________________
પ્રબુદ્ધ જીવન
“નહેરના અવસાન પછીની ભારતની રાજકારણી પરિસ્થિતિ
(તા. ૨૦-૬-૬૪ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ઉપરે... જણાવેલ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. એ વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી)
હેર પછી કોણ? ' વિશે બે મત હોઈ ન જ શકે. નંદાજી મોરારજીભાઇ. ઉપરનાં સ્થાનને નહેરુના અવસાનથી એક યુગ પૂરો થયો છે. છેલ્લાં
કઈ રીતે દાવો કરી શકે એ મારી સમજણમાં ઉતરતું નથી. દેખાવ
એ થયો છે કે, જાણે કે મોરારજીભાઈએ ચડિયાતા સ્થાન માટે ચાર પાંચ વર્ષથી નહેરુ પછી કોણ?? એ પ્રશ્ન ઉગ્રપણે
લડત કરી હોય, જયારે હકીકતમાં નંદાજીએ જ આ બાબતની ' ચર્ચાતું હતું. અને “નહેરુ પછી શું?” એ અંગે તરેહ તરેહની ભય અને ચિન્તા ઉપજાવતી અટકળો ચાલતી હતી. નહેરના અવસાન
લડત કરી હોય એમ લાગે છે, જે ખરેખર દુ:ખદ છે. આમ બાદ, નવા પ્રધાનમંત્રીની જે રીતે વરણી થઇ અને નવા મોરારજીભાઈને મંત્રીમંડળમાં ન લેવાયા, એમ છતાં તેમણે નવા પ્રધાનમંડળની રચના થઈ એ જોતાં “નહેરુ પછી કોણ?” એ
મંત્રીમંડળને પૂરો સહકાર આપવાની ખાત્રી આપી છે અને આ અંગેની અટકળો અને કલ્પનાઓ બહુ જ જલદીથી શમી ગઈ છે
ખાત્રી તેમણે સાચા દિલથી આપી નથી એમ આપણે માનવું જોઈએ. અને ધાર્યા કરતાં વધારે સરળતાથી નવરચના ઊભી થઈ શકી છે એમ કહી શકાય.'
જ , નવા મંત્રીમંડળમાં બે નવા આવ્યા (૧) સંજીવીયા રેડી, પ્રધાનમંત્રીના પદ અંગે આપણ સર્વની સામે બે વ્યકિતઓનાં
(૨) શ્રીમતી ઈન્દિરા ગાંધી. સુપ્રિમ કોર્ટની જે ટીકાના કારણે નામ હતાં (૧) શ્રી લાલબહાદુર શાસ્ત્રી, (૨) શ્રી મોરારજીભાઇ.
તેમણે આંધ્રના મુખ્ય પ્રધાનનું સ્થાન છોડયું તે ટીકા ઉભી હોવા છતાં આ બન્ને વ્યકિતઓ એક યા બીજા કારણે એ પદ માટે પૂરી યોગ્યતા કયા ધોરણે તેમને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા તે સમજાતું ધરાવતી હતી અને તેથી એ બે વચ્ચે સ્પર્ધા જેવું કાંઇક થયું હોય નથી. શ્રી ઈન્દિરા ગાંધીને લેવામાં એક રીતે નહેરુનું કોઇ પ્રતિએમાં કશું જ ખોટું કે અયોગ્ય નથી લાગતું. સંતોષ એ વાતને
નિધિ નવા મંત્રીમંડળમાં છે એવું પ્રજા આશ્વાસન અનુભવશેછે કે, આ સ્પર્ધામાં કોઈ તીવ્ર સ્વરૂપ પકડયું નહિ અને આ સમસ્યાને ઉકેલ સરળતાથી આવી ગયો. આમ બનવાને યશ કેંગ્રેસના પ્રમુખ
આ એક કારણ હોઇ શકે છે. ઈન્દિરા ગાંધી પોતાના નવા અધિશ્રી કામરાજ નાદરની અસાધારણ કુનેહના ફાળે જાય છે.
કાર ઉપર કેવાં નીકળે છે એ આપણે જોવાનું રહે છે. અલબત્ત પ્રધાનમંત્રી નકકી કરવાને બંધારણીય અધિકાર કેંગ્રેસના તેમનામાં પિતાની શકિત છે અને નહેરુના અતિનિટ સંપર્કને તેમને સંસદીય પક્ષને ગણાય. આ સાદી અને સીધી પદ્ધતિ સ્વીકારવાને લાભ મળ્યો છે – આ હકીકત તેમના વિષે વિશ્વાસ પેદા કરે તેવી બદલે, ભિન્ન ભિન્ન રાજયના મુખ્ય પ્રધાનના અભિપ્રાય લેવાયા, છે. સમગ્ર રીતે જોતાં શાસ્ત્રીજીએ નહેરુના પ્રધાનમંડળને ચાલુ કૉંગ્રેસ કારોબારીમાં મંત્રણા થઈ અને સંસદના કેંગ્રેસ સભ્યોના રાખ્યું છે. ૧૯૬૨માં ચૂંટણી પછી જે નવું પ્રધાનમંડળ રચાયું હતું તે વલણને પણ કયાસ કાઢવામાં આવ્યો અને સરવાળે લાલબહાદુર નહેરુની માંદગીને કારણે ઉતાવળમાં રચાયું હતું. કામરાજ યોજશાસ્ત્રી ઉપર બહુમતી ઢળે છે એવી કોંગ્રેસની કારોબારી વતી નાને કારણે તે વિશેષ નબળું બન્યું હતું અને તેમાં કેટલાક પાયાના કૅઝેરા પ્રમુખે જાહેરાત કરી અને પછી તે સંસદના કેંગ્રેસ પક્ષે ફેરફાર કરવાની શાસ્ત્રીજીને તક હતી, એમ છતાં તેમણે, કદાચ નહેરુ . તેમની ઔપચારિક વરણી કરી. એક પ્રધાનમંત્રીના અવસાન પ્રત્યેની વફાદારીના ખ્યાલને વશ થઇને, તેમાં કોઈ મહત્વના ફેરબાદ અન્યને નીમવા અંગેને આ અવસર આપણા માટે (ફાર કરવાનું ઉચિત ધાર્યું નથી. પહેલે હતો અને આ શિરસ્તો પણ, લોકશાહીને વધારે અનુરૂપ છે એમ
ઉપર આપણે જોયું તે મુજબ નહેરુના અનુગામીની પસંદગી
સંસદ પક્ષ નકકી કરે છે એમ નહિ પણ કેંગ્રેસનું વરિષ્ટમંડળ નકકી સમજીને સ્વીકારાયો તે પણ, નવો છે. આ શિરસ્તો બરોબર છે કે નહિ
કરે છે એ એમ દર્શાવે છે કે દેશ અને મધ્યસ્થ સરકાર ઉપર કેંગ્રેસના એ એક સવાલ છે, કારણ કે આજે તો બધા રાજયોમાં ગ્રેસી
વરિષ્ટ મંડળનું વર્ચસ વધારે સુનિશ્ચિત બને છે. તંત્ર છે, પણ હવે પછી ફરીથી આવી પરિસ્થિતિ ઊભી થાય અને
નહેરુ પછી શું ? અમુક રાજય અથવા રાજયોમાં કોઈ અન્ય રાજકીય પક્ષનું તંત્ર
નહેરુ પછી શું એ પ્રશ્નને ઉત્તર તો હવે પછીના બાર હોય ત્યારે આ શિરસ્તાનું અનુસરણ નવી અને અણધારી ગુંચે પેદા
મહિના દરમિયાન શું બને છે એ ઉપરથી જ નકકી થઈ શકે તેમ કર્યા વિના ન રહે એમ લાગે છે. આખરે, આજના સંયોગોમાં લાલ
છે. તત્કાળ તો લાલબહાદુર શાસ્ત્રીએ જાહેર કર્યું છે કે, નહેરુની બહાદુર શાસ્ત્રીની મુખ્ય પ્રધાનપદ માટે વરણી કરવામાં આવી છે તે
નીતિને પોતે ચાલુ રાખશે. નહેરની નીતિનાં મુખ્ય અંગે રાષ્ટ્રીય બધી જ રીતે યોગ્ય થયું છે એમ કહી શકાય. નવા પ્રધાનમંડળની
ક્ષેત્રે સમાજવાદ અને આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે તટસ્થતા છે. આ રચના વધારે મુશ્કેલીભરી હતી. કામરાજ યોજના અંગે નિવૃત્ત
નીતિ પાયાની છે અને એને વળગી રહેવામાં જ આપણું શ્રેય છે. થયેલા ત્રણ પ્રધાનમાંથી શ્રી એસ.કે. પાટીલને તો લેવામાં આવ્યા છે;
એમ છતાં તેના વ્યવહારૂ અમલમાં વ્યકિતએ વ્યકિતએ શ્રી જગજીવનરામને ન લેવાયા એ બાબતને કોઈ ખાસ ઉહાપોહ
ફરક પડે છે અને દિન પ્રતિદિનના વ્યવહારમાં મુખ્ય જવાબદાર નથી. શ્રી મોરારજીભાઈને નવા પ્રધાનમંડળમાં સમાવી ન શકાયા
વ્યકિતની આ બન્ને બાબત ઉપર છાપ પડયા વિના રહેતી નથી. અને જે રીતે ન સમાવી શકાય તે બાબતે ખૂબ ઉહાપોહ જગાવ્યું છે.
વળી દેશની તેમજ જગતની ફરતી જતી પરિસ્થિતિ. સાથે મેળ આ બાબતમાં એક વર્ગને મત એવો છે કે મેરારજીભાઈ જેવી બેસાડવા માટે પણ સ્વીકૃત નીતિને નવા નવા વળાંક આપવાના શકિતશાળી વ્યકિતને ન લઈને મંત્રીમંડળ રચનારે અથવા રચનારા
રહે જ છે. ઓએ મંત્રીમંડળને નબળું બનાવ્યું છે. બીજા વર્ગને મત એવો આપણે ત્યાં કોઇ પણ રાજદ્વારી જવાબદારી સાથે જોડાયેલી છે કે, મંત્રી મંડળ એકરાગનું હોવું જોઈએ અને એ દષ્ટિએ મોરારજી- પ્રમુખ વ્યકિતનો કે મુખ્ય પ્રધાનમંડળને પરિચય આપવા માટે ભાઈને લેવાથી મંત્રીમંડળની એકરાગતા જાળવવી બહુ મુશ્કેલ Right, Left અને Centre એવા ત્રણ શબ્દોનો ઉપયોગ બની જાત. મોરારજીભાઈને નહિ લેવાની બાબતમાં આ બીજી દષ્ટિને
કરવામાં આવે છે. ચોકકસ ધ્યેય હાંસલ કરવા માટે બહુ ધીમા પગસ્વીકાર કરવામાં આવ્યો હોય અને તેથી મંત્રીમંડળમાં કોણ બીજ, કોણ ત્રીજું એને લગતા મતભેદને અંદરના નિર્ણયને ઢાંકવા ખાતર
લાંની તરફેણ કરતી, ઠીક ઠીક ગતિથી આગળ વધવાની તરફેણ આગળ ધરવામાં આવ્યો હોય એમ લાગે છે.
કરતી અને જેસર પગલાં ભરવાની તરફેણ કરતી વ્યકિત કે પ્રધાનબાકી તે મોરારજીભાઈને જે પ્રધાન તરીકે લેવા હોય તે મંડળને અનુક્રમે Rightist, Centrist તથા Leftiests, એવા તેમને અનેક કારણોસર બીજું સ્થાન મળવું જ જોઈએ એ અભિધાનથી ઓળખવામાં આવે છે. આ ધોરણે વિચારતાં નવા
ઉત્તર છે ,
છે. તત્કાળ અને શું બને