SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન - આદર્યા આઘેનાં પરિયાણ - (સ્વ. પંડિત નહેરુના ટેબલ ઉપર સ્વહસ્તાક્ષર કવિ બર્ટ ફ્રોસ્ટની ચાર પંકિતઓ આલેખાયેલી પડી રહેતી, જે ગુજરાતી અનુવાદ સાથે તા. ૧૬-૭-’૬૪ના ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી છે. તે મૂળ કાવ્યનું શિર્ષક હતું “Stopping by Woods and the Snowy evening.” તે આખા કાવ્યને જન્મભૂમિ-પ્રવાસી'માં પ્રગટ થયેલો ભાવાનુવાદ નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) ડાઘનાં પરિયાણ–આદર્યા જાણું છું, વનરાય એની આ વાટમાં, માલિક છે એને એ જ, લોટી પડું હું ૨હીં થાકીને તે ય મને " કહેશે ન વેણ ને સહેજ: જાવું છે દૂર દૂર જોજનના જોજન, ' ના પપાશે રાહે રોકાણ. આદર્યો આઘનાં પરિયાણ. અધૂનાં પરિયાણ !. બાજંદ અશ્વ મારો બજવીને ઘાંટડી કહેતો લાગે છે કંઈ વેણ; મે તે કહે છે, ભલા ભાઈ, વિતાવશે તું . રોથ વિના રહીંયાં શું રણ! મીટડીએ મીટ મળે, ભીતર કંઈ જત જળે, ' ઝબકીને જાગે જાણે પ્રાણ! આદર્યા આઘનાં પરિયાણ. વંદન કરું છું તને વનર ઓ રમ્ય, ઘણાં ગાઢાં ગહન તારાં વન; સાચું કહું છું, ઘડી લેટી જવાનું મને ખોળલામાં તારા છે મન: કિંતુ કરું શું? મારે જોજન છે કાપવા ને વચન નિ ભાવ વાં, તે નહીં રે વધાવું તારી વાણ. આદર્યા આઘેનાં પરિયાણ! સરદ જામી છે ગીચ ઘટા, તરુવરની રમ્ય છટા, ખીલ્યાં છે ફ_લ બેસુમાર; નીલાં સલીલ મને હરિયાળી દાખવીને નેતરે છે લહેરી લલકાર: થંભી જવાનું ઘણું થાય મને મન છતાં અકળાવે એનાં એસાણ. દર્યો આઘનાં પરિયાણ. આદર્શ સિદ્ધ કરવા મુશ્કેલ હોય તે પણ) માનું છું, જે સમાજમાં દુનિયામાં છે. નહિ કે બીજી કોઈ દુનિયામાં, વ્યકિત વ્યકિત વચ્ચે બહ ભેદભાવ-અંતર ન હોય. મને ધનિક લોકોની સ્વચ્છેદિતા ગરીબ લોકોની ગરીબાઈ જેટલી જ અપ્રિય છે. મને મુખ્ય રસ તો હું જીવી રહ્યો છું એ જ દુનિયામાં છે અને નહિ કે બીજી કોઈ દુનિયામાં કે ભાવિ જિંદગીમાં. આત્મા જેવી વિવિધ સામગ્રી'માંથી જવાહરલાલ નહેરુ કોઈ ચીજ છે કે કેમ અથવા તે આ જીવનના અંત પછી પણ બીજું મુબઈ ખાતે યોજાયેલી આગામી પર્યુષણ જીવન છે કે કેમ તે હું જાણતો નથી અને આ પ્રશ્ન અગત્યના વ્યાખ્યાનમાળાઓ હોવા છતાં તે મને માનસિક રીતે જરા પણ હેરાન-પરેશાન કરતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળા નથી. શારીરિક મૃત્યુ પછી પણ આત્મા જીવંત રહે છે અને તેને આગામી સપ્ટેમ્બર માસની ૩ તારીખ ગુરુવારથી ૧૦ તારીખ પુનર્જન્મ થાય છે એવી બધી માન્યતાઓ અને તર્કવિતર્કોમાં મને ગુવાર સુધી એમ આઠ દિવસ માટે જવામાં આવી છે. તેમાં પહેલાં ધાર્મિક વૃત્તિથી શ્રદ્ધા નથી. આ બધી બાબતોમાં એ આપણી જાણની 'છ દિવસની વ્યાખ્યાનસભા બ્લવાસ્કી લેજમાં સવારના બહારનાં એક ક્ષેત્ર છે જેને વિષે આપણને કોઈ પણ માહિતી નથી એ ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી ભરવામાં આવશે અને છેવટના બે દિવસની સંબંધેના બુદ્ધિગમ્ય અડસટ્ટા માત્ર છે. આ પ્રકારની બધી માન્યતા વ્યાખ્યાનસભામાં ભારતીય વિદ્યાભવનમાં ઉપર જણાવેલ સમયે એ મારા જીવન પર કોઈ અસર કરી નથી. અને હવે પછી તે ભરવામાં આવશે. આ વખતના પ્રમુખ વકતા શ્રી મનુભાઈ ખાટી કે ખરી પુરાવાર થાય તો પણ તેની મારા પર ખાસ અસર પળી, શ્રી પાંડુરંગ શાસ્ત્રી, શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ, શ્રી થશે નહિ. ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી સી. એન. વકીલ, બહેન એસ્તર સલેમન, અધ્યાપક સુરેશ જોષી, શ્રી ભોગીલાલ ગાંધી વગેરે છે. વ્યાખ્યાન| મરણોત્તર જિંદગી પછીની દુનિયામાં મને ખરે જ રસ નથી. ' માળાને કાર્યક્રમ આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. હું તો મારે આ જિંદગીમાં શું કરવું જોઈએ–શાં કાર્યો કરવાં જોઈએતેમાં જ સંપૂર્ણપણે મગ્ન છું અને જો એમાં મને સ્પષ્ટ દિશાસૂઝ આ ઉપરાંત ભારત જન મહામંડળની મુંબઈ શાખા જેના થતી રહેશે તે પણ હું સંતોષ માનીશ. મારી આ દુનિયામાંની ફરજો પ્રમુખ શ્રી ગુલાબચંદ તલકશી શેઠ છે, ઉપપ્રમુખ શ્રી રમણલાલ જો હું બનાવી શકીશ તો પછીની બીજી દુનિયા વિશે મને કોઈ ફિકર સી. શાહ છે, મંત્રી શ્રી જટુભાઈ મહેતા અને હર્ષદરાય મહેતા નથી. છે અને કોષાધ્યક્ષ શ્રી ખુશાલચંદ કે. સંઘવી છે, તે સંસ્થા તરફથી સપ્ટેમ્બર તા. ૩ થી ૧૦ સુધી મરીન લાઈન્સ સ્ટેશનની બાજુએ આવેલ તારાબાઈ હોલમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. - હું કોઈ ‘વાદ’ કે ધર્મને વરેલ નથી. પરંતુ હું મનુષ્યની સાહજિક આધ્યાત્મિકતામાં માનું છું. ભલે કોઈ તેને ધર્મ કહે કે ન કહે, શ્રી ગુજરાતી કેળવણી મંડળ તરફથી ઉપર જણાવેલ દિવસે વ્યકિતના સ્વાભાવિક મોભા-માન મર્તબામાં હું માનું છું. હું દઢપણે માનું માટે અમુલખ અમીચંદ હાઈસ્કૂલના વ્યાખ્યાનગૃહમાં પણ પર્યુષણ છું કે હરેક વ્યકિતને જીવનમાં વિકાસ માટે સમાન તક મળવી જોઈએ. વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે, જેના મુખ્ય આયોજક એક આદર્શ તરીકે હું એક સમતાવાદી સમાજના આદર્શમાં (એ શ્રી કે. પી. શાહ છે.
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy