________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૪
સુગ?
મને એ સડેલી જેવી લાગી. સ્વાદમાં આપણા ફણસ કરતાં વધારે -
મીઠી પણ સડેલી અને દુર્ગધી એ પેશી ગળે શી રીતે ઊતરે? • (તા: ૧૬-૪-૧૯૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં “ગાંધી આશ્રમ અને સડેલી કહીને હું ફેંકી દઉં તે ડેકટરસાહેબ પોતે ખાતા હતા. માંસાહાર”, એ મથાળા નીચે કાકાસાહેબ કાલેલકરને એક લેખ રોમના પાસેથી જાણ્યું કે એ ફળની એ વિશેષતા છે. ટેવ પડયા પછી પ્રગટ કરવામાં આવ્યો છે અને તે લેખ સાથે પ્રસ્તુત લેખમાંના
ખાતાં મુશ્કેલી આવતી નથી. સિદ્ધાંતની વાત હોય તે મને સમજી '' અમુક વિભાગની ટીકા કરતી એવી મારી નોંધ જોડવામાં આવી છે. જાય, પણ શરીર શી રીતે માને? દુરીયાનની પેશીઓ કેમે કરી ગળે તે વાંચીને કાકાસાહેબે મારી ઉપર એક 'લાંબો પત્ર લખી મોક
ઊતરે નહીં. મેં દઢતાથી સંકલ્પ કર્યો કે સુગમાં નખરાં નહીં ચાલે. લ્યો છે. સામાન્યત: માંસાહાર સાથે સંબંધ ધરાવતી બાબતની જ ખરેખર તે દિવસે મારે એ વિજય હતો જેને માટે આજે પણ ચર્ચા પ્રબુદ્ધ જીવનમાં લંબાવવાની મારી ઈચ્છા નહોતી, પણ કાકા
મગરૂર છું. સાહેબે પ્રસ્તુત વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડતું લખાણ, મારી એ જ રીતે જાપાન - ટેકિમાં એક ગુજરાતી ભાઈએ મને , ઉપરના સવિશેષ પ્રેમથી પ્રેરાઈને લખી મોકલ્યું એટલે મારે પ્રબુદ્ધ પિતાની હોટેલમાં નિરામિષાહારી ભેજન આપ્યું હતું અને બીજી
જીવનમાં પ્રગટ કરવું. જ જોઈએ એમ સમજીને તે ૫ત્ર અથવા વાર મારા ગમ–અણગમા જાણનાર એક જાપાની ભાઈએ જાપાની * તે લખાણ નીચે રજૂ કરવામાં આવે છે.
પરમાનંદ) રેસ્ટોરામાં મને ખાણું આપ્યું હતું. એમાં સમુદ્રમાંથી મેળવેલી સનિધિ” રાજઘાટ ૪-૫-૬૪. એક વનસ્પતિનું શાક હતું. પહેલેથી જ એની વિગતે મને કહેલી.
ખાવા જતાં એમાં માછલની દુર્ગધ આવે, જેને વિશેની મારી સૂગ , , પ્રિય પરમાનંદભાઈ
સૌથી આકરી. : તા. ૧૮-૪-૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં તમે માંસાહાર વિશે
મેં વિચાર કર્યો કે માછલાં આદિ પ્રાણી ન ખાવાનો મારે , મારે કાગળ છાખે છે અને એની સાથે મંત્રીની નોંધ પણ લખી
રિદ્ધિાંત છે, ત્યાં તે હું મક્કમ રહીશ. પણ અમુક નિર્દોષ પદાછે. એ બંને જોઈ ગયો. તમારી નોંધ મને ગમી અને છતાં
ની ગંધ મને સુગ પેદા કરે છે એવી દલીલ કરી પરદેશમાં નાદતમે જે પ્રકૃતિગત સૂગને ઉલ્લેખ કર્યો છે અને વિશે હું કશું ન
રથી આપેલી વસ્તુ હું ન લઉં કયા સિદ્ધાંતને જોરે ? ત્યાં પણ મેં લખું તે મારા વિચારે સ્પષ્ટ ન થાય એમ લાગવાથી આ કાગળ
મારી સંકલ્પશકિત પૂરેપૂરી વાપરી અને એ શાક રોટી સાથે ખાઈ ગયે. લખું છું.
આપણને રકત કે માંસ જોવા પ્રત્યે સૂગ હોય છે. જાનવરોની પણ એમ કરું તે પહેલાં હિન્દીને ગુજરાતી અનુવાદ કરવા
કતલ થતી જોતાં આપણને ચક્કર આવે છે. સમજાય એવી * જતાં મારા કાગળમાં બે ભૂલો દાખલ થઈ છે તે તરફ તમારું
વસ્તુ છે. પણ આપણે જાણીએ છીએ કે આપણા ર્ડોકટરોને " ધ્યાન ખેંચું છું. “ આકામમાં દૂધને બદલે નાળિયેરનું પાણી
દિવસ - રાત માંસ અને રકત સાથે કામ કરવું પડે છે. હું જ્યારે વાપરવામાં આવતું અને તે પણ અલ્પ પ્રમાણમાં” આ વાકયમાં
પહેલવહેલા કાશમીરમાં ગયો ત્યારે દરેક દુકાનમાં તાજા મારેલા પાણી શબ્દ ખોટો પડયો છે. નાળિયેરનું પાણી દૂધની ગરજ સારે
જાનવરના માંસના કટકા ટીંગાડેલા રહેતા. પહેલે દિવસે સૂગ અને જ નહીં અને એ પાણી અલ્પ પ્રમાણમાં વાપરવાનું કશું કારણે નહીં.
ચિતરી ચઢી જાય, પણ પછી જાણ્યું કે ત્યાંના મુસલમાને અને * . ખરી વાત એમ હતી કે કાચું લીલું અથવા સૂકું નાળિયેર લઈને
બ્રાહ્મણ બધા જ માંસ ખાય છે. જેમાં માંસ ટીંગાડેલું ન હોય ,, એનું કોપરું વાટીને એનું દૂધ અમે કાઢતા હતા. દૂધને બદલે રસ
એવી દુકાન ભાગ્યે જ મળતી. એટલે મનને તૈયાર કર્યું અને પછી કહો તે ચાલે. જેને જરૂર હોય તેને આ નાળિયેરનું દૂધ આપતા. તો હાડકાં અને એના પરનાં માંસનું નિરીક્ષણ પણ કરવા લાગે.
મારા કાગળમાં બીજે ઠેકાણે મેં ગાંધીજીને જે જવાબ આપ્યો કૅલેજમાં દેડકાં, ઊંદર વિગેરે ચીરેલાં જોયાં હતાં અને બકરાનું હતા તેમાં “તત્વત: દુધ તેમ જ આવાં નિર્જીવ ઈંડાં એકજ કલેજું કેવું હોય છે તે હાથમાં પણ લઈને જોયું હતું. પ્રકારને નિર્દોષ આહાર છે એમ હું તત્ત્વત: સ્વીકારું છું, છતાં
જે દુનિયામાં માણસજાતની બહુમતી માંસાહારી છે, એ દુનિકોઈ પણ પ્રકારનાં ઈંડાંનું સેવન જ મને પસંદ નથી.” એમ કહી યામાં લેકવ્યવહાર પ્રત્યે સુગ કેળવ્યું ચાલે નહીં. આપણી વિધમેં ઈંડાં લેવાની ના પાડી હતી. મારા આ વાકયમાં જ્યાં નિર્દોષ
વાઓ વૈધવ્યધર્મ એટલે કે એક જાતને સંન્યાસધર્મ પાળતાં શબ્દ છે. ત્યાં નિષેધ શબ્દ આવ્યો છે. આથી રાધ થતો નથી.
છતાં કુટુંબોમાં રહે છે. સધવાઓને દાંપત્યધર્મને આનંદ માણતી - હવે તમારી નોંધ ઉપર આવું. અથવા સૂગ વિશેના અને
જુર છે. એમાં એમને મદદ અને પ્રોત્સાહન પણ આપે છે અને - સહભજન વિશેના મારા વિચાક્ષ સ્પષ્ટ કરૂં.
છે છતાં પોતે પોતાના વૈધવ્ય ધર્મમાં મક્કમ રહે છે. એમની પાસેથી છે જ્યારે માણસની અમુક લાગણી ઘણી ઉત્કટ અને ઊંડી ચારિત્ર્યના વસ્તુપાઠ આપણે શીખવા જોઈએ. બંગાળમાં મેં જોયું હોય છે, ત્યારે એ સુગનું રૂપ લે છે. કોક કોક વાર માણરાના છે કે વિધવા માછલાં સમારી રાંધીને ઘરના લોકોને ખવડાવે છે. જીવનસિદ્ધાંત થવા લાગણીઓ ઉત્કટ થઈને સૂગનું રૂપ લે એ એ ખોરાક સ્વાદિષ્ટ બનાવવા પાછળ મહેનત પણ કરે છે. પણ પોતે ઈષ્ટ હોય છે, જરૂરી હોય છે. માણસ દર વખતે વિચાર કરવા ન એ ખાય કે સુંઘે પણ નહીં. આપણા સમાજે વિધવા સગાંવહાલાઓ , બેસે પણ અમુક આચરણ કે અમુક દ્રષ્ય માણસને સહન થાય જ સાથે ન રહે, અલગ આશ્રમ કરીને રહે, એવી વ્યવસ્થા કરી નથી. નહીં એવી રિથતિ ઉચ્ચ અને દઢ ચારિત્રની નિશાની હોઈ શકે
મેં મારા કેટલાક પારસી મિત્રોને કહ્યું કે, “તમે લોકો હિંદુ છે. એઠું ખાવા વિશે સૂગ હોવી જ જોઈએ. અભદ્ર ભાષા કે ગાળે
મુસલમાન અને ઈસાઈ ત્રણે કોમો સાથે સરખી જ રીતે ભળે બાલવા વિશે કે સાંભળવા વિશે સુગ હોવી જ જોઈએ. સ્ત્રીઓ
છે. તમને વધારે છૂટ અથવા વધારે આત્મીયતા કયા સમાજ સાથે " ઉપર કે બાળકો ઉપર હાથ ઉગામવા પ્રત્યે સૂગ હોવી જ જોઈએ.
જણાય છે? એ લોકો ગીતા, ઉપનિષદ્ વિવેકાનંદ, રામતીર્થ, એવા અનેક દાખલાઓ આપી શકાય.
શ્રી અરવિંદ વગેરેનું સાહિત્ય - આદરથી વાંચતા હોવાથી મેં માન્ય આ પણ એવા પણ અસંખ્ય દાખલાઓ છે કે જ્યારે આપણે હતું કે એ લોકો કહેશે હિન્દુઓ પ્રત્યે અમને વધારે આત્મીયતા પ્રકૃતિગત હો કે કેળવાએલી હો-સૂગ માર્યો જ છૂટકે.
જણાય છે, પણ એમણે કહ્યું કે, તમે લોકો અમારો ખેરાક ન ખાઓ - નાનપણમાં મને ડુંગળી તેમ જ લસણની સુગ હતી. પહેલી ૨. અમે સમજીએ છીએ. પણ તમે અમારા ખોરાક પ્રત્યે સુગ વાર જ્યારે લસણની ચટણી મેં ખાધી ત્યારે રીતસરની ઉલ્ટી થએલી. બતાવો છે રોથી અમને ઓછું આવે છે. તમારે ત્યાં જમવા આવવામાં કાશ્મીરમાં એક વાર ભોજનમાં પનીર (cheese) ના કકડા અમને વાંધો નથી, પણ તમને અમારે ત્યાં બેલાવવાની મુશ્કેલી, આવેલા, મને શંકા ગઈ કે માંસના કકડા હશે. કેમકે એ તમે આરામથી જ નહીં, પછી અમે તમને જમવા માટે શા માટે ચવડ હતા. ઘરના ગૃહપતિએ મને નિરામિષાહારી ભોજન બોલાવીએ અને પછી તમારે ત્યાં પણ જમવા શા માટે આવીએ?' આપવાનું વચન આપેલું. એટલે શંકા કર્યો શોભે એમ ન હતું અને અમે કયાં કહીએ છીએ કે તમે માંસ ખાઓ, પણ અમને ખાતાં મનની શંકા જાય એ પણ શકય ન હતું. તે વખતે મારી શી દશા જોઈ તમે જે જાતનું મોટું કરો છો તે જોયા પછી ખાવાને રસ શાને રહે થઈ તે હું જ જાણું છું.
“શાકાહારીઓ પિતાને આહાર કોષ્ઠ છે એ ગુમાનમાં અલગ એવો સુગાળવે હું વિચારપૂર્વક પોતાની સૂગ પણ હળવી
રહે છે, બધાં સાથે ખાતાં નથી, એમનાં દેખતાં અમે અમારો ન કરી શકો. બ્રહ્મદેશમાં ગાંધીજીના મિત્ર . પ્રાણજીવનદાસ મહેતાને
આહાર ખાઈએ એ સહન કરી શકતા નથી. એ વસ્તુ અમારી અને ત્યાં એક વાર હું મહેમાન હતું, ત્યાં એમણે દુરીયાન કરીને એ
તેમની વચ્ચે અંતરાયરૂપ છે. એ વસ્તુ તમે ન સમજો તે તમે જાણો.” દેશમાં ફણસ જેવું ગોળ ફળ હોય છે તે જમતી વખતે પિરસ્યું. હું તમને જ પૂછું છું કે, તમારી નોંધ પ્રમાણે તમે પરદેશમાં એક જ ફળમાંથી થોડી પિશાઓ એમણે લીધીથેડી મને આપી. માંસાહારી લોકોને ત્યાં અથવા એમની સાથે બેસીને ખાવા તૈયાર