________________
૨૨૪.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૨-૩-૪
પણ
ના પાન ના
સીધે જવાબ મળી જાય છે. ખાદી દ્વારા ખેડૂતોને તેમ જ બીજા રાજ્યમાં સૌને મફત શિક્ષણ પૂરું પાડવાની સરકારની ફરજ હોય ગામલોકોને થેડીક પણ રોજી અને રોટલો મળી શકે છે.
તેમ અહીં પણ સરકારે ઓછામાં ઓછું હાથે કાંતેલા તમામ સ્તરને ખાદીકામની પ્રગતિ
મફત વણાવી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ પછી ૧૯૬૩ના આયોજનના એક ભાગ તરીકે ખાદીકામ શરૂ થયું એટલે ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ ખાતે ખાદી કાર્યકરોની અનિવાર્ય રીતે સરકારી સહાયની એમાં જરૂર સ્વીકારાઈ. એ સહા- જે પરિષદ મળી એમાં વિનોબાજીની આ સૂચના પર વધુ ચર્ચા યનું એક સ્વરૂપ એટલે વેચાણ પરની રિબેટ. મિલ કાપડ અને ખાદીના ચાલી અને એને અંતે હાલની વેચાણ-રિબેટને બદલે ગામડામાં હાથે ઉત્પાદન ખર્ચ વચ્ચે જે ફરક આવે તે દુર કરવાનો આ ઉપાય કંતાયેલ તમામ સૂતરની મફત વણાટની યોજના અમલમાં મૂકવાને હતે; એ રીતે ખાદીને થોડીક સસ્તી બનાવીને એને પ્રચાર કર- નિર્ણય લેવા. વાને હેતુ હતો. સરકારી સહાય વડે તેમ જ ખાદી કમીશનના દેશ
- નવી વ્યવસ્થાને અમલ વ્યાપી સંગઠન વડે ખાર્ટીના ઉત્પાદન તેમ જ વેચાણને વેગ તે એ માટેની નવી વ્યવસ્થાની વિગતે નક્કી કરવાનાં પગલાં ખૂબ મળ્યો અને ગ્રામ લોકોમાં રોજગારીનું પ્રમાણ પણ ઠીક વધ્યું. લેવાયાં. કમિશને એને મંજૂરી આપી, અને સરકાર પણ એને અમલ ખાદીનું ઉત્પાદન ૧૯૫૩-૫૪ માં ૧,૧૫ કરોડ ચેરસ વાર હતું કરવા તૈયાર થઈ છે તે મુજબ, આવતા એપ્રિલની ૬ ઠ્ઠી તારીખથી તે ૧૯૬૧-૬૨ માં ૭.૬૨ કરોડ ચોરસ વાર પર પહોંચી ગયું. વેચાણ યોજના અમલમાં આવવાની છે. તે દિવસથી દેશભરમાં વેચાણ રૂા. ૧,૨૯ કરોડમાંથી રૂા. ૧૮ કરોડ પર પહોંચી ગયું. ખાદી કામમાં પરની રિબેટને સ્થાને આ મફત વણાટની યોજના અમલમાં આવશે. રોજી મેળવનારાઓની સંખ્યા ૩ લાખ પરથી ૧૭ લાખ પર પહોંચી વચગાળાના સમયમાં જમા થયેલા ખાદીના જથ્થાના નિકાલની ગઈ. ખાદી ઉદ્યોગની એટલે કે પીંજણ, પૂણી, કાંતણ, વણાટ, વ્યવસ્થા થશે. નવી યોજના પાછળ જે વધારાનું ખર્ચ થશે તે હાલની રંગાઈ, છપાઈ વગેરેની પ્રક્રિયાને સંશોધન દ્વારા સુધારી, અમ્બર રિબેટ અને સ્વાવલાંબનની યોજના પાછળ થતા ખર્ચના ૪ ટકા ચરખાએ નવી દિશાઓ ખોલી. આ કંઈ જેવી તેવી સિદ્ધિ ન જ કરતાં યે ઓછું હશે, જ્યારે જ્યાં કાંતણ કામ ચાલુ છે તે વિસ્તાગણાય.
રોમાં મફત વણાટ દાખલ થવાથી માલને સંગ્રહ, લાવ-લઈ જા, પણ આ વ્યવસાયનું જે બીજાં પરિણામ આવ્યું તે ઉધાર વગેરેને લગતા ખર્ચમાં ચોક્કસ બચાવ થશે. પાસા જેવું હતું. ખાદીનું ઉત્પાદન તે વધ્યું, પણ એની ખપત
નવી યોજનાના ફાયદા ગામડાંને બદલે શહેર તરફ વધુ ખેંચાઈ ગઈ. કાંતનારા ને વણ
એકંદર રીતે જોતાં આ નવી જનાના જે કેટલાક ગેરનારાને રોજી મળતી, પણ તેઓ પોતે ખાદીને બદલે મિલનું સસ્તુ
લાભ મનાય છે તે કરતાં એનાં લાભે ઘણા વધારે દેખાય છે. કાપડ પહેરવાનું પસંદ કરતાં, ઉપરાંત, ઉત્પાદન વધતું ગયું પણ
એવો એક ભય બતાવાય છે કે આ યોજનાના અમલથી શહેરોમાંનું વેચાણ એટલા પ્રમાણમાં ન રહ્યું, પરિણામે ખાદીના કેટલાક જથ્થા ખાદીનું વેચાણ ઘટી જશે, અને એને પરિણામે ગામડાંમાં ઉત્પાદન વેચાયા વિના રહી ગયા.
ઘટવાથી રોજગારી ઘટી જશે. પણ આની સામે એવી આશા સેવાય - આ મુંઝવણભરી સમસ્યાને ઉકેલ શોધવાના પ્રયાસે ઘણા
છે કે આ નવી યોજના ખાદીકામમાં નવો જુસ્સ લાવશે અને
એ રીતે ગ્રામ્ય અર્થતંત્રને પણ ઉંચે લાવશે. "એ કેવી રીતે વખતથી ચાલુ રહ્યા છે. ‘ન મેડ’ અને ‘ગ્રામ એકાઈ'
તે જોઈએ. ગાંધીજીએ પોતે જ સ્પષ્ટ કર્યું હતું કે ખાદીનું કામ તે જ
એક, નવી યોજના વડે ગામડામાં જે કાંતનારાઓ જાતે રૂ. શાશ્વત મૂલ્યનું બને, જો એને ગ્રામપુનર્ધટનાના સમગ્ર અને વ્યાપક
ઉગાડતા હશે એમને તે લગભગ મફત કાપડ મળી રહેશે. ગામકાર્યક્રમનું અંગ બનાવાય. વર્ષોથી ખાદીના કામમાં પડેલાઓને
ડામાં જેમને પિતાની ખરીદશકિત ઓછી હોવાને કારણે પોતાની પણ આ જ અનુભવ રહ્યો. ૧૯૫૮ માં મહારાષ્ટ્રના ચાલીસગાંવમાં
જરૂરિયાત પૂરનું કાપડ ખરીદવાનું અતિ મુશ્કેલ બને છે તેમને મળેલી ખાદીકાર્યકરોની પરિષદમાં આચાર્ય વિનોબાજીએ ખાદી આ યોજના આશીર્વાદરૂપ બની રહેશે. કામને ‘નવો મેડ’ આપવાનો અનુરોધ કર્યો, એ ‘ન મેડ’
બીજ, ગામડાંનાં જે કાંતનારાઓ જાતે રૂ ઉગાડતાં નથી એટલે ગામ લોકો જાતે જ ગામના સમગ્ર વિકાસના એક અંગ
તેમને સાવ નજીવી કિંમતે - આસરે છ આનામાં એક વાર - કાપડ રૂપ ખાદી ઉત્પાદનની યોજના કરે, જે દ્વારા પહેલાં
મળી રહેશે, કારણ વ્યવસ્થાખર્ચ Overheads ઘણુ પિતાની જરૂરીયાત પૂરી પાડવામાં આવે અને પછી વધા
ઓછું થઈ જશે. આજની ગરીબી જોતાં આટલા સસ્તા ખર્ચે રાની ખાદીને બહાર નિકાસ કરવામાં આવે. એ નિર્ણય બાદ મોટી
કાપડ મળે એનું મહત્ત્વ કંઈ ઓછું ન ગણાય. આ પેજનાનું આ માટી ખાદી સંસ્થાઓએ વિકેન્દ્રીકરણ કરીને ગ્રામ સંસ્થાઓ ઊભી
મહત્ત્વ સમજાતાં ગામડામાં વધુ ને વધુ લોકો કાંતવા તરફ વળશે કરવાનું શરૂ કર્યું. એ જ પગલાંને અનુસરીને ખાદી કમિશને (કારણ
એમાં શંકા નથી, કારણ કે એમને માત્ર કાંતવાની મારી સામે - કે કમિશનના મોટા ભાગના સંચાલકો - કાર્યકરો પણ જુના અનુભવી
કાપડ મળી રહેશે. ખાદી કાર્યકરો જ છે ને!) ‘ગ્રામ - એકાઈની યોજના અમલમાં
- ત્રીજું, ગામડામાં જેઓ જાતે કાંતતા નથી એમને પણ મુકી. થોજનાને હેતુ પાંચ - દસ ગામડાંઓનું એક જૂથ કે ઘટક
ઓછા ભાવે કાપડ મળી રહેશે અને જે અત્યારે છે તે કરતાં મિલ
કાપડ કરતાં વધુ સસ્તું હશે. આમ નવી યોજના હેઠળ ગ્રામ વિસ્તાબનાવી એમની તમામ જરૂરિઆતેની વ્યવસ્થા સ્વાવલંબનને ધારણે
રમાં ખાદીની ખપત ઘણી વધી જવાની શક્યતા છે, અને ગામકરવાનો હતો.
ડાંમાં પેદા થતી ખાદીના વેચાણ માટે હાલ શહેરો પર જ આધાર * વિનેબાજીની સૂચના
રાખવો પડે છે તે વખત જતાં ઘણા ઓછા થઈ જશે.. “એકાઈ 'ઓમાં ખાદીને વધુ ફેલા કરવા માટે તેમ જ ગેછેશહેરોમાં પણ ખાદી વાપરનારાઓને તે હાલ જે ભાવે ખાદી ઉત્પાદકોમાં પ્રવર્તતા વેપારી માનસને દૂર કરવા માટે થોડા મળે છે તે જ ભાવે તે મળવાનું લગભગ ચાલુ રહેશે. ફરક માત્ર વખત પર વિનોબાજીએ એવી સૂચના કરેલી કે જે કાંતનારાઓ
એટલે પડશે કે સરકારી સહાય વેચાણ તબક્ક થી ખસેડીને ઉત્પા
દનને તબક્ક લઈ જવાશે, એટલું જ નહિ પણ, કાંતણ અને વણાપિતાના વપરાશ માટે કાંતતા હોય એમના સુતરને મફત વણી આપ
ટની વ્યવસ્થા લગભગ એક જ સ્થળે કે નજીકના સ્થળે થવાથી વાની વ્યવસ્થા કરવી, અને આ વણાટનું ખર્ચ સરકારે ઉપાડવું. વ્યવસ્થા, લાવ ને લઈજા વગેરેનું ખર્ચ ઓછું થતાં શહેરોમાં પણ આની પાછળની વિચારણા એવી હતી કે જેવી રીતે પ્રગતિમાન ખાદી જતે દિવસે સસ્તી બનવાની શકયતા છે. એટલે ત્યાં વેચાણ