________________
પ્રબુદ્ધ જીવન ,
તી, ૧૬-૬-૬૪
-
1
પંડિતજી સાથેનું મારું છેલ્લું મિલન (તા. ૭-૬-૬૪ ના ટાઈમ્સ ઑફ ઈન્ડયામાંથી સાભાર ઉધૃત) છે.' અને ઉમેર્યું : “હું જ, દહેરાદૂનમાં પંડિતજી જ્યાં ઊતર્યા છે
ગયે વર્ષે વડા પ્રધાનના નિવાસસ્થાને ભોજન બાદ, અમે ત્યાં પહોંચી આ શ્રમ લેતા એમને ન અટકાવી શકું? બેઠાં બેઠાં ટોળટપ્પાં કરતાં હતાં ત્યારે મેં પંડિતજીને પૂછયું : “એની મેં કહ્યું : “ખુશીથી, પરંતુ જ્યારે એમની તબિયત બરાબર બેસન્ટની હોમરૂલ ચળવળમાં આપણે બન્નેએ સક્રિય ભાગ લીધો નથી અને જ્યારે એઓ આરામ માટે જ અહિં આવ્યા છે ત્યારે ત્યારથી – લગભગ ૧૯૧૭થી – આપણે જાહેર જીવનમાં સાથે હું પણ એમને પરેશાન કરવા ઈચ્છતો નથી.” છીએ- ગાઢાં મિત્રો પણ બન્યા છીએ; તે તમે યાદ કરીને કહેશે “તે પછી તમે ઈન્દિરાબહેન સાથે ફોન ઉપર વાત કરી કે, એ સમયની એકાદ ત્રીજી વ્યકિત હજુ પણ હયાત હોય – આપણી લેશે?' તેઓએ પૂછ્યું. આ સાથે હોય?”
| ‘જરૂર.” મેં કહ્યું. “એમ કરવામાં મને આનંદ થશે.” '' પંડિતજીએ ઊંચે જોયું; ક્ષણભર વિચારીને કહ્યું : “ એવું એક એએએ ફોન જોડી આપ્યો. મેં પ્રેમાળ અને ભકતહૃદયી પણ નામ યાદ આવતું નથી.”
પુત્રીને “પપા'ની તબિયતના સમાચાર પૂછયા. ઈન્દિરાબહેને મને એ એક શોચનીય હકીકત છે કે લાંબા સમયની આપણી વચ્ચે
સમાચાર આપ્યા કે અશકિત હોવા છતાં પંડિતજીની તબિયત સારી
છે. વધુમાં એ પણ નક્કી કરી લીધું કે, બપોર સુધીમાં પંડિતજી. આવી ગાઢી મૈત્રી હોવા છતાં, દેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી
મારે ત્યાં આવવાનો આગ્રહ રાખે જ છે એવા સમાચાર મને મળે છે એના માટે આપણે અત્યારે એક મત થઈ શકતા નથી.” મેં તો મારે દહેરાદૂન-સરકીટ હાઉસમાં ન જવું; નહિ તે સાંજે પાંચેક : '' કહેવાનું ચાલુ રાખ્યું. ' |
વાગ્યે ત્યાં પહોંચી જવું. : ત્યાં નિરવતા પથરાઈ ગઈ, અને જ્યારે અમે છૂટા પડયા મેડેથી મને સમાચાર મળી ગયા કે સાંજે મારે દહેરાદુન જ ત્યારે અમારા પર વિષાદની છાયા પથરાયેલી હતી.
- જવું. સાંજે જ્યારે પંડિતજીને ત્યાં પહોંચ્યો ત્યારે ઈન્દિરાબહેન - એકાદ વર્ષના આ ગાળા દરમિયાન અમે અવારનવાર પત્રથી મને પંડિતજી પાસે લઈ ગયાં. એ સરકીટ હાઉસના કાર્યાલયમાં મળતા; પરંતુ પ્રત્યક્ષ મળ્યા એક જ વખત - એક ટ્રસ્ટના અમે
વીજળીના એક દીવાની પડખે પોતાનું કાર્ય કરી રહ્યા હતા. મને બન્ને ટ્રસ્ટી હોવાના કારણે એની એક સભામાં.
જોઈ એ ઊભા થયા. ભેટીને સત્કાર કરવાની એમની પ્રણાલિ ત્યારે ' . ' ' ત્યારબાદ પંડિતજીના દહેરાદૂનના કાર્યક્રમના સમાચાર મેં
પણ મેં અનુભવી; પછી અમે બન્ને બહાર વરંડામાં ગયા. 1 વર્તમાનપત્રો દ્વારા જાણ્યા. તે મે મહિનાની ૨૩થી ૨૬ સુધી ગયા જાન્યુઆરીમાં ભુવનેશ્વર ખાતે એમની તબિયત અસ્વસ્થ બની દહેરાદૂન આવી રહ્યા હતા. તેઓ જ્યાં ઊતરવાના હતા ત્યાંથી લગ
ત્યારથી પંડિતજીને જોયા નહોતા; પણ મને લાગ્યું કે એ પહેભગ આઠ માઈલ દર મસરી જવાના રસ્તા ઉપર. નિવૃત્તિ લીધા લાના પંડિતજી નહોતા. એમના બન્ને ખભા સહેજ આગળ નમી .. પછીનું જીવન ગાળવા માટે મેં એક નાનકડું મકાન બાંધ્યું છે. ગયા હતા; એમની પીઠ પણ વળી ગઈ હતી. એઓ ધીરે ધીરે પણ અત્યારે મારી ઉંમર શુમેતેર વર્ષની છે; પંડિતજી કરતાં નવેક મહિને મુશ્કેલીથી ચાલી શકતા હતા. નાનો છું એમ કહી શકાય.
' મેં કહ્યું : “જવાહરલાલ, મેં તમને કદિ આવા જોયા નથી;
આવા અશકત બનશે એવું કદિ કયું પણ નથી. તમારી આ એઓ ૨૩મી મેના રોજ બપોર પછી દહેરાદૂન આવી પહોં
તબિયત જોઈને મને રડવું આવી જાય છે. અને સાચે જ, મારી રયા, કે તરત જ મીઠાં મેટાં બે તરબૂચની ભેટ એમના તરફથી આંખમાંથી બે આંસુ સરી પડયા..
. આવી પહોંચી. જે ભાઈ આ ભેટ લાવ્યા હતા એમને મે પંડિતજીની પછી તે અમે બન્ને, ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરી, વાતે તબિયતના સમાચાર પૂછયા; કારણ કે છેલ્લામાં છેલ્લી એમની- જે કરતાં વરંડામાં બેઠા. વાતવાતમાંથી અમે વર્તમાન પરિસ્થિતિ પર તસ્વીરો મેં વર્તમાનપત્રોમાં જોયેલી એ તસ્વીરોએ એમના આ એક
આવી પહોંચ્યા ત્યારે અસાધારણ રીતે એઓએ મૌન ધારણ કર્યું. તે
ભૂતકાળમાં જ્યારે જયારે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે એ જ • પુરાણા મિત્રના દિલમાં અજંપે ઉત્પન્ન કર્યો હતે.
બાલ્યું જતા; હું સાંભળવાનું રાખો. આજે જાણે કે વાત કરવાને સાંજે તે ટપાલ પણ આવી પહોંચી. ટપાલના થેકડામાં ઈજારો મેં રાખ્યો હતો. - પંડિતજીને તા. ૨૧મી મેને એક પત્ર પણ હતું : “પ્રિય પ્રકાશ,
એમને કહ્યું કે, “આઝાદી મેળવી એ દિવસથી, ૧૯૯૨ પરમ દિવસે તા. ૨૩ મી મેએ ત્રણ દિવસ માટે દહેરાદૂન આવી માં મહારાષ્ટ્ર રાજયના ગવર્નરપદેથી હું નિવૃત્ત થયું ત્યાં સુધીના રહ્યો છું. જો કે ત્યાં સંપૂર્ણ આરામ માટે આવી રહ્યો છું અને કયાંય
સમયમાં ઉચ્ચ અધિકારપદે રહી, સામાન્ય માનવીને મન સ્વતંત્રતાને હરવાફરવાની ઈચ્છા નથી; છતાં આ ત્રણ દિવસ દરમિયાન એકાદ
શું અર્થ હોઈ શકે એને મને ખ્યાલ નહોતે. જો કે ચારે તરફથી દિવસે તમારે ત્યાં આવી જઈશ, અને આવવાનું નક્કી કરીશ એ
મેં કેવળ સૌજન્ય અને સદ્ભાવને અનુભવ કર્યો હતો એમ છતાં પહેલાં તમારી સાથે ફોન ઉપર વાત કરી લઈશ.
મારે કહેવું જોઈએ કે, બિનઅધિકારીઓની સ્થિતિ વિષમ બનતી ' - તમારો સ્નેહાંકિત, જવાહરલાલ
જતી હતી. જેમ જેમ રાજ્ય જનતાના જીવનમાં વધુ ને વધુ ડખલ- ' અને ત્યાં તે, મેં પોલીસના દળને મારા મકાનની આસ
ગીરી કરવાની શરૂઆત કરી, એમ એમ સામાન્ય શહેરીની સ્થિતિ પાસ ગોઠવાતું જોયું. ઝાડૂવાળાઓને આસપાસના વિસ્તારને અને વધુ ને વધુ મુશ્કેલભરી બનતી ગઈ છે. રસ્તાઓને સાફ કરતા નિહાળ્યા. આ પોલીસ દળના ઉપરીએ મારે
સંયુકત સદાચાર સમિતિ દ્વારા લાંચરુશવતના મૂળ ઉખેડી
નાખવાના શ્રી નંદાજીના યત્નની પણ મેં વાત કરી, સાથે સાથે ત્યાં આવીને કહ્યું કે, “બીજે દિવસે બપોર પછી વડા પ્રધાન તમને
એ સમિતિના મંત્રીએ એ પ્રવૃત્તિમાં જોડાવાનું મને નિમંત્રણ મોકલ્યું. મળવા આવી રહ્યા છે.’
છે એ પણ કહ્યું. મેં કહ્યું કે, આ પ્રવૃત્તિમાં મેં ખુશીથી ભાગ * બીજે દિવસે સવારે સરકારી રાહે વ્યવસ્થા વધતી ગઈ. એ
લીધો હોત, પણ ‘હું લાંચ લઈશ નહિ કે આપીશ નહિ; તેમ જ વિભાગના કમિશનર, કલેકટર અને છેલ્લે જિલ્લાના પોલીસ અધિ
જે વ્યકિત આવા દુર્ગુણામાં ભાગ લેતી હોય એમની સાથે કામ
પાડીશ નહિ એવા પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવાનું હોવાને કારણે કારી પણ મળી ગયા. એ સૌએ મને કહ્યું કે, ‘આઠ માઈલની આ મારે માટે અશક્ય બન્યું છે એ પણ કહ્યું. મુસાફરીને શ્રમ ઊઠાવવા માટે અશકત હોવા છતાં–વેંકટરોની હસતાં હસતાં મેં પંડિતજીને કહ્યું: ‘હું લાંચ લઈશ નહિ એવી .. મનાઈ હોવા છતાં – પંડિતજી અહીં આવવાને આગ્રહ કરી રહ્યા પ્રતિજ્ઞા હું લઈ શકું; કારણ કે એવી પરિસ્થિતિ ઊભી થાય એવી )