________________
..
. .
.
(
S/
તા. -૨-૬૪
પ્રભુ છું જીવન
૧ર
E
- એક આત્મનિવેદન 2 (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ અંગે યોજાયેલા સન્માન સમારંભની વિગતો પ્રબુદ્ધજીવનના ગતાંકમાં આપવામાં આવી છે. આ સન્માન સમારોહ માટે આભાર માનતાં શ્રી રસિકલાલ પરીખે પિતાના વિકાસમાં કઈ કઈ વ્યકિતએ મહત્વનો ફાળો આપ્યો છે એની વિગતે રજૂ કરતાં એક આત્મનિવેદનસમું પ્રવચન કરેલું, જે નીચે આપવામાં આવે છે. તંત્રી) પૂજ્ય રામપ્રસાદભાઈ, સજજને, અને સન્નારીએ,
તો યે સંતોષ. પંડિત સુખલાલજીનું પાંડિત્ય, તેમની વિવેકી તાક્કિતા, હું અહીંયાં મુંબઈમાં–પાર્લામાં, આવ્યો છું ત્યારથી તા. ૨૮મીથી- તેમનાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન અને તેમનાં અસંદિગ્ધ -મને ઉદ્દેશીને જે કાંઈ કહેવામાં આવ્યું છે તે સાંભળીને મને
શબ્દવ્યાપારને હું વિચાર કરું છું ત્યારે એ સાચા પ્રજ્ઞાચક્ષુ મને મૂંઝવણ થયા કરે છે અને કંઈક વિચિત્ર અનુભવ પણ થાય છે.
દેખાય છે. ચર્મચક્ષુ ન હોય તેને પ્રજ્ઞાચક્ષુ કહેવાને ખોટો પ્રઘાત જે કાંઈ પરિષદમાં મેં મારે વિશે સાંભળ્યું અને અહિ પણ સાંભળ્યું આપણામાં છે. ચર્મચક્ષુ હોવા કે ન હોવા સાથે પ્રજ્ઞાચક્ષને કશે તે એટલું બધું સારું અને સુખપ્રદ છે કે મારાથી પણ એ સાંભળતાં
સંબંધ નથી. પંડિત સુખલાલજી એ સાચા અર્થમાં પ્રજ્ઞાથી જગતને તાળી પડાઈ જાય છે. પરંતુ આ બધાં પ્રશંસાનાં પુષ્પોથી જે આકૃત્તિ જોનારા છે. એમના શિષ્ય થવાની લાયકાત મારામાં હોય તો યે બસ છે. ઊભી થાય છે તે મારા મનમાં મારી જે આકૃતિ કે image છે મારે માટે તે હું એટલું જ કહી શકું કે મને વિદ્યાર્થી રહેવું તેને મળતી નથી અને તેથી આ બધું મારે વિષે બોલાય છે એવું ગમ્યું છે. એમાં મને મજા આવી છે. મેજ હું સાભિપ્રાય કહું છું; મને લાગતું નથી. આ કોઈ ત્રાહિત વિષે બોલાય છે એવી મને કારણ કે મારી પ્રકૃતિ બહુ શિસ્તવાળી નથી. મને ગમે તે ખાઉં; લાગણી થાય છે, અને તેથી હું
તેમ મને ગમે એ જ હું વાંચું. ખુશી પણ અનુભવું છું. પણ આ
પરીક્ષામાં સારો વર્ગ મેળવવા મને બધું ગુણકથન મારે જો મારે વિષે
ન ગમતું હું ન વાંચું. પરીસમજવાનું હોય તો હું વિનય કે
ક્ષા યોમાં મને સારો વર્ગ મળ્યો પણ. નમ્રતાના ભાવોના વધારે પડતા
નથી. મને મજા આવે એટલે દબાણ વિના કહું કે આવું કાંઈ
અને એવા વિષયોને હું અભ્યાસ મારામાં નથી.
કરું. મોજ ન આવે એવાં કેટલાંયે ફેઈ માણસને ગાંડો કરવો હોય
કર્તવ્યો-જીવનનાં અને અભ્યાતે એને એક ઉપાય એ. કે એનાં
સનાં કરવાં મારે રહી ગયાં છે, સતત વખાણ કર્યા કરવાં. પણ
તેને મને અફસેસ છે. જીવનનાં મારા જીવનમાં આવા ગાંડા થઈ
કર્તવ્યોની ઊણપ તો આ મારી જવાના ભયના પ્રસંગે આવે છે
પડખે બેઠેલાંએ પૂરી કરી છે; ત્યારે આ જે મારી પડખે બેઠેલાં છે
પણ વિદ્યાભ્યાસની મારી ઊણપ એ મને માપમાં મૂકી દે છે. મને યાદ રહે છે કે હું એક
. તો હું જ જાણું છું. એક સાધારણ માણસ છું અને તેથી
સ્વજને મને પૂછ્યું કે તમારા પરપોટો ફલાય તે પહેલાં એ
વિષે એક બે શબ્દમાં કહેવું હોય સરખો થઈ જાય છે.
તે તમને શું ગમે? મેં પૂછયું પરંતુ જે સજજનો અહિયા
“કંઈક પિટાફ જેવું?” ત્યારે મેં અને પરિષદમાં મને ઉદ્દેશીને
મારા શિખરિણી શતકમાંથી એક બોલ્યા તે બધા મારા શુભેચ્છક
પંકિત ટાંકી :મિત્ર છે—તેઓને તે આવો કોઈ શ્રી રસિકલાલ છો. પરીખ
સદાને વિદ્યાર્થી, બેત ન હોય! તેઓ જે કાંઈ. ૪ [‘પ્રસ્થાન'ના સૌજન્યથી]
રને ભેગાર્થી, બોલ્યા છે તે અસત્યભાષિત છે;
- ઈત્યાદિ. એવો તેમના ઉપર આરોપ કરવાની હું ધૃષ્ટતા ન કરું. છતાં મારે
આવું મોજિલું મન ઘડાવામાં મારો ઉછેર કેટલેક અંશે જવાબએ કહેવું જોઈએ કે મારે વિષે જે વિવિધ વિષયોમાં વિદ્રત્તા અને દાર ગણાય. નિષ્ણાતતાના તથા પ્રતિભાના ઉલ્લેખો થયા છે તેમાં મને નવાજવા આપણામાં જેમને ઉછેર વડિયાઈ કે પિતામહીના હાથે થયે
ખાતર તેઓએ વિદ્રત્તાના અને પ્રતિભાસર્જનનાં નીચાં ધોરણો હોય છે તેમને લાડ બહુ મળે છે. હું પણ એવા લાડમાં ઉછરે; રાખ્યાં છે, એમ લાગે છે.
અને લાડમાં ઉછરેલાની એક આદત એવી બંધાય કે તે જિલા થઈ' હું જ્યારે વિદ્વાનોને, પ્રતિભાને, પ્રજ્ઞા વિચાર કરું છું જાય. એવું મને પણ થયું. મેજમાં આવે એવું કરવું અને ગમે. ત્યારે મારી સમક્ષ સંસ્કૃત અને અંગ્રેજી તથા ગુજરાતી સાહિત્યમાં એવું ભણવું. . મૂર્ત થયેલા મહાન વિદ્વાને, વિચારક, પ્રતિભાશાળી કવિઓ પ્રત્યક્ષ પિતાજી શિસ્તમાં માનનારા હતા, અને મને શિસ્તમાં રાખવા થાય છે, અને હું કેટલો અલ્પા૫ છું તેનું મને માપ આવી જાય છે. ઈચ્છતા. પણ એમના મા આગળ અને મોટાભાઈ આગળ મારી
આપે આચાર્ય આનંદશંકરભાઈને અને પંડિત સુખલાલજીને બાબતમાં એમનું કંઈ ખાસ ચાલતું નહિ. છતાં તેઓને મારા શિક્ષણ યાદ કર્યા. આનંદશંકરભાઈની સંસ્કૃત વિદ્વત્તા, અંગ્રેજીમાં નિરૂપિત અને હું ભવિષ્યમાં કે થાઉ તે વિષે બહુ સ્પષ્ટ વિચારે હતા. દરેક થયેલા વિવિધ વિષયમાં તેમની બહુશ્રુતતા, તેમની વિચારશીલતા, પિતાને હોય એવી તેમને ઈચ્છા રહેતી કે, 'મારે દીકરે સવા થાય.” બુદ્ધિનું સમતોલપણું, વિવેચનની સુરુચિ અને મધ્યસ્થતા અને પતે વકીલ હતા એટલે હું બારિસ્ટર થાઉં કે આઈ. સી. એસ. પણ
વિશેષ તે એમનાં બુદ્ધિપરિપાક અને લખાણની પ્રાસાદિકતા થાઉં એવી એમને ઈચ્છા રહે. એ, એ જમાના માટે સામાન્ય હતું. " આગળ તો હું કાંઈ વિસાતમાં નથી. એમની ચરણરજને અનુસરાય પણ એ જમાના માટે જે સામાન્ય ન હતું તે એ કે તેમના ઈક્રાનું