________________
1. ૧૭૮
પ્ર બુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૪ 'પિત એવી સમસ્ત વ્યકિતઓ તથા સંસ્થાઓની તાકાત તો આમાં “ધર્મ અને વિજ્ઞાન વચ્ચે હવે વિરોધ રહ્યો નથી.” લાગેલી હશે જ. સંઘ આશા રાખે છે કે ગામે ગામની પંચાયતોની
તાજેતરમાં મુંબઈ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના શકિત પણ આ ગ્રામસ્વરાજયના કાર્યક્રમમાં તત્પરતાપૂર્વક જોડાઈ
વિજ્ઞાન વિભાગના પ્રમુખ. નૃસિંહ મૂ. શાહના વ્યાખ્યાનમાંથી ઉદ્ભૂત જશે. સાથે સાથે રાષ્ટ્રભરના રાજનૈતિક પક્ષે, સેવા સંસ્થાઓ, તથા સમસ્ત નાગરિકોને સંઘ અપીલ કરે છે કે પોતાની તાકાતને
અઢારમી સદીના ઉત્તરાર્ધથી માંડીને વીસમી સદીના પ્રથમ આ આન્દોલન સાથે સંલગ્ન કરે અને ભારતમાં મૈત્રી, સ્વાધીનતા,
ચરણ પર્યત એવી માન્યતા ઘર ઘાલી ગઈ હતી કે વિજ્ઞાન અને ધર્મ સમતા અને ન્યાય ઉપર આધારિત એવી એક નવી સમાજરચનાના
પરસ્પર વિરોધી છે. આના કારણેમાં તે કાળની ધાર્મિક રૂઢ માન્યતાસંકલ્પને સફળ કરે.
ઓને વિજ્ઞાને જે આંચકો આપ્યો તે જવાબદાર હતો. નવા વિચારો
ગ્રહણ કરવામાં અને રૂઢ માન્યતાઓ છોડવામાં માનવીનું મન સહજ સર્વ સેવાસંઘની પ્રબંધ સમિતિના ઠરાવો
ભાવે તત્પર રહેતું નથી. પ્રારંભકાળના વિજ્ઞાનીઓ આધ્યાત્મિક (૧) નશાબંધી અંગેનો ઠરાવ
સૂક્ષ્મ અનુભવોનો વિરોધ કરવામાં અને માત્ર અવલોકનથી સિદ્ધ સર્વ સેવાસંઘની પ્રબંધક સમિતિ, અખિલ ભારત નશાબંધી
થનાર વસ્તુને માનવાના વલણવાળા હતા. આથી ઉલટું ધામિકોને કાર્યકર્તાઓની હૈદ્રાબાદ ખાતે તાજેતરમાં ભરાયેલા સંમેલનમાં બે
મન પરંપરાથી પ્રાપ્ત આધ્યાત્મિક અનુભવોની જે મહત્તા હતી. પ્રસ્તાવ દ્વારા નશાબંધી સંબંધી જે વિચાર તથા કાર્યક્રમ જાહેર
આમ બંનેને વિરોધ ઉપસ્થિત થાય એ સ્વાભાવિક હતું. પરિણામે કરવામાં આવ્યા છે તેનું સ્વાગત કરે છે. સર્વ સેવાસંધે વખતોવખત
વિજ્ઞાનીઓનું કાર્ય દુષ્કર બન્યું હતું. કેપલર, ગેલિલીએ, ટાઈકો બ્રાહે આ વિષય અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જાહેર કર્યો છે. સમિતિને
જેવાને અનેક યાતના વેઠવી પડી હતી અને જાનના જોખમે કામ એ જોઈને અત્યંત ખેદ થાય છે કે સંવિધાનનું નિર્દેશન, રાષ્ટ્રપિતા
કરવું પડયું હતું. ટૂંકામાં નવું જ્ઞાન આપતા વિજ્ઞાનીઓ ઈર્ષા, ક્રોધ ગાંધીજીની ભાવના તથા દેશની જનતાની આકાંક્ષા તેમ જ આવશ્ય
અને જુલ્મને ભોગ બનતા. પ્રચલિત ધાર્મિક વિચારો સાથે સંમત કતા–આ સર્વને પૂરો ખ્યાલ હોવા છતાં, આજે પણ કોઈ કોઈ
ન થનારને નાસ્તિક ગણી કાઢવામાં આવતા. રાજ્યમાં શરાબબંધીની નીતિને ઢીલી કરવા માટે તથા અન્ય કેટલાંક
આધુનિક વિજ્ઞાનની પ્રગતિ જુના સમયની પ્રણાલિકા સામે રાજ્યમાં શરાબ દ્વારા આવક વધારવા માટે અધિક પ્રચાર તેમ જ પડકાર કરી સાધવામાં આવી છે. આજના વિજ્ઞાનમાં પ્રયોગને પ્રથમ પ્રયત્ન ચાલી રહ્યો છે. પ્રબંધ સમિતિ આવી શિથિલતા અનુચિત– ' રસ્થાન છે. વિજ્ઞાનનાં સત્યો જેમ જેમ વધારે પ્રસરશે અને માનવીની અયોગ્ય–હોવાનું માને છે અને આશા રાખે છે કે આ પ્રકારની સમજણમાં ઊતરશે તેમ તેમ ધાર્મિક વહેમ, ઝનૂન, ધ અને કલો
ઓછા થશે. ધર્મની અધર્મ દીવાલથી વહેચાયેલ ને ધર્મને નામે શિથિલતા તથા પ્રયત્ન બંધ કરવામાં આવશે અને શરાબબંધીને
લડતા માનવી વિજ્ઞાનના પ્રકાશમાં આ ભેદોની અસારતા જોશે. કાર્યાન્વિત કરવાની દિશામાં ઉચિત પગલાં ભરવામાં આવશે.
“ધર્માધતા સામે જેહાદ, છાપવાની કળાની શોધ, કોલંબસની ' (૨) ગળ-ખાંડસરીના ઉદ્યોગ ઉપર મુકાયેલા સરકારી
અમેરિકાની શોધઆ બધી ઘટનાઓએ લોકોનું માનસિક દ્રષ્ટિબિંદુ પ્રતિબંધને તીવ્ર વિરોધ
વિસ્તારવામાં મદદ કરી છે; થોડી વૈજ્ઞાનિક વૃત્તિ કેળવી છે. , અખિલ ભારત સર્વ સેવાસંઘની પ્રબંધક સમિતિને એ જાણીને “પરિણામે હવે ધાર્મિક અને વૈજ્ઞાનિકો બંનેએ પોતાનો બહુ દુ:ખ થયું છે કે ખાંડના ઉદ્યોગને પ્રેત્સાહન દેવા માટે ભારત
કદાગ્રહ ઢીલે કર્યો છે. આથી બંને વધુ નજીક આવી રહ્યા છે.
અવલોકનમાં ન આવે એવી વાત પણ સંભવી શકે છે એવું માનસરકારે ડિફેન્સ ઑફ ઈંડિયા રૂલ્સનો આશ્રય લઈને ગોળ-ખાંડસરીના
નારા વૈજ્ઞાનિકોને આજે તોટો નથી. ધામિકોએ પણ ધર્મની પ્રત્યક્ષ ઉદ્યોગ ઉપર કેટલાક પ્રતિબંધ મૂક્યા છે. સર્વ સેવા સંઘની દષ્ટિએ
વિરોધી માન્યતાઓ છોડી દેવાની તત્પરતા દાખવી છે અને વિશુદ્ધ ડિફેન્સ ઑફ ઈંડિયા રૂલ્સને આ દુરૂપયેગ છે, એટલું જ નહિ પણ, આધ્યાત્મિક ભાવ પ્રત્યેનું વલણ વધતું જાય છે. અતીવ રૂઢીગત. આ દ્વારા જનતાના બુનિયાદી જનતાંત્રિક અધિકાર ઉપર એક
ધર્મના સંસ્કારોવાળા રોમન કેથોલિક પંથના અગ્રસરા પણ વારંવાર
મળીને પોતાના ધર્મની માન્યતાનું સંસ્કરણ કરવાની તત્પરતા મોટા પ્રહાર કરવામાં આવ્યો છે, અને આ પ્રતિબંધે, જે ગ્રામ-સ્વ- .
દેખાડી રહ્યા છે એ વિજ્ઞાનયુગનું એધાણ છે. આપણા દેશમાં પણ રાજ્યની સ્થાપનાને અમે સંકલ્પ કર્યો છે તેના બુનિયાદી સિદ્ધાંતની
એ પ્રક્રિયા ચાલુ છે અને એ ચાલુ રહે એમાં સૌનું કલ્યાણ છે.” એકદમ વિરુદ્ધ છે. " ગોળ-ખાંડસરી જ એક માત્ર એવો ગ્રામોદ્યોગ છે કે જે
વિષયસૂચિ
પૃષ્ઠ મોટા ભાગે પોતાના પગ ઉપર નિર્ભર રહ્યો છે. આવી સ્થિતિમાં
૧૫મું અખિલ ભારતીય સર્વોકિસાનોને તેમના ઉત્પાદનની ઉપજનો કોઈ પણ ભાગ મિલોને
દય . સંમેલન: સંઘ-નિવેદન આપી દેવા માટે વિવશ કરવા એ અનુચિત છે. ઉત્તર પ્રદેશમાં ધર્મ અને વિજ્ઞાન વચ્ચે હવે વિરોધ નૃસિંહ મૂ. શાહ - ૧૭૮ ગોળ-ખાંડસરીની નિકાસ ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રહ્યો નથી. તેથી આ વ્યવસાયને ઘણો મોટો ધકકો લાગે છે તથા ગળ
પ્રકીર્ણ નેધ: મુંબઈ ખાતે ભરાયેલું પરમાનંદ ૧૭૯ ઉત્પાદકોને ઘણું મોટું નુકસાન થયું છે–થઈ રહ્યું છે. સાથે સાથે
નેશનલ વેજીટેરિયન કન્વેન્શન, આથી ખુબ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે અને ગ્રામવાસીઓનું દમન ભૂતકાળને વર્તમાન સાથે સમન્વિત થઈ રહ્યું છે. આ માટે સંઘ આ પ્રતિબંધોનો તીવ્ર વિરોધ કરે છે.
કરો, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અદ્રત - આ પ્રતિબંધના વિરોધમાં સર્વોદય મંડળ તરફથી શ્રી ત્રિવેણી
સાધે; એક સગીર છોકરાને અપાઈ
રહેલી દિક્ષા અટકાવો!, મેના સહાય. (ભૂતપૂર્વ અધ્યક્ષ, ઉત્તર પ્રદેશ સર્વોદય મંડળ) તથા શ્રી ઓમ પ્રકાશ ગાંડુએ (સંચાલક, ઉત્તરપ્રદેશ શાંતિ સમિતિ) સાંકેતિક
ચિત્રકળા તરફ કેમ વળી? એક રૂપમાં જે સત્યાગ્રહ કર્યો છે અને એ કારણે તેમની ધરપકડ કરવામાં
અંગત નોંધ. આવી છે, તે માટે પ્રબંધક સમિતિ તેમનું અભિવાદન કરે છે. પ્રબંધક
એક અપંગનું ઉર્ધ્વ આરોહણ ' - સેમ્યુઅલ ઈ. બારેયાં ૧૮૨ સમિતિ સરકારને અનુરોધ કરે છે કે આ તમામ પ્રતિબંધો શિધ્રાતિ
શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ અંગે ' ' '' ૧૮૩ શિધ્ર પાછા ખેચી લે, પ્રબંધક સમિતિ એ પણ આશા રાખે છે કે
. જાયેલ સન્માન સમારંભ . " . . અખિલ ભારત ખાદી–ગ્રામોદ્યોગ કમિશન પણ આ પ્રતિબંધ ચિત્રકળાનું હાર્દ : સર્જન
કાકા કાલેલકર ૧૮૫. પાછા ખેંચી લેવરાવવા પાછળ પોતાની તાકાતને પૂરો ઉપયોગ આઇસ હકસલી : તત્ત્વચિન્તક મનુભાઈ પંચોળી ૧૮૬ કરે. જો આ પ્રતિબંધ તરતમાં પાછા ખેંચી લેવામાં નહિ આવે સાહિત્યકારનું જગતને અનેરૂ અર્પણ. તો પ્રબંધક સમિતિને આગળની નીતિના વિષયમાં ગંભીરતાપૂર્વક વિલેપારમાં મળેલું ગુજરાતી રતુભાઈ કોઠારી ૧૮૭* વિચાર કરવાની ફરજ પડશે. '
:
સાહિત્ય પરિષદનું ૨૨ મું સંમેલન '
૧૭૭