________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૮
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, ઓગસ્ટ ૧૧, ૧૯૬૪, રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮
છૂટક નક્લ ૨૦ નયા પિસા તંઘીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકી છું
3
ને ધ કાલીમાતા સમક્ષ અપાતાં પશુબલિદાને અને મુનિ સત્તબાલજી
એમાં તો કોઈ સવાલ જ નથી કે આ પશુબલિદાન દ્વારા કેટલાક સમય પહેલાં દિલહીથી નીકળેલા અને ચાતુર્માસ માટે ધર્મના નામે કેવળ અધર્મનું આચરણ થઈ રહ્યું છે અને તેને અટકલકત્તા તરફ વિહાર કરી રહેલા મુનિ સંતબાલજી તા. ૧૪-૬-૬૪ના કાવી શકતું હોય તે જરૂરી અટકાવવું જોઈએ. આ વિશે બેમત રોજ ક્લકત્તા પહોંચી ગયા હતા અને શ્રી હંસરાજ લક્ષ્મીચંદ કામાણી હોવા સંભવ નથી. પણ આ વર્ષોની પ્રથા છે અને એ પ્રથાનું જૈન ભવન ખાતે કલકત્તાના જૈન આગેવાન તરફથી તેમનું ભવ્ય અનુસરણ કરનાર નીતાને માંસાહારી પ્રજા છે. નિરામિષઆહાસ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્વાગતસમારોહ પ્રસંગે
રીઓનું આ વિષયમાં જે સંવેદન હોય તે આમિષઆહારીઓનું ગુજરાતના પૂજ્ય રવિશંકર મહારાજ ખાસ ઉપસ્થિત થયા હતા.
હોઈ ન જ શકે, કારણ કે તેમનાં દિલ આ બાબત પૂરતાં કરુણાજડા એ તે જાણીતું છે કે લકત્તાના કાલીઘાટ પાસે આવેલા બની ગયાં હોય છે. જે વિચાર ગાંધીજીને આવ્યો અને જે વિચાર સંતસુપ્રસિદ્ધ કાલી માતાના મંદિર સમક્ષ ધર્મના નામે અનેક બકરાં બાલજીને ક્ષુબ્ધ બનાવી રહેલ છે તે વિચાર પહેલાં કોઈને નહિ આવ્યો ઘેટાંઓનાં વર્ષોથી ચાલુ બલિદાન અપાઈ રહ્યાં છે. આ પરિસ્થિતિ હોય એમ માની લેવાને કોઈ કારણ નથી. પણ આવી અટકાયતને કોઈ પણ દયાપરાયણ, અહિસાપરાયણ વ્યકિતના દિલમાં ખૂબ જ અશક્યતાની કોટિની ગણીને આ હિંસા નાબૂદ કરવા માટે હજુ ખટકે એ સ્વાભાવિક છે. આ વિશેનું મહાત્મા ગાંધીજીએ પોતાનું તીવ્ર સુધી કોઈ પ્રવૃત્ત થયું જાણ્યું નથી. ગાંધીજીને અવકાશ મળ્યો હોત સંવેદન આજથી ૪૩ વર્ષ પહેલાં સ્વ. દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝ તે, તેમના ઉપર આપેલા ઉદ્ગાર વિચારતાં, તેમણે આ પ્રશ્ન જરૂર ઉપરના તા. ૨૯-૧-૨૧ના પત્રમાં નીચે મુજબ વ્યકત કર્યું હતું:- ઉપાડયો હોત. પણ તેમની હયાતી દરમિયાન તેમનાથી આ દિશાએ
“કાલીમાતાના ઘાટ ઉપર બકરાંઓના બલિદાનના વિષયમાં કશું થઈ શકયું નથી એ હકીકત છે. પણ હું એટલો જ તીવ્ર અનુભવ કરું છું, જેટલો કે અછૂતોના
સંતબાલજી આવા કોઈ શુદ્ધિપ્રયોગને વિચાર કરી વિષયમાં કરું છું. હું જ્યારે પણ ક્લકત્તા આવું છું ત્યારે કાલીઘાટ રહ્યા છે એમ જાણવામાં આવતાં આ જ બાબતને અનુલક્ષીને પર બકરાંઓનું બલિદાન થઈ રહ્યું છે એવો ખ્યાલ મને નિરંતર મેં તેમની ઉપર તા. ૧૧-૬-૬૪ના રોજ એક લાંબે પત્ર લખેલે, પરેશાન કરી મૂકે છે અને તેથી હું ખિન્ન થઈ જઉં છું. મેં - જેમને પ્રસ્તુત બાબત અંગે અગત્યનો ભાગ નીચે મુજબ હત:ભાઈ હરિલાલને કહ્યું હતું કે, કક્લકત્તામાં ન રહે, કારણ કે ત્યાં ' “આજ સુધીના આપના શુદ્ધિપ્રયોગ અને આ શુદ્ધિઆ રીતે બકરાં કપાઈ રહ્યાં છે. આખરે અછૂત લોકો પોતાની પ્રયોગોમાં ઘણું મોટો ફરક છે. આજ સુધીના શુદ્ધિપ્રયોગમાં આપને દુ:ખકહાણી વાચાથી સંભળાવી શકે છે, તેઓ વિનંતિ કરી. મળેલી સફળતા વિવાદાસ્પદ એ રીતે છે કે જેને આપે સફળતા માની શકે છે; અરે ! હિંદુઓની વિરુદ્ધ વિદ્રોહ પણ કરી શકે છે. હોય તેને અન્ય કોઇ સફળ તરીકે ન પણ સ્વીકારે. આમાં તે સફપણ આ બિચારાં શું કરે? એમને વિચાર કરતાં કોઈ કોઈ વાર ળતાને એક જ માપદંડ છે કે આપ જે કાંઈ કરોતેના પરિણામે તે હું ઘેર પીડામાં મૂકાઈ જાઉં છું, તલપાપડ થઈ જાઉં છું. પણ ત્યાં ચાલતી પશુ હિંસા હંમેશાને માટે બંધ થવી જોઈએ. આ શુદ્ધિઆ વિષયમાં નથી ભાષણ આપી શકતો કે નથી લખતે. હું મારી પ્રયોગ, હું સમજું છું ત્યાં સુધી, પાંચ પચ્ચીસ ઉપવાસને સવાલ જ : જાતને આ મારાં સહોદર જેવાં પ્રાણીઓની સેવા કરવા માટે- નથી. આ હિંસા અટકાવવા માટે આપના જાનનું બલિદાન આપે તો જે બાપડાં ધર્મના નામ પર હોમાઈ રહ્યાં છે તેમની સેવા કરવા પણ તેની કોઈ નક્કર અસર નિપજે કે નહિ તે એક સવાલ છે.. માટે–તૈયાર કરી રહ્યો છું. કદાચ આ જન્મમાં આ કામને પૂરું ન બંગાળી પ્રજા માંસાહારી હોઈને પશુહિંસાની વાત તેમના ગળે કરી શકું તે ફરીથી આ કામ માટે જન્મ લઈશ અથવા કોઈ એવો ઉતરવાની છે જ નહિ. પ્રસ્તુત હિંસા અટકાવવાના પક્ષમાં તેમના બીજો પુરુષ આ કામને પૂરું કરશે કે જેને મારી આ સંબંધની પૂરતી એક જ દલીલ થઈ શકે કે ધર્મના નામે નિરર્થક હિંસા શું હાર્દિક વેદનાને જાતઅનુભવ થશે. ખરી વાત એ છે કે હિંદુ માર્ગ કામ કરો છો ? આ દલીલ તેમના દિલને અંશત: કદાચ સ્પર્શે અને
આજે જે ઢબે ચાલી રહ્યો છે અને જે રીતે ચાલે છે તેના કરતાં એમ છતાં ચાલુ પશુવધ તે અટકે જ નહિ, પણ તે વિષે તેઓ , જુદો જ છે. તે તપ–સ્વબલિદાનને—માર્ગ છે.”
કાંઈક વિચારતા થાય-આટલું પરિણામ લાવવા માટે આપની દેહાંત | મુનિ સંતબાલજી, હું સમજ્યો છું ત્યાં સુધી, આવી વેદના, અનશન કરવાની તૈયારી હોય તો આપના આ પ્રયત્નને મારું અભિ-. પ્રસ્તુત પશુ બલિદાન અંગે અનુભવી રહ્યા છે અને તે દિશાએ નંદન અને અનુમોદન છે. પણ એ અંતિમ બલિદાન સુધી જવાની કાંઈક કરી છૂટવા તેઓ વ્યાકુળ બની રહ્યા છે. ઉપર જણાવેલ સ્વાગત આપની તૈયારી ન હોય અને શુદ્ધિપ્રયોગ એટલે તેમના ઉપર અસર સમારોહના પ્રસંગે તેમણે કરેલા મંગળ પ્રવચનમાં આ બાબતને પાડવા માટે પાંચ-પચ્ચીશ કે પચાસ ઉપવાસને કાર્યક્રમ અને તે સાથે નિર્દેશ છે.
સામૂહિક ઉપવાસની કોઈ સંકલના--આવી કોઈ આપની કલ્પના,