________________
તા. ૧૬-૧૧-૬૪,
પ્રબુદ્ધ જીવન
૧૪૭
રૂભાઈ
રવિપુરાથી શ્રી રવિશંકર મહારાજ :
એમણે યુનિવર્સિટીની સ્નાતક પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત “પ્રબુદ્ધ જીવનનું તટસ્થ અને નિર્ભય પત્રકારિત્વ વાંચીને કરી અને L L. B. ધારાશાસ્ત્રીની શ્રેણી પણ મેળવી. તેમના મને હંમેશા આનંદ થયો છે.
વડીલ પિત્રાઈ ભાઈ શ્રીમાન મોતીરચંદ કાપડિયા સેલીસીટરની ' આજના પત્રકારિત્વમાં આ બે ગુણની અત્યંત આવશ્યકતા
પેઢીમાં એમના માટે સ્થાન તૈયાર હતું. પણ સુરુચિ અને સત્યના છે. પ્રજાના સદગુણે અને શકિત ખીલે એ ઢબે અને એવી હકીકતો ૨જ થવી જોઈએ. અતિશયોકિત કે આવેશ ને હીન ભાવ જગાડે
ઉપાસક પરમાનંદભાઈને સંસારના કુટબાલા અને ભાંજગડ ગમી એવા લખાણાથી કોઈ પ્રજા ઊંચે ચડી નથી.
નહિ તેથી જરીના વેપારમાં જોડાયા. તેમાં પણ તેમની સરળ સ્વચ્છ તમે ચાલો છો એ જ ચીલે ચાલતા રહે એ જ શુભેછા.
રીતને લીધે ધંધાની ઘાલમેલમાં તેમને જીવ બેઠો નહિ. આખરે • કલકત્તાથી શ્રી ભંવરમલ સિંઘી :
ઝવેરાતના ધંધામાં પડ્યા, તેમાં પણ તેમની સાત્ત્વિક વૃત્તિઓના પ્રબુદ્ધ જીવનની રજત યંતીના અવસર ઉપર મારી
કારણે વિરકત બન્યા અને છેવટે તેમની માનસિક શકિતઓને હાર્દિક વધાઈ ! આ પત્ર એ માટે વિશેષ વધાઈને પાત્ર છે કે,
સંપૂર્ણ આવિષ્કાર “પ્રબુદ્ધ જીવનમાં જવલંત બન્યો છે. આને આ પત્ર વિચારો અને કાર્યકર્તાઓનું પોતાનું પાત્ર છે. તેની પાછળ
વિધાતાનું નિર્માણ કહેવું યોગ્ય છે. સંપત્તિનું તેમ જ સંપત્તિવાનું કાંઈ પીઠબળ નથી. જે વિજ્ઞાપનની
તેમની સર્વ સંપ્રદાય કે પક્ષમાંથી સાર ગ્રહણ કરવાની
રીત તેમ જ કોઈ પણ સમવાયના પથી, આડંબર, દંભ, કે સંકીર્ણ આવક ઉપર આજે લગભગ સર્વ પત્ર-પત્રિકાઓ નિર્ભર છે તેની
જીવનવ્યવહાર પ્રતિ, પુર્યપ્રકોપ અને તે જાહેર કરવાની હિંમત સામે ‘પ્રબુદ્ધ જીવન’ને સિદ્ધાતિક તેમ જ નૈતિક વિરોધ છે. એવી તેમ જ વિવેકપૂર્ણ ભાષામાં તેને વિરોધ કરનારી ચોટદાર કલમ પરિસ્થિતિમાં નિયમિત રૂપથી આટલી લાંબી મુદત સુધી પત્રને મને મુગ્ધ કરી રહી છે. ટકાવી રાખવું એ કેવળ સાહસ અને સાધનાનું કામ છે. આ સાહસ તેમણે તેમના અભિપ્રાયોની પ્રતીતિ ધરાવતા સુદઢ જ્ઞાનસંપન્ન અને સાધનાની પ્રતિમૂર્તિ છે પરમાનંદભાઈ!
યુવકોનું મંડળ તેમ જ સર્વ પક્ષોના સ્વતંત્ર વિચારકોનો સાથ મેળવ્યો ‘પ્રબુદ્ધ જીવન” જેનું નામ કેટલાંક વર્ષો સુધી “પ્રબુદ્ધ જેન’ છે એ પ્રબુદ્ધ જીવન’ની સિદ્ધિ છે. પ્રબુદ્ધજીવનમાં આવતી એકેએક હતું તે શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છે. સંઘની , ચર્ચાવિચારણા અને પ્રસંગે કલ્યાણલક્ષી અને પ્રામાણિક હેતુવાળા પાછળ ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રમાં વિચારક્રાન્તિને લાંબે હોય છે. તેથી “પ્રબુદ્ધ જીવન ગુજરાતના પત્રકારિત્વમાં શ્રેષ્ઠ અધિઈતિહાસ છે. પ્રબુદ્ધ જીવન - જેન’ આ વિચારકાન્તિનું અગ્રદૂત
કારને પાત્ર ગણાવું જોઈએ. રહ્યું છે. સંઘ હંમેશાં સામાજિક - ધાર્મિક જડતા તેમ જ રૂઢીવાદની
ભાવનગરથી ઘરશાળા સંસ્થાના નિયામક આચાર્ય, સામે પ્રબુદ્ધ આન્દોલન કરતું રહ્યું છે. નામમાં ‘જૈન' શબ્દ હોવા
- શ્રી હરભાઈ ત્રિવેદી : છતાં પણ સંધની દષ્ટિ તેમ જ કાર્યપદ્ધતિ કદિ પણ સાંપ્રદાયિક રહી
શ્રી પરમાનંદભાઈ મારા આત્મીયજન છે. શરૂઆતમાં
“પ્રબુદ્ધ જેન”નું અને પછીથી “પ્રબુદ્ધ જીવન”નું તંત્ર તેમણે સંભાળ્યું નથી. આ કારણને લીધે સંઘની પ્રવૃત્તિઓ ગુજરાતના સર્વ પ્રગતિ
છે ત્યારથી હું તેને નિયમિત વાંચનાર રહ્યો છું. શીલ લોકોમાં પ્રશંસાપાત્ર બનતી રહી છે. ‘પ્રબુદ્ધ જીવન’ આજે
પત્રકારિત્વનો માર્ગ કેટલો કાંટાળો છે તેને મને પણ મુંબઈ તેમ જ ગુજરાતમાં સર્વ પ્રગતિશીલ વિચાર ધરાવતા લોકોનું
છેડે ઘણે અનુભવ છે જ. અન્ય ક્ષેત્રે તેવી જ રીતે કેળવણીના મુખપત્ર છે, એમ કહેવામાં અત્યુકિત હોવા સંભવ નથી. ગુજરાતી
ક્ષેત્રે પણ સાચી વાત નીડરતાપૂર્વક રજૂ કરવા જતાં અનેક વિટંબભાષાની પત્ર- પત્રિકાઓમાં તેનું સ્થાન ઊંચું લેખાનું હોવું જોઈએ
ણાઓ સહન કરવી પડે છે. ભાઈશ્રી પરમાનંદભાઈને તો આ એવો મારો વિશ્વાસ છે. સામાજિક સુધાર, ધાર્મિક ક્રાંતિ તેમ જ
બાબતમાં મારા કરતાં અનેકગણી વધારે કડવા અનુભવો થતા રહ્યા રાજકીય તથા આર્થિક અગ્રગતિના કેટલા આન્દોલન કેટલા વિચાર- છે તે હું સારી રીતે જાણું છું. પ્રવાહ આ પત્ર સાથે જોડાયેલા છે? રજત જ્યન્તીના અવસર ઉપર
ભાઈશ્રી પરમાનંદભાઈએ પોતાનું ક્ષેત્ર દેખીતી રીતે આજે એ બધું યાદ આવે છે. એ યાદ ઉત્સાહ આપે છે, પ્રેરણા
ભલે ‘જેન’ની મર્યાદા પૂરતું રાખ્યું હોય પરંતુ ધર્મને વ્યાપક સ્વરૂપમાં આપે છે.
લેખીને એમણે તે તેને વિસ્તાર જીવનવ્યાપી બનાવ્યું છે અને . શ્રી મુંબઈ જેન યુવક સંધ, પ્રબુદ્ધ જીવન તથા પરમાનંદભાઈ એક જ વિચાર, પ્રવૃત્તિ અને આન્દોલનનું નામ છે. જે વિચાર
તેથી જ તે પ્રબુદ્ધ જીવનમાં તેમનાં લખાણોએ ‘સમગ્ર માનવ’ના નિષ્ટ, તેમ જ સંધર્ષ - સાધના દ્વારા આની જીવનયાત્રા રજત જયંતીના
જીવનને સ્પર્શવાના પ્રયત્નો કર્યા છે. અવસર સુધી પહોંચી છે તેને કાયમ રાખવાને સંકલ્પ જ આજે “તેમનાં લખાણથી હું હંમેશાં પ્રભાવિત બન્યો છું. તેઓ સૌથી મોટી વધાઈ છે જે આપણે સર્વ આ અવસર ઉપર આપણી એક સ્પષ્ટ અને નિર્મળ વિચારક છે. પોતાના વિચારોને તેટલી જ પિતાની જાતને આપીએ.'
સ્પષ્ટ વાણીમાં પ્રગટ કરવાનું સામર્થ્ય ધરાવે છે. લખતી વખતે અમદાવાદથી ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર મ, વિચારશુદ્ધિ એ જ એમનું લક્ષ હોય છે. પિતાના લખાણની કેવી
અસર અન્ય ઉપર થશે તેનો ખ્યાલ રાખવાનું એક બાજુએ રાખીને રાવળ :
જ પોતે હંમેશાં લખતા રહ્યા છે. “પ્રબુદ્ધ જીવનને રજત જયંતી સમારોહ ઉજવાય છે તે પ્રસંગે
પત્રકારિત્વના ક્ષેત્રે આવી નીડરતા, આવી નિર્મળ દષ્ટિ હું અન્ય સ્થાને અગત્યની ફરજથી બંધાઈ ચૂક્યો હોવાથી હાજરી આપી શકતો નથી, તેને હું ભારે ખેદ અનુભવું છું.
અને આવી સ્વસ્થ વાણી પ્રવેશ કરશે તે દિવસે આપણું પત્ર
કારિત્વ સમાજ માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે.” "પ્રબુદ્ધ જીવનના તંત્રી અને નિયામક કુમારકાળથી મારા સાથી બનેલા ભાઈશ્રી પરમાનંદ છે તેથી હું “પ્રબુદ્ધ જીવન’ સાથે રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણ આત્મીયતા અનુભવું છું. એમના સમાગમથી હું મારા ચિતન પ્રદેશને વિસ્તાર કરી શક્યો હતો; અને ઉચ્ચ કોટિનાં જીવનદાઓના નામ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન અને ચરિત્રોને સંસ્પર્શ પામ્યો હતો. હું બ્રાહ્મણકુળને અને તેઓ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૧-૧૧-૧૪ ચૂસ્ત જૈન પરિવારના ખાનદાન નબીરા વચ્ચે જીવનદષ્ટિની એકતા
શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ સધાઈ હતી, તે એમની જૈન ધર્મ વિષેની ઉદાર વિચારસરણીને
શાહ “રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણ” એ વિષય આભારી છે. તેમણે અનેક વિદ્વાન શ્રેષ્ઠોને નિકટ પરિચય સાધી ઉપર જાહેર વ્યાખ્યાન આપશે, તેમના પિતાના ચિતન અને જીવનદષ્ટિને વિકાસ સાધ્યો છે. તેનાં
સ્થળઃ “મનેહર, ઇન્કમટેક્ષ ઓફિસની પાછળ, ન્યુ મરીન સુફળ “પ્રબુદ્ધ જીવનમાં સાક્ષાત બન્યા છે. કે . ૨, ૪ -