________________
REGD, No. B-42GB વાર્ષિક લવાજમ રૂા. ૪
]
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૬: અક. ૪.
જ પ્રબુદ્ધ જીવન
મુંબઈ, જુન ૧૬, ૧૯૬૪, મંગળવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૨૦ નયા પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
મારી અસ્થિભસ્મની એક મૂઠી ગંગામાં પધરાવો:
બાકીની ભારતની ધરતી ઉપર વેરી નાંખજે” .
| (તા. ૩ જનની રાત્રે ઓલ ઈન્ડિયાનાં સર્વ મથકોએથી ભારતના મહાઅમાત્ય સ્વ. નહેરુએ તા. ૨૧-૬-૧૯૫૪ના રોજ કરેલા વસિયતનામામાંના કેટલાક વિભાગે પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ વીલના પ્રસ્તુત વિભાગમાં નહેરુની ભાવુકતાનું અદ્ભુત દર્શન થાય છે. નહેરુ માત્ર શુષ્ક રાજકારણી સત્તાલક્ષી રાજપુરુષ નહોતા. તેમનો આત્મા ઉન્નત કલ્પનામાં રમણ કરતા એક કવિ હતા. તેમની આ કાવ્યાત્મકતાની આ વસિયતનામાના પ્રકાશિત વિભાગમાં આપણને સુમધુર ઝાંખી થાય છે. દૈનિક પત્ર વાંચનારાઓએ અંગ્રેજી મા ગુજરાતીમાં આ લખાણ જરૂર વાંચ્યું હશે, એમ છતાં આ લખાણ ફરી ફરીને વંચાય અને વાગોળાય એવા વિચારથી એ લખાણનો જન્મભૂમિ'માં પ્રગટ કરવામાં આવેલ અનુવાદ અહિ રજૂ કરવાનું ઉચિત ધાર્યું છે. તંત્રી)
- નવી દિલ્હી, તા. ૩: ૨૧મી જૂન ૧૯૫૪ના દિને શ્રી માટે મમતા છે અને ભારતની ભિન્ન ભિન્ન જાતિઓનાં સંસ્મરણો, જવાહરલાલ નહેરુએ કરેલા વસિયતનામામાંથી કેટલાક ભાગ નીચે એની આશાઓ અને આશંકાએ, તેનાં ગીતો અને યશ પ્રસંગો, આપવામાં આવ્યા છે: “મને ભારતીય જનતાને એટલે બધા સ્નેહ વિજયે અને પરાજય આ નદીની આસપાસ વણાયેલાં છે. અને મમતા સાંપડયાં છે કે હું ગમે તે કરું તે પણ તેના અલ્પ ગંગા તે ભારતનાં પ્રાચીન અને દીર્ધકાલિન સંસ્કાર અને સંસ્કૃઅંશ જેટલો પણ બદલે વાળી ન શકું. અને ખરું પૂછો તો તિનું પ્રતીક બની છે. સદા પરિવર્તમાન, સદા વહેતા અને છતાં પ્રેમ જેવી અમૂલ્ય વસ્તુને બદલે પણ કયાંથી વાળી શકાય ? પણ તેના તે જ, ગંગા પણ તેવી જ છે. ગંગાને જોઈને મને હિમાઘણાક માણસોની લોકોએ તારીફ કરી છે, કેટલાક તરફ તે લયનાં હિમાચ્છાદિત શિખરો અને ઊંડી ખીણ જે મને ખૂબ જ પૂજ્યભાવ પણ વ્યકત કરવામાં આવ્યો છે, પણ ભારતના બધા ગમે છે તે અને નીચે આવેલા સમૃદ્ધ અને વિશાળ મેદાને જ્યાં વર્ગોના લોકોનો સ્નેહ એટલા બધા પ્રમાણમાં મને પ્રાપ્ત થયો છે કે, મારું જીવન વીત્યું છે અને જે મારા જીવનને કાર્યપ્રદેશ છે તેની હું તે તેનાથી મૂંઝાઈ ગયો છું. હું તે માત્ર એક જ આશા રાખી યાદ આવે છે. આ નદી પ્રભાતના તડકામાં હતી અને નૃત્ય કરતી શકે કે હવે હું જેટલાં વર્ષ જીવતો રહું તે દરમિયાન જનતા અને અને સંધ્યાકાળના પડછાયા ફેલાતા હોય ત્યારે ઘેરી અને વિષાદમય તેમના સ્નેહનો હું અપાત્ર ન નીવડું.
અને રહસ્યમય લાગે છે. શિયાળામાં તે સાંકડા મંદ અને શોભાયમાન - “મારા અનેક સાથીઓ અને સહકાર્યકરોને તે હું વળી
વહેળા જેવી, પરંતુ ચોમાસામાં વિશાળ ગર્જના કરતા ધોધ જેવી વિશેષ ઋણી છું. અમે મહાન કાર્યોમાં સહકાર્યકરો રહ્યા છીએ અને
લાગે છે. દરિયાના જેવી વિશાળ અને કંઈક અંશે દરિયાની એવા કાર્યોની સાથે અવશ્ય રીતે સંકળાયેલી ફત્તેહ અને દુ:ખમાં
વિનાશક શકિત ધરાવતી ગંગા મારા મનથી ભારતને ભૂતકાળ સાથે ભાગ લીધો છે. હું પૂર્ણ હૃદયપૂર્વક એમ જાહેર કરવા માંગું
વર્તમાનમાં પહોંચીને એથી આગળ વધીને ભવિષ્યના મહાસમુદ્રમાં છું કે મારા મૃત્યુ પછી મારે માટે કાંઈ પણ ધાર્મિક વિધિ કરવામાં
મળી જતો હોય તેના પ્રતીક જેવી લાગે છે અને જે કે મેં પ્રાચીન
પ્રણાલિઓ અને રિવાજોમાંથી ઘણાખરાને ત્યાગ કર્યો છે અને ભારત ન આવે. મને આવી વિધિઓમાં શ્રદ્ધા નથી અને લોકાચાર ખાતર પણ તેને અમલ કરવો એ દંભ ગણાય અને પોતાની જાતને
અને તેના લોકોને બાંધી રાખતા અને નિયંત્રિત કરતા તેમ જ,
ભારતના ઘણાખરા લોકોને ધનારાં તેમ જ શરીરનાં અને આત્માના તેમ જ બીજાને છેતરવાનો પ્રયાસ ગણાય.
મુકત વિકાસને અટકાવનારાં બધાં બંધને ભારત તેડી નાખે એ હું ઈચ્છું છું કે જ્યારે હું મરણ પામું ત્યારે મારા શરીરને અગ્નિદાહ દેવામાં આવે. જો હું વિદેશમાં મરણ પામે તે મારા
બાબતમાં હું ઘણા ઉત્સુક છું અને આ બધા માટે ઈચ્છા રાખું છુ દેહને ત્યાં અગ્નિદાહ દેવાય અને મારી અસ્થિભસ્મ અલહાબાદ
છતાં, હું ભૂતકાળથી તદ્દન અલગ પડી જવા માગતા નથી. જે
મહાન પરંપરા આપણી હતી અને છે તે માટે હું ગૌરવ અનુભવું ખાતે મોકલવામાં આવે. તેમાંની મુઠ્ઠીભર અસ્થિભસ્મ ગંગામાં
છું અને મને એવું ભાન થાય છે કે આપણા બધાની માફક હું પણ પધરાવવામાં આવે, અને મોટા ભાગનું નીચે જણાવ્યા પ્રમાણે
ભારતના સ્મરણાતીત એવા ઈતિહાસના ઊગમકાળ સુધી પહોંચી ગયેલી વિસર્જન કરવામાં આવે. મારી મુઠ્ઠીભર રક્ષા ગંગામાં પધરાવવામાં
એવી અતૂટ સાંકળીની એક કડી છું. હું એ સાંકળી તેડીશ નહિ, કારણ કે આવે એવી મારી ઈચ્છામાં મને પિતાને નિસ્બત છે ત્યાં સુધી મને એને અમૂલ્ય ભંડારની માફક જાળવી રાખવાનું મન થાય છે કોઈ પણ ધાર્મિક મહત્ત્વ સમાયેલું નથી. હું આ બાબતમાં કોઈ અને હું એમાંથી પ્રેરણા પામું છું અને મારી આ ઈચ્છાની એક ધાર્મિક લાગણીઓ ધરાવતો નથી. હું મારા બાળપણથી જ અહહા
નિશાની તરીકે અને ભારતના સાંસ્કૃતિક વારસા તરફની મારી છેવટની
અંજલિ તરીકે હું આ એક વિનંતિ કરું છું કે મારી મુઠ્ઠીભર રાખ બાદમાં ગંગા અને જમના નદીઓથી મુગ્ધ બન્યો છું અને હું
અલહાબાદમાં ગંગામાં પધરાવવામાં આવે—જેથી તે ભારતને કિનારો જેમ જેમ મોટો થયો તેમ તેમ તેમના તરફને મારો ભાવ પણ વધુ પખાળતા મહાન સમુદ્રમાં ખેંચાઈ જાય. ગાઢ બનતો ગયો. બદલાતી જતી ઋતુમાં તેમની ભિન્ન ભિન્ન “પરંતુ મારી અસ્થિભસ્મના મોટા ભાગની અન્ય રીતે વ્યવપ્રકૃતિનું મેં અવલોકન કર્યું છે અને અનેક યુગ દરમિયાન સ્થા કરવી રહેશે. હું એવું ઈચ્છું છું કે, એ ભસ્મને વિમાનમાં ઊંચે આ નદીઓ સાથે સંકળાયેલા ઈતિહાસ અને પુરાણી લકવાયકાઓ, આકાશમાં લઈ જવામાં આવે અને જ્યાં ભારતના ખેડૂતો શ્રમ ગીતા અને કથાઓ કે જે બધાં એ નદીઓનાં વહેતાં પાણી કરતા હોય ત્યાં તેને આકાશમાંથી વેરવામાં આવે જેથી તે ભસ્મ. સાથે એકરૂપ બની ગયાં છે તેને મને ઘણી વાર વિચાર આવ્યો છે ભારતની ધરતીની માટી અને તેના ફળદ્ર ૫ સ્તર સાથે મળી જાય.' અને તેમાં પણ ગંગા તો વિશેષત: ભારતની નદી છે. લોકોને એના અને તેની સાથે ઓતપ્રોત થઈ જાય.”