________________
' પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૧૪ મુકત કરવા જોઈએ. કોંગ્રેસના પ્રમુખ જેમણે વધારે સારા કાર્ય ' ભગવાન મહાવીરનું ચરિત્ર અને તેમણે માટે પોતાની શકિત અને સમય ફાજલ પાડવા જોઈએ, તેઓને જયાં
પ્રરૂપેલે સંયમધર્મ ત્યાં ઉભા થયેલા ઝઘડાઓ પતાવવા માટે દેશના એક ખૂણેથી બીજા - ખૂણે આજે દોડવું પડે છે. આપણે આમાંથી જરૂર ઊંચા ઊઠી
(ગતાંકથી ચાલુ) શકીએ છીએ, આપણે આપણી જાતને ચેપ્પી બનાવી શકીએ ' '
. ભગવાનને કેવળજ્ઞાન થયું, તે વખતે દેવદેવીઓની આવજાથી છીએ; વધારે સારા માનવી બની શકીએ છીએ, દેશકાર્ય પ્રત્યેના
અંતરિક્ષમાં ધમાલ મચી રહી. પછી ભગવાને, પોતાને તેમ જ લોકોને અભિગમમાં વધારે નિષ્ઠાવાળા થઈ શકીએ છીએ.
બરાબર તપાસીને, પ્રથમ દેવલોકોને ધર્મ કહી સંભળાવ્યો, અને
પછી મનુષ્યોને. મનુષ્યોમાં ભગવાને ગૌતમાદિ શ્રમણ નિર્ચ થાને . હું આપને એ બાબતની યાદ આપીશ કે જે વિશાળ ખભાઓ
ભાવના સાથે પાંચે મહાવ્રત નીચે પ્રમાણે કહી સંભળાવ્યાં. . ૧૭ વર્ષ સુધી આપણે બોજો વહન કરી રહ્યા હતા તે હવે સુલભ
.. પહેલું મહાવ્રત: હું સર્વ ભૂત-પ્રાણીની હિંસાને યાજજીવન રહ્યા નથી. એ પુરુષ કે જેણે આપણી કર્તવ્યક્ષતિઓના પાપ બદ
ત્યાગ કરું છું. ભૂલ, સૂક્ષ્મ, સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીની લની જવાબદારી પોતાના શિર ઉપર સ્વીકારી લીધી હતી અને
મન, વચન અને કાયાથી હું જાતે હિંસા નહિ કરું, બીજા પાસે જે ભારતના સ્વમાનને એક મહાન રક્ષક - ચેકીદાર હતા અને
નહિ કરાવું, કે કોઈ કરતો હશે તો તેને અનુમતિ નહિ આપું. ભારતને પ્રગતિના માર્ગે ધકેલી રહ્યો હતો તેણે આપણી વચ્ચેથી
હું તે પાપમાંથી નિવૃત થાઉં છું. તેને હું નિંદું છું, ગહું છું, અને સદાને માટે વિદાય લીધી છે. આપણે એકલાએ જ એ બધો બેજો
મારી જાતને તેમાંથી છૂટી કરું છું... ઉપાડવાને છે અને આપણી ભૂલ માટેની જવાબદારીમાં ભાગ
તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: પડાવવાનો છે. અને લોકશાહીનો અર્થ જ એ છે કે આજની પરિસ્થિતિને
'. ૧લી ભાવના: તે નિગ્રંથ કોઈ જંતુને ક્લેશ ન થાય તે રીતે સુધારવા માટે વધારે સારી બનાવવા માટે આપણે બધાએ એકત્ર
સાવધાનતાપૂર્વક ચાલે. કારણ કે, બેદરકારીથી ચાલે, તે જીવજંતુની બનીને કામ કરવું જોઈએ. પહેલાં કોઈ વખત આપણે આટલા હિંસા થાય. બધા અવનત. નહેતા – પહેલાં કોઈ વખત આપણી જાતને ઊંચે રજી ભાવના: તે નિર્ગથ પિતાનું મન તપાસે; તેને પાપમુકત, ઉઠાવવાની આટલી બધી તાકીદ નહોતી. . . સદોષ, સક્રિય, કર્મબંધન ઉપજાવનાર, તથા પ્રાણીઓના વધ, છેદ : : આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આગામી વર્ષ દરમિયાન, કે ભેદ અને કલહ, પ્રદ્રષ કે પરિતાપયુકત ન થવા દે.
જો કે દુનિયાને ચકિત કરે એવું કોઈ મહાન કાર્ય આપણે ભલે કરી ૩જી ભાવના : તે નિર્ગથ પોતાની વાણી તપાસે, તથા તેને કેમ શકીએ પણ, આપણા દેશના દરેક નર-નારીને સહીસલામતી
ઉપર પ્રમાણે) પાપમુકત કે સદોષ તથા કલહ, પ્રષિ અને પરિતાપઅને સુસ્થિરતા અને સમાનતાને અનુભવ થાય એ રીતે જરૂર
' યુકત ન થવા દે, આપણે બધાં સાથે મળીને કામ કરીશું અને જે એકતા તૂટું તૂટું થઈ
૪થી ભાવના: તે નિર્ગથ વસ્તુમાત્રને બરાબર જોઈ તપાસી, રહી છે તે એકતાનું પુનનિર્માણ કરીશું અને આપણી આ માતૃ
સાફ કરીને લે કે મૂકે, કારણ કે, બેદરકારીથી લે કે મૂકે, તે જીવભૂમિના વધારે યોગ્ય સંતાન બનીશું અને એવા પ્રકાશપૂંજ તરફ
જંતુને ત્રાસ, ઉદ્વેગ હિંસાદિ થાય. તેને દોરી જઈશું કે અંધકાર હંમેશા માટે ભૂતકાળની બાબત
પમી ભાવના: તે નિર્ગથ પિતાનાં અન્નપાન પણ જોઈ બની જાય: " , ' '
તપાસીને ઉપયોગમાં લે. કારણકે, બેદરકારીથી લે, તે જીવજંતુની
હિંસા થાય. અનુવાદક : પરમાનંદ. “ મૂળ અંગ્રેજી : વિજયાલક્ષ્મી પંડિત
આટલું કરે, તે તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, પાળ્યું,
અમલમાં મૂક્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય.. - સ્વ. શ્રી મસ્તરામ હ. પંડ્યા
બીજું મહાવ્રત : હું સર્વપ્રકારના જૂઠરૂપી વાણીને - સપ્ટેબર પહેલી તારીખના રોજ મુંબઈ ખાતે સર હરકીસનદાસ
માવજજીવન ત્યાગ કરું છું. ક્રોધથી, લેભથી, ભયથી કે હાસ્યથી, હોસ્પિટલમાં ભાવનગરના અગ્રગણ્ય નાગરિક શ્રી મસ્તરામ (માણેક
હું મન, વાણી અને કાયાથી અસત્ય નહિ આચરું, બીજા પાસે નહિ લાલ) હરગોવિંદદાસ પંડયા લાંબી માંદગી ભોગવીને ૭૧ વર્ષની
આચરાવું, કે કોઈ આચરતો હશે તેને અનુમતિ નહિ આપું. ઉમરે અવસાન પામ્યા છે. બીલ્ડીંગ કોન્ટેકટરનું અને એ વિષેના
હું તે પાપમાંથી નિવૃત થાઉં છું, તેને હું બિંદુ છું, હું છું, અને મારી
જાતને તેમાંથી છૂટી કરું છું. નિષ્ણાત તરીકે એક સલાહકારનું વર્ષોથી તેઓ કામ કરતા હતા.
- તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: ' ભાવનગરની શામળદાસ કૈલેજ, નટરાજ થીએટર અને ગાંધી સ્મૃતિ
' ૧લી ભાવના: તે નિર્ગથી વિચારીને બેલે. કારણ કે, વગર એ તેમના કુશળ સ્થાપત્યનિર્માણના નમૂના છે. ભાવનગર ખાતે
વિચાર્યું બેલવા જતાં જૂઠ બેલાઈ જવાય. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના વિસર્જન બાદ ઘરશાળા--હેમસ્કૂલ
રજી ભાવના : તે નિર્ગથ ક્રોધને ત્યાગ કરે. કારણ કે, તેમણે તથા શ્રી હરભાઈ ત્રિવેદીએ સાથે મળીને ઊભી કરી હતી. ગુસ્સામાં આવી જઈ જઠ બેલાય જવાય.' સ્વ. મોહનલાલ મોતીચંદના અવસાન બાદ ઝીંથરીના ટી. બી. હૌસ્પિ- - ૩જી ભાવના : તે નિગ્રંથ લોભને ત્યાગ કરે. કારણકે, ટલનું કાર્ય ઘણાં વર્ષો સુધી તેમણે સંભાળ્યું હતું. તેઓ ગુજરાતી લોભમાં તણાઈ જૂઠ બોલાઈ જવાઈ. સાહિત્યના એક સિદ્ધહસ્ત લેખક હતા. તેમની લેખિનીને એક કલા- ૪થી ભાવના : તે નિગ્રંથ ભયનો ત્યાગ કરે. કારણકે, કારનું સૌષ્ઠવ વરેલું હતું. તેમના જીવનના અનેક પાસાઓમાં ભયમાં આવી જઈ જૂઠ બોલાઈ જવાય. . . . સુરુચિનું હૃદયગંમ દર્શન થતું હતું. તેમના અવસાનથી તેમના કુટું ૫મી ભાવના: તે નિર્ગથ હાસ્યનો ત્યાગ કરે. કારણકે, બને વાત્સલ્યપૂર્ણ વડીલની, મિત્રોને સહૃદય સન્મિત્રની, સાહિત્ય- ટીખળ-મશ્કરમાં જૂઠ બોલાઈ જવાય. કારોને એક સૌરભપૂર્ણ લેખકની અને ભાવનગર શહેરને ઉદાત્તા આટલું કરે, તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, અમલમાં કોટિના સંસ્કારસમૃદ્ધ નાગરિકની ખેટ પડી છે. તેમની સાથે મારે મૂકહ્યું કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. અંગત સંબંધ ૫૦ વર્ષ જૂને અને અતિ નિકટને હતે, એટલે
ત્રીજું મહાવત : હું સર્વ પ્રકારની ચોરીને યાવજે જીવન ત્યાગ તેમની બેટ મારા માટે એક અંગવિચ્છેદ સમાન વ્યથા નિપજાવ- કરું છું. ગામ, નગર કે અરણ્યમાં થોડું યા ઘણું, નાનું યા મેટું, નારી બની છે.
, પરમાનંદ સચિત્ત કે અચિત્ત એવું કશું જ હું બીજાએ આપ્યા વિના ઉઠાવી