SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આસકિત વિના તા.૧૬-૮-૯૪ - પ્રબુદ્ધ જીવન ૬. ૯૯ નહિ લઉં, બીજા પાસે નહિ લેવરાવું, કે કોઈ લેતા હશે તેને તેમાં આસકિત ન કરે તેમ જ ન ગમતા સ્વાદ ચાખી ટ્રેપ ન કરે. અનુમતિ નહિ આપું. હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, ગહું જીભે સ્વાદ આવતો અટકાવવો શકય નથી; છું, અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. '' : તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૫ મી ભાવના : તે નિગ્રંથ મનગમતા સ્પર્શ અનુભવી, તેમાં : ': * ૧લી ભાવનો: તે નિગ્રંથ વિચાર કરીને મિત પ્રમાણમાં આસકિત ન કર, તેમ જે ન ગમતા સ્પર્શ અનુંભવી પ ન કરે. વસ્તુઓ માગે.: , , , , , , ચામડીથી સ્પર્શ થતો અટકાવવો શકય નથી; , , , કે, ૨જી ભાવના: તે નિથ માગી આણેલ અન્નપાન આચાર્યા પરંતુ તેમાં જે રાગ દ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા... . . દિકને જણાવીને તેમની પરવાનગીથી જ ખાય. આટલું કરે તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું. અમ. ૩ જી ભાવના : તે નિગ્રંથ પ્રમાણસર વસ્તુઓ જ માગે. લમાં મૂકયું કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. ; ' ૪થી.ભાવના : તે નિર્ગથ વારંવાર પ્રમાણ નક્કી કરતો જાય. - આ પાંચ મહાવ્રતો અને તેમની પચીસ ભાવનાઓથી યુકત - ૫ મી ભાવના: તે નિથ સાધમિકોની બાબતમાં પણ વિચા એ સંન્યાસી ભિક્ષુ, શાસ્ત્ર, આચાર અને માર્ગ અનુસાર, તેમને રીને તથા: મિત પ્રમાણમાં જ વસ્તુઓ માગે.' બરાબર પાળી, જ્ઞાનીઓની આજ્ઞાને આરાધક એ સાચે ભિક્ષુ બને છે. (૧૭૯) - આટલું કરે, તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, અમ વિમુકિત . . . લમાં મૂક્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. સર્વોત્તમ એવા જ્ઞાની પુરુષને આ ઉપદેશ સાંભળીને માણસે ચેશું. મહાવ્રત: હું સર્વ પ્રકારના મૈથુનને યાજજીવન ત્યાગ વિચારવું જોઈએ કે, ચારે ગતિમાં પ્રાણી અનિત્ય શરીરને જ પામે કરું છું. હું દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન જાતે નહિ સેવું, છે. એમ વિચારી, ડાહ્યો પુરુષ ઘરનું બંધન છોડી દઈ, દૈપયુકત. બીજા પાસે નહિ સેવરાવું, કે કોઈ સેવતો હશે તેને હું અનુમતિ નહિ પ્રવૃત્તિઓ અને તેમના કારણરૂપ) આસકિતને નિર્ભયપણે ત્યાગ કરે. આપું. હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, તેને હું બિંદુ છું, હું છું તે પ્રકારે, ઘરબારની આસકિતને, તથા અનંત જીવોની અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. ' હિંસાનો ત્યાગ કરી, સર્વોત્તમ એવી ભિક્ષાચર્યાથી વિચરતા વિદ્વાન * . તે મહાવ્રતની આ પ્રમાણે પાંચે ભાવનાઓ છે: ભિક્ષુને, મિથ્યાદષ્ટિ લેકો, સંગ્રામમાં હાથીને બાણથી વિધિ, તેમ '૧ લી ભાવના: તે નિર્ગથ વારંવાર સ્ત્રી સંબંધી વાતો ન કડવાં વચનેથી વધે છે; તથા બીજા ઉપદ્રવ કરે છે. તે પ્રકારે કરે. કારણ કે તેમ કરતાં ચિત્તથી શાંતિને ભેદ થાય, અને કેવ ક્ટિોર શબ્દો અને દુ:ખથી પીડાવા છતાં, તે જ્ઞાની, મનને કલુષિત ળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. થવા દીધા વિના તે બધું સહન કરે, અને ગમે તેવા પવનમાં અકંપ ૨ જી ભાવના :તે નિગ્રંશ સ્ત્રીઓના મનહર અવયવ જુએ રહેતા પર્વતની પેઠે અડગ રહે. કે ચિતવે નહિ. ' ' ભિક્ષુ સુખદુ:ખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષની સબ- ૩જી ભાવના: તે નિર્ગથ સ્ત્રી સાથે પહેલાં કરેલી કામક્રીડા તમાં રહે, અને અનેક પ્રકારનાં દુઃખથી દુ:ખી એવાં સ્થાવર, યાદ ન કર્યા કરે. . . . . . . જંગમ પ્રાણીઓને પિતાની કોઈ પણ ક્રિયાથી પરિતાપ ન આપે. : ૪ થી ભાવના :- તે નિગ્રંથ પ્રમાણથી વધારે. તેમ જ કામદીપક અનપાન ન સેવે. એ પ્રમાણે કરનાર તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનારે મહા મુનિ . ૫ મી ભાવના : તે નિગ્રંથ ી, માદાપશુ કે નપુંસકથી ઉત્તમ શ્રમણ કહેવાય છે. સેવાયેલ આરાન કે શયન ન વાપરે. ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણારહિત, ધ્યાન અને સમકે આટલું કરે, તો તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, અમ . ધિથી યુકત, તથા અગ્નિની જવાળા જેવા તેજસ્વી એવા તે વિદ્વાન ભિક્ષુનાં તપ, પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે. ' . . લમાં મૂક્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. સર્વ દિશાઓમાં શ્રેમકર, મહા મટાં, નિષ્કિચન કરનાર, પાંચમું મહાવ્રત : હું સર્વ પ્રકારના પરિગ્રહ (આસકિત)ને વજજીવન ત્યાગ કરું છું. હું થોડી ચા ઘણી, નાની યા મેટી, (સર્વ કર્મો તથા મળને દૂર કરનારા), તથા અંધારાને દૂર કરી, સચિત્ત કે અચિત્ત એવી કોઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધિ નહિ રાખું. તેજની પેઠે ત્રણે બાજુએ (ઉપર, નીચે તથા મધ્યમાં) પ્રકાશનારાં હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, તેને હું નિદું છું, ગહું છું મહાવ્રત, સર્વેનું રક્ષણ કરનારા અનંત જિને પ્રગટ કર્યા છે. અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. ' બધા બંધાયેલામાં તે ભિક્ષુ અબદ્ધ થઈને વિચરે, સ્ત્રીઓમાં 3. તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. આસકત ન થાય, અને સત્કારની અપેક્ષા ન રાખે. આ લેક તથા - - ૧લી ભાવના: તે નિર્ગથ કાનથી મનહર શબ્દો પરલેકની આશા ત્યાગનારો તે પંડિત, કામગુણમાં ફસાય નહિ.' સાંભળી, તેમાં આસકિત, રાગ કે મેહ ન કરે; તેમ જ ન ગમતા એ પ્રમાણે કામગુણેથી મુકત રહી, વિવેકપૂર્વક આચરણ શબ્દો સાંભળી પ ન કરે. કારણ કે તેમ કરવાથી ચિત્તની શાંતિને કરતા, તે ધૃતિમાન તથા સહનશીલ ભિક્ષુનાં, પૂર્વે કરેલાં બધાં પાપભેદ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. કર્મ, અગ્નિથી ચાંદીને મેલ દૂર થઈ જાય, તેમ દૂર થઈ જાય છે; . કાનમાં શબ્દ પડતા અટકાવવા શકય નથી; વિવેકજ્ઞાનને અનુસરનાર, આકાંક્ષા વિનાને અને મૈથુનથી ઉપરત છે. પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. થયેલ તે બ્રાહ્મણ, જેમ સાપ જૂની કાંચળીને છોડી દે, તેમ દુ:ખશયાથી મુકત થાય છે. - ૨ જી ભાવના :-તે નિર્ગથ આંખથી મનહર રૂપે દેખી, અપાર પાણીના ઘરૂપી મહાસમુદ્રની પેઠે, જે સંસારને તેમાં આસકિત વગેરે ન કરે તેમ જ ન ગમતાં રૂપ દેખી ટ્રેપ ન કરે. જ્ઞાનીઓએ હાથ વડે દુરસ્તર કહ્યો છે, તે સંસારનું સ્વરૂપ જ્ઞાનીએ - આંખે રૂપ ચડતાં અટકાવવા શક્ય નથી; પાસેથી સમજીને, હે પંડિત, તેને તું ત્યાગ કર. જે એમ કરે છે, ': પરંતુ તેમાં જે રોગપ, તે ભિક્ષુએ ત્યાગવા. તે મુનિ જ (કર્મોન) “અંત લાવનાર” કહેવાય છે. - આ ૩ જી ભાવના : તે નિર્ગથ નાકથી મનહર ગંધ સુંધી, તેમાં આ લોક અને પરલેક – બંનેમાં જેને કશું બંધન નથી, આસકિત ન કરે તેમ જ ન ગમતા ગંધ સુંધી દ્વેષ ન કરે. તથા જે બધા પદાર્થોની આકાંક્ષાથી રહિત “નિરાલંબ’, અને 1, ". નાકે ગંધ આવતો અટકાવવો શકય નથી; , અપ્રતિબદ્ધ છે, તે ગર્ભમાં આવવા-જવામાંથી મુકત થાય છે, એમ પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. * ૪ થી ભાવના : તે નિર્ગથ જીભથી મનગમતા સ્વાદ ચાખી સમાપ્ત. સંપાદક : ગોપાળદાસ જીવાભાઈ પટેલ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy