________________
તા. ૧-૬-૬૪
પ્રબુદ્ધ જીવન
૨૩
kirti
આપણુ મહાનુભાવ શેઠ કસ્તુરભાઈ: એક પરિચય (શ્રી જૈન વિદ્યા પ્રસારક મંડળ ચિચવડ (પૂના)ના લાભાર્થે તા. ૨૪-૪-'૬૪ મહાવીર જયંતીના રોજ રાત્રીના બીરલા માતુશ્રી સભાગારમાં ‘આરાધના' નામની નૃત્યનાટિકા ભજવવામાં આવી હતી. અને તેને લગતા સમારંભમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અધ્યક્ષસ્થાને બીરાજયા હતા અને શેઠ માણેકલાલ ચુનીલાલ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. આ પ્રસંગના અનુસંધાનમાં એક સોવેની સ્મૃતિપત્ર- , પ્રગટ કરવામાં આવ્યું હતું અને તેની અંદર શેઠ કસ્તુરભાઈ લાલભાઈના વિશિષ્ટ વ્યકિતત્વનો પરિચય આપતે શ્રી રિષભદાસ રાંકાનો લેખ સમાવિષ્ટ કરવામાં આવ્યો હતે. શેઠ કસ્તુરભાઈ માત્ર જૈન સમાજની નહિ, માત્ર ગુજરાતની નહિ, પણ ભારતની એક વિશિષ્ટ પ્રતિભાસંપનને વ્યકિત છે અને એમ છતાં પણ તેમની આજ સુધીની ઉજજવલ જીવન કારકીર્દિ અંગેની ક્રમબદ્ધ જાણકારી બહુ ઓછા લોકો ધરાવે છે અને પ્રસ્તુત લેખ શેઠ કસ્તુરભાઈનો પરિચય કરાવવામાં ઠીક ઠીક ઉપયોગી થાય તેમ છે – અને આપણા મહાનુભાવોને આપણે સમ્યક્ પ્રકારે ઓળખવા જ જોઈએ—એમ સમજીને પ્રસ્તુત લેખને અનુવાદ નીચે રજૂ કરવામાં આવે છે. પરમાનંદ)
સને ૧૮૯૪ના ડીસેમ્બરની ૧૯મી તારીખે શેઠ કરતુરભાઈને એસેસીએશન, ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ જન્મ. પિતા અમદાવાદના સાધનસંપન્ન ઉદ્યોગપતિ શ્રી લાલભાઈ ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડીયન કોટન મિલ્સ દલપતભાઈ, અને માતા શ્રી પોપટબહેન, બન્ને પતિપત્ની ધર્મ- ફેડરેશન વગેરે અનેક સંસ્થાઓના પ્રમુખસ્થાને તે છે, અને પરાયણ અને વ્યવહારકુશળ, અને શેઠ લાલભાઈ સામાજિક કાર્યોમાં એ રીતે પોતાના અનુભવને લાભ આપી વ્યાપારી ક્ષેત્રની એમણે ૨ાગેવાનીભર્યો ભાગ લેનારા હતા. કસ્તુરભાઈએ આર. સી. હાઈ- ઉમદા સેવા કરી છે. સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો, અને કોલેજમાં પ્રવેશ કર્યો એટલામાં આ બધી વ્યાપારી સફળતા માટે મેં પૂછયું ત્યારે એમણે જ શેઠ લાલભાઈનું અવસાન થયું. ઉચ્ચ શિક્ષણ મેળવવાની આકાંક્ષા કહયું, એક નિષ્ઠા, સત્યપરાયણતા, કાર્યક્ષમતા, વ્યવહારકુશળતા અધૂરી જ રહી ગઈ, જે આકાંક્ષા ભવિષ્યમાં સાહિત્ય વાચન દ્વારા અને કોઈ પણ વસ્તુને મૂળમાંથી સમજવાની વૃત્તિના કારણે એ એમણે તૃપ્ત કરી. આજે પણ કસ્તુર
સફળતા પ્રાપ્ત થઈ છે.” ભાઈ દેશવિદેશના સામયિકો વાંચવા
સને ૧૯૨૬માં કસ્તુરભાઈને પાછળ પિતાને ઘણો સમય ગાળે છે,
દિલ્હી એસેમ્બલીમાં જવાની તક મળી અને એ રીતે યુગપ્રવાહથી તેમ જ
' તો ત્યાં પણ કાપડઉદ્યોગના હિતાર્થે રૌદ્યોગિક પ્રગતિ અને સંશોધનોથી
સરકાર સામે તેઓ લડયા. વાત એમ તેએ સુપરિચિત રહે છે.
બની કે મેન્ચેસ્ટરના મિલમાલિકોએ કોલેજનું શિક્ષણ લેવાના ઉમંગમાં
અહીંની દેશી મિલ સાથેની હરીફાઈમાં મન રાચતું હતું તેવામાં માતાએ મિલા
ઊભા રહેવા માટે દેશી મિલો ઉપર અને ધંધે સંભાળવાની આજ્ઞા આપી. એ આજ્ઞા સ્વીકારી સત્તર વર્ષની ઉમરે
એકસાઈઝ ડયુટી નાંખવાની માગણી કરી તેઓ બધામાં જોડાયા. પિતાના મનની
હતી. સરકારે તે માગણી માન્ય રાખી
અને તેને લગતું બીલ એસેમ્બલીમાં રજૂ ધારણા પ્રમાણે ન કરી શકયા તે માટે ન તો તેઓ નિરાશ થયા કે ન માતા સામે
કર્યું, ત્યારે સ્વરાજ્ય પાટીને સાથ મેળવી
કસ્તુરભાઈએ એ બીલને વિરોધ કર્યો. ઉદ્ધતાઈ દાખવી, પણ આવી પડેલી જવાબદારીને તેમણે પૂરા દિલથી ઉપાડી
તેમાં તેઓ જીત્યા અને કાપડ ઉદ્યોગને લીધી. પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે એમણે
એકસાઈઝ ડયુટીમાંથી બચાવ્યો. તેઓ જ્યાં અદ્દભુત વિકાસ સાધ્યો અને કાપડ
પણ જાય છે ત્યાં એ વાતનું ખાસ ઉદ્યોગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જે
લક્ષ રાખે છે કે દેશ અને ઉદ્યોગનું રાયપુર મિલના શેરની કિંમત રૂા.
હિત કેમ સધાય. ૧૦૦૦ હતી તેના પચાસ વરસ પછી
- શ્રીમંત કુટુંબમાં જન્મ્યા છતાં
ઉદ્યોગ માટે તેઓ સખત પરિશ્રમ શેરહોલ્ડરને રૂ. ૨,૫૦,૦૦૦ મળ્યા. .
' કરે છે. એ રીતે એમણે પિતાની , કસ્તુરભાઈએ પોતાના ઉદ્યોગને સુવ્ય- શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ
સંપત્તિમાં વૃદ્ધિ કરી છે, એટલું જ વસ્થિત કરવા જે પરિશ્રમ કર્યો છે તેની આજના યુવા નહિં પણ પોતાના પરિવારની પ્રતિષ્ઠા પણ વધારી છે. વ્યાપાર નોને કલ્પના પણ આવી શકે તેમ નથી. ચૌદ ચૌદ કલાક સિવાય બીજાં પણ એમના જીવનનાં અનેક એવાં પાસાંઓ છે , સતત એમણે કામ કર્યું છે. ધંધાને લીધે બીજી કોઈ બાજુ જોવાની કે જે દ્વારા તેમણે રાષ્ટ્ર અને સમાજની ઉપયોગી સેવા કરી એમને ફદુરસદ જ નહોતી. કસ્તુરભાઈને સ્વભાવ એવો ઘડાઈ જ છે. નાનપણથી જ એમને સાર્વજનિક કાર્યમાં રસ હતે. સને ગયા છે કે કામ હાથમાં લીધું તેને સર્વોત્તમ રીતે સાંગોપાંગ પાર ૧૯૧૮-૧૯માં દુષ્કાળપીડિતોને રાહત આપવા માટે અમદાવાદમાં પાડવું. પાંત્રીસ વર્ષ કેવળ કાપડઉદ્યોગ પાછળ એમણે ગાળ્યા ફેમીન રીલીફ કમિટી” સ્થપાઈ તેમાં કામ કરવાની એમણે શરૂછે. અરવિદ, રાયપુર, સરસપુર, અશક, અમદાવાદ ન્યુ કોટન, અાત કરી અને પચીસ વર્ષના કસ્તુરભાઈએ કમિટીના મંત્રી તરીકે નૂતન, અને અરૂણ-આ સાતે. મિલોનું સંચાલન એમના હાથમાં છે રહીને રૂા. સાડાત્રણ લાખનું ફંડ એકત્ર કર્યું. સરદાર વલ્લભભાઈ અને તેના સુચારૂ વહીવટના યશભાગી તેનો જ છે. પાંત્રીસ વર્ષ સાથે સૌ પ્રથમ સંબંધ એમને ત્યારે બંધાયો, જે સંબંધ બત્રીશ પછી સને ૧૯૩૯માં કાપડ ઉદ્યોગમાં ઉપયોગી “સ્ટાર્ચ”ના ઉત્પાદન વર્ષ સુધી અતુટપણે જળવાઈ રહ્યો હતો. મહાત્માજીએ પણ જેલમાં માટે એમણે “અનિલ સ્ટાર્ચ” કંપનીની સ્થાપના કરી, અને સને જતી વખતે વલ્લભભાઈની સાથે રહેવાને કરતુરભાઈને આદેશ ૧૯૪૬-૪૭માં રંગ-રસાયણની જરૂરિયાત પૂરી પાડવા માટે એમણે આપ્યો હતો. આ દુષ્કાળ ફંડ એકત્ર કર્યા પછી તો એ ફંડ “અતુલ ડકટ્સ”ની સ્થાપના કરી. આગળ ચાલતાં દેશની જરૂરિ- ભેગું કરવામાં પ્રવીણ બની ગયા અને ગુજરાત વિશ્વ વિદ્યાલય યાતને પહોંચી વળવા અતુલ પ્રોડકટ સમાં દવાઓ તેમ જ અન્ય માટે રૂા. ત્રણ કરોડ, અને ગાંધી સ્મારક નિધિ માટે પાંચ કરોડ અને ચીજોનું ઉત્પાદન પણ કરવા માંડયું. જો કે કરતુરભાઈને ખાસ ઓગણીસ લાખ ભેગા કર્યા. અને નાના નાના ફડો તે ચાલુ હોય જ છે. રસ કાપડઉદ્યોગમાં છે, છતાં બેક, ઈસ્યોરન્ના, નાણાકીય સંસ્થાઓ, એમનું માનવું છે કે ભારત ગરીબ દેશ છે, પણ જો ઉપયોગી અને નક્કર જહાજી કંપનીઓ, વીજળી, મોટર કંપનીઓ વગેરે અનેક કંપનીઓ કામ હશે તે તેને ફંડની કમી નહિ રહે. જાતે દાન આપવું એક વાત સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. અમદાવાદ મિલ એનર્સ છે અને દાન માગવા જવું અને બીજી વાત છે, અઘરી વાત છે,
તો,
'
.