SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૨૪ પ્રભુ દ્ધ જીવન ૧૮૫ ચિત્રકળાનું હાર્દ : સર્જન ( તાજેતરમાં સૌ. મેનાબહેન અજિતરાય દેસાઈનાં ચિત્રોનું મુંબઈ ખાતે જહાંગીર આર્ટ ગેલેરીમાં એક અઠવાડિયા માટે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, આ પ્રદર્શનમાં ચિત્રકારનાં છેલ્લાં વીશ વર્ષની કળાસાધના સૂચવતાં ચિત્રોને વિપુલ સંગ્રહ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનનું તા. ૪/૧૬૪ના રોજ માનનીય શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાએ ઉદ્ઘાટન કર્યું હતું અને એ પ્રસંગે ઉપસ્થિત થયેલા કાકાસાહેબ કાલેલકરે પોતાના પ્રવચનમાં ફોટોગ્રાફી અને ચિત્રકલા વચ્ચે જે મહત્ત્વનું તફાવત છે તેનું વિષ નિરૂપણ કર્યું હતું. આ તેમનું નિરૂપણ નીચે પ્રગટ કરતાં આનંદ થાય છે. તંત્રી) જ્યાં સુધી કેમેરાની યાંત્રિક મદદથી આબેહૂબ ફોટા પાડવાની ત્યારે ફોટે ભલે યાંત્રિક હોય, પણ એ દ્રશ્ય પકડવામાં એ કળા આપણી પાસે ન હતી ત્યાં સુધી ચિત્રકળા અને મૂર્તિકળા દ્રશ્ય પાછળનું અધ્યાત્મ ઓળખી કળાકારે એ રજૂ કર્યું છે, એની દ્વારા યથાર્થ દર્શન કરાવવામાં ચિત્રકારની મોટી સિદ્ધિ ગણાતી. કદર તો આપણે કરવી જ જોઈએ) ત્યારે પણ ચિત્રકાર કે મૂર્તિકાર યથાર્થદર્શન કરાવવા પાછળ બહુ સિનેમામાં અસંખ્ય ચિત્રો એક પછી એક આવે છે અને પડ્યા ન હતા. હવે તો કેમેરા મારફતે સામાન્ય ફોટો તેમ જ તિરંગી. તેથી એક જ માણસના ચલનવલનની ભ્રાંતિ ઉપજે છે. એ અસંખ્ય એટલે કે યથાર્થરંગી આબેહૂબ ફેટો આપણને મળે છે. એટલે ચિત્રમાં કેટલાંક અમુક ચિત્ર જ માણસના સ્વાભાવનું વૈચિત્ર્ય ચિત્રકળાની એ જાતની ઉપયોગિતા ઘણી ગૌણ થઈ છે. અને એની ભાવવાહિતા પ્રગટ કરનારા હોય છે. હજારો ચિત્રોમાંથી | હવે આપણે ચિત્રો મારફતે રૂપ અને રંગનું આબેહૂબ અનુ- એ જ ચિત્ર પસંદ કરવામાં કળાકારની અભિજ્ઞતા વ્યકત થાય છે, કિરણ નથી ઈચ્છતા. હવે આપણે ચિત્રકારનું પ્રાચીનકાળથી ચાલતું અને તેટલે દરજજે ફોટોગ્રાફીમાં પણ કળા દાખલ થયેલી આપણે આવેલું સાચું મિશન સ્પષ્ટ રીતે સમજતા થયા છીએ.' જોઈ શકીએ છીએ.' ચિત્રકાર એ સર્જક હોય છે. એ રૂપરંગને આબેહૂબ ખ્યાલ આ ભાવવાહિતા અને આ અધ્યાત્મ જેમાં વ્યકત થાય છે, આપવાને બદલે વશ્ય વ્યકિતને આત્મિક ભાવ અથવા સ્વભાવ તેને આપણે ચમત્કૃતિ કહીએ છીએ. ચમત્કૃતિ વસ્તુનિષ્ઠ હોય છે ? પકડીને એ રજુ કરવામાં માને છે. ચિત્ર અમુક માણસનું, અમુક તેના કરતાં જોનારના માનસ ઉપર વધારે આધાર રાખે છે. અને પશુ-પક્ષીનું, અમુક દ્રશ્યનું, કે પ્રસંગનું જ છે એટલો પરિચય તેથી જ એને આપણે કળાને વિય કહીએ છીએ. પશ્ચિમના અથવા ભાસ થાય અથવા સામાન્ય પ્રતીતિ થાય એટલું રારખાપણું, કળાકારો આ ચમત્કારોને significant from કહે છે. ' આપણે ચિત્રકાર પાસેથી માગીએ છીએ. એટલી સિદ્ધિ મેળવ્યા હવે આપણે ચિ. મેનાબેને રજૂ કરેલા હિમાલયનાં દ્રશ્ય પછી ચિત્રકારે. પિતાની પ્રતિભા દ્વારા વર્ખ વ્યકિતની ખાસિયત જોઈએ. આપણે એ ચિત્રોમાં ફોટોગ્રાફીનું આબાદપણું શોધવાનું શી છે, એનો સ્વભાવ અથવા અધ્યાત્મ શું છે એ બરાબર પકડીને નથી. અમુક દ્રશ્ય ધ્યાન ખેંચે એવું છે. એ દ્રશ્યમાં સૌંદર્યની ભવ્ય વ્યકત કરવાનું હોય છે. તાની અથવા ભાવવાહિતાની ચમત્કૃતિ છે, એ ઓળખી એ દ્રશ્યો જ જંગલના સિહના જાતજાતના ફેટા આપણને મળે છે. એ દોરવા માટે પસંદ કરવાં એમાં કળાકારની અભિજ્ઞતા રહેલી છે. ઉમદા પ્રાણીની આકૃત્તિ ભવ્ય હોય છે ખરી, છતાં સિંહની આંખે ત્યાર પછી ચિત્રો દોરતી વખતે જે જે વસ્તુઓ ગૌણ છે, તુચ્છ કૂતરા જેવી હોય છે. બ્રહ્મદેવની એ ખામી છે. આપણી કલ્પનાને છે, અથવા બાધક છે, તે વસ્તુ ચિત્રમાં અલોપ થવી જોઈએ. એ વનરાજ એની કુદરતી આંખમાં શોભે નહિ એમ જોઈ આપણા (મંત્રબળે પિતાનું શરીર અદ્રશ્ય કરવું અને લોકોમાં વિચરતાં છતાં લોકો આપણને જોઈ ન શકે એ જાતની સિદ્ધિ મેળવવી અને તે પ્રાચીન આચાર્યોએ સૂચવ્યું કે વનરાજની આકૃતિને અને એના સંસ્કૃતમાં તિરસ્કરણી વિદ્યા કહે છે. કોઈ વસ્તુની હસ્તી રાજત્વને શેભે એવી આંખ તો બળદની છે. તેથી જો સિંહની અથવા પ્રતિષ્ઠા મટાડવી એ છે એને તિરસ્કાર. આથી ઉલટ વ્યાપાર છબી તૈયાર કરવી હોય તે સિંહના મોઢા ઉપર બળદની આંખો છે પુરસ્કાર, જેમાં આપણે અમુક વસ્તુઓને આગળ આણી ઉઠાવ-કલમ કરવી જોઈએ. ટૂંકમાં કહીએ તો ચિત્રકારે સિંહનું રૂપ નહિ દાર કરીએ છીએ. હિમાલયનું અમુક દ્રશ્ય શા માટે પસંદ કર્યું અને અમુક રીતે જ કેમ રજૂ કર્યું એ બંને સવાલનો જવાબ જ્યારે ચિત્ર : " પણ એને સ્વભાવ વ્યકત કરવાનું હોય છે. ગીતાએ આ સ્વભાવને જ પોતે જ દે છે ત્યારે એ ઉત્તમ કળાકૃતિ કહેવાય. હિમાલયનાં આ અધ્યાત્મ કહ્યું છે. એ અર્થમાં ચિત્રકળા જો આધ્યાત્મિક હોય . - ચિત્ર આપણને કેવળ હિમાલયનું દર્શન કરાવતાં નથી, પણ હિમાલય -તો એમાં માણસોના, પશુપક્ષી આદિ પ્રાણીના, દ્રશ્યોના અને પ્રસં- શા માટે ઊભે છે, શું સમજાવવા માગે છે અને એની ધન્યતા ગોના આંતરિક ભાવનું પ્રદર્શન થવું જોઈએ. શામાં રહેલી છે એ આપણી આગળ પ્રગટ કરે છે. એટલે એ કળા " | મેં એક વાર કહ્યું હતું કે કેમેરાની આંખ યાંત્રિક હોઈ આંધળી આપણી વ્યાખ્યાની કળા થઈ ગઈ. : હોય છે. અને તેથી બધું જ જેવું છે તેવું જુએ છે. એમાં એનું એક કવિએ કહ્યું છે કે કુદરતમાંના અથવા માનવી જીવન-' માંના ચમત્કૃતિજનક પ્રસંગો પસંદ કરવામાં જેટલી કળા રહેલી પિતાનું કશું હોતું નથી. ચિત્રકાર જોયેલી વસ્તુમાંથી અમુક અનાવશ્યક હોય છે, લગભગ તેટલી જ કળા એ ચિત્ર શેઠવવામાં હોય છે. અથવા બાધક વસ્તુ દબાવી દે છે, કાઢી નાખે છે, અને અમુક સુંદર ચિત્રો સ્વભાવે ઘણા સુગાળવાં હોય છે. એમની આસપાસ પોષક તત્તે આગળ આણે છે. આપણી પરિભાષામાં આપણે એમને અનુરૂપ ચિત્રો હોય તે તેઓ ખીલે છે, પણ પડોશમાં જયારે કોઈ વસ્તુ દબાવીએ છીએ, ઢાંકી દઈએ છીએ ત્યારે એ જો કોઈ વિસદશ અણછાજતું ચિત્ર આવી બેસે તો એવું તો કસાણું મોં કરી બેસે છે કે એનો મિજાજ પાછા આણતા આપણા દમ પ્રકારને તિરસ્કાર કહે છે. એથી ઉલટું જ્યારે કોઈ વસ્તુને આગળ - નીકળી જાય છે. - આણીએ છીએ એને મહત્ત્વ આપવા માગીએ છીએ, ત્યારે - આ બાબતમાં બિચારા ચિત્રકાર અથવા કળાકાર પ્રદર્શન એને પુરસ્કાર કહે છે. સાચા ચિત્રકારમાં તિરસ્કાર અને પુરસ્કાર ગોઠવનાર મંડળની અભિરુચિને ભેગી થઈ પડવાને સંભવ હોય કરવાની, નિગ્રહ અને અનુગ્રહ કરવાની શકિત હોવી જોઈએ. તેથી જ આ છે. પણ જ્યારે ચિત્ર ગોઠવનાર અને ચિત્રના કળાકાર વચ્ચે એક એ ખરેખર ચિત્રકાર થાય છે. ચિત્રોમાં છે કે મૂર્તિમાં છે, રાગ હોય છે અને સામંજસ્ય જામે છે, ત્યારે પ્રદર્શનની સફળતા ' ક્લાકારે પોતાની કલ્પના દ્વારા નવું સર્જન કરવાનું હોય છે. સોળે કળાએ પ્રગટ થાય છે. અનુકરણમાં કૌશલ્ય ગમે તેટલું હોય, કળા નથી હોતી. કળા, સૌંદર્ય, ઔચિત્ય, અને સામંજસ્ય બધાને ખ્યાલ અનુકરણ યાંત્રિક થઈ શકે, તેથી જ ફોટોગ્રાફીનો જન્મ થયો. જેને છે, એણે જ નીચલી કહેવત ઉપજાવી કાઢી છે:(હવે ફોટોગ્રાફીમાં પણ કળા આવી શકે છે અને તે દહાડે દહાડે ખીલતી પણ જાય છે. આપણી નજર આગળ જે સૃષ્ટિ ફેલાઈ છે, એક નૂર આદમી, દસ નૂર કપડાં, એમાંથી અમુક પ્રસંગ અથવા અમુક દ્રશ્ય કેવળ સુંદર જ નહિ છે. સો નૂર ગહના, તો લાખ નૂર નખરાં. પણ ભાવવાહી છે, એમ જોઈ જયારે કળાકાર એને ફેટો પાડે છે, તા. ૮-૧-૬૩ કાકા કાલેલકર.
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy