________________
તા. ૧-૧૨-૧૪
પ્રબુદ્ધ જીવન
' સ્વીકારવી જોઈએ. એક હશે સત્યનિષ્ઠા, બીજી આત્મનિષ્ઠા અને થયાં હતાં અને નીચે મુજબના નર્તનને કાર્યક્રમ તેમણે રજુ કર્યો હતે. ' ' ત્રીજી સાર્વભૌમ જીવનનિષ્ઠા.
' (૧) નર્તન લાવણ્ય: મતકા: બહેન રંજના, સુવર્ણા અને દર્શના. આ જીવનનિષ્ઠા અત્યંત વ્યાપક અને ઊંડી વસ્તુ છે. મતભેદ,
રાધા તથા લલિતા વૃન્દાવનનું પ્રકૃતિ સૌંદર્ય માણે છે. કૃષ્ણના - દૃષ્ટિભદ અને સંઘર્ષ ટાળીને જીવનમાં સફળતા મેળવવી હોય તો
આગમનથી રાધા આનંદમગ્ન બને છે. લલિતા રાધાકૃષ્ણના યુગલ સમન્વયવૃત્તિ કેળવ્યે જ છૂટકો.
નર્તનમાં સાથ આપે છે અને સમગ્ર વાતાવરણ આનંદોલ્લાસથી - | જૂના શાસ્ત્રીઓ જ્યારે શાસ્ત્રાર્થ કરવા બેસે છે, ત્યારે પ્રતિ
પરિપલ્લવિત બને છે. પક્ષીને હરાવવા માટે વાદ, જલ્પ, વિતંડાનો આશ્રય લે છે. અને
(૨) શુક સારી તંદ્ર: નૃતિકા: નયના ઝવેરી. પિતાના પંથના શાસ્ત્રો વચ્ચે જ્યારે વિરોધ દેખાય ત્યારે ખૂબીથી [ '' '' ' વચનને નવો અર્થ કરી બધાં શાસ્ત્ર વચનની એકવાકયતો કરી આ નર્તનરચના એક રસિક પૌરાણિક કથા ઉપર નિર્ભર છે. * ' બતાવે છે.
શુક (પોપટ) અને સારી (પોપટી) પ્રેમકલહમાં ફસાયા છે. શુક કૃષ્ણની '! આવી એકવાકયતા અને સમન્વય એક જ વસ્તુ નથી. સમ
બાળલીલા, પ્રેમલીલા અને અસુરવધની ભકિતભાવથી પ્રશંસા કરે ન્વય ભેદને અને વિરોધનો સ્વીકાર કરે છે, અને એમાંથી જ
છે. સારી રાધાને પક્ષ લે છે અને કૃષ્ણને ગોવાળિયો, માખણચોર જીવન માટે હિતકર રસ્તો શોધી કાઢે છે. આવી સમન્વયદષ્ટિ
અને કાળીયો કહીને વગોવે છે. કૃષ્ણ નમ્રભાવે કહે છે કે, રાધાના. ' થી જ જીવનમાં સફળતા મળે છે, અને ખરું જોતાં સાર્વભૌમ જીવન
શુભ્રતર પ્રેમ વિના હું કંઈ સાધી નથી શકયો. આખરે કલહનું નિષ્ઠા હોય ત્યારે જ સમન્વયના રસ્તાઓ જડે છે.
સમાધાન થાય છે અને શુક-સારી જુગલ નર્તન રચી રાધાકૃષ્ણન
ગુણગાન કરે છે. * * * * * | આજે ધર્મભેદ, પંથભેદ, વંશભેદ, ભાષાભેદ, એટલા બધા વધ્યા છે અને મૂડીવાદ, સામ્યવાદ, સમાજસત્તાવાદ, સ્વાતંત્રયવાદ અને
- ૩) માખણ ચેરી: નતિકા: દર્શના ઝવેરી. અધિકારવાદ જેવા વાદો વચ્ચે એટલા બધા વિવાદો અને શીતયુદ્ધો માખણચોરી એ શ્રી કૃષ્ણની બાળલીલાને અત્યન્ત રસિક પ્રસંગ ચાલે છે કે, સંવાદ કયાંય દેખાતા જ નથી. આ રીતે દુનિયાને સર્વ- છે. માતા યશોદા ઘર બહાર ગયાં છે અને કૃષ્ણ ગોવાળમિત્રેની નાશ થવાનો અને તે પહેલાં સંસ્કૃતિનાશ પણ આપણને જોવો જ સહાયથી માખણની ચોરી કરે છે. - પડશે.
(૪) તાલિકા નૃત્ય: નતિકા: રંજના તથા સુવર્ણા. એ વિનાશ ટાળવો હોય તે તો હવે સમન્વય વૃત્તિ કેળવ્ય જ છૂટો. ગ્રંથનિષ્ઠા, અને પંથનિષ્ઠા, વ્યકિતનિષ્ઠા અને વચનનિષ્ઠાના
મણિપુરની રથયાત્રા ઉત્સવમાં રચાતું આ તાળીનૃત્ય છે. આ - દિવસ હવે રહ્યા નથી. જો એમને વળગી રહીશું તો જીવનમાંથી
ઉત્સવમાં રાધાકૃષ્ણના જીવનને એક મહત્ત્વને પ્રસંગ વણી લેવામાં
આવ્યો છે. કર્ણ ગોકુળ ત્યજી મથુરા જવા તૈયાર થાય છે. ત્યારે 'પ્રગતિનાં તત્ત્વ સુકાઈ જશે અને આપણે ભવિષ્યકાળને દ્રોહ કરી ભૂતકાળના ઉપાસક તરીકે સયા કરીશું. જીવનનિષ્ઠામાં પ્રયોગ
રાધા તથા વ્રજર્ગોપીઓ વિલાપ કરે છે અને હવે ફરીથી કૅણનાં નિષ્ઠા આવી જ જાય છે.
દર્શન નહિ થાય એવી શંકા-કુશંકા કરે છે અને કૃષ્ણના રથને રોકે છે. - હવે એક વસ્તુનો ઉલ્લેખ કરી આજનું કામ પૂરું કરીશ. (૫) સ્વરમાળા: નતિકા: નયના, રંજના, સુવર્ણ, દર્શના
પં. સુખલાલજીએ કહ્યું તેમ, પરમાનંદભાઈની પ્રવૃત્તિ એકલે હાથે આ નર્તનની રચના તાલના વિવિધ છંદોલય અને સ્વરાવલી '' કયાં સુધી ચાલશે. એમની પ્રવૃત્તિ એમની કુશળતાથી એમની
ઉપર યોજવામાં આવી છે. - નિષ્ઠાથી “આગળ ચલાવનાર પ્રબુદ્ધ યુવકો એમની આસપાસ ભેગા
આ વૈવિધ્યભર્યા મૃત્યુને કાર્યક્રમ, નઈતકાઓનું અનુપમ અંગ- * * * થવા જોઈએ. અને એમણે પરમાનંદભાઈનું કામ અનેક દિશાએ
લાવણ્ય, ચારે બહેનેમાંથી કોણ ચડે કે ઉતરે એ કહેવું મુશ્કેલ પડે ", ' વધારવું જોઈએ. પચીસ વરસની એમની સતત સેવાની તો જ કદર
એવી ચારે બહેનની જુગલબંધી, તેમની ભાવભરી સૌમ્ય, પ્રસન્ન . કરી કહેવાય.”
મુખમુદ્રા, તથા રોમાંચક તાલબદ્ધતા, કળાપૂર્ણ, નૃત્યચેષ્ટા, અદભૂત ' અંતમાં શ્રી લીલાવતીબહેન દેવીદાસે આભારનિવેદન કરતાં
વેશભૂષા, મણિપુરી નૃત્યની પરમકોટિની સાધના, અને ગાયનવાદઆજના સમારંભના પ્રમુખ શ્રી કાકાસાહેબને, પૂ. પંડિતજીને, શ્રી
નને મનહર સંવાદી સુમેળ -- આ બધુ નિહાળીને પ્રેક્ષકગણે પ્રસપરમાનંદભાઈને પં. બેચરદાસને તેમ જ સંઘના પ્રમુખ
નતાની પરાકાણ અનુભવી અને એક કલાક એક ક્ષણ માફક સરી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને પુષ્પહાર પહેરાવ્યા હતા અને ત્યાર
ગયો હોય એવી આનંદમુગ્ધતા દાખવી. આજથી પા વર્ષ પહેલાં બાદ શ્રી માલિનીબહેન શાસ્ત્રીનાં ભજન અને વંદેમાતરમ સાથે
આ જ બહેનના નૃત્યને કાર્યક્રમ આ જ સ્થળે મુંબઈ જૈન યુવક -સમારંભ વિસર્જન કરવામાં આવ્યો હતો.
સંધ તરફથી ૧૯૫૯ના એપ્રિલ માસમાં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખ- ૩, સંગીત-નૃત્યનો કાર્યક્રમ
પણ નીચે ગોઠવવામાં આવ્યો હતો. આજે ફરી એવો જ સુયોગ
પ્રાત થયા અને કાકાસાહેબની આ પ્રસંગ ઉપર ઉપસ્થિતિ થઈ. તા. ૧૫ મી રવિવાર સાંજે ૬-૩૦ વાગ્યે મરીન લાઈન્સ સ્ટેશન
ત્યને કાર્યક્રમ પૂરો થતાં કાકાસાહેબે ત્યારથી આજ સુધીમાં આ પાછળ આવેલા તારાબાઈ હેલમાં ‘પ્રબુદ્ધ જીવન” રજત જયન્તી
ચારે ભગિનીઓએ સાધેલી પ્રગતિ તરફ નિર્દેશ કરીને, તે અંગે ઊંડે સમારોહના સંદર્ભમાં સંગીત - નૃત્યને બે ક્લાકને એક કાર્યક્રમ રાખ
સંતોષ વ્યકત કર્યો અને ચારે બહેનોને હાદિક ધન્યવાદ અને આશીવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ૨૫ બેઠકની સગવડવાળો આખો
વદ આપ્યા અને ભારતની ભિન્નભિન્ન નૃત્યપદ્ધતિઓનું મીલનવ્હલ ચીકાર ભરાઈ ગયો હતો. આ કાર્યક્રમમાંના સંગીત વિભાગ
સંયોગીકરણ ગુજરાતી સમાજ દ્વારા થાય એવી શુભેચ્છા વ્યકત કરી અંગે જેમનું સંગીતવાદન ઓલ ઈન્ડિયા રેડીઓ - મુંબઈ કેન્દ્ર ઉપરથી
અને આ રીતે સંગીત-નૃત્યને કાર્યક્રમ પૂરો થયો. અવારનવાર સાંભળવામાં આવે છે એવા શ્રી નીનુ મઝમુદાર અને તેમના પત્ની શ્રી કૌમુદી મુનશીને સંગીતને એક કાર્યક્રમ રાખવામાં
૪. સ્નેહ સંમેલન આવ્યો હતો. તેમણે બન્નેએ સાથે મળીને તેમ જ અલગ અલગ
- તા. ૧૬મી નવેમ્બર સાંજના સમયે પ્રાણસુખ મફતલાલ સ્વીમીંગ શાસ્ત્રીય સંગીત તેમ જ હળવું સંગીત રજુ કરીને સર્વ કોઈનાં દીલનું પૂલ કાફેટેરિયામાં મુંબઈની કેંગ્રેસના પ્રમુખ શ્રી ભવાનજી અરજણ રંજન કર્યું હતું. શ્રી કૌમુદીબહેન ઉચ્ચ કોટિનાં ગાયિકા છે. ભાઈ
ખીમજીના પ્રમુખસ્થાને રજત જયન્તી સમારોહના સંદર્ભમાં એક નીનુ મઝુમદાર સારા સંગીતકાર તો છે જ પણ પધકાર પણ છે. સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંઘના સભ્યો તેઓ સુંદર ગુજરાતી લોકગીત રચે છે અને ઓલ ઈન્ડિયા રેડિયો
તથા આમંત્રિત મહેમાને મળીને આશરે ૪૦૦ ભાઈ બહેનોએ ભાગ ઉપર હિદી સંગીતનું સંચાલન કરે છે. એક કલાકને તેમને કાર્યક્રમ
લીધો હતે. રાંધના સભ્યો અને સ્વજનનું આ સુભગ મીલન હતું. પૂરો થતાં કાકાસાહેબ કાલેલકરે તે બન્નેનું ભાવભર્યું અભિનન્દન કર્યું આ સ્નેહ સંમેલનનું દષ્ય ભારે ભવ્ય અને રોમાંચક હતું. સૌ કોઈની. અને તેમને આશીર્વાદ આપ્યા.
મુખાકૃતિ ઉપર ઊંડી પ્રસન્નતાને ભાવ અંકિત થતે હતો. આવેલાં ત્યાર બાદ આ કાર્યક્રમના નૃત્ય વિભાગ અંગે બહેન નયના, ભાઈબહેને પોતપોતાની મંડળીમાં ગોઠવાઈ ગયાં હતાં. આ પ્રસંગ ' રંજના, સુવર્ણા તથા દર્શના – આ ચાર બહેને જેઓ ઝવેરી સીસ્ટર્સ- , માટે નિયત કરવામાં આવેલા પ્રમુખ શ્રી ભવાનજીભાઈ ઉપરાંત * ના નામથી ઓળખાય છે અને જેમણે મણિપુરી નૃત્યના વિષયમાં સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ,
" - માત્ર ભારતમાં જ નહિ પણ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવી છે તેમનું શ્રી ગણપતિશંકર દેસાઈ, અમૃતસરવાળા લાલા હરજસરાયજી, તથા . . નૃત્ય રાખવામાં આવ્યું હતું. તેઓ તેમના મૃત્યુ દિગ્દર્શક ગુરુ બિપિન - લાલાશાદીલાલજી, પંડિત બેચરદાસ દોશી, કાકાસાહેબ કાલેલકર જ જ, સિહા, તથા વાઘકારો તથા સંગીતકારોની. મંડળી સાથે ઉપસ્થિત વગેરે અનેક વિશિષ્ટ વ્યકિતઓ ઉપસ્થિત થઈ હતી. સ્નેહસંમેલન