________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૨૪
અન્યત્ર જાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ
શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી પર્યુષણ કાર્યક્રમ
વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે પ્રમાણે હતો:પાખ્યાતા
વ્યાખ્યાનવિષય તા. ૧૪ મી નવેમ્બર, શનિવારે સાંજના ૫-૩૦
કેશવરામ કા. શાસ્ત્રી સપ્તાહનું મહત્વ સ્થળ : ભારતીય વિદ્યાભવન, ગીતા બેંલ.
આચાર્યશ્રી યશવંત શુકલ આપણે સાંસ્કૃતિક વારસો પત્રકારિત્વ અંગે જાહેર પરિસંવાદ
આચાર્ય શ્રી એસ. વી. દેસાઈ ધર્મ અને અર્થ
શ્રી કરસનદાસ માણેક સત્યમ શિવમ સુંદરમ , પ્રમુખ : શ્રી ગગનવિહારી લ.. મહેતા.
મુનિશ્રી મીઠાલાલજી ધર્મ અને સંપ્રદાય આ પરિષદમાં પત્રકારિત્વ સાથે જોડાયેલી વિશિષ્ટ વ્યકિતઓ આ. શ્રી પુરુષોત્તમ માવલંકર જાહેર જીવનનાં મૂલ્યો પત્રકારિત્વને લગતા નીચે આપેલ મુદ્દાઓમાંથી કોઈ પણ એક યા ડે. ભેગીલાલ સાંડેસરા જૈન આગમ સાહિત્ય વધારે મુદ્દાને પ્રાધાન્ય આપીને પત્રકારિત્વના વિષય ઉપર વિવેચન કરશે.
શ્રી ભાઈલાલભાઈ ડી. પટેલ વાઈસ - ચાન્સેલર તરીકે મારા
ત્રણ વર્ષના અનુભવો પત્રકારિત્વ સાથે સંકળાયેલા મુદ્દાઓની યાદી
શ્રી નવલભાઈ શાહ
આધ્યાત્મિકતા આજે. (૧) પત્રકારિત્વ : વ્યવસાય કે ધર્મકાર્ય ?
મુનિશ્રી પુણ્યવિજયજી જૈન ધર્મની વિશિષ્ટતાઓ Carrier omission ? શ્રી ઈશ્વર પેટલીકર સમાજજીવનનાં બદલાતાં વહેણ (૨) જાહેરખબરનું પ્રકાશન અને નૈતિકતા
આચાર્યશ્રી રજનીશજી અહિંસા - દર્શન
શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ જૈન સંસ્કૃતિના અભ્યાસની સામગ્રી ૩) યેન કેન પ્રકારેણ ગુપ્ત ખબર મેળવીને પ્રગટ કરવાની
સ્વામી શ્રી કૃયુગાનંદનજી સરસ્વતી વિશ્વ કે ભારતીય સંસ્કૃતિ કી દેન નીતિની ગ્યાયોગ્યતા.
શ્રી દલસુખભાઈ માલવણિયા બુદ્ધ અને મહાવીર (૪) કોઈ પણ જાહેર સંસ્થા યા વ્યકિતની બદબોઈમાં આચાર્યશ્રી એસ. આર. ભટ્ટ તેન ચકતેન ભુંજીથા: રાચતું પત્રકારિત્વ : Yellow Journalism
શ્રી ગુજરાતી કેળવણી મંડળ-માટુંગાના ઉપક્રમે થયેલી
વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ હતો:(૫) પુરસ્કાર બદલ લખાતાં લખાણો અને લખાણો બદલ
વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય અપાતો પુરસ્કાર.
શ્રી ગુલાબદાસ બ્રોકર જીવનમાં સાહિત્યનું સ્થાન (૬) કેવળ ધંધાદારી : પત્રકારત્વ : Ownership શ્રી મોહ્ય દિન હરીશ હઝરત મહંમદ પયગંબર Journalism. .
શ્રી મધુકર રાંદેરિયા જવાહરલાલ-માનવતાનું મહામેલું મેતી
શ્રી દલસુખભાઈ માલવણિયા ભગવાન મહાવીર અને બુદ્ધ (૭) પત્રકારિત્વ : પક્ષલક્ષી કે ક્લક્ષી ?
શ્રી સત્યેન્દ્રકુમાર ડે સામાજિક ક્રાંતિમાં અહિંસાનું સ્થાન (૮) દૈનિક પત્રને લગતું પત્રકારત્વ તથા સામયિક પત્રોને શ્રી ચીમનલાલ ચૂક ભાઈ શાહ 'તિમિરમાં પ્રભા લગતું પત્રકારિત્વ
શ્રીમતી મૃણાલિનીબહેન દેસાઈ જીવનમાં રાંકૃતિ ' - ૯) લોકશાહીના સંદર્ભમાં પત્રકારિત્વનું કર્તવ્ય અને ફાળે. શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્લેટ અને સેકેટીસ આ પરિસંવાદમાં રસ ધરાવતા સૌ કોઈ ભાઈબહેને ભાગ
શ્રીમતી દર્યબાળા વારા સ્ત્રીકેળવણીના પ્રશ્ન લઈ શકશે.
આચાર્ય શ્રી રજનીશજી , જીવનદર્શન
શ્રી ઉછરંગરાય એન. ઢેબર, પૂ. બાપુ અને ઔદ્યોગિક ક્રાંતિ ૨ તા. ૧૫મી નવેમ્બર, રવિવાર, સવારના ૯
ભારત જૈન મહામંડળ મુંબઈ શાખાના ઉપક્રમે જાયેલી પર્યુષણ - સ્થળ : ભારતીય વિદ્યાભવન થિયેટર,
વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ હતે:પ્રબુદ્ધ જીવન રજત જ્યન્તી સમારંભ
વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય
શ્રી ચુનીલાલ મડિયા સાહિત્યસાધના અને અધ્યાત્મ સાધના પ્રમુખ: કાકાસાહેબ કાલેલકર.
શ્રી અમૃતલાલ બી. યાજ્ઞિક સંસ્કાર અને સાહિત્ય અતિથિવિશેષ : પંડિત સુખલાલજી
શ્રી રામુભાઈ પંડિત
અમેરિકાનું સામાજિક જીવન સમારંભમાં પ્રબુદ્ધજીવનની આજ સુધીની કારકિર્દીને શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી જ્ઞાની કવિ અખે ,
ધર્માચારનાં નવાં મૂલ્યો
શ્રી જમુભાઈ દાણી લક્ષમાં રાખીને પ્રસંગોચિત વિવેચને થશે.
શ્રી વસુબહેન ભટ્ટ
આધુનિક સમાજજીવનની સમસ્યાઓ આ સમારંભમાં પ્રબુદ્ધજીવન વિષે સદ્ભાવ ધરાવતાં સૌ કોઈ
આચાર્ય રજનીશજી
અહસાકે કુલ ભાઈ બહેને ભાગ લઈ શકશે.
આચાર્ય રજનીશજી વિચાર ઐર દર્શન ૩ તા. ૧૫મી નવેમ્બર, રવિવાર, સાંજના ૬
હજુ લક્ષ્યાંકને પહોંચાયું નથી! સ્થળ: તારાબાઈ હલ (મરીનલાઈન્સ સ્ટેશન પાછળ)
પ્રબુદ્ધ જીવન રજત જયંતી સમારેહના સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન
યુવક સંઘ માટે એકઠી કરવા ધારેલ રૂ. ૨૫,૦૦૦ ની રકમ પૂરી સંગીત તેમ જ નૃત્યને કાર્યક્રમ
થવામાં હજુ રૂ. ૧૫,૦૦ બાકી છે. સંઘમાં નોંધાયેલા ફાળાની યાદી આ કાર્યક્રમ નિમંત્રિત ભાઈ-બહેને તથા રાંઘના સભ્યો જોતાં હજ એવાં ઘણાં નામે યાદ આવે છે કે જેમના તરફથી આ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે.
ફાળામાં હજી કોઈ રકમ નોંધાણી નથી. હજ એવી પણ ઘણી વ્યકિતઓ ૪ તા. ૧૬મી નવેમ્બર, સોમવાર, સાંજના ૬-૧૫
છે કે, જેમની સાથે આ સંબંધમાં સંપર્ક સાધવાનું બની
શકયું નથી. આશા તે પ્રસ્તુત લક્ષ્યાંક ઉપરાંત પાંચેક હજાર રૂપિયા સ્થળ : મફતલાલ સ્વીમીંગ પૂલ, કાફેટેરિયા.
વધારે મેળવવાની છે, અને નજીક આવી રહેલ રજત જયંતી સમાસ્નેહ સંમેલન
રેહ પહેલાં એ આશા સારા પ્રમાણમાં ફળીભૂત થવી જ જોઈએ પ્રમુખ : શ્રી ભવાનજી અરજણ ખીમજી
એવી અમારી શ્રદ્ધા છે. આમ છતાં પણ માગ્યા વિના માં પણ ન
પીરસે’ એ કહેવત અનુસાર સંધના શુભેચ્છકો તેમ જ પ્રબુદ્ધ જીવનના આ નેહસંમેલનમાં નિમંત્રિત ભાઈ–બહેને, તથા વ્યકિત
પ્રશંસકોને અમારો આગ્રહપૂર્વક અનુરોધ છે કે, તેઓ આ અમારી દીઠ રૂા. ૩ ભરનાર સંઘના સભ્યો અને તેમના સ્વજને ભાગ અપીલ ધ્યાનમાં લઈને સંઘના કાર્યાલય ઉપર (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, લઈ શકશે.
મુંબઈ૩) પિતાને ઉદાર ફાળો સત્વર મેકલી આપે. મંત્રીઓ : મુંબઈ જૈન યુયક સંઘ
- મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ-૩, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ.