________________
૨૨૮
દ્ધ જી વન
તા. ૧૬-૩-૬૪ ઉષ્માથી અનેકને તેઓ પ્રેમપ્રભાવિત કરતા. પિતાને શું નથી એ
સ ચ્ચન સન્માન વિચાર નહિ પણ પતને કેટલું બધું છે—દુ:ખમાં ટળવળતા અનેક રીતે રીબાતા, ઘરબાર વિનાના લોકોની અપેક્ષાએ પિતાને કેટલી , ભારત સ્વતંત્ર થયા બાદ દેશના વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટ બધી સુખસગવડ છે, નવું નવું જાણવા-વિચારવાની કેટલી બધી શકિતનું ભારત સરકાર પારિતોષિકો દ્વારા બહુમાન કરતી રહી છે. અનુકૂળતા છે, અનેક મિત્રોને કેવો સુયોગ છે-આવા વિચાર દ્વારા આ રીતે સમાજને આવાં પારિતોષિકો પામતી વ્યકિતની વિશિષ્ટતાને 'પિતાના ચિત્તની પ્રસન્નતાને તેઓ ટકાવી રાખતા અને અંગત નહિ ખ્યાલ આવે છે. જો કે આવા પારિતોષિક વિતરણમાં કદી કદી એવી અનેક બાબત-પછી તે ધાર્મિક હોય, સામાજિક કે રાજકીય-- તે તે વ્યકિતની યોગ્યતા ઉપરાંત બીજાં તત્ત્વો પણ કામ કરી જાય તે સર્વમાં તેમને જીવન્ત રસ હોઈને, મિત્રો, સ્વજને સાથે આવી છે, પરંતુ જ્યારે કોઈ સર્વથા યોગ્ય વ્યકિતને આવું પારિતોષિક ચર્ચા–વાર્તાવિનોદમાં પિતાને સમય પસાર કરતા.
મળે છે ત્યારે આપણને ખૂબ જ આનંદ થાય છે. ' આમ તેમનું જીવન વહી રહ્યું હતું. એવામાં ૨૮ મી ફેબ્રુ- - કવિશ્રી રાજેન્દ્ર શાહને કેન્દ્ર સરકારની સાહિત્ય અકાદમી આરીની રાતે તેમના ઉપર હૃદયના વ્યાધિને એકાએક હૂમલો આવ્યો.
તરફથી રૂા. પાંચ હજારનું પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે. આથી વ્યાધિનું સ્વરૂપ જોતાં ડૉકટરે ડઘાઈ ગયા અને તત્કાળ ઉપચારો
સાહિત્યરસિકો આવો આનંદ અનુભવી રહ્યા છે. શ્રી રાજેન્દ્ર શાહના શરૂ કર્યા. આ હુમલો અઢારેક કલાક સુધી ચાલ્યો. આમ માથે મૃત્યુ “શાંત કોલાહલ”ને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કૃતિ તરીકે નવાજીને સાહિત્ય ઝઝુમી રહ્યું હતું તેમ છતાં પ્રારંભથી અા સુધી તેઓ એકસરખી અકાદમીએ એક સુંદર, સાત્ત્વિક અને સતત વિકાસશીલ કાવ્યશુદ્ધિમાં હતા; પૂરા જાગ્રત હતા; પિતાના વિકલ બનતા હૃદયને શકિતનું સમયસર યોગ્ય સન્માન કર્યું છે. આ અભિનંદનમાં આપણે તેઓ નીરખી રહ્યા હતા અને જે કાંઈ બનવાનું હતું તેને ભેટવાને
આપણે પણ સૂર પૂરાવીએ સાથે સાથે આવી સાચી પરખ બદલ તેઓ પૂરા તૈયાર હોય એવી સ્વસ્થતાપૂર્વક અન્તિમ ઘડિઓ તેઓ સાહિત્ય અકાદમીને પણ ધન્યવાદ આપીએ ! પસાર કરી રહ્યા હતા. ખબર પડતાં મિત્રો-સ્નેહીઓ આવતા ગયા
શાંત કોલાહલ” એ કવિની લગભગ પાંત્રીસ વર્ષની તે સર્વનું તેઓ અભિવાદન કરતા ગયા અને હવે હું જાઉં છું,
એકાગ્ર કાવ્યસાધનાનું એક પરિપકવ ફળ છે. તત્ત્વજ્ઞાન સાથે
બી. એ. થયા બાદ શ્રી રાજેન્દ્ર શાહ કેળવણીક્ષેત્ર, લાકડાને જઈ રહયો છું એમ સૂચન કરતા અથવા તે સ્પષ્ટપણે કહેતાં
વ્યવસાય, પ્રિન્ટીંગ પ્રેસ વિગેરે કાર્યોમાં વ્યસ્ત રહ્યાં છે. છતાં આજે સૌ કોઇની તેઓ રજા લેતા રહ્યા હતા. એમાં વળી ગાળેગાળે લોહીની વનમાં પ્રવેશી ચૂકેલી એમની આયુષ્યયાત્રા દરમ્યાન એમની ઉલટી થવા લાગી. એટલે સમય તેઓ કાંઇક બેચેની દાખવતા અને પાછા
કાવ્યયાત્રા પણ અવિરતપણે ચાલ્યા કરી છે. પરિણામે “ધ્વનિ ”, તરત સ્વસ્થ થઇ જતા. પરિસ્થિતિની ગંભીરતા વિચારીને તેમનાં
“આંદોલન”, “શુતિ” અને છેલ્લા કાવ્યસંગ્રહ “શાંત કોલા
હલ”માં એમની સમગ્ર કવિતાનું સુભગ દર્શન થાય છે. એમની પત્ની કે અન્ય સ્વજને રામનામની ધુન શરૂ કરે, ૐ નમ: શિવાયને
કવિતામાં મુગ્ધ પ્રણયના સુકોમલ ગાન સાથે સાથે ચિતનરસભર જાપ કરે તો તેમાં તે સામેલ થતા. અન્ય કોઇ ભજન ગાય પ્રસન્નતાને અદ્ભુત સમન્વય છે. આ પ્રજ્ઞાસંપન્ન કવિ પાસે તે તેમાં પણ સુર પુરાવતા. હવે કોઇ વેંકટરી ઉપચારને અર્થ નથી સંવેદનની સઘન અભિવ્યકિત તથા સૂક્ષ્મ સૌન્દર્યદષ્ટિ છે. યોગ .. એમ સમજી તે સદાર બંધ કરવામાં આવ્યા હતા. તેમના બીછાના
ને તત્ત્વજ્ઞાનની સુદ્રઢ ભૂમિકા સાથે આગળ વધતી એમની કાવ્ય- '
શકિત એક જ કાવ્યપ્રકારને વળગી નથી રહેતી. “શાંત કોલાસામે થોડા સમય પહેલાં સ્વર્ગવાસી બનેલા સ્વામી પ્રેમપુરીજીની હલ”માં તેઓ કાવ્યવસ્તુ તથા શૈલીના નવા નવા પ્રયોગ પણ કરે છબી જરા આઘે ઊંચે દીવાલ ઉપર લટકતી હતો. તેમના સ્પષ્ટ છે. “ફેરિયો ને ફક્કડ”, “સ્વપ્ન”, “ક્ષણને આધાર” તેનાં ઉદાદર્શન કરવાના હેતુથી તે છબી તેમણે નજીકમાં ટંગાવી અને દર્શન હરણ છે. માત્ર નાવીન્યના મોહથી ખેંચનારા આજના પ્રયોગશીલ
નવકવિઓને શ્રી રાજેન્દ્ર શાહના ઊંડી સમજપૂર્વક થયેલા પ્રયોગ કરીને કૃતાર્થતા અનુભવી. તેમના મોટા ભાઈ હીંમતલાલ શુકલને
અનુકરણીય બને એમ છે. આગલી રાત્રે ટેલીફેનથી અમદાવાદ ખબર આપેલી. તેઓ સાંજના
- આઠ સુગ્રથિત સેનેટમાં રજૂ થતાં રાગિણીકાવ્યો તથા છ વાગ્યે મુંબઇ પહોંચતી ટ્રેનમાં આવી રહ્યા હતા. આ હકીકત
“વનવાસીનાં ગીતે” આ સંગ્રહમાં નવો કાવ્યપ્રદેશ ખેલે છે. ભાનુભાઇની. જાણમાં હોવાથી જાણે કે મોટાભાઇના આવવાની રાહ જોતાં હોય એમ તે અતિમ ક્ષણને ઠેલતા ગયા. પણ એ મેળાપ
આખા સંગ્રહમાં કવિના સંવેદનની સચ્ચાઈ, પ્રતીકશકિતનું પ્રાંબલ્ય થવે સરજેલે નહિ, એટલે સાંજના ચાર વાગ્યા લગભગ આખ- ને લયનું લાલિત્ય ઠેર અનુભવાય છે. કયારેક દુર્બોધ લાગતાં રની દશ મીનીટ પહેલાં “હવે હું જાઉં છું, બધાંની રજા લઉં છું, એમનાં કાવ્ય પણ વાંચકને સહૃદયી પ્રયત્ન હોય તે જરૂર એમ બોલી તેમણે એકાએક જીવનલીલા સંકેલવા માંડી અને દશ -
આસ્વાદ્ય બને છે. મીનીટમાં ઇશ્વરે આપેલું ઘર ખાલી કરીને અનન્તની યાત્રાએ તે ચાલી નીકળ્યા.
આમ આ કવિએ ગુજરાતી કવિતાને ઉચ્ચ ભારતીય કવિતામાં ' ભાનુભાઇ સાથે મારો સંબંધ આશરે ૫૦ વર્ષને ગણાય.
ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે, અને સાહિત્ય અકાદમીએ (શ્રી વળી મારાં બાળકો એમને ‘ભાનુમામા’ તરીકે સંબોધતાં અને આળ
રાજેન્દ્ર શાહના શબ્દોમાં :-) “ ગુજરાતી ભાષામાં વ્યકત થતી ખતાં. એક મોટા-નાના ભાઇ જેવો અમારો સંબંધ હતે. મારા વાણીની અધિષ્ઠાત્રીનું સન્માન કર્યું છે.” - તે બન્ને અત્યંત આનંદવિશે તેમને અપાર આદર અને અનુરાગ હતો. પણ તેમની સાથેના
ગીતા પરીખ મારા આ સંબંધના કારણે આ બધું લખી રહ્યો છું એમ નથી. અલબત્ત, તેઓ એક સામાન્ય માનવી હતા. તેમનામાં કેટલાક ગુણ પરંપરા આવે છતાં હતાશ ન બનવું, ટકી રહેવું, સ્વત્વ દાખવવું હતા તો કેટલીક નબળાઇએ પણ હતી. સમાજ-ઈતિહાસના અને સામે દેખાતા મૃત્યુને હસતા મોઢે, આસપાસના સર્વ કોઇની પાને અંકાય એવો કોઇ વ્યાપક પરિણામલક્ષી તેમને પુરુષાર્થ નહોતે. ચિન્તાથી મુકત બનીને સ્વીકારી લેવું એ કોઇ સામાન્ય પુરુષાર્થ પણ જેમ એક બાજુએ અસામાન્ય માનવીની સામાન્ય બાબતે ન ગણાય. “તેમણે એક વીરપુરુષની માફક જીવી જાણ્યું અને એક પણ નોંધપાત્ર બની જાય છે તેમ એક સામાન્ય માનવીના જીવ
પ્રાણ પુરુષની માફક મરતાં પણ જાણ્ય” આ જ માત્ર અંજલિમાં નમાં અસામાન્ય પુરુષાર્થનું આપણને કદિ કદિ દર્શન થતાં તે પણ
તેમના જીવન-મરણના સર્વ સાર આવી જાય છે. નોંધપાત્ર બને છે. ભાનુભાઇનું જીવન આવું હતું. પ્રતિકુળતાની
પરમાનંદ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩.
મદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબતું.
જ Rા આધે
- છબી તેમણે
હમતલાલ શુ