SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા.૧૬-૮-૬૪ જીવન વિષે સમ્યક્ દૃષ્ટિનું સ્વરૂપ [૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ્ફીન્સ્ટન કૅલેજમાં જૂનિયર અને જાણી જોઈને ગૂંચવી શા માટે નાખવું? અને વળી આપણે બી. એ. ને અભ્યાસ પડતો મૂકી લડતમાં થોડું કામ કરી–રચનાત્મક જે આપણા માટે સારું ગણીને ઝંખતા હોઈએ છીએ અને જે કામ કરવા હું મારે ગામ ગયો. ત્યાંથી મારા મિત્ર સુરેશ જોષી સાથે ન મળતાં પરિસ્થિતિનો કે અન્ય વ્યકિતને વાંક કાઢીને રોષે ભરાઈ હું પત્રવ્યવહાર કરતા ત્યારે જે પત્ર તેમના તરફથી મળેલા તે મેં જઈએ છીએ તે શું ખરેખર જ સારું હોય છે? એની આપણને ' આજ સુધી સાચવી રાખ્યા છે. એ પત્રએ જીવનમાં સત્યમ્ - સંપૂર્ણ ખાત્રી થઈ હોય છે? માટે આતુરતાથી ઈચ્છેલું ઝંખે ન શિવ -સુન્દરમ નું મને દર્શન કરાવ્યું છે. કૉલેજમાં એ દિવસે મળતાં અકળાઈ ન જતાં નિષ્ફળતાનાં કારણોની તટસ્થ તપાસ કરીને અમે મળતા ત્યારે ફરસદની પળોમાં લાયબ્રેરીમાં બેસી ટાગોર કે એની સિદ્ધિ એક આવશ્યક અનિવાર્ય પરિણામરૂપ બની રહે એવા રાધાકૃષ્ણન યા વિવેકાનંદનાં ફિલસુફીભર્યા પુસ્તકો વાંચતા. સુરેશભાઈ- પ્રયત્નો દિલની સચ્ચાઈથી ધગશથી કરવા જોઇએ. કેટલીક વાર ' (એટલે કે વડોદરાની આર્ટ્સ કૉલેજના અધ્યાપક શ્રી સુરેશ જોશી) પૂર્વગ્રહથી મન અત્યંત દુષિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિ એ અમને આ પુસ્તકોમાં અને જીવનદર્શનના વિષયમાં રસ લેતા અનિષ્ટ છે એમ માની લેવાથી કે અમુક વ્યકિત સાથે આપણા ' . કરેલ. આમ છતાં સુરેશભાઈ જેટલી આ ગહન વિષયમાં અમારી જોગ ખાવાને જ નથી એમ માની લેવાથી આપણે અપૂર્વ સિદ્ધિની - ચાંચ ડૂબતી નહિ. શકયતાને જાણી જોઈને દૂર હડસેલવા જેવું જ કરી બેસીએ છીએ. - આજે આ પત્ર છાપવાને ઉદ્દેશ એ છે કે આજના દરેક વ્યકિતમાં કાંઈક અપૂર્વ એવું રહેલું હોય છે. દોષના આવરણકોલેજના વિદ્યાર્થીઓ પણ આ પત્રમાંથી પ્રેરણા મેળવે માંથી એ અપૂર્વને જોઈ લેવું ને એને આસકિતથી પોતાનું કરી લેવું, જીવનમાં પણ અનેક ઝંઝાવાત આપણે અનુભવીએ છીએ ધીમે ધીમે એ દેષની મલીન છાયાને પણ સૌંદર્યની પ્રજામાં ફેરવી છે ત્યારે આ પત્રો ચિત્તમાં સંપૂર્ણ પ્રકાશ નહિ તે પ્રકાશનું નાંખવી ને અંતે શુભના નિવિકલ્પ વાતાવરણમાં નિર્મળ પ્રફુલ્લતા એકાદ કિરણ તે જરૂર–જરૂર આપી જાય છે અને સુરેશભાઈનાં અનુભવવી એ એક ચિત્તની અદ્ભુત તેમજ અતિ ઈષ્ટ્ર અવસ્થા પત્રો ચિત્તને અત્યંત પ્રસન્નતા પણ આપે જ છે. વાંચકોને પણ છે. એ અવસ્થાના અનુભવને માટે આપણે પણ અમુક પ્રકારની • આપી જશે એવી અપેક્ષા સાથે- ચીમનલાલ જે. શાહ. મેગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે. એ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના એની But while we wander blindly, in our hearts, પ્રાપ્તિને માટે આતુર બની બેસવું એ નાનું બાળક આકાશમાંના Beyond our knowing, a new light is born, રાંદ્રને હાથમાં પકડીને રમવાની હઠ કરે તેના જેવું છે. And a new aching for the beautiful, આજસુધીમાં તને પત્ર ઘણાં લખ્યાં છે, દિલમાં જે સૂઝી And the old dream, which, though we cease to dream આવ્યું તે સન્નિષ્ઠાથી તને કહ્યું છે, પણ કહેવા સાંભળવાની અવસ્થા Continues ever seeking a response હવે ચાલી જવી જોઈએ. હવે સ્વપ્નની, તરંગની પેચી ધરતી છોડીને In the sweet twilight of ephemeral things" સિદ્ધિનાં ઉત્તાંગ શિખરો સર કરવાની પ્રબળ તમન્ના તારામાં જાગી * Harindranath ઊઠે તેની હું બહુ જ આતુરતાથી રાહ જોઉં છું. જે દિવસે હું તને પ્રિય ભાઈ, કમર કસીને સિદ્ધિની પ્રાપ્તિ માટે ઉત્સુક થયેલ જોઈશ તે પત્ર મળે. તારે રોષ અને અકળાટ–બંને જાણ્યાં. પરિસ્થિતિ દિવસે મને અત્યંત સંતોષ થશે. ઘડી ઘડીએ મૂંઝાઈ જવું, થાકીને એ આપણા વર્તનની દિશાનું અંતિમ નિર્ણાયક તત્ત્વ નથી. રસુંવાળી બેસી પડવું એ હવે સહી લેવું ન જોઈએ-ને તે એ અવશ બનીને સેજ પર સુઈને સ્વપ્નાં સેવ્યા કરવાનું તે સૌ કોઈને ગમે. પણ સહી લેવું એ તે કોઈ રીતે ઠીક નથી. આપણા સંઘનો આદર્શ ચારે બાજુથી ઘેરી લેતી દ્રપ તથા વેરઝેરની ઝાળમાંથી રસ્તો કાઢી હસતે યથાતમ સિદ્ધ કરનાર ચાર જવાન મળી રહેશે તો આજનું મારું મુખે ઈષ્ટને પ્રાપ્ત કરવું એમાં જ આપણી ખરી ક્સોટી છે. આપણી સ્વનું સિદ્ધિમાં પલટાઈ જશે. પણ એને માટે ઘણી સારી ધીરજ પ્રત્યે કરડી નજરે જોનારા દુનિયામાં હોય એ સંભવિત છે, પણ રાખવી પડશે. અધીરાઈ રાખવાથી કાર્ય સરવાનું નથી એ તે હું એમના પ્રત્યે જે આપણે પણ એવું જ વર્તન રાખીએ તો એથી સારી પેઠે સમજું છું. એમ છતાં પણ “આજે પછી કાલ તે ઊગ- * આપણું ચિત્ત અસ્વસ્થ થઈ જશે. કારણ કે આપણામાં રહેલું શુભ વાની જ છેને?” એમ માનીને નિશ્ચિત રહેવું એને હું ઠીક માનતા તત્ત્વ સાવ અપ્રવૃત નથી. અને એથી અશુભની સહેજ સરખી છાયા નથી. વર્તમાનની એક એક ક્ષણ ધ્યેયના કૈલાસ શિખરે પહોંચાડનાર આપણા આત્માને લેશકારક બની રહે છે. કટીની પળે દિલને સંપાનરૂપ બની જવી જોઈએ. શંકાકુશંકાના તરંગવમળમાં કે પ્રમામૂંઝાવા દઈએ તો અંતે એ દ્વિધાવૃત્તિના વમળમાં ચક્કર ખાઈને દમાં એ અમૂલ્ય ક્ષણને વેડફી નાખવાનું દુ:સાહસ કોઈ કરે તો તેને જડ જેવું બની જશે. સાચા પુરુષાર્થીએ તે difficulties ને હું સહી શકતું નથી. મુશ્કેલીઓને -- opportunities માં – તક પ્રાપ્તિઓમાં – ફેરવી ‘સાધના’ વાંચતાં પણ તને કંટાળો આવતો હતો. “The Religion નાખવી જોઈએ. કુટુંબકલેશ તો લગભગ બધે જ છે. એમાં આપણે of Man' વાંચતાં યે તને એવું જ થાય છે. એનો અર્થ એ એકાદ બાજુને બચાવ કરવા ઉત્સાહિત થઈ જઈએ તો એના થયો કે હજુ તારું મન એ આનંદને પિતાને કરીને માણવાને 'જરસામાં શુભાશુભના ખ્યાલને વિસારી દઈ નર્યા આવેશથી જ ઉત્સાહિત થયું નથી. સૌંદર્યદર્શનની એકાદ અનોખી પળ, તુના દોરાઈ જઈએ એવો પૂરેપૂરો સંભવ છે. માટે હું તો ઈચ્છું કે શાશ્વત ગુંજનનો આછા શે પડઘો કે રહસ્યના ફેટનની અપૂર્વ એવી પરિસ્થિતિ ઊભી થાય ને કદાચ એમાં આપણા વ્યવહારિક સન્ધિ જ્યારે જીવનમાં વણતરી આવી ચઢે છે ત્યારે આપણે આપણી કહેવાતા હિતને કે હક્કને સવાલ હોય તો એની પ્રત્યે ઉદાસીનતા- ઇન્દ્રિઓએ ખડા કરેલાં વ્યવહારિક વિશ્વમાં ગળાબૂડ ડૂબી ગયા indifference –સેવવી એ જ વધુ યોગ્ય છે. સ્વસ્થ મન હોઈએ છીએ. પરિણામે એ દર્શન, એ આછું ગુંજન ને એ રહસ્યછે એ પહેલી આવશ્યકતા છે. નદીનાં ડહોળાયેલાં પાણી કાંઠા પરની સફોટન કમલ પરથી સરતા તુષારબિંદુની જેમ આપણને સ્પર્યા વનશ્રીની શોભા પ્રતિબિંબિત કરી શકે નહિ. અનંત સૌંદર્યની છાયા વિના જ ચિત્ત પરથી સરી પડે છે. આમ ને આમ આખું જીવન માત્ર આપણી દ્વારા પ્રતિબિંબિત થવા દેવી હોય તે આપણાં પણ કદાચ ચાલ્યું જાય. માટે visionની એવી ક્ષણોને છટકી સંવિતનાં -- consciousness માં પાણી સ્થિર રાખવા જોઈએ. જવા ન દેવી જોઈએ. વ્યવહારિક હિત કે હેતુ કરતાં આત્યંતિક હેતુ-absolute aim –નું જ - રવિબાબુએ ‘સાધના’માં ને એમનાં બીજા પુસ્તકોમાં એમનાં વિધારે મહત્ત્વ છે. જીવનમાં અનુભવેલી એવી દર્શનની અમૂલ્ય અનુભવની–પળે આવી પરિસ્થિતિમાં આપણે આપણા મનની મહત્તાને વર્ણવી છે. એનું વાચન ને મનન આપણને પણ એવી ક્ષણોને જોખમમાં મૂકાયેલી માની લઈએ છીએ ને પછી એની મહત્તા ફરી અનેખો અનુભવ લેવાને ઉત્સુક કરે છે. આ માટે હું રવિબાબુનાં . સ્થાપવાના આવેશમાં સ્વત્વનો સાચો ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. પુસ્તકો વાંચવાને ખાસ આગ્રહ રાખું છું. પત્ર લખજે–મેકળે Non attachment–અનાસકિત—એ જ એક સાચી નીતિ છે. દિલે લખજે. હું– જુદા જુદા પરસ્પરવિરોધી એવા હિત કે હેતુના તંતુની જાળમાં સુરેશનાં સ્નેહવંદન. llllll
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy