________________
તા. ૧૯-૧૧-૨૪
પ્રબુદ્ધ જીવન
૧૪૫
પ્રબુદ્ધ જીવનની રજત જયંતી પૂર્તિ
સંપાદક : શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ, મંત્રીઃ મુંબઈ જૈન યુવક સંઘ (ચાલુ નવેમ્બર માસની ૧૪, ૧૫ તથા ૧૬મી તારીખ--એમ ત્રણ દિવસ માટે જાયેલા રજત જયન્તી સમારેહના અનુસંધાનમાં પ્રબુદ્ધ જીવનના સ્વજને, મિ તથા પ્રસંશક તરફથી મળેલા સંદેશાઓ, શુભેચ્છાપ તથા પ્રબુદ્ધ જીવનની આજસુધીની કારકિર્દીની આલોચના કરતા લેખે નીચે પ્રગટ કરવામાં આવે છે. -સંપાદક) )
સંદેશાઓ અને શુભેચ્છા પગે મુંબઇથી શ્રી રજનીકાન્ત મેદી :
અમદાવાદથી શ્રી ઉમાશંકર જોષી : જગત તણા કાનનમાંથી પાંગરી,
‘પ્રબુદ્ધ જીવન” દ્વારા શ્રી પરમાનંદભાઈએ ગુજરાતની જે કો પત્રિકાની સુકુમાર વલ્લરી.
રોવા કરી છે તેની મારા હૃદય ઉપર ઊંડી છાપ પડી છે. એમના યુગે વહીને તિમિર–પ્રકાશન,
સંસ્કારી વ્યકિતત્વની સુવાસ ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા પર્યા કરે છે. નૈરાશ્યના ને વળી શુભ આશના, "પ્રભુ બંનેને દીર્ધાયુષ્ય બક્ષે. સમર્પતી જાય સ્વકીય પલ્લવ
જૂનાગઢથી શ્રી રતુભાઈ અદાણી : ને પુષ્પને ફાલ સદી નો નવો.
આદરણીય શ્રી પરમાનંદભાઈની રાહબરી નીચે પ્રગટ થતું પચીસ વર્ષાત્મક પૂર્ણ યૌવન,
પ્રબુદ્ધજીવન” પત્રકારિત્વને ઉજળા આદર્શ પૂરો પાડી રહ્યું હવે કરે પ્રાપ્ત “પ્રબુદ્ધ જીવન.”
છે. સમાજ અને દેશનાં અટપટા પ્રખે અને પ્રવાહ વિષે જયંતી એ હે રજત પ્રભારી,
કરવામાં આવતી સુંદર છણાવટ, જીવનઘડતર માટે મળનું સ્પષ્ટ સુમંગલા ને જગની હિસંકરી.
માર્ગદર્શન, સમાજ પરિવર્તન માટે રજૂ થતા નિડર અને સમઅને હું યાચી રહું પાસ ઈશની,
તેલ વિચારો, સર્વધર્મસમભાવને પોષક એવા અભ્યાસપૂર્ણ લખાણે, કે એ લતા ખૂબ જ વિસ્તૃતા બની
રચનાત્મક કાર્યક્રમ અંગે અપાતી મૌલિક દોરવણી, સાત્ત્વિક અને સુવર્ણ ને હીરક બેય દેખો
સમૃદ્ધ જીવનને પ્રેરક એવા પ્રસંગચિત્રો, જીવનનાં તમામ પાસાજયંતી, ને એ ફલશાલિની હશે.
ઓને આવરી લેતું પ્રેરણાદાયી સાહિત્ય અને નૂતન સમાજરચના
માટે કાતિકારી દષ્ટિ, એ “પ્રબુદ્ધ જીવનની વિશિષ્ટતાઓ છે. આ પવનારથી પૂજ્ય વિનોબાજીઃ
પત્ર દ્વારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સમાજની ઉમદા પ્રકારે ' ‘પ્રબુદ્ધજીવનની રજત જયંતી નિમિત્તાને તમારે પત્ર સેવા કરી રહ્યું છે. તે મળે. હું ‘પ્રબુદ્ધ જીવન જોતો રહું છું. એના લેખનમાં નમ્રતા
આવા ‘પ્રબુદ્ધ જીવનની રજત યંતી ઉજવાઈ રહી છે એ અને સ્પષ્ટતાને સુંદર યોગ જોવા મળે છે. ચીરાયુ થાવ.
ખૂબ જ આનંદની વાત છે. કાર્યક્રમ પણ નવી જ ભાત પાડઘનતાલીથી દાદા ધર્માધિકારી:
નારી છે. પ્રબુદ્ધ જીવન વધુ સમૃદ્ધ બને. “પ્રબુદ્ધ જીવન” ને અર્થ છે પ્રગલ્લભ, જાગૃત અને વ્યાપક માંડલથી મુનિશ્રી ન્યાયવિજયજી : જીવન. જીવનની સમૃદ્ધિ વ્યાપકતામાં છે. “જાગતિકતા સ્વતંત્રતાની
અગાઉનું ‘પ્રબુદ્ધ જેનઅને હાલનું ‘પ્રબુદ્ધ જીવન’ આજે ૌંમત છે.” પરંતુ જાગરુકતાને અર્થ સતર્કતા નથી. સતર્કતામાં સકતા
લાંબા વખતથી યુગને અનુરૂપ, જીવનને હિતાવહ અને કલ્યાણપ્રેરક રહેલી છે, જે રાવની તરફ શંકિત રહે છે તે પિતામાં એક ‘પ'
એવા ઉદાત્ત વિચારોથી ઉજજવલિત લેખોની સુંદર પ્રસાદી વાંચક બની જાય છે. પિતાની અને બીજાની વચ્ચે તે પૂલ બનાવતો
ગણને આપ્યું જાય છે અને એ પ્રભાવ છે ઉચ્ચ ધ્યેયલક્ષી, નથી. આવું વ્યવચ્છિન્ન જીવન અપ્રબુદ્ધ જીવન છે. તે અવનત મધ્યસ્થ વિચારક, સૂક્ષમ ચિતક, મહામના, મહાપ્રજ્ઞ પરમાનંદભાઈની જીવન છે. 'પ્રબુદ્ધ જૈનને વિકાસ પ્રબુદ્ધ જીવનમાં થયો છે. સુમધુર તેજસ્વી પેનનો. તેના જીવનની વ્યાપકતાનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એ મારી
હું હાર્દિક ભાવથી ઈચ્છું છું કે એ પત્રની પ્રાપૂર્ણ આકાંક્ષા તથા પ્રાર્થના છે.
મેત અviડ પ્રકાશમાન છે અને એના દ્વારા જનસમુદાયમાં મુંબઈથી શ્રી કનૈયા લાલ મુનશી :
ઉજજવલ જ્ઞાનપ્રકાશ વધુ ને વધુ ફેલાતો રહે! પ્રબુદ્ધ જીવન ઉપયોગી કાર્ય કરી રહ્યું છે. તેને મારા આશીર્વાદ. અહમદનગરથી મહાસતી ઉજજવલકુમારજી: સસરાથી મનુભાઈ પંચોળી :
| ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા તમે સમાજને જે સત્ય વિચારો આપ્યા છે
એથી માટી બીજી સમાજની કઈ સેવા હોઈ શકે? તમારી આ પ્રબુદ્ધ જીવને જૈન અને અન્ય જૈનેતર ધાર્મિક જિજ્ઞાસુ
સમાજસેવા હંમેશા અધિકાધિક ફળતીફ લતી અને પલ્લવિત એની દષ્ટિ વ્યાપક, સ્વચ્છ અને યુગધમ બનાવવામાં જે ફાળો
થતી રહે એ જે શુભકામના છે. આપ્યો છે તે નોંધપાત્ર છે. ધર્મ સમાજને આધાર છે, પણ ધર્મને
માંડલથી મહાસતી સદ્દગુણાજી: આધાર પણ તેમાં નિત્ય સંશોધન થયા કરે—અને આ સંશોધન
‘પ્રબુદ્ધ જીવન’ના આ મંગલ પ્રસંગે જણાવતાં હર્ષ થાય છે. ટીકા દષ્ટિથી નહિ, આદરથી થાય અને તે ‘પ્રબુદ્ધ જીવને કર્યું છે..
કે આ પત્ર યુગાનુસાર નૂતન દષ્ટિ આપી લોકમાનસને ચિંતન અમદાવાદથી શ્રી મગનભાઈ દેસાઈ :
કરતું બનાવનાર પ્રેરક પત્ર છે. નિર્ભય અને નિડર હોઈ કેટલાક . “પ્રબુદ્ધ જીવનને મારી શુભેચ્છા પાઠવું છું. આ પત્ર તેનું સેવા- પ્રશ્ન પર પ્રકાશ પાડતાં રૂઢીચૂસ્ત ખળભળી ઊઠે છે. કાર્ય કરતું રહે એ જ શુભાશીષ.
રિપૂર્ણ ક્રાતિકારી આ પત્રની વધુ ને વધુ પ્રગતિ હો. તેના