________________
,
આપે.
1. ૧૭૦
પ્રબુદ્ધ જીવન ,
- તા. ૧-૧૨-૧૪ " ( અંગે જવામાં આવેલ અલ્પાહારને ન્યાય અપાયા બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહે સ્નેહસંમેલનના પ્રમુખ શ્રી
સ દેશાઓ અને શુભેચ્છાપત્રો ભવાનજીભાઈને આજના શુભ પ્રસંગને અનુલક્ષીને બે શબ્દ કહેવા
મુંબઈથી ખાદી કમિશનના અધ્યક્ષ શ્રી ઉછંગરાય ઢેબર: . વિનંતિ કરી, જેને માન આપીને શ્રી ભવાનજીભાઈએ જણાવ્યું કે
હું મુંબઈ જેન યુવક સંઘના વર્ષોથી સભ્ય છું. ૧૯૩૮માં જ્યારે પ્રબુદ્ધ જીવને ૨૫ વર્ષ પૂરાં કરે છે. આ પાક્ષિક પત્રના - સંઘનું બંધારણ કરવામાં આવેલું અને વિશાળ ક્રાન્તિકારી વિચારણા - એક દૂરવર્તી અવલોકનકાર તરીકે મેં તેને સતત વિકસતું નિહાળવું , ''ઉપર સંઘની નવરચના કરવામાં આવેલી તે પહેલાં તે બંધારણને
છે. પ્રબુદ્ધ જીવન સ્વત: એક સંસ્થા છે. આપણા દેશમાં ખરડ પરમાનંદભાઈએ મને દેખાડેલે અને અમે તે વિષે ચર્ચા કરેલી.
આસપાસના વાતાવરણથી ઊંચે ઉઠવાની-વ્યકિતએ તેમ જ. સંસ્થાને– પ્રબુદ્ધ જીવન’ને હું લાંબા સમયનો વાચક અને ચાહક છે અને પરમાનંદભાઈ વિષે-તેમના સ્પષ્ટ, સત્ય અને એમ છતાં સંયમપૂર્ણ
સતત મથામણ કરવાની છે. વ્યકિત કે સંસ્થા આ પુરુષાર્થમાં જેટલી લખાણ વિશે—મારા દિલમાં હંમેશા આદર રહ્યો છે. “પ્રબુદ્ધ જીવને સફળતા મેળવે તેટલા પ્રમાણમાં તે પોતાના ધર્મકાર્યની સેવા બજાવે ગુજરાતી સામયિકોમાં એક નવી જ ભાત પાડી છે. “પ્રબુદ્ધ જીવન’ છે. આ માટે આત્મસમીક્ષા, આત્મગત આલેચના અને આત્મ- " એટલે પરમાનંદભાઈ અને પરમાનંદભાઈ એટલે “પ્રબુદ્ધ જીવન–
ગત ધારણાના સતત પ્રયત્નની જરૂર રહે છે. “પ્રબુદ્ધ જીવન’ અને , - ', ' " આવું બન્ને વચ્ચે તાદામ્ય રહેલું છે. આજે આપણે બધાં અહિં એકઠા થયા છીએ તે, મને લાગે છે કે, પરમાનંદભાઈને જ પરિવાર
જે મહાન વ્યકિત તેનું સંપાદન અને ઘડતર કરે છે તે શ્રી પર- છે. પ્રબુદ્ધ જીવન સતત વિકસતું રહે અને લોકોની સેવા કરતું માનંદભાઈ–બન્નેને નિરાશા, અંગત રાગષ અને અંગત અહંરહે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. પરમાનંદભાઈ પછી કોણ. ભાવની-ચોતરફની-આબેહવા સામે સતત ઝુઝતા નિહાળ્યા છે. એને લગતી. આપણ સર્વની ચિન્તા પરમાનંદભાઈએ પોતાના
આ કારણે તેઓ હંમેશા વસ્તુલક્ષી રહ્યા છે. આગામી વર્ષો દરવારસદાર તરીકે આપણા ચીમનભાઈને જાહેર કરીને હળવી કરી છે, - અને ‘પ્રબુદ્ધ જીવનના ભાવીને નિર્ભય બનાવ્યું છે.”
મિયાન, મને કોઈ શંકા નથી કે, માનવી - માધ્યમ દ્વારા શકય હોય - ત્યાર બાદ એ પ્રસંગ ઉપર ઉપસ્થિત થયેલા શ્રી કાન્તિલાલ
તેટલા પ્રમાણમાં ‘પ્રબુદ્ધ જીવન’નું એક આદર્શ સંસ્થામાં -Ideal - ઈશ્વરલાલને વિનંતી કરતાં તેમણે જણાવ્યું કે, “આ પ્રસંગમાં ભાગ Institutionમાં–પરિણમન થશે. લેતાં અમે બન્ને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. પરમાનંદભાઈ
મુંબઈથી શ્રી ભાનુશંકર યાજ્ઞિક:
' ' કોને સારું લાગશે કે ખોટું લાગશે તેની પરવા કર્યા સિવાય જે પિતાને યોગ્ય લાગ્યું, સત્ય. લાગ્યું તે “પ્રબુદ્ધ જીવન’ દ્વારા કહેતા
- - હું છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રબુદ્ધ - જીવન' ને નિયમિત ન રહ્યા છે. તેમની સાથે હું એક યા બીજી બાબતમાં જુદો પડતે હઈશ, વાચક છું. એમાંથી ઘણી વાર ઘણું ઘણું મેળવ્યું છે. એ ઋણ , પણ તેમની સત્યપ્રિયતા અને નિડરતા અંગે મેં તેમના વિશે હંમેશા અદા કરવા આ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવું છું અને પ્રાળું છું કે આદર અનુભવ્યો છે અને આમ તો અમારા કુટુંબ સાથે તેઓ
‘પ્રબુદ્ધ જીવન' ની રાષ્ટ્રીય અને સમાજોપયોગી પ્રવૃત્તિ ઉત્તરોત્તર એટલા બધા ભળી ગયા છે કે, અમે તેમને અમારા એક કુટુંબીજન તરીકે જ લેખીએ છીએ. આવા પરમાનંદભાઈનું આ “પ્રબુદ્ધ
વિશેષ વિસ્તારવાનું સામર્થ્ય શ્રી પરમાનંદભાઈ અને આપ સર્વને જીવન’ સદા ફાલનું ફ_લનું રહે અને સમાજને સારા માર્ગદર્શન આપતું રહે એવી મારી અત્તરની શુભેચ્છા છે.”
મુંબઈથી શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ: ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે શ્રી. ભવા
પ્રબુદ્ધ જીવન’ શરૂઆતથી જ હું વાંચતો આવ્યો છું. તેના નજીભાઈને ઉપસ્થિત થયેલા મહેમાનો અને ભાઈ બહેનોનો આભાર માન્ય, ફ_લહારથી વિશિષ્ટ વ્યકિતઓને સત્કાર કરવામાં આવ્યો અને
નક્કર વાંચનથી ઘણું સમજવાનું મળે છે. ભાઈશ્રી પરમાનંદભાઈની * આનંદભર્યો–ઉલ્લાસભર્યા વાતાવરણમાં સૌ છૂટાં પડયાં.
તટસ્થ વૃત્તિથી “પ્રબુદ્ધ જીવન’ પ્રથમ કક્ષાએ મૂકી શકાય તેવી છાપ
- મારા ઉપર પડી છે. ભવિષ્યમાં આ જ પ્રમાણે જાહેર જનતાને તેને આ મુજબ પ્રબુદ્ધ જીવન રજત જયન્તી અંગે નકકી કરેલ *
લાભ મળ્યા કરે તેવી શુભેચ્છા છે. ચતુવિધ કાર્યક્રમ ધારણા મુજબ પાર પડેલો જોઈને અમે ખૂબ સંતોષ અનુભવીએ છીએ. આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ પ્રબુદ્ધ,
મુંબઈથી શ્રી જમુભાઈ દાણી: જીવન’ને દળદાર અંક સમારંભ અને સ્નેહસંમેલનમાં ભાગ લેનારા . હું વર્ષોથી ‘પ્રબુદ્ધ જીવનને વાચક અને ચાહક રહ્યો છું. ભાઈબહેનમાં મફત વહેંચવામાં આવ્યો હતો. અમારા નિમંત્રણને આટલા વર્ષો સુધી એ પત્રે સમાજની, સાહિત્યની અને નૂતન માન આપીને રજત જયંતી સમારંભનું પ્રમુખસ્થાન શોભાવવા
ધર્મભાવનાની ભારે સેવા કરી છે એમ હું માનું છું. એક વિશિષ્ટ માટે પૂજ્ય કાકાસાહેબ ખાસ દિલ્હીથી આવ્યા અને અતિથિવિશેષ ' તરીકે પૂજય પંડિત સુખલાલજી અમદાવાદથી પધાર્યા. આ ઉપરાંત
ધર્માનુયાયીઓનું આ મંડળ હોવા છતાં, એ સંઘે જે વિશાળ અને પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પ્રાધ્યાપક પંડિત દલસુખભાઈ. સર્વમાનવસ્પશી" ભાવના દાખવી છે એ અભિનંદનીય છે. માલવણિયા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા શ્રી કપિલરાય મહેતા નવું જગત વિશ્વઐક્યભાવ પ્રતિ ત્વરિત ગતિએ જઈ પણ અમારા નિમંત્રણને માન આપીને અમદાવાદથી આવ્યા અને
રહ્યું છે; આવા કાળમાં “પ્રબુદ્ધ જીવન” પત્રે સમગ્ર જીવનને સ્પ- . અમારા સમગ્ર સમારોહને દીપાવ્ય-આ સર્વના અમે ખૂબ જ આભારી છીએ. આ ઉપરાંત અમદાવાદથી શ્રી ચુનીલાલ વર્ધમાન
ર્શતા પ્રશ્ન પ્રત્યે નવી અને પ્રેરક દષ્ટિ આપવા સતત પ્રયાસ કર્યો શાહને, દિલ્હીથી શ્રી મહેન્દ્ર દેસાઈને, સણોસરાથી શ્રી મનુભાઈ છે. મંદિરોનો ક્રિયાકાંડ - ધર્મ કદાચ આ પત્રે ઓછો ઉધ્ધાળે પંચાળી તથા નાગપુરથી દાદા ધર્માધિકારીને પત્રકારિત્વ-પરિસંવાદમાં હશે, પણ જીવનના સાચા આચારધર્મનું નવલું દર્શન એણે સદાય ભાગ લેવા માટે તથા કલકત્તાથી શ્રી ભંવરમલ સિંધીને અને
આપ્યું છે, પોળ્યું છે. આ પત્ર આથી પણ વધુ પ્રેરક, સેવા આપવા રાંદેરિયાથી મુનિ જિનવિજ્યજીને અમારા સાથી સ્વજન તરીકે ' ' ' તેમજ અમદાવાદથી વિદ્યાનિષ્ઠ બહેન ડો. એસ્તર સોલોમનને આ
ભાગ્યશાળી થાઓ એવી શુભેચ્છા - પ્રસંગમાં ભાગ લેવા માટે અમારા તરફથી ખાસ નિમંત્રણ મોક- મુંબઇથી શ્રી બૈરીશંકર ઝાલા: ' ' ' લવામાં આવેલું, પણ તેઓ તબિયતના અથવા અન્ય પ્રકારની અગ- પ્રબુદ્ધ જીવન બુદ્ધિને અને સાચાં જીવનમૂલ્યોને પુરસ્કાર
-વડના કારણે આવી ન શકયા. તેમની અનુપસ્થિતિ અમને ખૂબ સાલી છે. આ સમગ્ર સમારોહની સફળતા અનેક મિત્રોના હાર્દિક
કરતું સામયિક છે, એ વધારે સામર્થ્યવાન બને અને ઉત્કર્ષ પામે સહકારને આભારી છે. તેમને વ્યકિતગત ઉલ્લેખ કરવા માટે અહિ એવી શુભેરછાને..!
અવકાશ નથી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આજ સુધીની લાંબી મુંબઇથી શ્રી પી. જી. શાહ : - કારકિર્દીમાં “પ્રબુદ્ધ જીવનની રજત જ્યન્તીને આ સમારોહ એક
- આ પત્રે છેલ્લાં ૨૫ વર્ષથી જૈન - જૈનેતર સમાજની ભારે મહત્ત્વના સીમાચિહન તરીકે લેખાશે તેમ જ સુરુચિ અને પ્રમાણપુર: " ' 'સરતાના નમુના રૂપ આ સમારોહ અમારા માટે ચિરસ્મરણીય બની જશે.
સેવા કરી છે. એનું વિશાળ અને રાષ્ટ્રીય દષ્ટિબિંદુ અનેકને પ્રેરણાદાયી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ રહ્યું છે.'
4
તે ,
, ?