________________
|
(
w
૨૩૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૬૪
જ
સર્વ કે
સમયધર્મ કે
એક વખ
વિચાર થઈ શકે તેમ નથી, કારણ કે આપણા લોકોના ઉછેર સાથે વધારે સમય પસાર થયો છે અને તે માટેનું ફંડ પણ વિદ્યાલય તેને ઘણો ગાઢ સંબંધ છે. વળી તે એક અંગત માન્યતાઓને વિષય છે. પાસે પડયું છે. એક યા બીજા કારણે આ બાબત તરફ હજુ સુધી કોઈ પણ વ્યકિત પૂરેપૂરી રાષ્ટ્રીય હોવા છતાં તે જૈન, ખ્રિસ્તી, કે
ધ્યાન અપાયું નથી. પણ આ કન્યા છાત્રાલયને મૂર્તરૂપ આપવાને
સમય પાકી ગયો છે અને આ માટેની જરૂરિયાત તો દિનપ્રતિ દિન મુસલમાન યા હિંદુ હોઈ શકે છે અથવા તે સાચા રાષ્ટ્રીય બનવા
વધતી જ જાય છે. તો આપણે ઈચ્છીએ કે એ જવાબદારી સત્વર માટે પિતપેતાના ધર્મને તેણે ત્યાગ કે ઈન્કાર કરવાની જરૂર નથી. પૂરી કરવામાં આવે અને કન્યા છાત્રાલયના વિચારને સ્થળ આકાર જેમ રાષ્ટ્ર માનવજીવનની એક બાજુને ગાઢપણે સ્પર્શે છે તેમ મળે આપણે સત્વર નીહાળીએ! જેની જેમાં આસ્થા હોય તે ધર્મ તેના જીવનને અન્ય બાજુએથી (પ્રસ્તુત ભાષણ દરમિયાન કરવામાં આવેલી રાષ્ટ્રીયતાના એટલે જ ગાઢપણે સ્પર્શે છે. દેશમાં વ્યાપી રહેલી આ ધર્મસંસ્થાઓ
સંદર્ભમાં કોમી સંસ્થાઓના ઔચિત્ય અંગેની આલોચનાને અહીં વ્યકિતના તેમ જ સમાજના આચારનું નિયમન કરતી અને તેના
જરા વિસ્તારવામાં આવી છે.) અંતતળને સ્પર્શતી ચોક્કસ પ્રકારની વિચારસરણી છે. અલબત્ત
લોકકલ્યાણલક્ષી દાને માટે દાતાઓને ધન્યવાદ રાષ્ટ્રીય ભાવના આધુનિક સમયની અનિવાર્ય માંગ છે અને રાષ્ટ્ર- તાજેતરમાં મુંબઈના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ હિતને સર્વ કોઈએ સર્વ કોઈ બાબતમાં પ્રાધાન્ય આપવું જ તરફથી એક જૈન કિલનિક ઊભું કરવા માટે સર્વશ્રી કપુરચંદ જોઈએ એ આજનો સમયધર્મ છે. આજે તો આથી આગળ
બ્રધર્સ તરફથી રૂ. ૧૨૫૦૦૦નું દાન જાહેર કરવામાં આવેલ છે.
અને તે ઉપરાંત મોહનલાલ જૈન ગ્રંથાલય માટે પણ એ જ બંધુઓ વધીને, જ્યારે “એક દુનિયા” એવો એક વખતને કલ્પનાને.
તરફથી રૂ. ૨૫૦૦૦નું દાન જાહેર કરવામાં આવ્યું છે. વિષય આજે વાસ્તવિકતાનો વિષય બની રહ્યો છે ત્યારે,
ભૂલેશ્વર લાલબાગ લત્તામાં મુંબઈમાં આવતા . મૂ. રાષ્ટ્રીયતાને આંતરરાષ્ટ્રીયતાને અધીન બનાવવાનું વિશેષ ધર્મ જૈન પ્રવાસીઓને ઊતરવાની સગવડ આપવા અંગે પૂરી સગવડઆપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. પણ અત્યારે એ બાબતને આપણે વાળી એક ધર્મશાળા ઊભી કરવા માટે પાંચ માળનું એક ભવ્ય અહીં વિશેષ વિચાર ન કરીએ. અત્યારે તો આપણે રાષ્ટ્રીય
મકાન, તે અંગે કરવામાં આવેલા આઠ લાખ રૂપિયાના ફંડમાંથી,
ઊભું થઈ રહેલ છે. આ મકાનમાં ઉપર જણાવેલ જૈન કિલનિક . તાના સંદર્ભમાં ધર્મસંસ્થા અને તેના આધાર ઉપર ધાર્મિક, સાંપ્ર
તેમ જ મેહનલાલજી જૈન પુસ્તકાલયને સમાવેશ કરવામાં આવશે. દાયિક કે એ અર્થમાં કોમી પ્રવૃત્તિઓનો વિચાર કરવાનું છે. આ
મોહનલાલજી જૈન ગ્રંથાલયને તે વર્ષોથી સાર્વજનિક ઉપયોગ ધાર્મિક માન્યતાઓનાં મૂળ આપણા ઉછેર સાથે જોડાયેલાં હોઈને
થઈ રહ્યો છે. જેન કિલનિકનો પણ જૈન-જૈનેતર સૌ કોઈ લોકોને સહેજ ઇદાય તેવાં હોતાં નથી અને એ ભૂમિકા ઉપર ઊભા થયેલાં
કશા પણ ભેદભાવ સિવાય લાભ આપવામાં આવશે એમ જણાવવર્તુળ સાથે આપણા જન્મજાત સંબંધ રહેલો છે અને એ વર્તુળ
વામાં આવે છે. આવું જ ઘણા મેટા પાયા ઉપરનું જૈન કિલનિક સાથે સંબંધ ધરાવતી અનેક પ્રવૃત્તિઓ સાથે પણ આપણે એક યા
મુંબઈના સ્થાનકવાસી સંઘ તરફથી કાંદાવાડી ખાતે આવેલા તેમના બીજી રીતે જોડાયેલા છીએ. આજની આ કોઈથી પણ નકારી ન
ઉપાશ્રયની બાજુએ કેટલાંક વર્ષોથી ચલાવવામાં આવે છે અને શકાય એવી વાસ્તવિકતા છે. જો ધ્રુવતારક તરીકે રાષ્ટ્રીયતાની
અનેક ગરીબ લોકોને એક મોટા આશીર્વાદસમાન નીવડેલ છે. ભાવને આપણા સમગ્ર જીવનની નિયામક બની હોય અથવા આપણે
ઉપર જણાવ્યા મુજબ ઊભું થનાર બીજે જૈન કિલનિક પણ એટલું બનાવી હોય તો પછી, કોમી, સાંપ્રદાયિક કે ધાર્મિક સંકીર્ણતાથી
જ આશીર્વાદસમાન નીવડશે એવી આપણે આશા રાખીએ. અલિપ્ત રહીને પણ, તે તે પ્રકારની પ્રગતિલક્ષી એક યા બીજા ધર્મસંપ્રદાય સાથે સંબંધ ધરાવતી પ્રવૃત્તિઓમાં આપણે ભાગ લઈ
જણાવેલ ધર્મશાળાના મકાનમાં સ્વ. બબલચંદ કેશવશકીએ છીએ. અલબત્ત એ અપેક્ષિત રહેવાનું જ કે તે તે પ્રવૃ
લાલ મોદીનાં ધર્મપત્ની વસુમતીબહેન અને ભાઈ બબલચંદના ત્તિઓને આખરી ઝોક માનવી મનને સંકીર્ણતાથી વિશાળતા તરફ
બંધુ શ્રી કાંતિલાલ કે. કેદી તરફથી જેન ભેજનશાળા શરૂ કરવા લઈ જનારો અને રાષ્ટ્રના ઉત્થાન સરવાળે સાધક હોવો જોઈએ, તે
માટે રૂ. ૮૧૦ ૦૧ની રકમનું દાન જાહેર કરવામાં આવેલ છે. આ
ભોજનશાળાને કશા પણ ફરકાભેદ સિવાય કોઈ પણ જૈન ભાઈ દ્વારા સંકીર્ણ આકારની પ્રવૃત્તિને વિશાળ રૂપ વ્યાપક આકાર-અપવાનો પ્રયત્ન હવે જોઈએ. ધાર્મિક ભાવનાને ઉત્તેજીને તે તે
યા બહેન લાભ લઈ શકશે એમ જણાવવામાં આવે છે. સમુદાયના લોકો પાસેથી રાષ્ટ્રહિતસંવર્ધક કાર્યો આપણે કરાવી
આ ઉપરાંત જૈન વિદ્યા પ્રસારક વર્ગ તરફથી ચીંચવડ ખાતે શકીએ છીએ જે તેમની અને આપણી વચ્ચે સંપર્ક રહ્યો હોય તો. ચાલતાં ફત્તેચંદ જૈન વિદ્યાલયને પાલીટેકનિકલ સ્કલને આકાર વળી કોમી દેખાતી પ્રવૃત્તિને પાક રાષ્ટ્રહિતસાધક પણ હોઈ શકે ' આપવા માટે સર્વશ્રી કપુરચંદ બ્રધર્સ તરફથી રૂપિયા એક લાખની છે. દા. ત. આ મહાવીર જૈન વિદ્યાલય જૈન સમાજને અનુલક્ષીને ૨કમ દાન જાહેર કરવામાં આવ્યું છે. આવાં અવારનવાર થતાં ચલાવવામાં આવે છે. એમ છતાં તે દ્વારા ઉચ્ચ શિક્ષણ પામેલે દીનકાર્યો માટે સર્વશ્રી કપુરચંદ નેમચંદ મહેતા, શ્રી ઝવેરચંદ નેમચંદ વિદ્યાર્થી સાંકડા મનને કે સંકીર્ણ વિચારને થવાને જ નથી એમ મહેતા અને શ્રી કેવળચંદ નેમચંદ મહેતાને તેમ જ ઉપર જણાવેલ આપણે કહી શકીએ તેમ છે, કારણ કે આજના શિક્ષણનું સ્વરૂપ જ અન્ય દાતાઓને અનેક ધન્યવાદ ઘટે છે. એવું છે કે તે વિદ્યાર્થીના મનને સાંકડા વિચારોની દિવાલોમાં પૂરાઈ
પરમાનંદ રહેવા દે જ નહિ. આ ઉપરથી એમ ફલિત થાય છે કે જેના સંબંધ એક યા અન્ય ધર્મ સંસ્થા સાથે સહજપણે છેદી ન શકાય એટલા વિષયસૂચિ ઊંડા હોય અને એમ છતાં જેમનું દિલ રાષ્ટ્રીયતાને વરેલું હોય તેમણે, આવા સંબંધોને વિરછેદ શોધવાને બદલે, “જ્યાં બોલાવે ત્યાં
પ્રકીર્ણ નોંધ: સ્વ. રાજકુમારી પરમાનંદ જાવું, પણ ગાણું પિતાનું ગાવું’ આવી નીતિ અખત્યાર કરવી અમૃતકુંવરને અંજલિ, કાકાસાહેબ અને તે તે ધર્મસંસ્થાની પ્રવૃત્તિઓને વિશાળ રૂપ આપવાને, રાષ્ટ્ર
કાલેલકરને “પદ્મવિભૂષણ'પદનું ભારત વાદથી રંગવાને પ્રયત્ન કરવો. જ્યાં એક યા અન્ય પ્રકારે સીમિત
સરકારે કરેલું અર્પણ, ભૂવનેશ્વર કેંગ્રેસ ક્ષેત્રમાં કામ કરવાનું અનિવાર્ય હોય ત્યાં આવા વિવેકપૂર્વકનું
અધિવેશનમાં માંસાહારીઓ માટે કરવામાં વિચાર, વાણી અને વર્તનનું વલણ ઉચિત અને આદરણીય લાગે છે. આવેલી અલગ સગવડ, દિલહી–પેકિંગ આવા પ્રકારના સમાધાન સાથે મહાવીર જૈન વિદ્યાલય કે એવી
મૈત્રીયાત્રાનું વિસર્જન, વિશ્વશાન્તિ અન્ય પ્રવૃત્તિ સાથે આજ સુધી હું જોડાયેલો રહ્યો છું.
યાત્રિકો હાલ અમેરિકામાં, “બેલાવે ત્યાં . હવે એક જ બાબત કહીને મારું વકતવ્ય પૂરું કરીશ. એક .
જાવું, પણ ગાણું પિતાનું ગાવું,”
' લોકકલ્યાણલક્ષી દાને માટે વર્ષ બાદ મહાવીર જૈન વિદ્યાલય ૫૦ વર્ષ પૂરાં કરશે અને તેના
દાતાઓને ધન્યવાદ.. સુવર્ણ મહોત્સવને પ્રસંગ આપણી સામે આવીને ઊભો રહેશે.
શ્રી. રતુભાઈ દેસાઈની “ક૯૫ના’ આ દરમિયાન મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકારેલી બે જવાબદારીઓ
ગીતા પરીખ ૨૩
એક અવલોકન પૂરી કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ. એક તો આગમપ્રકાશનની પ્રવૃત્તિ જે આજે ચાલી રહી છે. બીજું, કન્યા
| શ્રીમદ્ રાજચન્દ્ર વિષે ગાંધીજી મુનિશ્રી પુણ્યવિજયજી ૨૦૪ છાત્રાલય શરૂ કરવાની પ્રવૃત્તિ. આનો વિચાર કર્યાને પંદરેક વર્ષથી વૈરાગ્ય એટલે શું? સ્વ. છોટાલાલ હરજીવન સુશીલ ૨૦૬
A
પૃષ્ઠ