________________
૨૪s
- પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૪.
- આ વ્યાખ્યાનમાળા ગુણવત્તાની દષ્ટિએ આગળની વ્યાખ્યાન- બોમ્બે મ્યુનિસિપલ શિક્ષણ સમિતિના નવા નિમાયેલા અધ્યક્ષ ' માળા કરતાં ચડિયાતી રહી એવી છાપ અનેક “ભાઈ-. શ્રી લીલીબહેન પંડયાને “બોમ્બે મ્યુનિસિપાલિટી દ્વારા અપાતા બહેનેના મન પર પડી હતી. અઢાર વ્યાખ્યાતાઓમાંથી, પ્રાધ્યાપક પ્રાથમિક શિક્ષણ અંગે” એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતે. દલસુખ માલવણિયા અમદાવાદથી, શ્રી શાંતિલાલ સી. શાહ પૂનાથી, (૨) તા. ૪-૫-૬૩ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે આચાર્ય હરભાઈ ત્રિવેદી ભાવનગરથી, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી ન્યૂ મરીન લાઈન્સ ઉપર આવેલા “મનેહર'માં શ્રી. મુંબઈ જૈન નડિયાદથી, આચાર્ય રજનીશજી જબલપુરથી અને શ્રી ગુરુદયાળ યુવક સંઘ તરફથી સંઘના સભ્ય પુરત ખાદી, કમિશનના નવા મલિકજી અમદાવાદથી એમ છ વ્યાખ્યાતાઓ બહારગામથી આવ્યા અધ્યક્ષ શ્રી ઉછરંગરાય ન. ઢેબર માટે એક સ્વાગત સમારંભ હતા. વિષયની વિવિધતાના અને તેના સચોટપણાને કારણે આ યોજવામાં આવ્યો હતો અને તે વખતે શ્રી ઢેબરભાઈએ પિતાના વખતની વ્યાખ્યાનમાળાએ શ્રેતાઓને સારી રીતે આપ્યાં હતા. રશિયાના પ્રવાસના સંસ્મરણે પણ રજૂ કર્યા હતાં. આ વ્યાખ્યાનમાળાની આટલી મોટી સફળતાને યશ તેના વિશિષ્ટ (૩) તા. ૨૦-૭-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ કોટિના વ્યાખ્યાતાએ, મોટી સંખ્યામાં હાજર રહેતા, શિસ્તબદ્ધ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં શ્રી. ચીમનલાલ વર્તનવાળો શ્રોતાગણ અને ચિંતનશીલ એવા પ્રમુખ સાહેબ- ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ” એ આ રીતના ત્રિવેણી સંગમને ફાળે જાય છે.'
વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. - આ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘને રૂ. ૧,૫૭૩.૧૫ ને . (૪) તા. ૨૫-૮-૬૩ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે ખર્ચ થશે હતે. સંઘની પ્રવૃત્તિઓને મોટા ભાગને ખર્ચ આ પર્યુષણ શ્રી. ભુલાભાઈ દેસાઈ રોડ ઉપર આવેલા 'સાગર તરંગ’માં, તરતમાં જ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રોતાઓ તરફથી મળતી આર્થિક સહાય સમાપ્ત થયેલ પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓના સન્માન ઉપર નિર્ભર હોય છે. સંસ્કારી તાજોએ વર્ષોથી સંઘને આર્થિક અર્થે પરિમિત આકારનું એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું ચિતામાંથી મુકત રાખેલ છે. આમ છતાંય સંસ્થાને વિશેષ વિકાસ | હતું. આ પ્રસંગે પંડિત બેચરદાસ જીવરાજ દોશી હાજર હોઈ,
ત્યારે જ શક્ય છે, જ્યારે મોટી આર્થિક સહાય સંસ્થાને મળતી સ્વાતંત્ર્યદિનના સંદર્ભમાં ભારત સરકાર તરફથી એક વિશિષ્ટ રહે. ગત વ્યાખ્યાનમાળા દરમિયાન સંધને રૂ. ૧,૧૦ ૧૯.૦૦ અને કોટિના સંસ્કૃત પંડિત તરીકે તેમને ' પ્રમાણપત્ર આપવામાં વાચનાલય અને પુસ્તકાલયને રૂા. ૨,૫૦૦.૦૦ ની આર્થિક સહાય. આવ્યું હતું તે અંગે તેમનું પણ બહુમાન કરવાને કાર્યક્રમ હાથ મળી હતી.
ધરવામાં આવ્યો હતો. (૩) પ્રબુદ્ધ જીવન
(૫) તા. ૯-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંઘનું પાક્ષિક પત્ર “પ્રબુદ્ધ જીવન' એ સંઘનું ગૌરવભર્યું
સંઘના કાર્યાલયમાં શ્રી નવલમલ કંદનમલ ફીરોદિયા--પતે એ પ્રકાશન છે–સંઘની એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. પ્રબુદ્ધ જીવને આગામી
અરસામાં રશિયાની મુલાકાત લઈને આવેલ હોઈ–તેમનાં સંસ્મરણો એપ્રિલ માસની ૧૬ મી તારીખના અંકના પ્રકાશન સાથે
રજૂ કરવાને લગતી એક જાહેર સભા યોજવામાં આવી હતી. ૨૫ વર્ષ પૂરાં કરશે. પ્રબુદ્ધ જીવન તેના પ્રકાશનના
(૬) તા. ૧૧-૯-૬૩ બુધવાર સાંજના ૬-૧૫ વાગ્યે ન્યૂ પ્રારંભથી જ જાહેર ખબરો લેવાના વિચારથી દૂર રહેલા
મરીનલાઈન્સ ઉપર આવેલ “મનહર”માં મુંબઈની પ્રોવિન્શિયલ છે. આવા દરેક ચીજ–વસ્તુના મોંઘાઈના સમયમાં પણ પ્રબુદ્ધ જીવન
કોંગ્રેસ કમિટિમાં ચૂંટાયેલા પ્રમુખ શ્રી. ભવાનજી અરજણ ખીમજી એક્સરખું ટકી રહે અને દશથી બાર પાનાની ગંભીર વિચારસામગ્રી
સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોનું એક મિલન યોજવામાં જનતાના ચરણે રજૂ કરતું રહે એ ખરેખર રાંતેષપ્રદ બીના છે.
આવ્યું હતું. પ્રબુદ્ધજીવનને એક વિચારપ્રેરક પાક્ષિક તરીકે ગુજરાતી ભાષાભાષી (૭) તા. ૧૪-૯-૨૩ શનિવારના રોજ સાંજના સમયે સમાજમાં ઉજજવળ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, એટલું જ નહિ પણ, . શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં “ચીન-ભારત તેમાં પ્રગટ થતા લેખો અન્ય ગુજરાતી સામયિકોમાં અવારનવાર
સિંઘર્ષના સંદર્ભમાં એશિયાના પૌત્ય દેશ ભારત વિશે શું ધારે છે?”
એ વિષય ઉપર શ્રી સત્યેન્દ્ર ડેનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં ઉધૃત થતાં જોવામાં આવે છે. આ હકીકત પ્રબુદ્ધ જીવનના પ્રકાશનની
આવ્યું હતું. સાર્થકતા પુરવાર કરે છે. આજે સમાજમાં ચિંતનશીલ પ્રકાશને
(૮) તા. ૨૧-૯-૬૩ શનિવારના રોજ સાંજના ૬–૧૫ જવલ્લે જ દેખાય છે. કારણ, આર્થિક મુશ્કેલીઓ સામે એ ટકી વાગ્યે સંઘ તરફથી સંધના કાર્યાલયમાં ગુજરાતના પદયાત્રી શકતા નથી. પ્રબુદ્ધજીવનને પણ આર્થિક સંકટને સામને કર જ
શ્રી હરીશભાઈ વ્યારાને સર્વોદય વિચારણા અંગે એક જાહેર પડે છે, પણ એને સુજ્ઞ વાચકવર્ગ અને સંધ પ્રત્યે શુભેચ્છા
વાર્તાલાપ યોજવામાં આવ્યો હતે.
૯) તા. ૧૯-૧૦-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ રાખનાર અનેક ભાઈ–બહેને આ મુશ્કેલીમાં સહાય કરે છે. પ્રબુદ્ધજીવનને
વાગ્યે મરીન લાઈન્સ ઉપર આવેલ “મનોહર”માં શ્રી. મુંબઈ જેના વહીવટી વર્ષ દરમિયાન રૂ. ૨૦૭૮૫૧ની આવક થઈ છે અને
યુવક સંઘ તરફથી સંઘના સભ્ય પુરનું શ્રી એસ. કે. પાટિલનું રૂા. પ૬૭૬૮૦ને ખર્ચ થયો છે. પરિણામે રૂ. ૩૫૯૮/૨૯ની
સન્માન યોજવામાં આવ્યું હતું. ખાટ આવી છે. સંઘને ભોગવવી પડતી પ્રબુદ્ધ જીવનની આટલી માટી ખેટ ચિંતાનો વિષય રહ્યો છે. વિશાળ જનસમાજની અગત્યની
(૧૦) તા. ૯-૧૧-૬૩ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે સેવા કરનાર આ પત્રની ખેટ માત્ર હળવી જ નહિ, પરંતુ
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંધના કાર્યાલયમાં “રાષ્ટ્રીય સરભર કરવાના ઉપાયો આપણે ગંભીરપણે વિચારવા જોઈએ.
તેમ જે આંતરરાષ્ટ્રીય રાજકારણ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ આ વર્ષે પ્રબુદ્ધ જીવન એપ્રિલની આખરમાં ૨૫ વર્ષ પૂરાં કરતું
ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. હોઈ દરેક સભ્ય અને દરેક ગ્રાહક પાસે બીજી કોઈ મેટી રકમની (૧૧) તા. ૩૧-૧૨-૬૩ મંગળવારના રોજ સાંજના સમયે નહિ પરંતુ તેઓ સૌ પોતાની ફરજ સમજીને પાંચ પાંચ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં, શ્રી મુંબઈ જૈન યુવક ગ્રાહક વધારી આપે આવી એક નાની એવી અપીલને સૌ સભ્યો સંઘ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી ભારત જૈન મહામંડળના અને ગ્રાહકો * ગંભીરપણે વિચારે અને અમલમાં મુકીને પ્રબુદ્ધ : ઉપક્રમે ગુજરાતના સાહિત્ય પરિષદના ૨૨માં સંર 'જીવનને સમૃદ્ધ બનાવવામાં પોતાને ફાળે આપે એ તેમને શ્રી રસિકલાલ છોટાલાલ પરીખને એક બહુમાન સમારંભ . અમારો આગ્રહભર્યો અનુરોધ છે.
યોજવામાં આવ્યો હતો. આ ગત વર્ષ દરમિયાન યોજાયેલાં સંમેલન અને સન્માન સમારંભે
સંઘદ્વારા યોજાયેલાં પર્યટને ' , ૧) તા. ૨૦-૪-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ (૧) તા. ૬ તથા ૭ એપ્રિલ શનિ-રવિ એમ બે દિવસ માટે પુના વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, સંઘના કાર્યાલયમાં , નજીક આવેલ ચિચવડ મુકામે જૈન વિદ્યા પ્રસારક મંડળ તરફથી
,
*