________________
(
3)
તા. ૧૬-૧-૬૪
પ્રબુદ્ધ જીવન
૧૭૯
.
પ્રકીર્ણ નોંધ મુંબઈ ખાતે ભરાયેલું નેશનલ વેજીટેરિયન કન્વેન્શન
(ગ) થીજાવેલા માંસ અને ચામડાંની નિકાસ માટે મોટા | મુંબઈ ખાતે જાન્યુઆરી માસની તા. ૮મીથી ૧૦મી સુધી
પાયા ઉપર કરવામાં આવતી પશુઓની કતલ સર્વપ્રથમ એવું નેશનલ વેજીટેરિયન કન્વેન્શન સર સી. પી. રામસ્વામી
દ્વારા તેમ જ અન્ય દેશોમાં કતલ કરવા માટે વૈજ્ઞાનિક અયરના પ્રમુખપણા નીચે ભરવામાં આવ્યું હતું. આ કન્વેન્શનનું
પ્રયોગ માટે તેમ જ ઔદ્યોગિક ઉપયોગ માટે જીવતાં ઉદ્ધાટન મહારાષ્ટ્ર રાજયના માજી રાજયપાલ શ્રી શ્રી પ્રકાશના હાથે
પ્રાણીઓની નિકાસ દ્વારા વધારે ને વધારે પરદેશી કરાવવામાં આવ્યું હતું. શ્રીમતી રૂકમણિ એરંડેઈલ આ કન્વેન્શનની
હૂંડિયામણ મેળવવાના સરકારી પ્રયત્નો, ' સ્વાગત સમિતિના પ્રમુખ હતા. આ કન્વેન્શનના મુખ્ય પ્રેરક
(ધ) સંખ્યાબંધ દેડકાંઓના ટાંગા કાપીને તેની નિકાસ અને ચાલક જીવદયાના પ્રખર ઉપાસક અને પ્રચારક શ્રી જયતી
કરવામાં આવે છે અને એ રીતે છેદાયેલાં દેડકાંઓને લાલ માનકર હતા. આ કન્વેન્શનના સંદર્ભમાં તા. ૭મી જાન્યુ
રીબાતાં મરવા દેવામાં આવે છે–આ પ્રકારનો તાજેઆરીથી તા. ૧૪ મી સુધીને એક ભરચક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા
તરમાં જોશભેર ચાલી રહેલ ઘાતકી વ્યાપાર, હતા અને તેની અંદર યોજવામાં આવેલ શાકાહારી વાનીઓ અને
આવી પ્રવૃત્તિઓ દ્વારા વ્યકત થતા સરકારી તથા સુધરાઈના તેને પકવવાની જુદી જુદી પદ્ધતિઓ રજૂ કરતું એક પ્રદર્શન મુખ્ય
હિંસાપ્રચૂર વલણને અમે સખત રીતે વખેડી નાખીએ છીએ. સ્થાને હતું. આ કન્વેન્શનની બેઠકો દરમિયાન થયેલી ચર્ચા-વિચારણાના
(૫) શાકાહારીને પૂરતું પોષણ મેળવવા માટે જેટલી જમીન અરૂપ જે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે:
જોઈએ તે કરતાં ત્રણથી છ ગણી જમીન એટલું જ પિપણ બીનકન્વેન્શનના ઠરાવ
શાકાહારી માટે મેળવવા અંગે આવશ્યક છે. આ બાબત પિતાના ધી ઈન્ડિયન વેજીટેરિયન કોંગ્રેસ, ધી બોમ્બે હ્યુમેનિટેરિયન
આજનમાં ધ્યાનમાં લેવા તેમ જ સાધારણ જનતાને શિક્ષણદ્વારા લીગ, ધી ઓલ ઈન્ડિયા એનીમલ વેલફેર એસોસિએશન તથા ધી
એ પ્રકારની સમજૂતી આપવા અને મધ્યસ્થ તેમ જ પ્રાદેશિક બોમ્બે વેજીટેરિયન સોસાયટીના ઉપક્રમે તા. ૮ મી જાન્યુઆરીથી તા.
સરકારને વિનંતિ કરીએ છીએ. ૧૦મી જાન્યુઆરી સુધીના દિવસો દરમિયાન સર્વ પ્રથમ યોજવામાં
(૬) શાકાહારી ભજન તૈયાર કરવા તેમ જ પીરસવા માટે આવેલ એવા નેશનલ વેજીટેરિયન કન્વેન્શનમાં પસાર કરવામાં બધાં રેસ્ટોરાંને, રેલવે લાઈન ઉપર ભજન પૂરું પાડતી ખાનગી આવેલા ઠરાવ નીચે મુજબ છે:
કે જાહેર સંસ્થાઓને, કલબોને, હોટેલને, પીરસવાને વ્યવસાય કરતાં : | (૧) રાષ્ટ્ર અને તેના નાગરિકોના આરોગ્ય, ઉત્કર્ષ અને લોકોને તથા પાકવિજ્ઞાનનું શિક્ષણ આપતી સંસ્થાઓને અલગ અલગ નસિક સ્વાથ્યની રક્ષા ખાતર શિક્ષણ અને સમજાવટ દ્વારા શાકા- રસેડાંઓનો તેમ જ અલગ અલગ ઠામવાસણોને પ્રબંધ કરવાની હારી જીવનપદ્ધતિ અખત્યાર કરવા અને સર્વ કોઈને ભલામણ અમે ભલામણ કરીએ છીએ. કરીએ છીએ. '
(૭) અમો ડૉક્ટરો અને ચિકિત્સકોને આધુનિક સંશોધનથી (૨) આજની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં હોમ સાયન્સ પૂરા વાકેફગાર રહેવા અને શાકાહારીઓને બીનશાકાહારી ખોરાક (ગૃહવિજ્ઞાન) અને એવા બીજા વિષયોનું શિક્ષણપ્રદાન કરતાં બીન- લેવાની અને જેની સાથે પશુહિસા જોડાયેલી છે એવી દવાઓ શાકાહારી ખેરાક તૈયાર કરવા માટે શાકાહારી વિદ્યાર્થીઓને ફરજ લેવાની દરદીઓને ભલામણ કરવાની પુરાણી વૈજ્ઞાનિક પરંપાડવામાં આવે છે. આ તેમના દિલને સ્વાભાવિક રીતે ખૂબ જ દુભાવે ‘પરાને ત્યાગ કરવાની તેમને અપીલ કરીએ છીએ. . છે અને નૈતિક પ્રશ્નો અંગે પિતાને યોગ્ય લાગે તે મુજબ વર્તવાનું (૮) શાકાહારી ખેરાક તંદુરસ્તીને બરોબર ટકોવી રાખે છે માનવીમાત્રને સ્વાતંત્ર્ય હોવું જોઈએ તે સ્વાતંત્ર્ય આથી ઝૂંટવી અને સંપૂર્ણપણે પોષણક્ષમ છે એમ હવે સર્વત્ર સ્વીકારાયેલું હોવાથી લેવામાં આવે છે. આવું શિક્ષણવિષયક ફરજિયાતપણું નાબૂદ અગત્યના મહેમાનોને પણ કદિ નિરામિષ આહાર પૂરો નહિ પાડવાની કરવા માટે મધ્યસ્થ તેમ જ પ્રાદેશિક સરકારોને અમે વિનંતિ કરીએ સઘળા શાકાહારીઓને અમે ભલામણ કરીએ છીએ. છીએ.
૯) ધર્મના નામે કે એવા બીજા કોઈ હેતુસર પશુઓનાં | (૩) જયાં દિવસના વચગાળે ભોજન આપવામાં આવતું અપાતાં બલિદાન બંધ કરવા સર્વ નાગરિકોને અને એવાં બલિદાને
હો તેવી શૈક્ષણિક સંસ્થાઓમાં, રેસ્કયુ–મમાં, જેમાં અને એવી કાયદાકાનૂનથી અટકાવવા સર્વ સરકારોને અમે અનુરોધ કરીએ છીએ. - બીજી સંસ્થાઓમાં જે ખોરાક સર્વ લોકોને એકસરખો ગ્રાહ્ય (૧૦) પશુઓનાં કતલ થયેલાં શરીરો, માંસ, મચ્છી અને
છેએવો માત્ર શાકાહારી ખોરાક જ પૂરો પાડવાની–પીરસવાની- કતલખાનાની એવી બીજી પેદાશ જાહેર જગ્યાઓએ ખૂલ્લામાં બધી સરકારો તેમ જ સંસ્થાઓને અમે અનુરોધ કરીએ છીએ. મૂકાતાં પ્રજાસમુદાયના ઘણા મોટા વર્ગની લાગણી દુભાય છે.
(૪) પશુઓની કતલના ઉદ્યોગને વિકસાવવા માટે તેમ જ આ હકીકત ધ્યાનમાં લઈને આ બાબતની અટકાયત કરવા બધી સરતેમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓની માગને પ્રોત્સાહન આપવા માટે કારોને અને લાગતી વળગતી સત્તાઓને અમે અપીલ કરીએ છીએ. પશુઓની કતલના વ્યવસાયને વેગ આપવાનું જે વલણ આજની
વેજીટેરિયન–શાકાહારી-કોને કહે? સરકારોમાં તેમ જ સુધરાઈના સત્તાધીશોમાં જોવામાં આવે છે, ઈન્ડિયન વેજીટેરિયન કોંગ્રેસના બંધારણની પૂર્વભૂમિકામાં દાખલા તરીકે :
વેજીટેરિયન' કોને કહેવો એ અંગે એવી વ્યાખ્યા નક્કી કરવામાં (ક) મુંબઈમાં દેવનારના કતલખાનાની યોજનામાં માલુમ આવી છે કે “આ સંસ્થાના હેતુઓ માટે, કોઈ પણ સંજોગોમાં
પડે છે તે મુજબની–ચાલુ માગથી વધારે કતલ થાય માંસ, મરછી, મરધી તેમ જ જે ખોરાક પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા તેવી સગવડોને વધતો જતે વિસ્તાર,
આચરીને તૈયાર કરવામાં આવ્યો હોય તેવા ખેરાક જે વ્યકિત કોઈ (ખ) મરઘી, ઈંડાં, મચ્છી અને બીજા બીનશાકાહારી પદા- પણ સમયે અને કોઈ પણ સંજોગોમાં કદિ પણ લેતી નથી તેવી
થેને ભક્ષ્ય તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરીને વ્યકિતને ‘વેજીટેરિયન’ ગણવી.” વેજીટેરિયનની આ પ્રકારની ગ્રામવાસી શાકાહારીઓને માંસાહાર તરફ વાળવાની વ્યાખ્યા ધ્યાનમાં લેતાં સ્પષ્ટ થશે કે મધ, ઇડાં, દૂધ, ચીઝ, માખણ સરકારી પ્રવૃત્તિ તથા ઉરોજના,
ઓવલટાઈન, ડુંગળી અને લસણ-આ પદાર્થોમાંથી એક અથવા