર બનવાનું પસંદ ન ' ' ' સંપૂર્ણ શુદ્ધ તટસ્થતા અને objectivity પ્રાપ્ત કરવી બહુ કરે. સત્તારૂઢ પક્ષની ટીકા કરવા અથવા ઘણી બાબતોમાં જુદા ' 'મુશ્કેલ છે, છતાં પણ લોકશાહી સમાજમાં પત્રકારત્વ કેવળ પક્ષનિષ્ઠા. અભિપ્રાય ધરાવનારાને ટેકો આપવાને પોતાને અધિકાર તેઓ , , કેળવે તેના કરતાં બની શકે તેટલું સ્વતંત્ર, તટસ્થ, લોકનિષ્ટ વલણ આગ્રહપૂર્વક જાળવવા માગે છે. કોંગ્રેસ સંસ્થા પ્રત્યે આદર જાળવવા - કેળવે એ વધારે સારું છે.. ' છતાં તેમાંની વ્યકિતઓના કાર્ય અંગે, વાણી કે વર્તન અંગે જ લોકનિષ્ઠા અને કેવળ લોકરંજનની નીતિ એટલે કે playing અથવા કાર્યકર્તાઓની ક્ષતિઓ અંગે તેમજ કેન્દ્રની કે રાજ્યની ? ' - to the galleryની નીતિ વચ્ચે બહુ મોટો તફાવત છે. સરકારનાં પગલાં સંબંધે જરૂર જણાતાં ઉગ્ર ટીકાએ પણ સ્વતંત્ર - 4 - લેકશાહીમાં લોકમતનું મહત્ત્વ તો કોઈ ઈનકારી શકે નહિ, પરંતુ વર્તનપત્રોમાં જોવા મળે છે. તે : લેકનિણાને અંર્થ લેકમતને અનુસરવું એવો નથી. દરેક વખતે . આનું કારણ એ છે કે, મોટા ભાગનાં વર્તમાનપત્ર. પક્ષ .. - લોકમત રાચે જ હોય એવું નથી. સમાજ સુધારાને વિરોધ સમાજના નિષ્ટ નથી. એ બધાં જ સાચાં લોકનિષ્ટ છે એવો દાવો કદાચ ન ' ' મોટા ભાગે શરૂઆતમાં તો કર્યો જે હતે. એવી જ રીતે થઈ શકે. પણ પક્ષના કાબુથી સ્વતંત્ર રહીને તેઓ લોકોને બધી’ . લોકહિતકારી પગલાં લેવાના સરકારના રાજકીય પ્રયાસો સામે પણ બાબતોથી વાકેફ રાખવાનું અને તરફેણ અને વિરુદ્ધની, બધી છે. ઘણીવાર અણસમજ અથવા ગેરસમજને કારણે વિરોધ થાય છે. હકીકત સમજાવવાનું વધારે ઈચ્છે છે. કેટલાંક વળી લોકલાગણીને .. 'રાજદ્વારી પક્ષના કાર્યક્રમ સામે પણ કેટલીયે વાર સાચી સમજના ઝોક જોઈને પિતાનું વલણ નકકી કરનારાં પણ હશે. લાંબે વખત સુધી - અભાવે વિરોધ થાય છે. સામાન્ય રીતે લેકમાનસ સ્થિતિચુસ્ત હોય છે જે સત્તામાં રહેલી કોંગ્રેસ સંસ્થામાં, સત્તાભિમુખતાના પરિણામે અને આ Page #271 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૬૪ , પ્રબુદ્ધ જીવન ૧૮૭ ચૂંટણીઓ જીતવા હરકોઈ રસ્તો ક્ષમ્ય ગણાવો શરૂ થયો હોવાથી, જિ ક્ષતિઓ અને દુપણ પ્રવેશ્યાં છે તેનો વિરોધ જ કરવો કેટલાંકને અનિવાર્ય લાગે તે કેટલાંક કેવળ વિરોધની દષ્ટિએ જ વિરોધ કરતાં હોય એવું negative વલણ લેવાની પરિસ્થિતિ આપણા દેશમાં છે. કેમકે આપણે ત્યાં હજુ મજબૂત અને વિશ્વસનીય વિરોધ પક્ષ નથી કે જે સત્તાનાં સૂત્રો હાથમાં લઈને વધુ સારું કરી દેખાડે. છતાં કેવળ પક્ષનિષ્ટા ઈષ્ટ નથી એમ લોકશાહી આદર્શની કે વ્યવહારુ દષ્ટિએ માનનારા પત્રકારો વધતા જાય છે. કેવળ આંધળી પક્ષનિષ્ટા લોકશાહીની ડોક મરડીને ફાસીવાદ લાવવામાં સહાય કરનારી બને એવા અનુભવ છે. બીજી તરફ સામ્યવાદી રાજ્યમાં તે પક્ષનિષ્ઠા સિવાય અસ્તિત્વ જ શકય નથી. સામ્યવાદી પક્ષ સિવાય ત્યાં બીજો પક્ષ હોતો નથી, એટલે એ લેકનિષ્ઠા જ છે એમ ઠસાવી શકાય. { સાચી લોકશાહી રચનામાં પત્રકારત્વ તટસ્થ, ઉદારદષ્ટિવાળું અને લેકનિષ્ટ અથવા વધુ ચોકકસ રીતે કહીએ તે લોકહિતનિટ હોવું જોઈએ. બહુમતીનું રાજ્ય એ અત્યારની લોકશાહીને પાયો છે, પણ સર્વાનુમતીનું રાજ્ય એ સાચી લોકશાહી તરફ આપણે પ્રયાણ વધારવું હોય તે આ સિવાય બીજો રસ્તો નથી. પત્રકારત્વની ' પોતાની પ્રતિષ્ઠા પણ એમાં જ સમાયેલી છે. ત્યાર બાદ પરિચય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વાડીલાલ ડગલીને “સામયિકો-Periodicals-નું પત્રકારત્વ' એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગેના પોતાના વિચારો રજ કરવા વિનંતિ કરી. ક પરિચય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી 1 શ્રી વાડીલાલ ડગલી દૈનિકો આપણને માહિતી આપીને સજાગ રાખે છે, જ્યારે સામયિકો દેશની બૌદ્ધિક આબોહવા સર્જે છે, અને જરૂર પડશે, બદલે પણ છે. કોઈ પણ દેશની વૈચારિક ગુણવત્તાનો ખ્યાલ તે દેશનાં સામયિકોની સ્થિતિ પરથી સહેજે મળે છે. સામયિકના પત્રકારત્વનું પ્રધાન લક્ષણ વિચાર છે. ઉપમા આપવી હોય તો સાધારણ રીતે એમ કહી શકાય કે વર્તમાનપત્રો સ્નાતક સુધીના અભ્યાસક્રમ જેવાં છે, જ્યારે સામયિકો અનુસ્નાતક ડિગ્રી માટેના સંશોધન જેવાં છે. જેમ સ્નાતક સુધીનો અભ્યાસ માટે વર્ગો ખીચોખીચ ભરેલા હોય છે અને અનુસ્નાતકમાં માત્ર ગણ્યાગાંઠયા વિદ્યાર્થીઓ જોવા મળે છે, તેવું જ કંઈક દૈનિકો અને સામયિકો વિષે બને છે. દૈનિકોના હજારો વાચકો હોય છે, પણ સારા સામયિકના પૂરા એક હજાર ગ્રાહક થાય તે બહુ મોટી વાત ગણાય છે. પણ આથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. વિચારક્રાંતિ તે હમેશાં નાની લઘુમતી જ કરવાની. રુચિનું ઘડતર ગણ્યાગાંઠયા માણસે જ કરવાના. થોડા નીડર વિચારકો જ ચીલે છોડીને બહાર નીકળવાના. એક વાર એમણે નવો ચીલો પાડયો તે પછી તે ચીલામાં લાખોનાં ટોળાં ઉમટવાનાં. વિચારનું સામયિક આવા નવા ચીલા પાડવાનું કામ કરે છે. નવા ચીલા પાડનારા ભડવીરોને જે મુશ્કેલી વેઠવી પડે છે તે બધી મુશ્કેલીઓમાંથી વિચારના સારા સામયિકને પસાર થવું પડે છે. સામયિકના વાચકો ઓછા એટલે ફેલાવો છો, ફેલાવો આ છો એટલે આવક ઓછી અને આવક ઓછી એટલે એને ટકાવવા માટેનાં સાધને ટાંચાં. પછાત અર્થતંત્રના વિકાસની પ્રક્રિયામાં જે વિષચક્ર જોવા મળે છે તેવા વિષચક્રને વિચારના સામયિકો રોજ અનુભવ કરે છે. આવી મુશ્કેલી વચ્ચે વિચારનું સામયિક કઈ રીતે ટકે છે? સામાન્ય રીતે વિચારનું સામયિક કોઈ ચળવળ સાથે જોડાયેલું હોય છે. ગાંધીજી કે વિનોબાજીના આંદોલન સાથે સંકળાયેલાં સામયિક આ પ્રકારનાં સામયિકો છે. કેટલીક જાહેર સંસ્થા કે ટ્રસ્ટ સાથે સંકળાયેલાં સામયિકોનાં અકાળ અવસાન વિશે પણ સચિંત રહેવાની જરૂર હોતી નથી. આપણી અત્યારની ખરી ચિંતા એ છે કે કોઈ ચળવળ કે સંસ્થા સાથે ન જોડાયેલાં હોય એવાં સામયિકોને કેવી રીતે ટકાવવાં ? આ પ્રકારના પ્રત્યેક સારા સામયિકની પાછળ કોઈ નિર્ભય વિચારક ધૂણી ધખાવીને બેઠો હોય છે. એટલે જ્યારે આપણે કોઈ સારા સામયિકને ટકાવીએ છીએ ત્યારે ખરી રીતે આપણે એક નિર્ભય વિચારકના વિચારો માટે સગવડ ઊભી કરીએ છીએ. કોઈ નસીબદાર દેશમાં જ થોડા સાચા અને શુરા વિચારો હોય છે. લોકશાહી તે આવા થોડા વિચારકોના શ્વાસે જ જીવતી હોય છે. આથી જ કોઈ પણ સભ્ય સમાજને માટે એનાં સામયિકોના સ્વાધ્યને સવાલ સતત ચિંતાને સવાલ રહેવું જોઈએ. ખરો મુદ્દો એ નથી કે સામયિકો ટકે. પાયાને સવાલ એ છે કે કઈ રીતે સામયિકો સ્વતંત્ર રહીને ટકે? સામયિકો દીર્ઘજીવી અને તેજસ્વી રહે તે માટે પ્રજાકીય સહાયના માર્ગો શોધી કાઢવા જોઈએ. માત્ર સરકારી સહાયથી નભતાં સામયિકો ચાવીથી ચાલતાં રમકડાં જેવાં બની જાય છે. આવાં રકમકડાં હોય તોય શું ને ન હોય તોય શું? સામયિકો માટે પ્રજાકીય સહાયને વિચાર કરીએ ત્યારે જાહેરખબરનું સ્મરણ થાય છે. આપણે ત્યાં જાહેરખબર પ્રત્યે ન સમજી શકાય તેવી સૂગ છે. ગાંધીજીએ એમનાં સામયિકોમાં જાહેરખબર ન લેવાનો નિર્ણય કર્યો એટલે એમ ગણાવા માંડયું કે જાહેરખબર વિનાનાં સામયિકો સદ્ગણી હોય છે. ગાંધીજીનું “હરિજન બંધુ' સારું સામયિક હતું તેનું મુખ્ય કારણ એ હતું કે એમાં નવા વિચારો પ્રગટ થતા. મુખ્ય મુદ્દો વિચારોને છે. જાહેરખબર લઈએ એટલે જાહેરખબર આપનારા ધનપતિએ આપણા સામયિક ઉપર અયોગ્ય દબાણ લાવશે એવી ભીતિ જાહેરખબરને વિરોધ કરનારા વિચારોમાં સામાન્ય રીતે હોય છે. આ ભીતિ મને અવાસ્તવિક લાગે છે. જ્યાં દબાણ થવાને પૂરેપૂરો સંભવ છે એવા આર્થિક વિષય ઉપર સતત ત્રણ વર્ષ સુધી મેં એક અગ્રગણ્ય અંગ્રેજી દૈનિકમાં તંત્રીલેખો લખ્યા હતા. અમારા ઉપર જાહેરખબરો દેનારા ધનપતિઓનું કયારેય દબાણ થયું હોય તેવું મને સ્મરણ નથી. વર્તમાનપત્રો પર પૂંજીપતિએ કરતાં જાહેરખબર દેતી સરકારનું કયારેક દબાણ થાય છે. સરકારનાં અણમાનીતાં વર્તમાનપત્રોમાં કયારેક સરકારી જાહેરખબર એકાએક બંધ થઈ જતી હોય છે.. જાહેરખબર વિશે બે મુદ્દા વિચારવા જેવા છે. દેશમાં નવા નવા ઉદ્યોગો ઊભા થઈ રહ્યા છે. આ ઉદ્યોગો ઊભા થયા એ માટે આપણે સકારણ મગરૂબી અનુભવીએ છીએ. આવા ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા માલના વેચાણ વિશે જાહેરખબર થતી હોય તે તેમાં શું ખોટું છે? આવી જાહેરખબર છાપનાર સામયિકનું શીલ કઈ રીતે ઝાંખું પડે છે તે મને સમજાતું નથી. અલબત્ત, કોઈ અશ્લીલ જાહેરખબર કે બીડી-તમાકની જાહેરખબર સામે વાંધો હોઈ શકે. પણ બધી જ જાહેરખબર સામે સૂગ હોય તો તેમાં કોઈ વિવેક દેખાતો નથી. જાહેરખબર વિશે બીજો મુદ્દો એ છે કે જાહેરખબર આપનારા એટલા બધા હોય છે કે કોઈ એક જાહેરખબર કરનાર પાસે અસાધારણ દબાણ લાવવાની નિર્ણાયક શકિત હતી જ નથી. ગાંધીજીએ કહ્યું અને કર્યું એટલે એ વેદવાકય છે એમ માનીએ તે ગાંધીજીના આત્માને આપણે દ્રોહ કરીએ છીએ. એ તો નિત્યપરિવર્તનશીલ હતા. હવે આપણે હકીકતોને લક્ષમાં લઈને નિર્ભય વિચાર નહિ કરીએ તે ગાંધીજીના દેશવાસી થવાને લાયક નહિ રહીએ. જાહેરખબર પ્રત્યેની સૂગ વિશે પણ આ દષ્ટિએ ફેરવિચાર કરવો જોઈએ. . . . દેશમાં સારાં સામયિકો ટકે એ માટે જાહેર ટ્રસ્ટોએ સચિત્ત રહેવું જોઈએ. આપણે પાંજરાપોળો અને દવાખાનાઓને મદદ કરીએ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૮-૧૨-૧૪ છીએ એ ખરેખર સારી વાત છે. આ માટે ટ્રસ્ટ રચાય છે એ પણ આવકારપત્ર વાત છે. પણ આવાં પરોપકારી કાર્યો કરવાની આબોહવા સર્જે એવાં વિચારનાં સાયમિકો વિષે આપણાં ટ્રસ્ટ કેમ વિચારતાં નથી? વિચારતાં હશે તે દવાખાનાં અને ધર્મશાળાઓ વિશે.ટ્રસ્ટોએ કયારેક એવી સગવડ કરવી જોઈએ કે કોઈ સારા વિચારના સામયિકનાં હજાર લવાજમ ભરાય. કોઈ ટ્રસ્ટ હજાર’ લવાજમ ભરે અને સામયિક પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે. આમ થશે તે “એક પંથ અને દો કાજ’ થશે. વિચારના સામયિકને એક સાથે એક હજાર લવાજેમનાં નાણાં મળશે એટલે એની આર્થિક મુશ્કેલીઓ હળવી બનશે. અને જે લોકોને આવાં સામયિકો વાંચવાની ખારા જરૂર છે પણ આર્થિક મુશ્કેલીઓને લઈને વાંચી નથી શકતા એવા લોકોને વિચારનું સામયિક વિનામૂલ્ય મળશે. આ સૂચનાના અમલમાં પરિસ્થિતિ અનુસાર ફેરફારો થઈ શકે. વાત એટલી જ છે કે જાહેર ટ્રસ્ટોએ એની સહાય સામયિકો ભણી પણ વાળવી જોઈએ. આપણે ત્યાં હિમાલય જેવા મહાપુરુ થઈ ગયા, પણ સામાન્ય જનતા ખીણમાં ખદબદતા જંતુઓ જેવી રહી છે. આ પ્રજાને ઊંચી લાવવી હોય તે સામયિકો ઊભાં કરવાની વિચારકોને હાંશ થાય તેવી આબોહવા ઊભી કરવી જોઈએ. ચર્ચા લોકશાહીને પ્રાણ છે. સાચી ચર્ચા સામયિકો વિના મુશ્કેલ છે. સમાજમાં શાંતિમય ફેરફાર કરવા માટે વિચારઘર્ષણ અનિવાર્ય છે. વિચારઘર્ષણ સામયિકો વિના શકય છે?" વિચારોનું ઘર્ષણ નહિ થાય તે મસ્તકઘર્ષણ થશે અને મારે તેની તલવાર એવી સ્થિતિ સર્જાશે. આવી દશા ટાળવી હોય તે સામયિકો ભણી વળ્યા વિના આપણા આરો નથી. * ત્યાર બાદ ‘જૈન પત્રકારત્વ' એ વિષયને કેન્દ્રમાં રાખી પત્રકારત્વ અંગેના પોતાના વિચારો દર્શાવવા પ્રમુખશ્રીએ “જૈન” સાપ્તાહિક પત્રના સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને વિનંતિ કરી. જૈન'ના સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ - વર્તમાનપત્રો અને સામયિકો એ આધુનિક યુગનું અને અત્યા૨ની સંસ્કૃતિનું એક અનિવાર્ય તેમ જ સબળ અંગ બની ગયાં છે અને એની વ્યાપકતા વિશ્વવ્યાપી છે. બીજી બાબતની જેમ આમાં પણ સારાં અને નરસાં બન્ને તત્ત્વ જોવા મળે છે, અને લોકજીવનના ઘડતરમાં એની સારી અને માઠી અને પ્રકારની અસર થાય છે. આજે પ્રેસ અને પ્લેટફોર્મ એટલે કે કલમ અને વ્યાસપીઠ એ મહાશકિતઓ લેખાય છે; અને મેટી મેટી રાજસત્તાઓને ન વળાંક આપવામાં તેમ જ એને ઉથલાવી પાડવા સુદ્ધામાં એ ઘણી મોટી કામગીરી બજાવે છે. આમ જોઈએ તે આ વાણીની એટલે વિદ્યા કે સરસ્વતીની શકિતને એક પ્રકારનો વિશિષ્ટ વિકાસ છે. વળી આજે તે વર્તમાનપત્રો કે સામયિકો એક માટે ઉદ્યોગ બની ગયાં છે. વર્તમાનપત્રોની કામગીરીને વિચાર કરીએ છીએ ત્યારે, સમયના ભેદને બાદ કરતાં, ઈતિહાસ અને વર્તમાનપત્ર અથવા તો ઈતિહાસ અને પત્રકારની કામગીરીમાં કેટલુંક સામ્ય જોવા મળે છે. ઈતિહાસકાર નજીકના તેમ જ દૂરના ભૂતકાળમાંથી જાણવા-સમજવા જેવી, બધ લેવા જેવી અગત્યની નાની – મોટી ઘટનાઓ રજૂ કરે છે; પત્રકાર પિતાની સામેથી પસાર થતા સમયમાં નજીકમાં કે દૂર બનતી આવી ઘટનાઓ રજૂ કરે છે, પત્રકાર આવી ઘટનાઓ રજૂ કરવા ઉપરાંત એ અંગે પિતાને અભિપ્રાય ઉચ્ચારે છે; અને બીજા વિચારો પણ પ્રગટ કરે છે. દૈનિક સિવાયનાં સામયિકો સમાચારપત્રોનું કામ કરે ખરાં, પણ એમાંનાં મોટા ભાગનાં વિચાર પત્રો અને મનરંજનપત્રોનું કામ કરે છે. જૈન સમાજમાં વર્તમાનપત્રો કે સામયિકોની પ્રવૃત્તિને ઈતિહાસ જોતાં એના કેડા ચાર-પાંચ દાયકા જેટલા જૂના હોય એમ લાગે છે. જૈનેના બધાય ફ્રિકાએ અને દરેક ફ્રિકામાં ઉદામ, સુધારક, મધ્યમ અને ખૂબ રૂઢિચુસ્ત-એવી બધી વિચારસરણી ધરાવનારાઓએ આ પ્રવૃત્તિને અપનાવી છે એ બીના વર્તમાનપત્રની શકિત અને ઉપયોગિતાના સ્વીકાર રૂપ લેખી શકાય: દૈનિક સિવાયનાં અઠવાડિક, પાક્ષિક, માસિક જેવાં બધા પ્રકારનાં સામયિકો જેને સમાજે પ્રગટ કર્યો છે. આમાંના કેટલાંક પત્રો રાષ્ટ્રીય વિચારસરણીના પણ પ્રચારક રહ્યાં છે. અને વિચાર, સંશોધન અને મનેરંજન એવા બધાં વિષયનાં અત્યારે પ્રગટ થતાં અને બંધ થઈ ગયેલાં જૈન સામયિકોની સંખ્યા નકકી કરવા જેટલો સમય મને મળ્યું નથી. આમ છતાં તામિલ, તેલુગુ, મલયાલમ અને કનડ એ ચાર દ્રાવિડિયન ભાષાઓ અને મરાઠી ભાષાનાં સામયિકે સિવાય ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ થતાં કે બંધ થઈ ગયેલાં સામયિકોની સંખ્યા પાસે જેટલી તો થવા જાય છે. મારી સમજ મુજબ અત્યારે પ્રગટ થતાં જૈન સામયિકોની સંખ્યા પચાસ કરતાં તે ઓછી નહીં હોય. આમાં વ્યકિતગત માલિકીનાં પત્રો ઘણાં જ ઓછાં છે; મોટા ભાગનાં સંસ્થાઓનાં મુખપત્રો છે. જૈનમાં જૂનામાં જુનું પત્ર કેટલાં વર્ષ પહેલાં પ્રગટ થયું એ નકકી થઈ શકયું નથી; પણ આ અંગે હું તાત્કાલિક જે કંઈ તપાસ કરી શકો છું એ આધારે ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાનું મુખપત્ર જૈન ધર્મ પ્રકાશ’ સૌથી જૂનું જૈન માસિક માલુમ પડયું છે. આના કરતાં વધારે પ્રાચીન જૈન સામયિક હોવાની સંભાવના નકારી શકાય નહીં; પણ મારી જાણમાં જે આવ્યું તે આ છે. જૈન ધર્મ પ્રકાશ’ ૮૧ વર્ષથી માસિક રૂપે શરૂ થયું હતું, અને આપ જાણીને રાજી થશે કે એના જન્મદાતા હતા, અત્યારે જેની રજત íતી ઊજવાઈ રહી છે તે “પ્રબુદ્ધ જીવન’ ના પ્રણેતા શ્રીપરમાનંદભાઈના પિતાશ્રી શ્રીયુત કુંવરજી આણંદજી, શ્રી કુંવરજીભાઈ પ્રાચીનતામાં આસ્થા ધરાવતા ધામિક પુરુષ હતા, છતાં એમણે સામયિકની ઉપગિતા પિછાની લીધી હતી. જૈન ધર્મ પ્રકાશ પછી સુરતથી હિંદી ભાષામાં પ્રગટ થતાં મુંબઈ પ્રાંતીય દિગંબર જૈન મહાસભાના મુખપત્ર 'જન મિત્ર’ તરફ ધ્યાન જાય છે. એને પ્રગટ થતાં પાંસઠ વર્ષ થયાં. તે પછી ભાવનગરથી પ્રગટ થતાં ‘જેન’ સાપ્તાહિક (દર વર્ષ) અને "આત્માનંદ પ્રકાશ” માસિક (૬૨ વર્ષ) ધ્યાન દોરે છે. જેને ધર્મપ્રકાશ’ અને ‘જૈન મિત્ર વચ્ચે ૧૬ વર્ષ જેટલો ગાળો છે. એમાં કોઈ જૈન પત્ર પ્રગટ નહીં જ થયું હોય એમ માની ન શકાય, પણ હું એનાં નામ મેળવી શક્યો નથી. અર્વાચીનમાં અર્વાચીન જૈન સામયિક, મારી જાણ મુજબ, સુરેન્દ્ર નગરથી પાંચ મહિના પહેલાં શરૂ થયેલ અઠવાડિક જેનેદય છે. એના તંત્રી શ્રી શ્રીકાન્ત જૈન છે; અને એ પત્ર પિતાને જૈનેના બધા ફ્રિકાના બિનસાંપ્રદાયિક પત્ર તરીકે ઓળખાવે છે. જેનેના બધા ફિરકાને અનુલક્ષીને પત્ર ચલાવવું એ જેટલું ઉપયોગી છે એટલું જ મુશ્કેલ છે. ભારત જૈન મહામંડળનું માસિક મુખપત્ર “જેન જગત’ આવું જ બધા ફિરકાનું સામયિક છે. પણ બધા ફિરકાને પત્રની સ્થિતિ પશુઓ અને પક્ષીઓ બન્નેમાં પરાયું ગણાઈને સ્થાન નહીં મેળવનાર પેલા કાનકડિયા જેવી થવાનો મોટો ભય રહેલો છે. તેમાંય વ્યકિતગત જવાબદારી ઉપર આવું પત્ર કાઢવું એ આર્થિક રીતે બહુ મુશ્કેલ કામ મને લાગે છે. જેને દય’ હજી તે આકાર પામી રહ્યું છે, અને એનું રૂપ નિશ્ચિત થવું હજી બાકી છે. જૈન પત્રોમાં પહેલાં એકબીજા ફિરકા વચ્ચે, તેમ જ એક જ ફિકાની જુદી જુદી વિચારસરણીઓ વચ્ચે સારા પ્રમાણમાં સાઠમારી ચાલતી હતી. પણ, મને લાગે છે કે, ગાંધીયુગની અસર આના ઉપર સારું એવું નિયંત્રણ મૂકયું છે. આજે જુદા જુદા જૈન ફિરકાઓ વચ્ચેની સાઠમારી લગભગ બંધ થઈ ગઈ છે; અને અંદર અંદરની Page #273 -------------------------------------------------------------------------- ________________ ( તા. ૧૬-૧૨-૧૪ પ્રબુદ્ધ જીવન ૧૮૯ સાઠમારી ભલે અમુક અંશે ચાલુ હોય, છતાં એનું રૂપ પહેલાં જેવું બિહામણું રહ્યું નથી. આ એક શુભચિહ્ન છે. જૈન સામયિકોની વાચન-સામગ્રીમાં સમાચાર, વિચાર, સંશોધન, મનોરંજન વગેરેને સમાવેશ થવા છતાં આ બધાં પત્રો ઉચ્ચ નહિ પણ મધ્યમ કોટીના છે એમ સામાન્ય રીતે કહી શકાય. ‘જેન’ પત્રના સંપાદન નિમિત્તે દર અઠવાડિયે બધા ફિરકાના સંખ્યાબંધ પત્રો મારે વાચવાનું થાય છે ત્યારે આપણી સામાજિક, ધાર્મિક કે સાહિત્ય-શિક્ષણવિષયક પ્રવૃત્તિઓના સામાચારો વાંચીને મનમાં વિમાસણ થઈ આવે છે કે આપણું પ્રવૃત્તિક્ષેત્ર શું આવું જ સંકુચિત રહેવાનું છે? એ જ ઉત્સવ-મહોત્સવ, વાજા-ગાજાં વરઘોડા અને ધામધૂમની વાતો! આ સમાચારો આપણી કલ્યાણપ્રવૃત્તિની પારાશીશી લખી શકાય. આવી પ્રવૃત્તિઓમાં ઘણો ઘણો વિકાસ અને ફેરફાર થવો જરૂરી છે. કયા કયા જૈન ફિરકાનાં કેટલાં પત્ર હશે એનો વિચાર કરતાં કોઈ નિશ્ચિત, સંખ્યા તે જાણી શકાઈ નથી, પણ એક ધ્યાનપાત્ર બીના જાણવા મળી છે, તેને અહીં અછડતો ઉલ્લેખ કરવો દીક લાગે છે. આ અંગે વિચાર કરતાં મને લાગ્યું છે કે જે જૈન ફિરકા જેટલો અર્વાચીન તેટલી એનાં સામયિકોની સંખ્યા ઓછી ! આપણે ત્યાં છેલ્લામાં છેલ્લે નવો ફિકો છે શ્રી કાનજી સ્વામીને. આમ તો એ દિગંબદર જ લાગે છે, છતાં આજે એનું કંઈક સ્વતંત્ર રૂપ છે. એનું એક જ સામયિક છે. એનું નામ છે “આત્મધર્મ’. આના પહેલાં સ્થપાયો તેરાપંથ. એનું પણ એક જ સાપ્તાહિક પત્ર છે “જૈન ભારતી'. એના તરફથી પહેલાં “અણુવ્રત’ નામે એક પ્રચારપત્ર નીકળ્યું હતું, તે આજે ચાલે છે કે નહીં તે હું જાણતો નથી. સ્થાનકવાસી ફિરકો તેરાપંથ કરતા પ્રાચીન છે. એના તરફથી પાંચસાત કે પછી કંઈક વધારે, છતાં શ્વેતાંબર મૂર્તિપૂજક તથા દિગંબરો કરતાં ઓછાં, પત્રો પ્રગટ થાય છે. શ્વેતાંબરો અને દિગં- બરોનાં પત્રો સૌથી વધારે છે. જેમ ફિરકો અર્વાચીન એમ એનાં પત્રો ઓછાં. એમ શાથી બન્યું હશે તે નિશ્ચિત રૂપે કહેવું મુશ્કેલ છે. સંભવ છે, ઓછા નેતાઓ અને કંઈક એકછત્રી વ્યવ- સ્થાને લીધે આમ બન્યું હોય. જૈન પત્રોની વિગતો રજુ કરતાં બે પત્રોને, એની આગવી વિશેષતાને કારણે, ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. એક છે જેન સાહિત્ય સંશોધક' માસિક. એના સંપાદક હતા આપણા પુરાતત્ત્વીચાર્ય શ્રી જિનવિજયજી. એ પત્ર સાચા અર્થમાં સંશોધનનું પત્ર હતું. પણ એ બેએક વર્ષ ચાલીને બંધ થયું. જો એ ચાલુ રહ્યું હોત તો સંશોધનનું એક આદર્શ પત્ર બનત. બીજું પત્ર હતું ખૂબ ઉદ્દામવાદી ‘જેન જીવન' સાપ્તાહિક. એના તંત્રી હતા શ્રીયુત મોતીલાલ લાધાજી. એમણે દીક્ષા લીધી છે, અને એમનું નામ છે મુનિશ્રી કેવળવિજયજી. એમની વિચારસરણી ખૂબ બદલાઈને પ્રાચીનતાની સમર્થક બની ગઈ છે. મારી જાણ મુજબ, કટાક્ષચિત્રો એ આ પત્રની આગવી વિશેષતા હતી. આ પત્ર પણ સને ૧૯૨૯-૩૦માં પ્રગટ થઈને, એકાદ વર્ષમાં જ બંધ થયું હતું. | જૈન પત્રકારત્વને વિચાર કરતાં જૈનોએ ખેડેલા વ્યાપક જૈનેતર) પત્રકારત્વનો પણ વિચાર કરવા જેવું છે. એમાં અનેક તેજસ્વી, પીઢ અને નામાંકિત પત્રકારો થઈ ગયા છે, પણ એ આજના મારા વિષયની મર્યાદા બહાર છે; એ માટે સમય પણ નથી. જૈન પત્રોના સંપાદકોમાં શ્રી ભગુભાઈ ફતેચંદ કારભારી, શ્રી વાડીલાલ મોતીલાલ શાહ, શ્રી સુશીલ વગેરેનાં નામે વિશેષ ઇયાન ખેંચે છે. | જૈન પત્ર સાથે જોડાઈ ગયેલ એક ભયસ્થાન તરફ થોડુંક ધ્યાન દોરવું જરૂરી લાગે છે: ગ્રંથસંગ્રહ અને ગ્રંથપ્રકાશન તરફના અનુરાગે સાધુસંઘમાં કયાંક કયાંક અર્થસંગ્રહની શિથિલતાને વધારી મૂકી છે. એ જ રીતે સાધુઓનાં કે એમની સાથે ગાઢ રીતે સંકળાયેલા પત્રો પણ કેટલીક વાર અર્થસંચયના દોષના પોષક બની જાય છે. આવી સ્થિતિ ચાલુ રહે એ ઈચ્છવા જેવું નથી. જૈન પત્રોમાં પ્રબુદ્ધ જીવન પાક્ષિકના સ્થાનને વિચાર કરતાં એ એનાથી સાવ જુદું તરી આવે એવી એની જાત અને ભાત છે. શ્રીયુત પરમાનંદભાઈ એના પ્રણેતા અને પ્રાણ છે, અને એમની બુદ્ધિ અને દષ્ટિ મૌલિક અને વ્યાપક છે, એટલે એમની, આવી વિરલ પ્રતિભાની છાયા ‘પ્રબુદ્ધ જીવન ઉપર પડે એ સ્વાભાવિક છે. ‘પ્રબુદ્ધ જીવન’ એક જૈન સંસ્થાનું માસિક છે, અને એમાં અવારનવાર જૈન સમાજના પ્રશ્નોની ચર્ચા થતી રહે છે, અને કયારેક તે આ ચર્ચા ભારે સચોટ પણ હોય છે. એ બહુ આવકાર- - દાયક અને લાભકારક છે. આમ છતાં એને કેવળ જૈન પત્ર તરીકેની અને શ્રી પરમાનંદભાઈને જૈન પત્રકાર તરીકેની છાપ લગાવવી બરાબર નથી. જેમ જાહેરખબર ન છાપવી એ એની વિશેથતા છે તેમ જૈન-જૈનેતર સમાચારને અભાવ, એ, એની બીજી વિશેષતા છે. સાચા અર્થમાં પ્રબુદ્ધ જીવન’ વિચારઘડતરનું પત્ર છે; અને એ એક જૈન સંસ્થાનું મુખપત્ર છે એ આનંદ અને ગૌરવની વાત છે. ' ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી સમગ્ર ચર્ચાને ઉપસંહાર કરતાં શ્રી ગગનવિહારી મહેતાએ જે મુદ્દાઓ રજૂ કર્યા હતા તેની સંક્ષિપ્ત નોંધ નીચે મુજબ છે :પ્રમુખ શ્રી ગગનવિહારી મહેતાનો ઉપસંહાર પર શરૂમાં મારા વડિલ બંધુ વૈકુંઠભાઈના તાજેતરમાં નિપજેલા અવસાન અંગે પૂજ્ય કાકાસાહેબે પોતાના વકતવ્યને પ્રારંભમાં જે સહાનુભૂતિભર્યો ઉલ્લેખ કર્યો તે માટે તેમને હું આભાર માનું છું. આજે પત્રકારત્વ અંગે જુદા જુદા દષ્ટિકોણથી કરવામાં આવેલી ચર્ચા દ્વારા આપણને ઘણું જાણવા વિચારવાનું મળ્યું છે. દરેક વ્યાખ્યાતા પોતાના વિષય અંગે પૂરી તૈયારી કરીને આવેલ છે અને પોતપોતાના મંતવ્યોની દરેકે વ્યવસ્થિત રજૂઆત કરી છે. આ માટે દરેક વ્યાખ્યાતાનું હું અભિનંદન કરું છું. આ પત્રકારત્વ અંગેને પરિસંવાદ ‘પ્રબુદ્ધ જીવનની રજત જયંતીના સંદર્ભમાં ગોઠવવામાં આવેલ છે. આ ‘પ્રબુદ્ધ જીવનમાં રહેલાં ‘પ્રબુદ્ધ' શબ્દનું મારા મૂળ નામ સાથે રહેલા સામ્યનો અહિ ઉલ્લેખ કરવાનું મને મન થાય છે. મારા પિતાએ મારું નામ ‘પ્રબુદ્ધ’ પાડેલું અને હું કૅલેજમાં ભણતો ત્યાં સુધી પ્રબુદ્ધ લલ્લુભાઈ મહેતા – ‘પી. એલ. મહેતા’ એ નામથી હું ઓળખાતો હતો. પણ મોસાળ પક્ષ તરફથી મારું નામ ‘ગગનવિહારી’ પાડવામાં આવેલું . અને આગળ જતાં હું એ જ નામથી ‘જી, એલ. મહેતા' ના નામથી ઓળખાવા લાગ્યો. આમ મારાં બે નામ પ્રચલિત થતાં કદિ કદિ ગોટાળે ઊભે થતે, અને કોઈ એક મિત્રે મને પૂછેલું પણ ખરું “આ પી. એલ. મહેતા તમારા નાના ભાઈ છે?” અને તેનો જવાબ આપતાં “ આ બને નામ મારાં પોતાનાં જ છે” એમ જણાવીને તેમના ભ્રમને મારે નિરાસ કરવો પડે. આ રીતે “પ્રબદ્ધજીવન’માંના “પ્રબુદ્ધ શબ્દ સાથે મારો ઘણો પુરાણે સંબંધ છે એમ જણાવતાં હું આનંદ અનુભવું છું. - હવે કેટલાક છૂટાછવાયા વિચારો રજૂ કર્યું તે પહેલાં ભાઈ સપાને કરેલી પોતાના મુદ્દાની ભારે વિશદ રજૂઆત માટે તેમને હું ધન્યવાદ આપ્યા વિના રહી શકતો નથી. તેમના અભિપ્રાય મુજબ પત્રકારત્વ અંગે વ્યવસાય કે ધર્મકાર્ય-કેરીયર કે કિંશન– એ રીતે એ બન્ને વચ્ચે જે વિરોધની કલ્પના કરવામાં આવે છે એ બરોબર નથી. પત્રકારને વ્યવસાય સ્વીકાર્યા પછી તેનું યથાર્થ પાલન કરવું એટલે કે પત્રકારનો જે ધર્મ હોય તેને યથાર્થ રીતે અનુસરવું તે જે તેનું ધર્મકાર્ય - મિશન-બને છે. આ રીતે બન્ને વચ્ચે કલ્પાતા વિરોધ માટે કોઈ આવકાશ જ રહેતા નથી. આ તેમનું દ્રષ્ટિબિંદુ જરૂર વિચારવા જેવું – ધ્યાનમાં લેવા જેવું છે. સબળ પત્રમાં તંત્રીલેખમાં સ્વતંત્ર અભિપ્રાય રજૂ કરવાની Page #274 -------------------------------------------------------------------------- ________________ જ જવાબદારી અથવા તો ન ૧૯૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨–૧૪ - ખુમારી હોય છે. તે માટે તે ગમે તે ભેગ આપવા તૈયાર હોય છે. કરૂં છું અને ‘પ્રબુદ્ધ જીવન’ સદા વિકસતું રહે અને સમાજ અને આજે તો વર્તમાનપત્રોની કેટલીય ચેઈનો’ અસ્તિત્વમાં છે, જેને દેશની ખૂબ સેવા કરતું રહે એવી શુભેચ્છા પ્રદશિત કરું છું.” દર મૂડીદારોના હાથમાં છે. વિવિધ પક્ષનાં સંખ્યાબંધ પત્રો નીકળે આભારનિવેદન છે. સામ્યવાદી પક્ષ ૨૫ અબખારનું સંચાલન કરી રહ્યો છે, છતાં - ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ એને “ચેઈન’ પત્રો શા માટે નથી ગણવામાં આવતાં? સિલોનમાં આભારનિવેદન કરતાં જણાવ્યું કે આ પરિસંવાદનું પ્રમુખસ્થાન સરકાર જ વર્તમાનપત્રોનું સંચાલન કરતી થઈ છે. રશિયામાં તાજે શોભાવવા બદલ અને પ્રમુખસ્થાનેથી આવું બોધક અને પ્રેરક પ્રવતરમાં વડા પ્રધાન કુશ્રોવે રાજીનામું આપ્યું ત્યારે ‘ઈઝતિયા” ચન કરવા બદલ શ્રી ગગનવિહારીભાઈને તેમ જ આ પરિસંવાદ કોને પક્ષ લે તેની દ્વિધામાં એ સાંજે પ્રગટ નહોતું થઈ શકયું! જેમના સહકારથી પૂરો સફળ બન્યો છે તે આજના પરિસંવાદના પત્રો મડીવાદીઓના કે રાજ્યના અંકશ હેઠળ હોય તે યોગ્ય વિવેચકોન-વ્યાખ્યાતાઓને અમારા સંઘ તરફથી હું અંત:કરણપૂર્વક નથી. પ્રધાને જાહેરમાં તો વર્તમાનપત્રોની સ્વતંત્રતાની વાતે કરે આભાર માનું છું અને આ લાંબા પરિસંવાદને અંતે પ્રમુખસાહેબે છે; પણ ખાનગીમાં તંત્રીઓને બોલાવીને ઠપકો આપતા હોવાના સૂચવેલ ‘આધાર’ની ગોઠવણને બદલે (પતાના હાથમાં રહેલા કિસ્સા પણ બને છે. એક બાજુ તંત્રીએ માલિકોને વશ હોય છે પુષ્પહારને આગળ કરીને) “આ હાર'ની ગોઠવણ કરી છે જે એમ આપણા રાજ્યકર્તાઓ કહે છે, જ્યારે બીજી બાજુ તેઓ માલિ- પરિસંવાદના પ્રમુખશ્રીને પહેરાવવા અમારા સંઘના પ્રમુખશ્રી કોને બોલાવીને ધમકી અને ચેતવણી આપે છે! આવાં દષ્ટાંત સૌ ચીમનભાઈને હું વિનંતિ કરૂં છું.” એ મુજબ પ્રમુખશ્રીનું કોઈ જાણે છે. પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું અને સાંજના સાડાપાંચ વાગ્યે આજે તે દેશમાં ચારે પાસ અસહિષ્ણુતા પ્રવર્તે છે. એક શરૂ કરવામાં આવેલા પરિસંવાદનું રાત્રીના આઠ વાગ્યે વિસર્જન પક્ષમાં પણ પક્ષે અસ્તિત્વ ધરાવે છે. મહાસભામાં જ કેટલાં તડ કરવામાં આવ્યું. આ અને અંગત રાગદ્વેષ, પરસ્પર સ્પર્ધા, ખટપટ છે! પરિણામે મંત્રી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ પદ માટે પડાપડી હોય ત્યારે કોઈ પત્રે એકની તરફેણ કરી હોય અને પરિશિષ્ટ તેને હરીફ મંત્રીપદે આવે તે એ પત્રનું આવી બને છે. [આ રીતે પરિસંવાદવિવેચકો અંગે નક્કી કરેલ કાર્યક્રમ પત્રકારત્વને વ્યવસાય એક કળા છે. નાટકસિનેમાની જેમ પૂરો થયો હતો. આ પરિસંવાદમાં ઑલ ઈડ્યિા રેડિયોની ન્યુઝ એમાં પણ કળાનું તત્ત્વ છે; તેમ જ એ ધંધે પણ છે, વ્યવસાય સર્વિસના ડિરેકટર શ્રી મહેન્દ્ર વાલજીભાઈ દેસાઈને ભાગ લેવા પણ છે. એટલે એમાં આર્થિક પ્રશ્નો પણ સંડોવાયેલા હોય છે. માટે નિમંત્રણ આપવામાં આવેલું, પણ તેઓ અનિવાર્ય કારણને કલકત્તાથી નીકળતા “સ્ટેટ્સમેન' માટે એક ટ્રસ્ટ નિમાયું છે. લીધે મુંબઈ આવી ન શકયા. તેમણે પત્રકારની જવાબદારી” એ મથાળા નીચે એક લેખ અથવા તે નોંધ લખી મેક્લેલી, જે, આ એ પત્રમાં તંત્રીને એના વિચારો - અભિપ્રાય અગ્રલેખમાં રજૂ કર પરિસંવાદમાં રજૂ કરવાની ધારણા હતી, પણ સમય બહુ થઈ જવાથી વાની પૂરી સ્વતંત્રતા છે. એ વિચારની સાથે કોઈ નાસંમત હોય તે એ વિચાર મુલતવી રાખ પડેલો. તેમની એ નોંધને આ પરિતંત્રીને પત્રરૂપે લખી શકે છે. તંત્રીના કાર્યમાં કોઈની દખલ ન હોવી સંવાદ વર્ણનને પરિશિષ્ય તરીકે જોડવામાં આવે છે. સંપાદકી જોઈએ; સ્વતંત્ર પત્રકારત્વ માટે તંત્રીને પૂરી છૂટ હોવી ઘટે છે. ક શ્રી મહેન્દ્ર વાલજીભાઈ દેસાઈ , - વર્તમાનપત્ર લેકમાનસનું પ્રતિબિંબ છે તેમ જ લોકોને યોગ્ય પંડિત જવાહરલાલ નહેરુએ એક વાર કહ્યું હતું કે રાજકારણ દોરવણી આપવાનું પણ તેનું કર્તવ્ય છે; પણ આપણે ત્યાં “પીળું' અને પત્રકારત્વ એ બે જ એવા ધંધા છે કે જેમાં ખાસ આવડત પત્રકારત્વ પણ અસ્તિત્વ ધરાવે છે, જે ધાકધમકી-બ્લેકમેઈલિંગ - કે અનુભવ વગર માણસ દાખલ થઈ શકે છે. ગંભીર રીતે કરેલી ચલાવે છે. આપણા રાજ્યકર્તાઓ આવા “પીળા' પત્રકારત્વને વાતમાં જેટલું સત્ય સમાયેલું હોય તે કરતાં વધુ આ અર્ધી મજાકમાં મહત્ત્વ અને આદર આપતા હોવાથી તેમની પ્રતિષ્ઠા વધે છે. લેક કહેલી વાતમાં છે. વકીલાત કે દાકતરના ધંધાની સરખામણીમાં પ્રિય પત્રકારત્વ અને “પીળુ' પત્રકારત્વ ભિન્ન વસ્તુઓ પત્રકારત્વને ધંધો અણઘડ છે. સાથે મળીને કામ કરતા હોય કે પછી છે. સનસનાટીભર્યા સમાચાર આપતું પત્રકારત્વ ઉચ્ચ પ્રકારનું ન જ સામસામા પક્ષમાં રહીને, પણ પત્રકાર અને રાજદ્વારી પુરુષ લેખાય. પત્રકારત્વને ધંધો સાબુ, સેન્ટ કે રેડિયો વેચવાના ધંધા (politician) એકબીજા ઉપર આધાર રાખે છે, એ જાણે એક જ જેવો નથી. જનતાની ઉન્નતિને આધાર એના પર રહ્યો છે. પ્રજાનું અખાડાના ખેલાડી છે. કારણ બંનેને રસ લોકમાનસ, લોકહિતમાં લોકશાહીમાં એ અમૂલ્ય સાધન છે. હલકા પ્રકારના પત્રકારત્વ દ્વારા છે એમ ગણાય છે. કાંઈ નહિ તે કોઈ પોલિટિશિયન એવો નહિ નાગરિકના ચારિત્રયનું ખૂન થાય છે. સરકારી કે બીજી કચેરીમાંથી હોય કે જેની પ્રતિષ્ઠા છાપાંઓને લીધે વધી ન હોય, અને કોઈ ફાઈલ ચેરાવીને સમાચારે મેળવાય છે. આને “સ્કૂપ' કહે છે. પત્રકાર એવો નહિ હોય કે જેના ઉપર પોલિટિશિયને ગેરસમજતીને આવાં ‘સ્કુપ” મેળવવા માટે અમેરિકામાં ગમે તે માર્ગ અપનાવાય કે ખોટા અહેવાલ છાપવાને આરોપ મૂકયો ન હોય! તેને ગૌરવરૂપ લેખવામાં આવે છે એ અયોગ્ય છે. આજુબાજુ જે બન્યા કરતું હોય તેને વિષે હકીકત આપવી, કોઈ ઘટના બને કે તેના તાત્કાલિક પ્રત્યાઘાત રૂપે દૈનિકમાં તે સમજવામાં મદદ મળે તે માટે પૃષ્ઠભૂમિ ચીતરવી અને પોતાના અગ્રલેખ લખાઈ જાય છે. આવા અગ્રલેખમાં મનનશીલ વિચારે વ્યકિતગત દ્રષ્ટિબિંદુથી એનું આકલન કરવું–આ છે પત્રકારને હોતા નથી. ખરી રીતે તે દૈનિકોમાં અગ્રલેખા ન હોવા જોઈએ ધંધ. ટિળક મહારાજ અને મહાત્મા ગાંધીએ પણ આ ધંધે અને સાપ્તાહિકોમાં અને સામયિકોમાં હોવા જોઈએ એમ મને ઘણી અજમાવ્યો હતો, અને એ ધંધો મટીને ઘણાની જિંદગીમાં સેવા વાર લાગે છે. બની ગયો છે. આ સામાજિક સેવામાં જે પડયું હોય તેની પાસે છેવટે આજે સમય ઘણો થઈ ગયો છે અને આ પાછળ ભેજ- ધંધાદારી કળા તો હોવી જ જોઈએ, જેમ મોટર ડ્રાઈવર, હાડવૈદ્ય નની – આહારની – કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે હવે કે સર્જન પાસે હોય છે તેમ. તે ઉપરાંત એનામાં એક એવો આત્મા મારું વકતવ્ય મારે સંકેલવું જ જોઈએ એમ મને લાગે છે. તો એમ હોવો જોઈએ, કે જે પોતે જાગીને બીજાને જગાડે, ઉધ્ધાર કરે ને કરતાં પહેલાં મારું આ રીતે બહુમાન કરવા બદલ મુંબઈ જૈન યુવક જરૂર પડે ત્યારે ડંખે. સંઘના કાર્યવાહકે પ્રત્યે હું ફરીથી ઊંડા આભારની લાગણી વ્યકત પિતાના સ્વતંત્ર મતને અધિકાર દરેક નાગરિકની જેમ પરિસંવાદમાં રજૂ કરો Page #275 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૧૪ પ્રમુઠ્ઠ જીવન ૧૯૬ પન્નારને પણ છે. પણ એનો અર્થ એ નથી કે મત અને હકીકત વને ભેદ ભૂંસી નાખ. વાચક સ્વબુદ્ધિથી, પૂરી હકીકત જાણ્યા પછી નિર્ણય કરી શકે તે માટે એને પૂરી સામગ્રી મળવી જોઈએ. પણ વસ્તુસ્થિતિનું જે સરખું બયાન ન મળે તો જે મત બંધાય તે વાત પૂરી સમજ્યા વગરની હોય. તેવી જ રીતે મતપ્રદર્શન ક્રતી વખતે પણ સામેવાળાના વિચાર શું છે કે લઘુમતી શું ધારે છે તે પણ પ્રમાણિક પત્રકારે આપવું જોઈએ. ઢાલની બંને બાજુ બતાવવી એ એને ધર્મ છે. હકીકતનું સંક્લન ને વિચારોની આપ-લે: આ વ્યવસાય તો ભર વધે કે જે સ્વતંત્રતા કે નિર્ભયતાનું વાતાવરણ હોય. પણ આવી પરિસ્થિતિ માગ્યે મળી જતી નથી. વખત આવ્યું એ ઊભી કરવાની જવાબદારી પણ પત્રકારની છે. સમાજસેવા એ બહુ મોટી જવાબદારી છે, ને એ જવાબદારી જેટલી સમજે એટલે અંશે પત્રકાર નાના-મોટા આકણાથી ને અંકુશથી સ્વતંત્ર બની શકે. પત્રકારની સ્વતંત્રતા ઉપર તરાપ ફકત બહારથી જ નથી આવતી. એડવર્ડ મરોએ એક ઠેકાણે લખ્યું છે તેમ દરેક જણ પિતાના શિક્ષણ, અનુભવ ને વાતાવરણને કેદી બનેલું હોય છે. આ જેલખાનાની દીવાલ ઓળંગવા માટે શિસ્ત અને સાધનાની જરૂર છે. પત્રકારે જાગતા રહેવું જોઈએ કે, પિતાની ભૂલ કયાં થાય છે, પિતાના કામમાં સુધારો ક્યાં કયાં શકય છે. લોકો તરફની પત્રકારની જવાબદારી બહુ મોટી છે. કોઈ ખાસ એવી સરકારને કે પક્ષને પિતાનું છાપું કે પછી પોતાના પત્રકારત્વના વ્યવસાય પૂરતી જ મર્યાદિત વાબદારી રાકવવાની હોય છે તે બધી રતાં આ જવાબદારી બહું વિસ્તૃત છે, શિસ્ત અને વ્યવસાયવૃત્તિ-Sense of Vocationહોય તે પત્રકારત્વના ધંધાને ઊંચી કક્ષાએ જાળવવું સહેલું પડે. પણ આવા સમાજલક્ષી ધંધાના સંચાલનમાં ફકત વ્યકિતઓની સદ્દબુદ્ધિ ઉપર આશા માંડી બેસી ન રહેવાય. યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે, આત્મનિયંત્રણ રહે તે માટે કાયદાનું માળખું પણ જરૂરી છે. આવા કાયદાની હિમાયત પ્રેસ કમિશનના રિપોર્ટમાં સૌથી સચોટ રીતે જોવા મળે છે. છેલ્લા દસ વર્ષમાં સરકારે આવો કાયદા પસાર કરવાને ઘણી વાર વિચાર કર્યો છે. એનું મૂર્ત સ્વરૂપ હવે પ્રેસ કાઉન્સિલ બિલમાં જોવા મળે છે. રાજ્યસભામાં એની કલમ ઉપર ચર્ચા થયા પછી હવે એ બંને સભાગૃહની જોઈન્ટ સિલેકટ કમિટી પાસે ગયું છે. છાપાંઓ સામેની ફરિયાદ અનેક જાતની હોઈ શકે. હકીકત દબાવી દેવાની, અમુક બંધબેસતી હકીકત વીણી મુદ્દાને ખેટો વળાંક આપવાની, સમાજહિતના વિરોધમાં પ્રચાર કરવાની, સંમત્કારવાળી કે શંકાવનારી વાતોથી લોકોને ભરમાવવાની, ચારિત્ર્ય ઉપર ખેટો આશપ મૂકવાની, બદનક્ષી કરવાની. અને મુખ્યત્વે તે પત્રકારત્વ સ્વતંત્ર વાતાવરણમાં ફાલે નહિ તે માટે સંસ્થાગત અને સામાજિક દબાણ આવી શકે છે તે. આ દબાણ માલિકનું હોય કે તંત્રીનું હોય, જાહેરખબર આપનારનું હોય કે પોલિટિશિયનનું પણ હોઈ શકે પણ એવી અનેક પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે પત્રકારને અનિચ્છા કે લાચારીથી પોતાનું સ્વાતંત્ર્ય જતું કરી નમતું જોખવું પડે છે. આની માઠી અસર પત્રકારના વ્યવસાય ઉપર પડયા વગર રહેતી નથી. આમાંની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે તેને હિસાબ ચાલું કાયદાઓને જેરે લઈ શકાય એમ છે. પ્રેસ કાઉન્સિલના અધિકાર અને અંકુશ એવા હશે કે આવા ચાલુ કયદાની સીધી બારીમાં ન આવતાં હોય એવા પ્રશ્નોની ચર્ચા કરવી, ને જરૂર પડે ત્યાં શિક્ષા કરવી. આ ન્યાયબુદ્ધિથી અને વ્યવહાર દ્રષ્ટિથી થઈ શકે તે માટે કાઉન્સિલના પ્રમુખનું નામ સુચવવાનું કામ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયા- - ધીસને સોંપ્યું છે. બાકીના ૨૪ સભ્યો નીમાયેલા હશે ચૂંટાયેલા નહિ. કાઉન્સિલના સભ્યોમાં ધંધાદારી પત્રકારો-પૂફરીડરોને સમાવેશ પણ કરવામાં આવ્યો છે—હશે, તેમ જ ત્રાહિત નાગરિકો પણ હશે.] શિક્ષા અનેક જાતની છે, જેમકે ઠપકો આપ, સરકાર પત્રકારને ઓળખાણપત્ર આપે તે લઈ લેવું ને કયારેક જાહેરખબર બંધ કરવી. છાપાંને વિકાસ થાય, પત્રકારોની સ્વતંત્રતા જળવાય, બહારનાં દબાણ રોકાય એ દિશામાં કાઉન્સિલે કામ કરવાનું છે. સરકારી જાહેરખબરો આપવા–રોકવાથી છાપાંની સ્વતંત્ર રીતે ટકવાની શકિત વધેઘટે છે તે તે જાણીતી વાત છે, પણ આ બાબતમાં સરકારી જાહેરખબર ને ખાનગી જાહેરખબર વચ્ચે જે ભેદ પાડવામાં આવે છે તે જરા કૃત્રિમ છે. કારણ, સરકાર જેમ પોતે સીધી પૈસા કમાતી નથી, તેમ પેઢીઓ પાસે ને ઉદ્યોગે પાસે પણ જે પૈસા આવે છે તે છેવટે તે સમાજ તરફનું ણ જ છે. ' ' પત્રકારત્વનું સ્વાતંત્ર્ય જાળવવા માટે સરકારે કાયદાનું માળખું ઊભું કરવું જોઈએ એ લાંબી દ્રષ્ટિએ જોતાં જરા બેહૂદું લાગે છે એમ ઘણા લોકોએ કહ્યું છે. સારા રસ્તો તે (એમના કહેવા પ્રમાણે) એ હોય કે ધંધે પોતે જ કાગળના વપરાશ ઉપર કર મૂકીને અથવા એવી બીજી રીતે આવક મનાવે ને કાઉન્સિલનું ખરચ કાઢે. ' કાઉન્સિલના ૨૫ સભ્યો પાસે -૨ લેક્સભામાંથી સ્પીકર મોકલશે, એક રાજ્યસભાના પ્રમુખ ને ૨૨ બીજી રીતે નીમાશેસારી પેઠે સત્તા હશે. જુબાની માટે લોકોને બોલાવી શકાશે, સાક્ષી તેડાવાશે ને અમુક માહિતી ક્યાંથી મળી તે વિશે પ્રશ્નો પણ પૂછી શકાશે. નદીના મૂળની જેમ સમાચારના મૂળ (Source) વિશે પણ પ્રશ્નો પૂછી શકાશે. એક મત એ છે કે પત્રકારોએ શું શું કરવું-ન કરવું તે વિષે એક આચારસંહિતા કાઉન્સિલે તૈયાર કરવી. પણ આજના જેટલી ઝડપથી રહેણીકરણી, રીતરસમ, સંસાધન બદલાતાં ન હેત તે પણ એક કાળનાં સૂત્ર બીજા જમાનામાં પોથીમાના રીંગણાં બની જાય છે, એટલે હંમેશને માટે માર્ગદર્શન આપવાની મહત્ત્વાકાંક્ષા રાખ્યા વગર રોજબરોજનાં પ્રશ્નો અને કોયડા લઈ તેની ઝીણવટથી તપાસ કરી, તેમના ઉપર ન્યાય તેળવો તે જ પહેલું ને સૌથી મહત્વનું પગલું ગણાશે. આમ પ્રશ્નોના નિકાલ કરતાં કરતાં જ નિયમોનું માળખું ઊભું થશે, અને ભવિષ્યમાં અનુરૂપ હોય ત્યાં તેમાંના સિદ્ધાંતો લાગુ પાડી શકાશે. આ આખા વિષય ઉપર હજી વિચાર ચર્ચા ચાલે છે. એટલે કાયદો છેવટનો આકાર કે લેશે તે કહેવું અત્યારે અશકય છે. પણ પત્રકારના ધંધાને વાણી સ્વાતંત્ર્ય સાથે કે રાજકારણ સાથે સંબંધ છે તે હંમેશાં નજરમાં રાખવું પડશે. અમુક જાતનું લખાણ છાપામાં આવે તે શિક્ષા થાય ને પડીમાં છપાય તે છટકી જવાય એવી વિસંગતતા ટકાવી નહિ શકાય. દાકતર કે વકીલના કરતાં પત્રકારને ધંધો વધુ વ્યાપક છે, ને એમાંથી પત્રકારને નાતબહાર કાઢી મૂકી એ સહેલું નથી તેમ વ્યવહારૂ નથી, કારણ કાયદો તોડનારા પત્રકાર નીકળશે જ, ને ક્યારેક એથી કાયદાનું જ –અને સમાજનું હિત સધાશે.આ જ કારણસર દાકતરો અને વકીલોને એમને સંકુચિત ધંધાદારી સમાજ સજા આપે છે, પણ પત્રકારને ગુન્હો આખા સમાજની જવાબદારી બની જાય છે. આ બંધામાં અનેક લોકો ભાગ ભજવે છે. કયારેક તંત્રી જ માલિક હોય છે ને પત્રકારત્વને પોતાનું જીવનધ્યેય બનાવી મૂકે છે. ક્યારેક ખાંડ કે જેડા બનાવનારની વિપારી નફાખોરી દષ્ટિવાળા ઉદ્યોગપતિ પણ આમાં પ્રવેશે છે. એટલે છાપાંની માલિકીનોને માલિકીને લઈને સ્વતંત્રતા પર, પડતી તરાપ–પ્રશ્ન પણ મહત્વનું બની જાય છે. આનું નિયંત્રણ કાયદાથી કરી શકાય છે, પણ સ્વેચ્છાએ ટ્રસ્ટ બનેલી સંસ્થાનો અને સ્વતંત્ર તંત્રી-માલિકોને દાખલા પણ લાંબે ગાળે આ ધાંધાને સમાજલક્ષી ને ઉદાર બનાવ્યા વગર રહેશે નહિં.' આચાર્ય રજનીશજીની મુંબઈમાં થનાર ઉપસ્થિત આચાર્ય રજનીશજી ડિસેમ્બરની તા. ૩૦ મીના સાંજનાં મુંબઈમાં પધારવાના છે અને જાન્યુઆરી પહેલી તારીખ સાંજ સુધી અને રોકાવાના છે. તેમના પ્રવચનો અંગેનાં સ્થળ- સમય દૈનિક પત્રોમાં જાહેર કરવામાં આવશે. જેમને આચાર્યશ્રીના સંપર્કની ઈચ્છા હોય. તેમણે શ્રી રમણલાલ સી. શાહ, ટે. નં. ૨૨૩૩૧ દ્વારા સંપર્ક સાધ. જે મંત્રી, ભારત જૈન મહામંડળ, મુંબઈ શાખા) Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. 11-12-14 સંદેશાઓ અને શુભેચ્છા પાત્ર મુંબઈથી ખાદીના મહાન પુરસ્કર્તા અને પુરોહિત અહમદનગરથી શ્રી કુંદનલાલ ફીદિયા: શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીઃ પ્રબુદ્ધ જીવને તેનાં નિસ્પૃહ, નિષ્પક્ષ તથા મધ્યસ્થ ભાવથી | વર્ષો થયાં “પ્રબુદ્ધ જીવન’ વાંચું છું. ઘણું નવું ને જાણવા છેલ્લાં પચ્ચીસ વર્ષથી સેવા કરી છે. સામયિકોમાં પ્રબુદ્ધ જીવને જેવું વાંચન મળતું જ રહે છે. પ્રબુદ્ધ જીવન એ જીવન જ છે. એનું ધારણ હંમેશ ઊંચું રાખ્યું છે. માલેગાંવથી જૈન . મું. સમાજના જાણીતા આગેવાન જોધપુરથી મુનિશ્રી જિનવિજયજી: શ્રી મોતીલાલ વિરચંદ શાહ: એ બહુ આનંદની વાત છે કે “પ્રબુદ્ધ જીવન જેવા પ્રબુદ્ધ જૈન” અને આગળ જતાં ‘પ્રબુદ્ધ જીવનીના પ્રારંભથી વિચારપૂર્ણ અને પ્રેરણાત્મક પત્રના જીવનકાર્યમાં આવો સમારેહ કરવા હું તેને વાચક છું. તેના તંત્રી શ્રી પરમાનંદભાઈના વિચારો જેવો સુઅવસર પ્રાપ્ત થાય છે. શ્રી પરમાનંદભાઈની સતત સેવાનિષ્ઠા, સાથે ઘણી વખત અને અનેક બાબતોમાં હું મળતો થઈ શકતો આદર્શ ભાવના અને વિશાળ વ્યાવહારિકતાના પરિણામે જ મુંબઈ જૈન નથી, આમ છતાં, તેમના વ્યકિતત્વ માટે અને તેમના સ્પષ્ટ અને યુવક સંઘ એને પ્રબુદ્ધ જીવન આજે સમાજમાં સારા વિચારો અને સત્યલક્ષી લખાણ માટે મને ખરેખર ઘણું જ માને છે. તેમના સંસ્કારી ભાવનાઓના પ્રચારનું સુંદર કાર્ય કરી રહેલ છે. . સમાજેવા પવિત્ર માણસ, જો થોડા ધર્મશ્રદ્ધાવાન બને છે, સંસારમાં રોહને સફળતા ઇચ્છું છું. રહેવા છતાં, તેમનું જીવન અનેક સાધુઓ કરતાં પણ વધારે ઊંચું ભાવનગરથી શ્રી રવિશંકર જોષી લેખાય એમ હું માનું છું. તેમના એક મિત્ર તરીકે તેમને આ પ્રસંગે - પ્રબુદ્ધ જીવન હું વર્ષોથી વાંચું છું. આટલી સઘન સંક્ષિધન્યવાદ આપું છું અને પ્રબુદ્ધ જીવન’ આ રીતે સમાજની હંમેશા પ્તતાથી જીવનનાં વિવિધ પ્રદેશોને સ્પર્શતું, વાચકને વિચાર જાગૃતિ સેવા કરતું રહે એમ હું ઈચ્છું છું. આપતું, કોઈ સાંડા ગ્રહથી કાયમ ઉરચ રહેતું, સમતોલ બુદ્ધિથી બનારસ-કાશી-થી જાણીતા સર્વોદય કાર્યકર્તા સિદ્ધરાજ ઠઠ્ઠા લખાતું આ પત્ર મને ખૂબ જ પ્રેરણાવાહક લાગ્યું છે. વર્તમાન ગુજરાતને કેવી સામગ્રી કેવા સ્વરૂપે આપવી તેનું એક અનુક્રણીય પ્રબુદ્ધ જીવનનું દેશની પત્રકારિતામાં એક વિશેષ સ્થાન માર્ગદર્શન આ ન્હાનું એવું પન્ન કરી શકે છે. હું આ પત્રને અને રહ્યું છે. જે એકનિષ્ઠાથી શ્રી પરમાનંદભાઈએ તેનું સંચાલન કર્યું જેન યુવક સંઘને સફળ પ્રગતિ વાંચ્છું છું. સાંપ્રદાયિક વાડાથી અને છે અને તે મારફત સમાજની સેવા કરી છે તે અનુરણીય છે. પુરાણા પૂર્વગ્રહથી આ પત્ર મુકત છે એમ જ હંમેશ રહો !! મુંબઈ-વિલે પારલેથી જાણીતા કવિ તથા લેખક ભાવનગરથી શ્રી શિવજી દેવસી: શ્રી રતુભાઈ દેસાઈ: મારી વૃદ્ધાવસ્થા સમારોહમાં ભાગ લેતા મને અટકાવે છે, “પ્રબુદ્ધ જીવન” સાથે શ્રી પરમાનંદભાઈનું જીવન વણાઈ પણ પ્રબુદ્ધ જીવનને હું નિયમિત વાચક છું અને મારે મન આ ગયું છે. વર્ષોથી એકધારી સેવા તેઓ આપતા રહ્યા છે.” “પ્રબુદ્ધ આદર્શ પત્ર જ નહિ પણ આદર્શ સંસ્થા પણ છે. જીવનનું કાર્ય કરતાં કરતાં તેઓ સમૃદ્ધ બન્યા છે એ વાતના સંતોષને ભાવનગરથી શ્રી ગુલાબચંદ લલુભાઈ: એકરાર તેમણે પોતાના નિવેદનમાં કર્યો છે તે વાત જેટલી સાચી - પ્રબુદ્ધ જીવને જૈન સમાજની ભારે મોટી સેવા કરી છે. છે તેટલી એ હકીકત પણ સાચી છે કે “પ્રબુદ્ધ જીવનની અભિનન્દન સ્વીકારશો. નીતિ, રીતિ અને પત્રકારત્વ-પ્રણાલિના ઘડતરમાં અને તેને સમૃદ્ધ વડોદરાથી . ભેગીલાલ સાંડેસરા: ' કરવામાં તેમનો હિસે મુખ્ય અને મહત્ત્વ રહ્યો છે. પચીસ વર્ષનાં ઠીક લાંબા કહી શકાય એવા કાળમાં પ્રબુદ્ધ 'પ્રબુદ્ધ જીવન એક જાગૃત અને રાજાગ વિચારનું વાહન છે. જીવને આપણા વૈચારિક જીવનનાં વિકાસમાં કિંમતી ફાળે આખે છે. એ દિન પ્રતિ દિન વધુ ને વધુ પ્રગતિ કરતું રહે અને તેમની અનુ વડોદરાથી શ્રી ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ: ભવી રાહબરી નીચે એને તેમની સેવાનો લાભ મળતો રહે એવી પંથના સંકુચિતવાડાને છોડી સત્યને મુખ્ય ગણી શ્રી પરશુભેચ્છા હું પ્રગટ કરું છું.' માનંદભાઈ જે હિંમત દાખવતા આવ્યા છે તે બદલ તેમને ધન્યઅમદાવાદથી શ્રી પ્રભુદાસ પટવારી: વાદ! જૈન સમાજે બચવું હશે તે સત્યને સર્વોપરિ ગણવું પડશે. સત્ય વિના અહિંસાની સિદ્ધિ થઈ નથી અને થવાની નથી. પાંચ ‘પ્રબુદ્ધ જીવનની પચ્ચીસ વર્ષની પ્રજાસેવા વિશિષ્ટ પ્રકારની અણુવ્રતમાં સત્યને સ્થાન છે તે યાદ રાખવું ઘટે. છે. કોઈની શેહમાં તણાયા વગર નિડરતા અને હિંમતથી, કટુતા અને વડેદરાથી શ્રી ભેગીલાલ ગાંધી વેરઝેરથી દૂર રહીને તેણે અનેક સમકાલીન સામાજિક પ્રશ્નો અંગે પ્રબુદ્ધ જીવન તેની રજત જયંતી ઊજવે છે એ ઘટના ગુજગર્વ લઈ શકાય તે પ્રકારની તેજસ્વી અને અસરકારક ઝુંબેશ ઉઠાવી છે. રાતી પત્રકારિત્વના ક્ષેત્રે જ નહિ, સંસ્કારક્ષેત્રે ય એક ગૌરવઅમદાવાદથી શ્રી ઈશ્વર પેટલીક્ર: પૂર્ણ પ્રસંગ છે. આપણા આજના યુગની સાંસ્કૃતિક - સાંસારિક ' હું જે સામયિકો નિયમિત વાંચું છું તેમાં પ્રબુદ્ધ જીવનનું સમસ્યાઓને દષ્ટિમાં રાખીને, તેની વ્યાપક વિકૃતિઓ અંગે સતત ખાસ સ્થાને છે. પિતાના વિચારે મક્કમતાથી મૂકવાની મુરબ્બી જાગૃત રહીને, ઊંડું ચિંતન અને શુદ્ધ જીવનને પુરુષાર્થ - દુનિયા શ્રી પરમાનંદભાઈની રીત મને કાયમ પસંદ પડી છે અને તે વાંરાં ભરનાં સંસ્કારસ્વામીઓનાં લેખન અને વાણીમાંથી વીણી-તારવીને છું ત્યારે જૂના યુગના સમાજસુધારકોનાં જુસ્સાનાં દર્શન થાય છે. રજૂ કરીને--તેણે પ્રેર્યા જ કર્યો છે. *' ' ' પચ્ચીસ વર્ષમાં એવાં જે લેખો આવી ગયા હોય અને તેનું પાલીતાણાથી શ્રી કુલચંદ હરિચંદ દોશી: * કાયમનું મૂલ્ય હોય તેવા લેખોનો સંગ્રહ કરીને જે પ્રગટ કરવામાં . ક્રાંતિની આ મશાલ પ્રજવલ્લિત રહો! ધન્યવાદ! આવે તો એ એક રજત જયંતિનું કાયમનું સંભારણું થાય. * [ અનુસાંધાન 177 મે પાને] ભાલિકા શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ 45-47, ધનજી સ્ટ્રીટ, . ' , ' ' . . : મુબઈ-4, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ, , , , ,