________________
તા. ૧૯-૧૧-૧૪ પ્રબુદ્ધ જીવન
૧૪૯ એકત્ર કરનાર સ્થાન “પ્રબુદ્ધ જૈન (જીવન)' બની જાય તો એની માળાની યોજના. ૩. સંઘની ઈતર સામુદાયિક સાંસ્કારિક પ્રવૃત્તિએ. હસ્તી કૃતાર્થ થશે.” શ્રી કાકા સાહેબના આ દીક્ષામંત્રને આજલગી સંઘને આકાયે શી પરમાનંદભાઈ પર્યુષણ પ્રસંગે, જીવનનાં વિવિધ પ્રબુદ્ધ જૈને-જીવને માથે ચઢાવેલ છે. પણ અહીં કથેલું આ ક્ષેત્રનાં ને વિવિધ છતાં સામ્યક શ્રદ્ધા ધરાવનારાં વ્યાખ્યાતા સાર્વભૌમ જીવન દર્શન” તે કયું? શ્રી કાકાસાહેબને મતે, ભાઈબહેનના સુંદર વ્યાખ્યાનની જે યોજના કરે છે, તેને “વેદાંત એ એક સાર્વભૌમ જીવન દર્શન” લેખે સ્વીકારી, સ્વામી તેમની યશકલગીરૂપે ગણી શકાય. આ વ્યાખ્યાનોની પ્રસિદ્ધિ વિવેકાન્દ, શ્રી અરવિન્દ, કવિવર ટાગોરે અને છેવટે અહિંસાવાદી પણ પ્રબુદ્ધ જીવનમાં થતી રહે છે, અને એ તેને માતબર બનાવે છે. સત્યવીર ગાંધીજીએ “સાંસ્કૃતિક જાગૃતિની નવી ઈમારત ઊભી” કરી, પર્યુષણ વ્યાખ્યાન પ્રસંગે સાંભળવા આવતે ઇતર પણ મુખ્યત્વે દેશને ઉદ્ધાર કરવા સંકલ્પ કર્યો. તેની સાથે આ જૈનદર્શનને ભારે સંઘસભ્યને એક સુખી, ગૃહસ્થાકામી, શ્રદ્ધાળુ નિશ્ચિત પ્રકારને સુમેળ છે, એમ સુખે કહી શકાય.
શ્રોતાવર્ગ કોઈ પણ વ્યાખ્યાતાને પ્રેરક છે. તેને. ઘડવામાં ‘પ્રબુદ્ધ આ પાક્ષિક સામયિકે પિતાની એક વિશિષ્ટ સંપાદનનીતિરીતિ જીવનને સારો એવો ફાળો છે ને તે જ તેની સિદ્ધિ છે. અખત્યાર કરી છે. “આજના વિચારપ્રવાહો સાથે ગતિમાન રહેવાની” ટૂંકમાં ‘પ્રબુદ્ધ જીવન’ તેના વિશાળ અને આધુનિક અર્થમાં તેની નેમ છે. પ્રસંગ, વ્યકિત, સમાજ કે રાષ્ટ્રજીવનનું કોઈ નવું જૈન દર્શનને વ્યકત કરવા મથતી એક સુભગ સંસ્કારગંગા છે. વહેણ કે અન્ય બલાબલે વિશે તે જાગ્રત રહી સદા અલેચના
હીરાબેન પાઠક કરતું રહે છે. બીજાને સર્વદેશીય દષ્ટિએ વિલકવાને તેને પ્રયાસ
“પ્રબુદ્ધ જીવન: વિચારની નોંધપોથી હોય છે. પત્રકારિત્વના ગૌરવપ્રદ ગુણો જેવા કે, સત્યનિષ્ઠા અને સંયમને તેણે આગ્રહ સેવ્યો છે. અને તેથી પોતાનાં મંતવ્યમાં નિસર્ગની દુનિયામાં મસ્ત રહેતા મારા નેહી શ્રી ઈસ્માઈલ‘અકિત-અતિયુકિત’ તેણે ટાળી છે. કેવળ શિરસ્તો સાચવવા ભાઈ નાગોરીએ એક વાર મને કહ્યું: “સામયિકોમાં મન દઈને અગ્રલેખો કે પ્રાસંગિક લેખ લખવાની પ્રથા તેણે નકારી છે. પત્રિ- હું માત્ર પ્રબુદ્ધ જીવન” જ વાંચું છું. એ જો મને નિયમિત ન મળે કાને ભરી દેવા માટે અને લેખકોના વૈવિધ્યને દેખાવ કરવા માટે તે ચણચણાટી થાય છે.” આ સાંભળીને મને વિચાર આવ્યું કે,
એકની એક વ્યકિત જુદે જુદે ઉપનામે લખે, તેમ તેણે કર્યું નથી. નિર્ભય ચિંતનને કેવો જાદુ છે કે એક જૈનને એક ગાંધીવાદી પિતાના મંતવ્યની સચ્ચાઈની નિર્ભયતાને કારણે, સંપાદકે તેમાં મુસલમાનના હૃદય સાથે તાર સાંધી દે છે. “અમે' કરીને કશી ઢાંકપિછાડી કરી નથી. વળી બહારની અન્ય પ્રબુદ્ધ જીવનનું મોટામાં મોટું આકર્ષણ પરમાનંદભાઈ. લેખનસામગ્રી ઉચ્ચ કક્ષાની હોય તો તેને ઉધૂત કે અનુવાદિત પરમાનંદભાઈના નિર્ભય અને સૌમ્ય વિચારોની નોંધપોથી એટલે કરીને મૂકવામાં તેને નાનમ લાગી નથી. આમ સત્ત્વશીલ ધરણનું પ્રબુદ્ધ જીવન'. વિચારોના. સામયિક પાછળ હંમેશા એક વર્ય તેની દષ્ટિમાં સદાયે રહ્યું છે.
વ્યકિત પલાંઠી વાળીને બેઠી હોય છે. વિચારોના સારા સામયિકની આ પત્રિકાનું લેખવૈવિધ્ય, તેના સંપાદકની અનેક વિષયોમાં
ખૂબી એ હોય છે કે એ કોઈ સારી નોંધપોથી જેટલું રોચક હોય છે. રસ લેનારી તેમ જ ઉદાર વ્યાપક દષ્ટિને આભારી છે. સમાજગમ્ય
પ્રબુદ્ધ જીવન’ અનેક લોકોના મનમાં એટલા માટે વસી ગયું છે અને રોચક શૈલીનાં અનેક વિષયનાં લખાણો તેમાં હોય છે. લોક
કે એ એક સંસ્કારી વિચારકની નોંધપોથી છે. આથી પરમાનંદભાઈનું કલ્યાણ અને માનવતાના દષ્ટિબિન્દુથી નીભકપણે તેમાં કોમી
નામ બેલીએ ત્યારે પ્રબુદ્ધ જીવન” યાદ આવે અને ‘પ્રબુદ્ધ જીવન’ બાબતની બિન કોમી-બિનસાંપ્રદાયિક દષ્ટિએ ચર્ચા થતી રહે છે.
વિશે વાત કરતા હોઈએ ત્યારે પરમાનંદભાઈ ભૂલી શકાતા નથી. કોઈની શેહમાં તણાયા વિના તેના સંપાદકે “પ્રગતિશીલ દષ્ટિ અને સ્વસ્થ ‘પ્રબુદ્ધ જીવન’ની મોહિની સમજવા માટે પરમાનંદભાઈના ચિતન” વાળી અનેક વિષયની નોંધ લખેલી છે. સત્યનું નિત્યનૂતન જીવન તરફ નજર નાખ્યા વિના નહિ ચાલે. આમ જોઈએ તે. -અરૂઢ દર્શન એ તેમની લેખનરૂઢિ છે. અને માટે જ તેઓ પરમાનંદભાઈ. જીવન કોઈ શાંત નદીના સ્થિર પ્રવાહસમું છે. સમાજે અમાન્ય ગણેલાં બળમાં, જો કોઈ સત્ત્વ કે ઈષ્ટ પડેલું.
પણ નોંધવા જેવી વાત સ્થિર પ્રવાહ નથી પણ એ પ્રવાહની દિશા હોય તે તેને ઉત્સાહભેર પ્રદશિત કરે છે. બીજી બાજુ સમાજનાં
છે. પરમાનંદભાઈએ એમનું મુખ હંમેશાં જ્ઞાન ભણી રાખ્યું છે. વણિક કે અન્ય અનિટ બલેને ઉવેખતા તેઓ અચકાતા નથી. તે વળી, કુટુંબમાં જન્મી એ બ્રાહ્મણનું જીવન જીવી રહ્યા છે. સામાજિક બળ કે વ્યકિત વિશે પિતાનું દષ્ટિબિન્દુ બદલવું યથે
આજથી ૭૧ વર્ષ પહેલાં ઈ. સ. ૧૮૯૩ના જૂન માસની ચિત જણાય છે તેમ કરવામાં તેમણે નિખાલસ -ઋજુતા સેવેલી છે. ૧૮મી તારીખે ભાવનગરમાં તેમનો જન્મ થયો. પિતા રૂઢિપ્રિય, ધર્મ
આ પત્રિકામાં કલા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિક વિદ્યા, પ્રેમ, નિષ્ઠ અને ઊંડા અભ્યાસી. તેમણે ૧૯૧૩માં બી. એ. અને ૧૯૧૬માં સેવા, તત્ત્વચિંતન, ધર્મના ક્રિયાકાંડો, પ્રવાસનાં ઉલ્લાસસભર વર્ણને એલએલ. બી.ની ડિગ્રી મેળવી. વકીલાતના ધંધામાં દરેક મહિના એમ સાંસ્કૃતિક વિવિધ પાસાંઓની સમીક્ષા અને નિરૂપણ થતાં કામ કર્યું પણ મનને મેળ ન બેઠો. બીજા એક બે ધંધા કરી જોયા. રહ્યાં છે. તે બધાં યુગબળોના સંદર્ભમાં અને ચિરંતન મૂલ્યોના આખરે ઝવેરાતના ધંધા તરફ વળ્યા. આ ઝવેરાતને ધંધો પણ એમણે પ્રકાશમાં થતાં હોય છે.
કોઈ મેટા ઉમંગથી ન કર્યો. કોઈ ધંધો કરવો જોઈએ એટલે એ તેને એક નિશ્ચિત વાચકસમુદાય છે, જે કેળવા જાય પેઢીમાં જતા, પણ એમનું મન તે વાચન, ચિંતન, અને લેખનની છે. તે બીજી બાજુ શિષ્ટમાન્ય ચિંતક અભ્યાસી વર્ગની પણ દુનિયામાં રમમાણ રહેતું. એમના નીડર લખાણોએ અને ભાષણેએ તેણે ' ચાહના મેળવેલી છે. તેની આવી રસિક અને સત્ત્વશીલ રૂઢિચુસ્ત જૈન સમાજને ભડકાવ્ય. બાળદીક્ષા સામે ૧૯૨૦થી પરિપાટીને કારણે ગુજરાતના શ્રેષ્ઠ ચિંતકો-લેખકો–કાકાસાહેબ ૩૦ના દશકા દરમિયાન જે આંદોલન ઊભું થયું એમાં તેમણે આગેકાલેલકર અને પંડિત સુખલાલજી જેવા તેના ગુણાનુરાગી લેખકો વાનીભર્યો ભાગ લીધે. ત્રીસીના સત્યાગ્રહમાં ભાગ લઈ જેલમાં છે. તે ઉપરાંત શ્રી દલસુખભાઈ માલવણિયા, શ્રી મેનાબહેન જઈ આવ્યા. દીકરીને ઘોળ બહાર પરણાવી એટલે રૂઢિચૂસ્ત લોકો નરોત્તમદાસ, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ–આ અને આવાં નવાં વધુ ભડક્યા. આ બધી પ્રવૃત્તિઓને કારણે યુવકોમાં એ લોકપ્રિય અને જનાં અનેક લેખક ભાઈબહેનેને સહકાર તેને સાંપડેલ છે. થયા. પણ જૈન સમાજે તેમને સંઘની બહાર કાઢયા. સુધારવૃત્તિથી
| ‘જૈન યુવક સંઘ' સંસ્થાની ત્રણ મુખ્ય કામગીરીઓ: ૧. પ્રેરાઈને મુંબઈના કેટલાક પ્રતિભાશાળી જૈન કાર્યકરોએ ૧૯૨૯માં સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનનું પ્રકાશન, ૨. પર્યુષણ વ્યાખ્યાન- મુંબઈ જૈન યુવક સંધની સ્થાપના કરી. એ સમયે પણ પરમાનંદ