________________
૨૪૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬--૬૪
અનાગ્રહી “ભગવાન મહાવીર અને જૈનપરંપરા વિષે
વિનોબાજીએ ૨
(આજે જ્યારે મહાવીર જયન્તી સમીપ આવી રહી છે ત્યારે પૂ. વિનોબાજી સાથે થોડા સમય પહેલાં થયેલા પત્રવિનિમયમાં તેમણે ભગવાન મહાવીરને અને જૈન પરંપરાને આપેલી અંજલિ પ્રગટ કરતાં સવિશેષ આનંદ અનુભવું છું, એમ સમજીને કે આ અંગેની વિનાબાજીની વિચારણા ભગવાન મહાવીર અને જૈનપરંપરા વિશે વિચાર કરવામાં તે વિષયના ચિત્તકને એક નવો દ્રષ્ટિકોણ પૂરો પાડશે.)
મુંબઈ, તા. ૨૬-૧૦-૬૩ ળના ભાગ વિષે મારે કંઈ કહેવાનું નથી, પણ જ્યાં જેટલો પૂજ્ય વિનેબાજી, ,
આગ્રહ ત્યાં તેટલી હિંસા એ આપનું વિધાન સમજાતું નથી ગયા ઑગસ્ટ માસની આઠમી તારીખે બંગાળમાં આવેલા અથવા તે ગળે ઉતરતું નથી. આપનું કથન સ્વીકારીએ તો પછી ઝારગામ ખાતે મુંબઈવાળા શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
સત્યાગ્રહ જ વજ્ય બનવો જોઈએ. ઉપરનું અવતરણ' આપના
વિચારોને બરોબર રજુ કરતું હોય તે અહિસાવિચારની, તેને ઝીણુ તેમની મિત્રમંડળી સાથે આપની પાસે આવ્યા હતા અને શ્રી કાંતનારે જે દશા કરી છે કે અહિંસા એટલે દાન, દયા કે ક્રિયાશીલ ધીરજલાલે તૈયાર કરેલા “મહાવીર વચનામૃત”ના હિન્દી સંસ્કરણની કરુણા નહીં, કારણ કે દરેકમાં અંશત: પણ હિંસા હોવાની, એવી નકલ આપને તેમણે અર્પણ કરી હતી. એ વખતે આપે કરેલું
રીતે સત્યની બાબતમાં આગ્રહ હવે ન જોઈએ, કારણ આગ્રહ પ્રવચન ટેપરેકર્ડ કરવામાં આવ્યું હતું, અને પછી તે અક્ષરાંકિત
થતાં તેમાં હિંસા દાખલ થઈ જવાની. વળી સત્ય અને અહિંસાને
અવિનાભાવ ધરાવતા સહચારી ગુણો ગણીએ તે સત્યાગ્રહ શબ્દ જ કરવામાં આવેલ. તેને ગુજરાતી અનુવાદ શ્રી ધીરજલાલ ટેકરસી
વદતાવ્યાઘાત જેવા બની જવાને. શાહે તાજેતરમાં સંપાદિત કરેલ ‘સ્વસ્તિક’ નામના વાર્ષિકમાં પ્રગટ
- આને પણ ખુલાસો કરવા વિનંતિ છે. થયેલ છે. તે અનુવાદમાં રહેલી નીચેની પંકિતઓ તરફ આપનું
આપને પરમાનંદ ધ્યાન ખેંચું છું. “
ઓડીસા યાત્રા, તા. ૮-૧૧-૬૩ “એક જમાને એ હતો કે આખાયે ભારતમાં જેટલા શ્રી પરમાનંદજી, શિક્ષકો હતા તે બધા જેને હતા અને તેમના જે વિદ્યાર્થીઓ આપકા પત્ર શ્રી સિદ્ધરાજજી કે મારફત મીલા. આ૫ સૂક્ષ્મ હતા તે મોટા ભાગે હિન્દુઓ હતા.”
દષ્ટિસે પઢતે રહેતે હૈ ઈસસે ખુશી હોતી હૈ. આગળ ઉપર પણ આ જ ખ્યાલ દર્શાવતું આપનું વાકય આવે છે - જો ઉદ્ધરણ મેરે ભાષણકા આપને પત્રમે દીયા હૈ, વૈસા કે “જૈન શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષા આપતા હતા અને વિદ્યાર્થી મૈને કહાહી થા. જૈન શિક્ષકો કે બારેમેં જો મને કહા ઉસકે પીછે હિન્દુઓ હતા તેમને “અ. આ. ઈ. ઈ.' શીખવવાની પહેલાં મેરા અનેક પ્રાન્ત કા નિરીક્ષણ છે, ખાસ કરકે તામીલનાડુ, કર્ણાભગવાનનું નામ શીખવવું જરૂરી હતું. કેટલાય પ્રાંતમાં અમે જોયું
ટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઔર બિહાર.
ઈન પ્રાન્તો કે સાહિત્ય કે આરંભ મેં ભી જૈન દીખ પડતે હૈ. કે વિદ્યાર્થીને સર્વપ્રથમ “શ્રી ગણેશાય નમ:' અને પછી ‘ૐ નમ :
ખેર, યહ વાદાસ્પદ તો હો હી સકતા હૈ. ઔર મુઝે ઈસ વિચાર કી સિદ્ધમનું શિક્ષણ અપાય છે. આ પરિપાટીમાં જે સિદ્ધને નમસ્કાર ઉતની આસકિત નહી કી મૈ ઉસકા આગ્રહ રખે. , ' ' છે તે ગુરુને છે અને શ્રી ગણેશને નમસ્કાર છે તે વિદ્યાર્થીઓને
લેકીન ઉસ વ્યાખ્યાનમેં મને આગ્રહકા ભી આગ્રહ નહીં છે. વિદ્યાર્થીઓ હિન્દુ હતા એટલે પ્રારંભમાં એમને શ્રી ગણેશાય
રખા. ઉસ વિચારકે વિષયમેં ભી આપને શંકા ઉપસ્થિત કી નમ:નું શિક્ષણ આપતા અને પછી “ નમ : સિદ્ધમ’ શીખવતા.
હૈ. લેકીન મેરા ખ્યાલ હૈ ઈસસે સત્યાગ્રહ ક્ષતી નહીં પહુંચ રહી. આ રીતે તેઓ ઘણા વિનમ્ર અને અનાગ્રહી ભાવે શિક્ષણ આપતા.” બલ્કી ઉસકી સ્વચ્છ વ્યાખ્યા હો રહી હૈ. ' એક બાજુ રાજા . આ ખરેખર આપનાં પિતાનાં જ વિધાને છે કે મૂળ ટેપ- રામમોહનરાય ઔર સ્વામી દયાનંદ ઔર દુસરી બાજુ ભગવાન રેકર્ડનું એક્ષરાંકન કરવામાં કોઈ ભૂલ થયેલી છે? જે આ વિધાન
મહાવીર--ઐસી તુલના હૈ, ઉસસે યહ બાત સ્પષ્ટ છે જેની ચાહીયે. ખરેખર આપનાં પોતાનાં હોય તે તે ભારે આશ્ચર્ય પેદા કરે છે.
- વિનેબાંકા જય જગત . આ આપનાં વિધાન વાંચી જૈને તો જરૂર આનંદ તેમ જ ગૌરવ
ડો. જોન હેઇન્સહોમ્સ અનુભવશે, પણ હું જે રીતે ભારતને ઈતિહાસ સમજ્યો છું તે રીતે વિચારતાં ભારતના ઈતિહાસની કોઈ પણ એવી એક કક્ષા
ચાલુ એપ્રિલ માસની ત્રીજી તારીખે ન્યુયૉર્ક ખાતે ૮૫
વર્ષની ઉંમરે નિપજેલા ડૅ. ન હેઇન્સહામ્સના અવસાનના મારાં સ્મરણમાં કે કલ્પનામાં આવતી નથી કે જ્યારે શિક્ષકો લગ
પરિણામે એક મહાન ચારિત્ર્યસંપન્ન, ધૃતિસંપન્ન અને અનેક ઉમદા ભગ બધા જેને હોય અને શીખનારા બધા મોટા ભાગે
ધર્મકાર્યો પ્રત્યે નિષ્ઠાસંપન્ન એવા વિરલ માનવીની અમેરિકાને ખાટ હિન્દુઓ હોય. આને ખુલાસે કરવા આપને વિનંતિ છે. આ પડી છે. “The Conscience of America'-અમેરિકાના ઉપરાન્ત વિદ્યાર્થીઓના દેવ ગણપતિ અને ગુરુએાના દેવ સિદ્ધ- અંતરાત્મા તરીકે તેમના વિશે પૂરા ઔચિત્યપૂર્વક ઉલ્લેખ થત આવો ભેદ પણ મારી સમજમાં આવતો નથી.
હતા. એ જ પ્રવચન-અનુવાદમાં નીચેની વિગત તરફ આપનું મહાત્મા ગાંધી વિષે જાહેરમાં નીડરપણે વિવેચન કરતા ' ધ્યાન ખેંચું છું:
આગળ પડતા અમેરિકામાં ડે. હૈમ્સ સૌથી પ્રથમ હતા, અને “ભગવાન મહાવીર મધ્યસ્થ રુચિના હતા એમ કહીને આગળ
ન્ય ચૅર્કનું કોમ્યુનીટી "ચર્ચ કે જેમાં તેઓ એક પાદરી તરીકે કામ વધતાં આપ જણાવે છે કે “અાગ્રહમાં કંઈ ને કંઈ હિંસા રહેલી
કરતા હતા તે ચર્ચમાં પ્રવચન દ્વારા તેમણે ગાંધીજીને અમેરિકન છે. અનેક મોટા મોટા સુધારક થઈ ગયા, તેમનાં કાર્યોમાં આગ્ર
શ્રોતા સમુદાયને પ્રથમ પરિચય કરાવ્યો હતો. ૧૯૧૮ના પોતાનાં હને લીધે એવી સૂક્ષ્મ હિંસા થઈ છે. તમે બધા રાજા રામ
એક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે “જ્યારે હું ઈશુ ખ્રિસ્તનો મેહનરાયને ઓળખે છે, તે મહાન સુધારક હતા. સ્વામી દયાનંદ
વિચાર કરું છું ત્યારે મને ગાંધીજીને વિચાર આવે છે.” પણ એક ઘણા મોટા સમાજસુધારક હતા. તે બન્ને આદરણીય અમારામાંના જેઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેવા છતાં, ભારતની પુરુ હતા, પરંતુ તેમના ઉપદેશમાં કંઈ ને કંઈ આગ્રહ રહે. ' આઝાદીની લડતમાં સંકળાયેલા હતા. તેઓ ભારતની આઝાદીનું
જ્યાં જેટલો આગ્રહ ત્યાં તેટલી હિંસા. મહાવીર સ્વામીમાં આગ્રહ નીડરતાપૂર્વક અને સીધી રીતે સમર્થન કરવા માટે તેમના હંમેશના નહોતો. તેમને મુખ્ય સિદ્ધાન્ત અહિંસાનો હતા. તેઓ કહેતા ઋણી રહીશું. તેમણે ભારતના સ્વાતંત્ર્ય અંગેના અમેરિકામાં, ચાલતા કે સંસારમાં જુદી જુદી જાતના જેટલા વિચારો છે તેની ટક્કર આંદોલનને ખૂબ વેગ આપ્યો હતો અને જે થોડા હિન્દીઓએ લેવાને બદલે તેમાં જે સત્યને અંશ છે તેને ગ્રહણ કરવા જોઈએ.” અમેરિકન પ્રજા સમક્ષ આ પ્રશ્નને સદા સળગતે રાખ્યા હતા આપના પ્રવચનની ટેપરેકર્ડનું આ પણ યથોચિત અક્ષરાંકન
તેમને તેમણે પ્રેરણા અને બળ આપ્યાં હતાં. છે? અને એ જ બરોબર હોય તો ઉપરના અવતરણમાં પાછ- ન્યુ દિલ્હી, તા. ૬-૪-૬૪
જે. જે. સિંધ