________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૪
‘પ્રબુદ્ધ જીવન” રજત જયંતી પરિપૂર્તિ સંપાદક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ, મત્રી, મુંબઈ જૈન યુવક સંઘ
પત્રકારત્વ અંગેનો પરિસંવાદ
પ્રસ્તુત સમારોહ અંગે જે ચતુર્વિધ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો તેના ત્રણ કાર્યક્રમની વિગતે ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં આપવામાં આવેલ છે. બાકી રહેલ તા. ૧૪-૧૧-૬૪ના રોજ યોજાયેલ પત્રકારત્વ અંગે પરિસંવાદ જેનું પ્રમુખસ્થાન શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાએ શેાભાવ્યું હતું તેની વિગતો નીચે આપવામાં આવેલ છે. સંપાદક.] - આ પરિસંવાદ તા. ૧૪-૧૧-૬૪ શનિવારના રોજ સાંજના આવ્યા છે એ એમની કર્તવ્યનિષ્ઠા સૂચવે છે. આટલું જણાવીને પ-૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનના ગીતામંદિરમાં યોજવામાં આવ્યો આજના કાર્યની પ્રમુખસ્થાન સ્વીકારીને શરૂઆત કરવા શ્રી ગગનહત, સંખ્યાબંધ ભાઈ બહેને આ પરિસંવાદમાં ભાગ લેવા ઉપસ્થિત ભાઈને વિનંતિ કરું છું.” થયાં હતાં. શરૂઆતમાં બહેન ગીતા પરીખે પ્રાર્થના અને મંગળગીત ત્યાર બાદ પ્રસ્તુત પરિસંવાદનું પ્રમુખ તરીકે સૂત્ર ધારણ ક્રમાં સંભળાવ્યાં હતાં.
શ્રી ગગનવિહારી લલુભાઈ મહેતાએ નીચે મુજબ પ્રારંભિક ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રવચન કર્યું:ઉપસ્થિત મહાજને તથા સભાજનનું સ્વાગત કરતાં નીચે મુજબ ક પ્રમુખસ્થાનેથી શ્રી ગગનવિહારી મહેતા ક પ્રવચન કર્યું:
સર્વ પ્રથમ આ સ્થાન ઉપર નિયુકત કરવા બદલ આપના ક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહક સંઘને હું આભાર માનું છું. મારા જીવનનો આરંભ પત્રકાર તરીકે જ " “પ્રબુદ્ધ જીવનની રજત જયન્તી અંગે કેવા પ્રકારના કાર્યક્રમ થયો હતો. ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યા બાદ હું સ્વ. શ્રી સૈયદ અબ્દુલ્લા’ શેઠવો એ વિષે ચર્ચા-વિચારણા કરતાં અને છેલ્લાં પચ્ચીસ બ્રેલ્વીના તંત્રીપણા હેઠળ મુંબઈથી પ્રગટ થતા “બોમ્બે કૅનિક્લ’ વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવને જે પ્રકારનું પત્રકારત્વ ખીલવ્યું છે માં જોડાયો હતે. પત્રકારત્વ લોહીમાં પ્રવેશી ગયા પછી તે સંપૂર્ણતે જોતાં અન્ય કાર્યક્રમો સાથે પત્રકારત્વ અંગે એક પરિસંવાદ પણે જતું નથી. આજેય હું દૈનિકે અને સામયિકોમાં લખું છું.
જવો એ યોગ્ય અને સુસંગત લેખાશે એમ નકકી કરવામાં ૧૯૫૨માં હું અમેરિકા ગયો ત્યારે સ્ટીમર પર એક પત્રકારે આવ્યું અને તે નિર્ણયના પરિણામે એક પરિસંવાદ-એક સેમીનાર–ના મને પૂછયું કે, “તમે પત્રકારત્વ કેમ છોડી દીધું ?” મેં જવાબ આકારમાં આપણે સર્વ અહિ એકઠા થયા છીએ. આ મંગળ પ્રસંગે દી, “કોઈ પણ વ્યવસાયમાંથી નીકળી જવું હોય તો તે માટે પત્રઆપ સર્વનું અમારા સંઘ તરફથી હાર્દિક સ્વાગત કરૂં છું. કારત્વ સારામાં સારો વ્યવસાય છે.” શ્રી પરમાનંદભાઈ છેલ્લાં ૨૫ વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ
શ્રી પરમાનંદભાઈને લગભગ ૪૫ વર્ષથી મને પરિચય છે સંભાળે છે. તેમનું તંત્રીપદ એટલે એક સત્યનિષ્ઠ અને નિડર અને એમને માટે સન્માન છે. 'પ્રબુદ્ધ જીવનનું સુકાન એમણે એના પત્રકારત્વ. હું વર્ષોથી આ સંસ્થા અને પત્ર સાથે સંકળાયેલ છું. આરંભથી જ સંભાળ્યું છે. પ્રજાજીવનની નૈતિકતા માપવાનું આ શ્રી. પરમાનંદભાઈ કોઈ પણ વિષય પર કલમ ઉપાડતાં પહેલાં ઊંડો
સામયિક એક સારું સાધન છે. તેમની શૈલી આકર્ષક છે. વળી, વિચાર કરે છે. પછી કોઈ શું કહેશે તેની ચિન્તા કર્યા વિના અથવા
બુદ્ધિની વિશદતા અને પ્રમાણિકતા તેમનામાં છે એ “પ્રબુદ્ધ જીવન’ , હકીકતોને કોઈ પૂર્વગ્રહને અનરૂપ બનાવવા મારી મચડીને રજૂ ન
નું વિશિષ્ટ લક્ષણ છે. ઉતાવળથી કે લાગવગને વશ થઈને નહિ, પણ, કરતાં, તેમાંથી સત્ય તારવીને રજૂ કરવાની જ તેમણે હંમેશાં ચિન્તા હકીકતને ઊંડો અભ્યાસ કરી, તટસ્થતાપૂર્વક અને નિડરતાથી સેવી છે. તેમને ભાષા પર સંયમ તમે સૌ જાણે છે. આજના પ્રજા
પોતાનાં મંતવ્ય રજૂ કરવાં એ આજકાલ નાનીસૂની વાત નથી. જીવન પર વર્તમાનપત્રોની પ્રબળ અસર પડે છે. “પ્રબુદ્ધ જીવન’ શ્રી પરમાનંદભાઈ હકીકત અને અભિપ્રાયના ભેદને હકીકતોને મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર હોવા છતાં, માત્ર જૈન સમાજના જ અને પોતાના અભિપ્રાયને નીડરતાથી વર્ષોથી રજૂ કરતા રહ્યા પ્રશ્ન પુરનું તે સીમિત નથી. તે રાષ્ટ્રીય પ્રશ્નની વિશદ છણાવટ છે એ ગૌરવની વાત છે. ‘મંચેસ્ટર ગાર્ડિયન' ના તંત્રી શ્રી સી. કરે છે અને પ્રજાને સાચું માર્ગદર્શન તટસ્થ રીતે આપતું રહ્યું
પી. ઑટે વર્ષો પહેલાં કહ્યું હતું કે હકીકત-વાસ્તવિકતા-પવિત્ર છે અને તેથી ગુજરાતી પ્રજામાં તેનું વિશિષ્ટ સ્થાન છે. આ પ્રકારના
છે, અભિપ્રાયમાં સ્વતંત્રતા આવશ્યક છે. અમેરિકાના એક પ્રમુખ પત્રની રજત જ્યન્તીના સંદર્ભમાં થોજવામાં આવેલ પરિસંવાદનું
મસ જેફરસને કહ્યું હતું કે, સ્વતંત્ર રાજ્ય કરતાં સ્વતંત્ર વર્તન પ્રમુખસ્થાન શોભાવવા માટે સુયોગ્ય વ્યકિત-શ્રી ગગનવિહારી માનપત્ર વધુ મહત્ત્વનું છે. ફ્રેન્ચ ફિલસૂફ વૉલ્ટેરે પણ કહ્યું હતું કે, લલ્લુભાઈ મહેતા આપણને પ્રાપ્ત થયા છે. શ્રી ગગનભાઈના તમારા અભિપ્રાય સાથે હું સંમત નથી, પરંતુ એ અભિપ્રાય જનતા વ્યવસાયી જીવનની પત્રકારત્વથી શરૂઆત થઈ હતી, અને જાહેર સમક્ષ રજૂ કરવાની તમારી સ્વતંત્રતા માટે હું મરણપર્યંત ઝઝૂમીશ.” જીવનમાં તેમનું હંમેશાં અગ્રસ્થાન રહ્યું છે. માત્ર રાષ્ટ્રીય ક્ષેત્રે અંતમાં, શ્રી ગગનવિહારી મહેતાએ કહ્યું કે, “આપણે સહિષ્ણુતાની નહિ પણ અત્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ, તેમણે અનેક કાર્યો દ્વારા ખ્યાતિ વાત તે ખૂબ ક્રીએ છીએ; પણ બીજા સાથેના મતભેદ અને મેટી નામના મેળવી છે. આજના પ્રમુખસ્થાન માટે આથી સાંખી લેતા નથી એ શેચનીય છે. જ્યાં સુધી આપણે બીજાનાં વધારે ગ્ય વ્યકિત આપણને મળતું નહિ. થોડા દિવસ પહેલાં મંતવ્યો પ્રત્યે સહિષ્ણુતા નહિ કેળવીએ ત્યાં સુધી સાચે, સબળ તેમના મોટા ભાઈ શ્રી વૈકુંઠભાઈનું અવસાન થયું છે અને પ્રજામત નહિ કેળવાય અને તે આપણું પત્રકારત્વ સ્વતંત્ર આપણા દેશને એક ઉત્તમ કોટિના પ્રજાસેવકની ખોટ પડી છે. રહેશે નહિ. પરિણામે લોકશાહી માટે એ જોખમરૂપ પુરવાર થશે.” તેમના માટે આ અસાધારણ ગમગીનીને પ્રસંગ છે અને તે આ પછી પ્રમુખશ્રીએ પરિસંવાદમાં ભાગ લેનારા વકતાઓ કારણે અહિ આવતાં તેમણે સંકોચ અનુભવ્યો હોય એ સ્વાભાવિક છે અને તેમના વિષયોની યાદી વાંચી સંભળાવી હતી અને તે છે. આમ છતાં પણ, તેઓ અમારી સાથે નકકી ક્યાં મુજબ અહિ યાદીમાંના પ્રથમ વકતા કાકાસાહેબ કાલેલકરને “વૃતવિવેચનમાં