________________
તા.૧૬-૩-૬૪
પ્રબુદ્ધ જીવન
૨૨ ૧
'
જ પ્રકીર્ણ નોંધ : ભુવનેશ્વરમાં કોંગ્રેસ અધિવેશન પ્રસંગે માંસાહારીઓ માટે થતું ગયું હોય અને માતૃ સંસ્થાને બળવાન ટેકા રૂપ બન્યું હોય એવું કરવમાં આવેલી ખાસ સગવડ વિષે વિનોબાજીનું મંતવ્ય બીજું કોઈ મંડળ ભાગ્યે જ નજરે પડે છે, જે વિદ્યાલયના '' તા. ૧૬-૨-'૬૪ના પ્રબુદ્ધજીવનમાં ઉપર જણાવેલ બાબત
પૂર્વ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪૩૪ સુધી પહોંચી છે, જેમાંથી ૯૭૬ અંગે એક નોંધ આપવામાં આવી હતી. તે વિશે પૂ. વિનેબાજી વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં રહીને જુદી જુદી લાઈનમાં ગ્રેજ્યુએટ ઉપર મેં એ મતલબને પત્ર લખેલે કે “ભુવનેશ્વર કેંગ્રેસ અધિ- થયા છે અને ૧૪૫૮ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ અધૂરા વેશનના આ નવા પ્રસ્થાન સામેનું મારૂ સંવેદન મેં પ્રબુદ્ધજીવનમાં
અભ્યાસે એક યા બીજા કારણે વિદ્યાલયમાંથી છૂટા થયા છે. આટલા લખ્યું છે, પણ મારી પીપુડીને સૂર બહુ દૂર જવાનો નથી. આપને મોટા વિદ્યાર્થીસમૂહનું સંગઠ્ઠન કરવા માટે ઍલ્ડ બૉયઝ યુનિયન પણ આ નવી શરૂઆત અનુચિત લાગતી હોય તો આપને આ
વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓની એક ડીરેકટરી તૈયાર કરી રહેલ અંગેના વિરોધી સૂર જાહેરમાં પ્રગટ કરો એમ હું ઈચ્છું છું.” તેના
છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પૂરક એવું ઍલ્ડ બૉયઝ યુનિયન ઉત્તરમાં તા. ૨૭-૨-૬૪ને શ્રી વિનોબાજી તરફથી મળેલ પત્ર આવા અનેક છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રેરક બને નીચે મુજબ છે –
અને પોતપોતાનાં મંડળ રચીને માતૃસંસ્થાની તાકાતમાં બને
તેટલે વધારો કરે એમ આપણે ઈચ્છીએ. “શી પરમાનંદજી, '' આપકા પત્ર મીલા. કેંગ્રેસ અધિવેશનમેં પ્રથમ વાર માંસા
જૈન દીક્ષાની આથી વધારે વિડંબના બીજીશી હોઇ શકે? હારીઓ કે લીએ જો ખાસ પેજના કી ગઈ ઉસ વિષયમે ‘પ્રબુદ્ધ
મુંબઈમાં બિરાજતા એક જૈનાચાર્યે બબ્બે વાર જેણે દીક્ષાને જીવન’મેં આપકી ટીકા મેં દેખ ગયા. ઉસ ટીકાલે મેં સલહ આને
- ત્યાગ કર્યો છે એવી એક નાલાયક વ્યકિતને ત્રીજી વાર દીક્ષા આપી. સહમત છું. ઉસકે બચાવકે પ્રયત્નમેં કોઈ સાર નહિ. ફીરસે ઐસા
છે. આ ઘટનાની વિગતે રજૂ કરતાં તા. ૭-૩-૬૪નું જૈન પત્ર ન કીયા જાય ઈસીમેં સાર છે.” વિનોબા કા જયજગત
જણાવે છે કે “પવિત્ર દીક્ષાને કોઈ સામાન્ય ચીજ-વસ્તુની જેમ એડ બેઇઝ યુનિયન
સગવડ મુજબ ફેરબદલીનું સાધન બનાવી મૂકનાર અને નવા નવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી પસાર થયેલા કેટલાએક
ગુરુને શોધવામાં સફળ થનાર આ ભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં બોટાદ વિદ્યાર્થીઓએ સ્વ. ડૅ. નગીનદાસ જે. શાહ (પી. એચ. ડી.
પાસેના કોઈ ગામના વતની છે. એમણે કેટલાંક વર્ષ પહેલાં એક અને મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી)ની પ્રેરણા નીચે
સમુદાયમાં દીક્ષા લીધેલી. ત્યાં થોડાંક વર્ષ દીક્ષા પાળીને ન ફાવ્યું તા. ૧૧-૭-૨૭ના રોજ ઍલ્ડ બૉયઝ યુનિયન એ નામ નીચે
એટલે દીક્ષાનો ત્યાગ કર્યો. પછી કેટલીક વખત ગૃહસ્થ તરીકે રહ્યા. એક મંડળ ઊભું કરવાનો નિર્ણય કર્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
કે પછી સ્વર્ગસ્થ આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના સમુદાયમાં માતૃસંસ્થા એટલે કે મહાવીર જૈન વિદ્યાલય સાથે સંપર્ક જાળવી
તેમણે દીક્ષા લીધી. ત્યાં એમનું નામ વિજ્ઞાનસાગર હતું. આ નામે તેના ઉત્કર્ષમાં સહાય અને સહકાર આપી શકે એ ઉપરાંત અભ્યાસ
કેટલાંક વર્ષ મુનિવેષમાં રહ્યા પછી ગયું (વિ. સં. ૨૦૧૯)નું કાળમાં પરસ્પર પ્રગટેલી બંધુત્વની લાગણીને વધુ વેગ આપી શકે
ચેમાસું તેઓ સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે શિહોર ગામમાં રહેલા. એ હેતુથી આ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળ
આ ચોમાસા દરમિયાન કંઈક એવી ઘટના બની કે તેને પિતાને. તેના ઉગમકાળથી માંડીને આજ સુધી માતૃસંસ્થાને પૂરક એવી
ઉપાધુવેશ મૂકીને રાતે રાત પલાયન થઈ જવું પડયું. પછી તે આ. મદદ કરતું રહ્યું છે. ૧૯૪૯ની સાલમાં સ્વ. મોતીચંદ ગીરધરલાલ
ભાઈના માથે કંઈ કંઈ દોનું આરોપણ કરતી વિગતે બહાર કાપડિયાની સેવાઓની કદરરૂપે વિદ્યાલય દ્વારા એકઠી કરવામાં આવેલ
આવવા લાગી, પણ એ વિગતેમાં ઊતરવાની અત્યારે જરૂર નથી, સન્માન થેલીમાં આ મંડળે રૂ. ૧૨૬૧૯ની રકમ એકઠી કરીને
આવી વ્યકિતને ઉપર જણાવેલ આચાર્યશ્રીએ ત્રીજી વાર દીક્ષાનું આપી હતી અને ૧૯૫૧માં તેમનું અવસાન થતાં તેમની સ્મૃતિ દાન કર્યું! કાયમ રહે એ હેતુથી ઍલ્ડ બેંયઝ યુનિયન-શ્રી મોતીચંદ કાપડિયા
“અમને લાગે છે કે એ વયોવૃદ્ધ અનુભવી અને દીર્ધ દીક્ષાસ્મારક ટ્રસ્ટના આકારમાં રૂા. ૧૦,૦૦૧ ની રકમ પોતાના સભ્યોમાંથી પર્યાય ધરાવતા આચાર્યશ્રીના હાથે, કેવળ પિતાની નબળાઈ એકઠી કરીને વિદ્યાલયના ચરણે ધરી હતી અને ૧૯૫૩માં મેસર્સ
અને પોતાના દોષોને કારણે પવિત્ર દીક્ષાનું તે અણીશુદ્ધ તે દૂર. કપુરચંદ બ્રધર્સ તરફથી વિદ્યાલયને અઢી લાખ રૂપિયાની રકમ રતું, સામાન્ય વ્યવહાર પૂરતું પણ પાલન કરવામાં સાવ નિષ્ફળ મળેલી અને એટલી જ રકમ એકઠી કરવાને વિદ્યાલયની વ્યવસ્થાપક નીવડનાર એક ભાઈને આ રીતે દીક્ષા આપવામાં આવી, એ સમિતિએ સંકલ્પ કરેલ અને પાર પાડેલે ત્યારે આ ઍલ બોયઝ જાણે ધર્મના રખેવાળના હાથે ધર્મના પાયા ઉપર કુઠારાઘાત થવા યુનિયને રૂા. ૧૫૪૯૦ની રકમ એકઠી કરીને આ ફાળામાં પુરવણી
જેવી ભૂલ થઈ છે!” કરી હતી. વળી આ યુનિયન તરફથી તા. ૧૭-૧-'૬૦ગ્ના રોજ એક આ ઘટના અંગે વિશેષ ટીકાટીપ્પણની જરૂર નથી. જૈન સમારંભ ગોઠવવામાં આવ્યું હતું અને એ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી- દીક્ષાની આથી વધારે. મોટી વિડંબના કલ્પી શકાતી નથી. એમાંથી પેટ્રન, ટ્રસ્ટ યોજના, સભ્ય અને ઐરિછક સહાય તરીકે ફરી દેખા દેતું બાલ દીક્ષાનું અનિષ્ટ , બે લાખ રૂપિયાની માતૃસંસ્થાને આવક કરી આપી હતી.
આજથી ૩૫ વર્ષ પહેલાં નાની ઉંમરના છોકરાઓને ભગાડીને ' આ યુનિયને તા. ૧-૩-૬૪ના રોજ આખા દિવસના ભરચક અપાતી બાળદીક્ષા સામે જૈન સમાજમાં પ્રચંડ આંદોલન ઊભું કાર્યક્રમ પૂર્વક પોતાને રજત મહોત્સવ ઉજવ્યો છે અને યુનિયનના થયું હતું જેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે બહુ મહત્ત્વનો ભાગ કામને વધારે જોર મળે એ હેતુથી આ પ્રસંગે આશરે રૂ. ૩૫૦૦૦ની ભજવ્યો હતો. આ આંદોલનના પરિણામે જૈન સમાજમાંથી એ રકમ એકઠી કરવામાં આવી છે.
પ્રકારની બાલદીક્ષા સદંતર નાબૂદ થઈ ગઈ હતી. તાજેતરમાં આ - આ ઍલ્ડ બૉયઝ યુનિયન વિષે અહિં ખાસ નોંધ લેવાનું અનિષ્ટ વળી પાછું ડોકિયાં કરતું માલુમ પડે છે. સાંભળવા મળે છે કે એટલા માટે યોગ્ય ધાર્યું છે કે માતૃસંસ્થાને ખરા અર્થમાં પૂરક છેલ્લા ચાર માસ દરમિયાન શ્રી વિજય પ્રેમસૂરીના પ્રશિષ્ય મુનિ એવું 'આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મંડળ કે જેણે ૨૫ વર્ષ પૂરાં હેમચંદ્રવિજયે ખંભાતથી ત્રણ છોકરાને ભગાડવા પ્રયત્ન કર્યો કર્યા હોય અને સમયના વહેવા સાથે વધારે ને વધારે સુગ્રથિત છે. બે છોકરાને દર્શનના બહાને પીંડવાડા મોકલી આપ્યાનું કહેવાય.