________________
તા. ૧૬-૧૧-૬૪. પ્રબુદ્ધ જીવન
૧૫૨
E પણ પરોક્ષરૂપે જો કોઈને ય યશ જતો હોય તો પંડિત સુખલાલજી અભિનવ સર્જન કરવાનું પણ નિમિત્ત બનો. કાકાસાહેબ કાલેલક્ય વગેરેની હુંફથી ભાઈ પરમાનંદ કાપડિયા અને જૈન યુવક સંઘને અને પંડિત સુખલાલજીની હાજરીમાં આવો સંકલ્પ થવા અશક્ય નથી. ફાળે જાય છે; એમ મારો અનુભવ કહે છે.
ભાઈશ્રી પરમાનંદભાઈ જન્મ જૈન અને જૈનત્વની મૂળપૂજ્ય કવિવર્ય અને અમારા ગુરુદેવ પંડિત નાનચંદ્રજી ભૂત વ્યાપક ધર્મ - ભાવનામાં ઉછરેલા છે; સાહિત્યિક જગતમાં પાષામહારાજે મોરબીમાં જે સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના પાયાની પેલા છે; વયે અને વિચારે પીઢ છે, કલારસિક પ્રવૃત્તિના છે અને પ્રેરણા આપેલી તેમાંથી જે ફાલ નીકળ્યો; તેમ જ લીંબડીમાં પક્ષા- નવસર્જનના હિમાયતી છે–જિજ્ઞાસુભાવે અવનવા અનુભવો ઘાતના હુમલામાં સપડાયેલા પોતાના ગુરુદેવની સેવાને કારણે લાંબે કરવામાં એમને ઊંડે રસ છે. હું મધ્ય મુંબઈમાં હતો ત્યારે એક વખત રહેવું પડયું, તે દરમિયાન તેમણે જે બે–એક પેઢી તૈયાર યુવકસંધસંબંધિત ભાઈએ જ જાહેર દૈનિકમાં તેમને સક્રિય બનકરી, તેમાંના આપણા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પણ આની વાની અને એક નહીં તો બીજા પ્રકારની વાડાબંધીથી બહાર આવસાથે સહેજે વર્ષોથી સંકળાયેલા રહ્યા છે. અને રાજકારણી ક્ષેત્રનું વાની આલોચનાભરી વિનંતી કરી હતી. મને લાગે છે કે માનવી સુંદર , તત્ત્વચિંતન સંધ અને ‘પ્રબુદ્ધજીવન ને આપી રહ્યા માત્રને એક મર્યાદા હોવાની. ઈચ્છા હોય તો યે ગ્રહો પક્કી રાખછે. આમ તો ભારત જૈન મહામંડળને પણ એવા ફાલને લાભ વાના. પરંતુ હું જે રીતે ભાઈશ્રી પરમાનંદભાઈને અને ઘણીવાર સાંપડયો છે અને સાંપડતે રહે છે.
એમના મિત્રોને ઓળખું છું ત્યાં લગી તેમણે ‘યુવકસંઘ અને - ત્યાર બાદ તો તેરાપંથી સમાજમાં પણ આ ધર્મક્રાંતિનું ‘પ્રબુદ્ધ જીવન’ મારફતે સમસ્ત જૈન સમાજમાં, ગુજરાતમાં, મુંબમોજાં ફરી વળ્યું અને આચાર્ય તુલસી અને તેમનાં સાધુસાધ્વીઓ ઈમાં અને એ રીતે દેશ-પરદેશમાં વસતી ન જાતિમાં જે કાંતિવિશાળ દષ્ટિકોણને પિતાની ઢબે આચરવા મથી રહ્યાનું સ્પષ્ટ જણાય છે.
બીજ વેર્યા છે, અથવા બીજા વિચારકોએ જૈન જાતિમાં વેર્યાં હતાં, 'આ રીતે સમગ્ર જૈનમાં આવેલી જાગૃતિમાં ‘પ્રબુદ્ધ જૈન”
તેમાં જે ખાતર પાણી સિંચ્યાં છે, તે નવા યુગના વિશાળ દષ્ટિ ધરા
વતા વિચારક જૈન શ્રાવક તરીકે નોંધપાત્ર મૂલ્ય ધરાવે છે. એમાં અને તેની આસપાસના સંકળાયેલા વર્તુળને ફાળો નાનોસૂનો નથી.
શી અત્યુકિત જણાતી નથી. અને તેમની જિજ્ઞાસા જોતાં પ્રબુદ્ધ ‘ધર્મ કોઈ પણ ક્ષેત્રના વિચારથી અળગે ન રહી શકે.'
જીવનના ભાવી વિષે મોટી આશા બાંધવામાં ઉતાવળ નથી થતી; આને પરિણામે ભાઈશ્રી પરમાનંદભાઈ અને એમના મિત્રોએ જૈન - જૈનેતર ધર્મોના લોકોને આમંત્યા; એટલું જ નહીં, સમાજ
એમ પણ મને લાગે છે.
સંતબાલ” કારણ, અર્થકારણ અને રાજકારણના વિચારો પણ પ્રવચનમાળામાં કમાણી જૈન ભવન, ૩, રાય સ્ટ્રીટ, તે - તે વિષયના નિષ્ણાતોને સ્થાનિક અને બહારથી બોલાવીને આખા
લકત્તા - ૨૦. તા. ૪-૧૧-'૬૪ અને આપી રહ્યા છે. આ બધાં કારણે તેઓએ પાક્ષિક (કે જે આ પ્રકારનું મુખપત્ર રહ્યું) તેનું નામ ‘પ્રબુદ્ધ જેન’ને બદલે ‘પ્રબુદ્ધ પ્રબુદ્ધ જીવન’: પહેલાંનો અને આજનો સમય જીવન ઠીક લાગવાથી ફેરવી નાખ્યું. આ છે પ્રબુદ્ધ જીવનના ઉગમથી
આ લખનાર કોઈ પત્રકાર નથી, પત્રકારિત્વની વિદ્યાને માંડીને આજ લગીનો ઈતિહાસ.
જાણકાર પણ નથી. તેથી જેનયુવકસંઘના મુખપત્ર વિશે એટલે એક : પ્રબુદ્ધ જીવન” આજના કોઈ ચિંતકોથી અલિપ્ત રહ્યું નથી. ભાઈ પરમાનંદભાઈ પિતાના દષ્ટિકોણથી છણી-છણીને નવી નવી
વિશિષ્ટ પત્રના કેવા ગુણદોષ હોય તે બાબત લખવાની કોઈ પ્રકારની સામગ્રી પીરસે છે. એમાં ગાંધીજી, શ્રી કૃષ્ણમૂર્તિ, શ્રી અરવિંદ, ગ્યતા ધરાવતા નથી. તેમ છતાં ય સ્નેહીથી પરમાનંદભાઈએ શ્રી રમણ મહર્ષિ, આનંદમયી મા અને સ્વામી વિવેકાનંદ જેવા આદેશ કરેલ છે કે “પ્રબુદ્ધ જીવન વિશે જે ખ્યાલ હોય તે લખી અર્વાચીન યુગના ચિંતકો આવે છે. પંડિત જવાહરલાલ અને બીજા
મેક્લશો” એટલે એ સ્નેહમય આદેશને વશ થઈને જે કાંઈ સમજમાં . આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના વિચારકોના વિચારો પણ આવે છે. સાથોસાથ સંત વિનોબાજીનું વર્તુળ ગાંધીજીના સર્વોદયવિચારને મૂલવે છે,
આવેલ છે તે લખવા તૈયાર થયો છું. તેમની વાત પણ સારી પેઠે આવે છે.
ઘણી જૂની વાત છે કે એક વખત આપણા દેશમાં વિચારોને , આમ વિચારના ક્ષેત્રે પ્રબુદ્ધ જીવનને ભાઈશ્રી પરમાનંદ- જાહેર કરવા એ મોટો અપરાધ લેખાતો. આ વાત જાની એટલા ભાઈના વિશાળતાના નિજી ખ્યાલ મુજબ ઘણું વ્યાપકપણું સાંપડયું માટે છે કે જે સમયમાં વિચારોને જાહેર કરવા એ, અપરાધ લેખાતે છે. આ યુગની રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ પણ એમને રસ
તે સમય અને ચાલુ વર્તમાન સમય એ બે વચ્ચે લાંબે ગાળે નથી, જાગ્યો છે. એથી તેઓ જેમ પતે ઊંડ સૌન્દર્યરસ ચાખવા કુદરતે વેરેલી ભૂગોળીને ચરણે જાય છે અને પોતાના મિત્રવર્તુળને ખેંચી
છતાં મોટું અંતર દેખાય છે. મને તો જ્યારે એ વખતનું સ્મરણ જાય છે; તેમ નજીકનાં રચનાત્મક કાર્યોને નજરે જોવા પણ લઈ જાય
થાય છે અને વાણી સ્વાતંત્ર્યવાળે આ વખત જોઉં છું ત્યારે એ છે. તે ચીજ પ્રબુદ્ધ જીવનમાં જોવા મળે છે. જૈન સાધુ - સાધ્વી- બે જમાના વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર લાગે છે. બન્ને ઓમાંની સંકીર્ણતા જેમ એમને સાલે છે, તેમ જ્યાં વિશાળતાના જમાનામાંથી મારે પસાર થવાનું આવ્યું છે. પિતાના ખ્યા મુજબની વ્યાપ્તિ જુએ છે, ત્યાં તેઓ ભાવતરબળ
બનારસમાં અભ્યાસ કરતો હતો ત્યારે ‘વિચાર’ની કોઈ બનીને પ્રબુદ્ધ જીવનમાં લખતા પણ રહે છે.
ખબર જ ન હતી. રૂઢિના પ્રવાહ પ્રમાણે ચાલવું એટલે ગરમ પાણી , એટલું ખરું કે આજે વિજ્ઞાન અને રાજકારણે એટલી જબરી પીવું, પાઠશાળામાં સંચાલકની રીતને અનુસરવું અને ભણ્યા કરવું દોટ મૂકી છે કે એનાથી અર્થકારણ સારી પેઠે રંગાઈ ચૂક્યું છે. પરિ- એ મારો જૂનો રિવાજ. કાળ કેમ કામ કરે છે અને કાળ કેમ ણામે ધર્મ એટલે બધા પાછળ રહી ગયો છે કે ઘડીભરતે ધર્મ– કામ કઢાવે છે એની ગમ તે મને હજી સુધી પડી નથી, પણ પ્રધાન ભારત વિશ્વદષ્ટિએ ઘણું પાછળ પડી ગયેલું માલુમ સદભાગ્યે પ્રાકૃતભાષા ભણ્યો અને જૈન આગમો વાંચ્યા અને એ પડે છે. પંડિત જવાહરલાલ નેહરુ ગાંધીજીના સીધા વારસદાર હોવા સાથે જ બંગભંગના દિવસે જોયા અને સ્વદેશાભિમાન જાગ્યું છતાં વિશ્વપ્રવાહમાં આગળ લાવવા ઔદ્યોગિક ક્રાંતિમાં અંજાયા, એટલે મારી તમામ રહેણીકરણી મને ખબર પણ ન પડે એવી જે એમને સારું અનિવાર્ય પરિસ્થિતિ હતી. સદ્ભાગ્યે તેમણે પોતાના બદલાઈ ગઈ. પાઠશાળાના સંચાલકને મન નાસ્તિક થઈ ગયો, હૃદયને ભૌતિકતાથી છેક અલિપ્ત રાખ્યું. પણ જગ-આંજતી પણ એ નાસ્તિકતા પ્રકાશરૂપ લાગી. એ વખતે અસાધારણ ક્રાંતિ કાંતિમાં જ તેઓ પલોટાયા, જેથી આધ્યાત્મિક મૂલ્યો આ દેશમાં કરનારા પૂ. ગાંધીજીએ દેશમાં આવી પોતાનું તેજ પ્રકાશનું શરુ સાવ ગૌણ બની જવા પામ્યાં. આમ હોઈને કોઈ કાળે જરૂર હતી, કરી દીધેલું. ‘નવજીવન’ છાપાની શરૂઆત થવાની અણી ઉપર તેના કરતાં વધુ જરૂર આજે સક્રિય આધ્યાત્મિકતાની છે. મહાન હતી. તે જમાનામાં આગમોના અનુવાદનું કામ શરૂ કર્યું ઉપરાંત સદ્ભાગ્યે ગાંધીજીએ દેશને એ પ્રયોગની આકર્ષક મૂડી આપી ધર્મ અંગે ચાલતી કેટલીક હાનિકારક રૂઢિઓ વિશે મનમાં વિચારો છે. એક બાજુ સંસ્થાઓ દ્વારા સત્ય - અહિંસાના સંઘર્ષમૂલક સામુન તે ઘણા જ ખદબદી રહ્યા હતા, બહાર નિકળવા મથતા હતા, છતાં દાયિક પ્રયોગો સંઘર્ષના કરાવવા અને બીજી બાજુ એવાં યુગાનુ- 1. હિતૈષી મિત્રો વાર્યા કરતા કે “જોજો, ભૂલેચૂકે કાંઈ બોલતા નહીં, રૂપ રચનાત્મક કાર્યો યોજવા એ છે આધ્યાત્મિક મૂલ્યોને ઉપર બોલવામાં જોખમ છે–ચુંથાઈ જશો અને પાયમાલ થઈ જશે. ઊઠાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વિસર એ પ્રચારનું સાધન જરૂર આમ છતાં ય આ બીકની અસર થતી નહીં પણ બેલવાને જાહેરમાં બની શકે, પણ સર્વાગી અને સામુદાયિક આચાર વિનાને પ્રચાર બોલવાનો મોકો શોધતો હતો. મોકો મળી ગયો અને જુવાનીની ‘શૂન્ય કરતાં આગળ વધી ન પણ શકે. હું આ તકે એવી શુભ, ભાપમાં મનમાં જે હતું તે ભારે વેદના સાથે એક સભામાં સંભળાવી : ' . કામના કરું છું કે “પ્રબુદ્ધ જીવન’ આવા શૂન્યભર્યા વાયુમંડળમાંથી નાંખ્યું. સંભળાવ્યું તો ખરું, પણ પછી જે વાવંટોળ જાગ્યો એ