________________
(
- પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭૬૪
એમ પણ શીખવેલું કે આપણે કશાને ડર ન રાખ અને આનંદથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટની ખાલી જગ્યાઓની પુરવણી અને સ્મિતપૂર્વક દુનિયા પ્રત્યે અભિમુખતા દાખવવી.
* મુંબઈનું સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જેની જવાબદારી નીચે જન્મભૂમિ . . આપણા દેશ ઘણે મોટો દેશ છે અને આપણે બધાએ વગેરે પત્રો પ્રગટ કરવામાં આવે છે તેના પ્રમુખ તરીકે શ્રી ચીમનલાલ - ઘણું કામ કરવાનું છે. જો આપણે દરેક જણ પોતાના ભાગે આવેલું
ચકુભાઈ શાહની નિમણૂંક કરવામાં આવી છે અને સાત ટ્રસ્ટીઓમાંથી
- બે જગ્યા ખાલી પડેલી તે જગ્યા ઉપર શ્રી નરેન્દ્ર પી. નથવાણી સરખું પણ કામ કરીએ તે તેને સરવાળે ઘણા માટે થાય '
અને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાની નિમણૂંક કરવામાં આવી છે. અને દેશ ખૂબ સમૃદ્ધ બને અને ઝડપથી પ્રગતિ કરે.
સંધ દ્વારા અપાતી વિદ્યકીય રાહત તમે મારી સામે બેઠા હો એમ મેં આ પત્રમાં તમારી સાથે આ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે અને ધાર્યા કરતાં આ પત્ર વધારે
અર્થસિંચન માટે અનરાધ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી નાતજાતના કશા પણ લાંબે લખાયો છે. '
ભેદભાવ સિવાય બે પ્રકારે રાહત આપવામાં આવે છે. એક માંદગી અનુવાદક : ચારશીલા બેઘાણી મૂળ અંગ્રેજી : જવાહરલાલ નહેરુ વખતે જરૂરી એવાં સાધનો જેમ કે બેડપેન, થરમોમીટર, લેધર સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીના
વગેરે સારા પ્રમાણમાં વસાવવામાં આવ્યાં છે અને કશું પણ વળતર
લીધા રિવાય જરૂરિયાત ધરાવતાં ભાઈ - બહેનને આ સાપને પૂરાં અંગ્રેજી પ્રવચન-સંગ્રહનું પ્રકાશન પાડવામાં આવે છે.
બીજો પ્રકાર જે કોઈ ભાઈ - બહેન ડાક્ટરે લખી આપેલા શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ દ્વારા પ્રગટ થયેલી “સ્વ. વીરચંદ
પ્રીસ્ક્રીપ્શન મુજબ ઐધિષ કે કોઈ ઈજેકશને લેવા આવે તેમની રાઘવજી ગાંધીના વીણેલાં પ્રવચને” ની અંગ્રેજી પુસ્તિકાનું મહારાષ્ટ્રના
સચ્ચાઈની ખાત્રી કરીને રૂા. ૨૫ સુધીનાં ઔષધે તથા ઈજેકશને આરોગ્ય પ્રધાન શ્રી શાંતિલાલ શાહે તા. ૧૬-૬-૬૪ મંગળવારે તેમને સંધ તરફથી પુરાં પાડવામાં આવે છે. દિન પ્રતિદિન આ સાંજે શ્રી મહાવીર જૈન વિદ્યાલય હોલ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.
માંગ વધતી જાય છે અને સંઘની આર્થિક મર્યાદા જોતાં આ માંગને | સમારંભના પ્રમુખસ્થાને નાયબ કેળવણી પ્રધાન ર્ડો. એન. એન.
પહોંચી વળવાનું મુશ્કેલ બનતું જાય છે. પ્રબુદ્ધ જીવનના વાચકોને કૈલાસ હતા.
પ્રાર્થના છે કે અમારી આ વૈદ્યકીય રાહત પ્રવૃત્તિને પહોંચી વળવા . આ પ્રસંગે પ્રવચન કરતાં ડે. કલાએ જણાવ્યું હતું કે, “સ્વ. માટે પિતાથી બનતી રકમ અમારા કાર્યાલય ઉપર એકલતા રહેવા , વીરચંદભાઇના વિચારો વાચકના મન પર એવો પ્રભાવ પાડે છે કે, કૃપા કરે. આજે દવા તથા ઈજેકશને કેટલાં મોંઘાં છે તે સૌ
આ પુસ્તક વાંચવાનું એકવાર શરૂ કર્યા બાદ મુકવાનું મન ન થાય. કોઈ જાણે છે અને કેટલાંક પ્રીસ્ક્રીપ્શન એવાં હોય છે કે તે મુજબની | 'સ્વ. વીરચંદભાઈએ ૧૮૯૩ની સાલમાં વિશ્વના ધર્મ પંડિતોની સમક્ષ. દવા તથા ઈજેકશન અપાવતાં રૂા. ૨૫ પણ પૂરા પડતાં નથી,
જે વિચારો રજૂ કર્યા હતા એની તે સમય કરતાં આજે વધારે તે આ પ્રવૃત્તિને ટકાવી શકાય એટલું જ નહિ પણ વિકસાવી આવશ્કતા છે.
શકાય અને મોકળા મનથી મદદરૂપ થઈ શકાય એ માટે ઉદાર દિલના '. “વિશ્વધર્મ પરિષદ સમક્ષ વીરચંદભાઈએ જ ન ધર્મ અને ભાર
ભાઈ - બહેનને આ દિશા તરફ પોતાને હાથ લંબાવવા અનુરોધ છે.. તીય સંસ્કૃતિ અંગે જે વિચારો રજૂ કર્યા હતા એ વિચાર અને છટા
મંત્રીએ, અનેખી અને અભૂતપૂર્વ હતી.
૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ જૈન યુવક સંઘ “દેશના હાલના ઝગડાઓ અને વિષમતા વચ્ચે આ પ્રવચનને
મુંબઈ - ૩. : વધુમાં વધુ ફેલાવો થાય એ આવશ્યક છે.” જૈન ભાઈઓ એ કાર્ય
છું ગંગાજળીઓ નહેરુ' . . - ઉપાડી લેશે એવી તેમણે આશા વ્યકત કરી હતી.
કેઈ કહેશે નહિં કે સ્વામી વિવેકાનન્દ જેવાં પ્રભાવશાળી અને આગવી પ્રતિભા મને આ કે તે ઘર્મને. અને વ્યકિતત્ત્વ ધરાવતાં સ્વ. વીરચંદભાઈના જીવન અને વિચારોને હું છું સર્વને, સર્વ છે હાર, જાળવી રાખવા જૈન ભાઈઓ તરફથી પ્રયાસ થયો નથી, એ
હું છું વિશ્વધર્મને, * - વિષે ખેદ વ્યકત કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું ' હતું કે, “જૈન ધર્મ પાસે તો વર્તમાન જીવનની સમશ્યાઓનો ઉકેલ
સુત ભારત માતને, ભક્ત ગાંધીતણા, છે. વીરચંદભાઈ જૈન સાહિત્યમાં સમૃદ્ધ વારસો મૂકી ગયા છે,
સૈ જન કલ્યાણ એ જ છે સૂત્ર મ્હારું,
હું છું ગંગાજળીઓ નહેરુ, , વિદેશમાં જૈનધર્મને પ્રચાર -પ્રસાર કરી ગયા છે. એને આપણે.
નરેન્દ્ર રાવળ આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. મોડે મોડે પણ જાગ્યા, એ આનંદની વાત છે. એમના પ્રવચનનું હાર્દ પકડીને એ સરળ ભાષામાં
પૃષ્ઠ લખાય, અને યોગ્ય સંપાદન હેઠળ પ્રગટ થાય એ આવશ્યક છે. “મારે હીમશીખરો જોવાં છે.” આર. આર. ભારદ્વાજ ૪૧ જૈનધર્મ પાસે સમૃદ્ધ સાહિત્ય ભંડાર છે જે સામાન્ય જન માટે પ્રગટ
આચાર્ય તુલસીને પ્રધાનમંત્રી
સ્વ. નહેરૂ સાથે વાર્તાલાપ : મુનિશ્રી હનુમાનમલજી ૪૨ થવું જોઈએ.”
પ્રકીર્ણ નોંધ: આચાર્ય તુલસીને
પરમાનંદ - આ ઉપરાંત શ્રી અભયરાજ બલદોટા, શ્રી ચંદુલાલ વર્ધમાન નમ્ર અનુરોધ સાથે હાર્દિક શાહ તેમજ શ્રી નરોત્તમદાસ મહેતાએ પણ પ્રાસંગિક પ્રવચને અભિનંદન, નહેરૂને ધાર્મિક કહેવાય . કરતાં વીચંદભાઈના કાર્યને અંજલિ અર્પણ કરી હતી, અને
કે?, અંધત્વને અવરોધ વટાવીને
બી. એ. થનાર જ્યોતિબહેનને : વીરચંદભાઈના કાર્યને પ્રકાશમાં લાવવા જૈનો પ્રયાસ કરશે એવી
અભિનંદન, શ્રી. ચીમનલાલ આશા પ્રગટ કરી હતી.
જેચંદ શાહનું દુ:ખદ અવસાન, '' આ સમારંભ પ્રસંગે શહેરના આગેવાન જન ભાઈઓ હાજર
“નહેરુના અવસાન પછીની ચીમનલાલ ચકુભાઇ શાહ ૪૫ કે રહ્યા હતા. આ પ્રકાશનને આવકારતા સંદેશાએ આવેલ હતા. ભારતની રાજકારણી પરિસ્થિતિ” ' સંસ્થાના મંત્રી શ્રી જગજીવનદાસ શાહે સ્વાગત કર્યું હતું, જયારે
ગુજરાતની ગૌરવભૂતિ શ્રી. પી. જી. શાહ પરમાનંદ ૪૭
“આપણી આ સુન્દર દુનિયા!” જવાહરલાલ નહેરુ ૪૯ શ્રી જેસીંગલાલ લલુભાઈએ સૌને આભાર માન્યો હતે.
સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીના અંગ્રેજી '.. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દી ૨૫ ઓગષ્ટના
પ્રવચનસંગ્રહનું પ્રકાશન * રોજ હોઈ આ પકાશન ખૂબ આવકાર્ય બને છે. .
હું ગંગાજળીઓ નહેરૂ
- નરેન્દ્ર રાવળ ૫૦
વિષય
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘઃ મુક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ—ક, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.