SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 'વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૨૪ પ્રબુદ્ધ જીવન મુંબઈ, એપ્રિલ ૧૬, ૧૯૬૪, ગુરૂવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા વિ.સં.૧૯] શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો વાર્ષિક વૃત્તાંત [ઈ.સ.૧૯૬૩ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વિક્રમ સંવત ૨૦૨૦ ના પ્રારંભ પંડિત, શ્રી ગુરુદયાળ મલિકજી, મહાસતી ઉજજવળકુમારીજી સાથે ૩૬ મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ સાથે ૩૫ મા વર્ષને વૃત્તાંત તથા જબલપુરવાળા શ્રી રજનીશજી જેવા આગેવાન વ્યાખ્યાતાઓ રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સાંપડયા હતા તેમાં વિજયાલક્ષ્મી પંડિતનું ગાંધીજી વિશેનું આ વૃત્તાંત વહીવટની દષ્ટિએ વિક્રમ સંવત ૨૦૧૯ ના પ્રારં- વ્યાખ્યાન સૌથી વધારે આકર્ષક હતું. ગાંધીજી વિશેના તેમના અંગત ભથી અંત સુધી છે અને કાર્યવાહીની દષ્ટિએ સંધની છેલ્લી વાર્ષિક જીવનપ્રસંગો અને તેની રજૂઆત અદ્દભુત હતાં. આ વખતની સામાન્ય સભા તા. ૩૦-૩-૬૩ ના રોજ મળી હતી, ત્યારથી આજ પર્યુષણ વ્યાખ્યાનમાળા' તા. ૧૬-૮-૬૩ થી તા. ૨૪-૮-૬૩ સુધી સુધી એટલે કે ૨૭ માર્ચ, ૧૯૬૪ સુધીનો છે. એમ નવ દિવસની ગઠવવામાં આવી હતી. જે કાર્યક્રમ ગોઠજણાવતાં હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ કે ગત વર્ષમાં વવામાં આવ્યો હતો તે મુજબ કાર્યક્રમ એક વ્યાખ્યાતાના ફેરફાર સંઘને વહીવટ એકસરખે વ્યવસ્થિત રીતે ચાલ્યો હતો અને સંધ સાથે સફળતાપૂર્વક સર્વીશે પાર પડયો હતો. આ વખતે પણ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ એકરારખી ગતિમાન રહી હતી, વ્યાખ્યાનમાળાનું સામાન્યત: પ્રમુખસ્થાન શોભાવતા પંડિત સુખસંધની સભ્યસંખ્યા ટકી રહી છે, એટલું જ નહિ પરંતુ, થેડી વધી લાલજી પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત થઈ શકયા છે અને સભ્યો સક્રિય રસ ધરાવતા થયા છે. નહોતા અને તેમના સ્થાને નિયુકત કરવામાં આવેલા પ્રાધ્યાપક " સંઘની વિશિષ્ટ ત્રણ પ્રવૃત્તિઓ ગૌરીપ્રસાદ ઝાલાએ ગત વર્ષની માફક આ વર્ષે પણ નવે દિવ(૧) શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન અખંડપણે શોભાવ્યું હતું. આ વાચનાલય - પુસ્તકાલયનો લાભ આસપાસ વસતા ભાઈ- અને પ્રત્યેક વ્યાખ્યાતાને પ્રારંભમાં પરિચય આપવાનું અને તે બહેને અને બાળકો બહુ સારા પ્રમાણમાં લે છે. વાચનાલયમાં તે વ્યાખ્યાતાના વ્યાખ્યાનના અંતે સમુચિત ઉપસંહાર કરવાનું કાર્ય સરેરાશ ૧૨૫ થી ૧૫૦ ભાઈઓ સામયિકો વાંચવા માટે દરરોજ તેમણે પૂરી કુશળતાપૂર્વક સંભાળ્યું હતું. આવે છે. વાચનાલયમાં આવતા સામયિકોમાં ૬ દૈનિક, ૨૮ સાપ્તા- વ્યાખ્યાનમાળાને ક્રમ નીચે મુજબ રહ્યો હતો :હિકો, ૧૨ પાક્ષિકે, ૫૧ માસિકો અને ૨ ત્રિમાસિકો, એમ એકં- વ્યાખ્યાતા - વ્યાખ્યાન વિષય દરે ૯ સામયિકો આવે છે. અધ્યાપક: દલસુખ માલવણિયા હિન્દુ અને જૈન ધર્મ પુસ્તકાલય વિભાગમાં ગત વર્ષ દરમિયાન રૂ. ૫૭૪ ની ર્ડો. રાજેન્દ્ર વ્યાસ કુમારી હેલન કેલર : આંધની નજરે 'કિંમતનાં પુસ્તકો ખરીદવામાં આવ્યાં હતાં. પુસ્તકાલયને ચાલું એક અંધ. લાભ લેનારની સંખ્યા ૩૦૦ આસપાસ રહી છે. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા હિમાલયનાં તીર્થસ્થાને છે - , ગત વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂ. શ્રી શાંતિલાલ સી. શાહ ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિને ૫,૪૫૯૮ને ખર્ચ કરવામાં આવ્યો છે, અને આવક રૂા. ફાળે આચાર્ય હરભાઈ ત્રિવેદી સમાજસ્થાય ૪,૪૨૮૩૦ની થઈ છે, એટલે રૂ. ૧,૦૨૭૬૮ની ખોટ આવી શ્રી ઉછરંગરાય ન. ઢેબર ' વિકસતી સામાજિક અહિંસા છે. આગલા વર્ષોની ખોટ રૂ. ૩,૪૩,૧૭ તેમાં ઉમેરતાં આવક શ્રી રામુભાઈ પંડિત મિલેવાન જીલાસ : અંતરાત્માને જાવક ખાતે એકંદર ખોટની રકમ રૂા. ૪,૫૨૦૮૫ની ઊભી રહી છે. વફાદાર માનવી . (૨) પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી કૃષ્ણશંકર દલસુખરામ શાસ્ત્રી શ્રીમદ્ ભાગવતનું હાર્દ સંઘની વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી પ્રાધ્યાપક ભૂપેન્દ્ર ત્રિવેદી મીરાંબાઈ રહી છે, એટલું જ નહિ પણ, આ પ્રવૃત્તિ ઈતર સંસ્થાઓને પ્રેરણા શ્રી ભૃણાલિની દેસાઈ સંત જ્ઞાનેશ્વર રૂપ બની છે અને પર્યુષણ દરમિયાન બીજી સંસ્થાઓએ પણ આવી આચાર્ય ધીરૂભાઈ ઠાકર અવધુત આનંદઘન , વ્યાખ્યાનમાળાઓ જવાની છેલ્લા કેટલાંક વર્ષોથી શરૂઆત કરી છે. શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહ ઉદયમાને , પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવતાં પહેલાં ખૂબ પરિશ્રમ લઈ અભિનવ સંસ્કૃતિ અધ્યાપક કરસનદાસ માણેક ઉચ્ચ. કોટિના વકતાઓને રામ અને કૃષ્ણ : એક તુલનાત્મક અને વ્યકિતઓને સંપર્ક સધાય છે વિચારણા અને દર વર્ષે એકથી એક ચઢીયાતી અને વિશિષ્ટ વ્યકિતઓને આચાર્ય રજનીશજી વિશ્વશાંતિ અને અહિંસા આકર્ષવામાં અને વ્યાખ્યાતા તરીકે લાવવામાં સંઘને જે સફળતા પ્રિન્સિપાલ ધૈર્ય બાળ વૈરા. આપણે કઈ તરફ? મળે છે એ જ એની લશ્રુતિ છે. ગત વર્ષની વ્યાખ્યાનમાળામાં રાજ્યપાલ વિજ્યાલક્ષ્મી પંડિત ગાંધીજી વિશેનાં સંસ્મરણો જેમ જાણીતા સર્વોદય કાર્યકર્તા શ્રી જયપ્રકાશ નારાયણને લાવવામાં શ્રી ગુરુદયાળ મલિકજી ઈશુ ખ્રિસ્ત આવ્યા હતા તેમ આ વખતે મુંબઈના રાજયપાલ શ્રી વિજયાલક્ષમી મહાસતી ઉજજવળકુમારી વિશ્વમૈત્રી
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy