SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ , ૧ - પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૧૯ : મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૬૪, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂશ્ક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા | વિનોબાજીના અધ્યાત્મ-સાહિત્યને આછેરે પરિચય વિનોબાજીના ચિંતનની પદ્ધતિ સમન્વયની છે અને લક્ષ્ય મંત્રે તથા તેને પદાનુવાદ સળંગ આપ્યો છે. આમ પ્રાચીન સામ્યોગનું છે. આથી એમણે જે નાના મોટા ગ્રન્થ લખ્યા છે ભાગ્યકારોની પદ્ધતિ સાચવીને સળગ ઉપનિષદને અર્થ દૃષ્ટિ તેમાં સમન્વય પદ્ધતિથી સામ્યગ સુધી પહોંચવાની એમની સમક્ષ રાખીને, સમજાય તે રીતે ‘ઈશાવાસ્યવૃત્તિ' લખાયું છે. વૃષ્ટિ રહી છે. ઉપનિષદને વિનોબા પોતાની દાદીમા માને છે. ગીતાનું બીજ | ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર ને શાંકરભાષ્ય, મનુસ્મૃતિ ને ઉપનિષદમાં છે. માટે ગીતાને ‘ffar Kaછી મારી મી તિવા પાતંજલ યોગદર્શન, ન્યાયસૂત્ર, વૈશેપિકસૂત્ર ને યાજ્ઞવલ્કય સ્મૃતિ ઈજાઇ નેorar'—ગીતા મારી માવડીને હું તેને બાળ–માને છે. કહે છે, જેવા ગ્રન્થના અધ્યયન, સંત–સાહિત્યના રોવન તેમ જ વિવિધ મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ મારા હૃદય ને બુદ્ધિ ધર્મોના મૂળ ગ્રન્થના પરિશીલન પાછળની એમની આ દષ્ટિ રહી તે તેથીયે વિશેષ ગીતાના દૂધથી પોષાયાં છે.” છે એમ કહી શકાય. એ ગીતામાતાની ઉપાસના રૂપે એમણે સાત મણકાની ગીતાઆવા વિશિષ્ટ અધ્યયન, મનન ને નિદિધ્યાસનના પરિપાક માળા ગૂંથી છે. જેમાંનાં ગીતા, ગીતા–વિનિ, તાવ, રૂપે પ્રગટેલા સાહિત્યનું યથાર્થ મૂલ્યાંકન તે કોઈ અધિકારી અભ્યાસી જ નાધ્યાય-સંત મરાઠીમાં ને ગીતા પ્રવચને, સ્થિતપ્રજ્ઞ દર્શન ને કરી શકે. એ મહાસાગરનાં મોતી છે. કોઈ મરજીવા જ ‘માંહી સામ્યસૂત્ર ગુજરાતીમાં ઉપલબ્ધ છે. પડીને માણી શકે.' એવા કોઈ અધિકારી અભ્યાસીને માટે “વિનોબા '૩૨માં ધૂળિયા જેલમાં દર રવિવારે ગીતા પર અપાયેલાં વાડુમય’ એ અધ્યયન, મનન ને ચિંતનના પરિપાક રૂપ પ્રબંધ પ્રવચને સાને ગુરુજી જેવા સહૃદયી લહિયાના હાથે નધિાયાં. અને (Thesis)ને વિષય છે. પણ અહીં તો સામાન્ય જિજ્ઞાસુઓ | વિનોબાજીએ તેમાં સુધારા-વધારા કર્યા બાદ તે પુસ્તકાકારે પ્રગટ માટે વિનેગા-વાડુ-મયને પાંખો પરિચય સ્થળાવકાશની મર્યાદામાં થયાં તે “ગીતા પ્રવચન” ભારતની સેળે ભાષામાં ને નેપાલી, અંગ્રેજી રહીને આપવાની કલ્પના છે. મળીને અઢાર ભાષાઓમાં પ્રાપ્ય છે, જેની લાખે નકલે વેચાઈ વિનેબાનાં વકતવ્ય, લેખન ને સંપાદન રૂપે પ્રકાશિત અધ્યાત્મ- ગઈ છે. એકલી ગુજરાતી ભાષામાં તેની એક લાખ કરતાં વધારે સાહિત્યને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. (૧) ઉપનિષદ ને ગીતા- નકલ વેચાઈ છે. રાષ્ટ્રીય એકતાની દષ્ટિએ ૧૫ ભાષાઓમાં તે માળાનું લેખન. (૨) ગુરુબોધ, કુરાન, ધમ્મપદ જેવા ધર્મગ્રન્થનું નાગરી લિપિમાં છપાયાં છે. “ગીતા પ્રવચનમાં રોજેરોજના તથા સંત–સાહિત્યનું સંપાદન. (૩) ભૂદાન યાત્રાના પ્રવચનનું વહેવારમાં ઉપયોગી વિષયોની ચર્ચા છે, જેને જીવન સાથે સંબંધ સંપાદિત સાહિત્ય. એને હવે આપણે પ્રાથમિક પરિચય કરીએ. છે. વિચારના વાદમાં પડયા વિના સામાન્ય મજુરી કરી જીવન વિનોબાનું પ્રથમ લિખિત પુસ્તક તે “ઉનિgaiા અભ્યાસ'. ગુજારનારા શ્રમજીવીઓને પણ થાક ઉતારવાનું સાધન મળી રહે ૧૯૨૩માં ૨૮ વર્ષની ઉમરે તે “મહારાષ્ટ્ર ઘ'માં લેખમાળા એવી સરળ શૈલીમાં આ પ્રવચનો છે. ગીતાનું રહસ્ય પ્રગટ કરતો રૂપે લખાયું હતું. ઉપનિષદો તરફ જોવાની દષ્ટિ એમાં મળે છે. એ સાર-સંગ્રહ છે. એથી વિનોબા જેવા નિર્મોહીએ પણ એને જો કે તે બહુ જટિલ અને ગંભીર રચના છે. વિનોબાજી પોતે કહે પાઠ ઘેરઘેર થાય એવી વાસના વ્યકત કરી છે, ને 'નિયTદનીય ’ છે કે “ભાષા થોડી કઠણ લાગશે. આજે હું લખવા બેસું તે કદાચ કહીને પોતાના હસ્તાક્ષર આપ્યા છે. જુદી રીતે લખું. પણ છે તે ભાષાને આના વિષયનું ધોરણ જોતાં ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ એ ગીતાના બીજા અધ્યાયના ૧૮ શ્લેકનું અનુચિત કહી શકાય તેમ નથી...ઉપનિષદ એ પુસ્તક જ નથી. અર્થસૂચક વિસ્તૃત વિવેચન છે. “ગીતા પ્રવચનો’ એ ધૂળિયા જેલને એ એક પ્રતિભાદર્શન છે. એને શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન થયો છે.” વિચારક્ષેત્રે ફાળો છે તે “સ્થિતપ્રજ્ઞદર્શન’ શિવણી જેલની લહાણી | ઈશાવાસ્ય એ બહુ ટૂંકું પણ મહત્ત્વનું ઉપનિષદ છે. યજુ- છે. સ્થિતપ્રજ્ઞ એ ગીતાને આદર્શ પુરુષવિશેષ છે. એવા પુરુષનાં વંદને એ છેલ્લો અધ્યાય છે તેથી સાચેસાચ વેદાન્ત છે. એ લક્ષણોનું વિગતે અવલોકન કરી, ૩૦ વર્ષના મનનથી સ્થિર થયેલા પૂર્ણ ઉપનિષદ છે. તેમાં પારમાર્થિક જીવનને આખો નકશે ટૂંકાણમાં અર્થનું આમાં વિવરણ છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં સમગ્ર જીવનદર્શન દર છે. વેદોને એ સાર છે ને ગીતાનું બીજ છે. એ ગીતાનું ભરેલું છે. બીજ કઈ રીતે છે તે વિનેબાએ ‘ઈશાવાસ્યવૃત્તિ’ની પ્રસ્તાવનામાં ઉપનિષદોનું દેહન ગીતા છે, તો ગીતાનું સૂત્રરૂપે દેહન ગીતા સાથે સરખાવીને બતાવ્યું છે. એ પાછી અઢારે મંત્રનું વિવરણ તે ‘સામ્યસૂત્ર. ગીતા પર લખાયેલાં ૧૦૮ સંસ્કૃત સૂત્ર સંહિત કરે છે. ઉપઘાતમાં ઈશાવાસ્યની રચનાને પરિચય કરાવ્યું છે. યોગ ને સાંખ્ય દષ્ટિએ વિવેચન કરતાં આ પ્રવચન કોરાપુટના અને પછી પ્રત્યેક મંત્રનો પદપાઠ, અને વિસ્તૃત ટિપ્પણીમાં તે ઘનઘોર જંગલમાં ૧૯૫૭માં અપાયેલાં છે. ગીતાના અને સ્કૂટ પ્રત્યેક શબ્દ કે શબ્દસમૂહને ગુસ્થાર્થ બતાવ્યું છે. છેવટમાં મૂળ કરતાં આ સૂત્રે વેદ ને ઉપનિષદમાંથી સૂચક શબ્દો લઈને રચાયાં
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy